Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 125
________________ જમાન 339 સ્થાન પર આવે અને માર્ગમાં લાગેલા દોષોનું પ્રતિક્રમણ કરે. પ્રશ્રવણપ્રતિક્રમણ-મૂત્રને પરઠવીને પૂર્વવત ત્વરિક પ્રતિક્રમણ-થોડા કાલનું પ્રતિક્રમણ થાવસ્કથિક પ્રતિક્રમણમહાવ્રત ગ્રહણ અથવા ભક્તપરિજ્ઞા પ્રત્યાખ્યાન યત્કિંચિત મિથ્યાપ્રતિક્રમણ-જે મિથ્યા. આચરણ થયું હોય તેનું પ્રતિક્રમણ. સ્વાખાનિક પ્રતિક્રમણ-સ્વપ્ન સંબંધી પ્રતિક્રમણ. [0]કૃતિકા નક્ષત્રના છ તારા છે– આફલેષા નક્ષત્રના છે તારા છે. પિ૯૧)જીવોએ છ સ્થાનોમાં અર્જીત પગલોને પાપકર્મ રૂપે એકત્રિત કર્યા છે. એકત્રિત કરે છે. અને એકત્રિત કરશે. જેમકે–પૃથ્વીકાયમાં રહીને-ચાવતુ- ત્રણકાયમાં રહીને. પૂર્વોકત રૂપે અર્જિત પગલોને પાપ કર્મના રૂપમાં ચય કર્યો છે. ઉપચય કર્યો છે. બંધ કર્યો છે. ઉધરણા કરી છે. વેદન કર્યું છે. અને નિર્જરા કરી છે. છ પ્રદેશી સ્કંધો અનંત છે. આકાશના છ પ્રદેશમાં અવગાઢ પુદ્ગલો અનંત છે. છ સમયની સ્થિતિવાળા પુદ્ગલો અનંત છે. કાળા ગુણ-યાવત્ - છ ગુણ રૂક્ષ પુદ્ગલો અનંત છે. | સ્થાનઃ નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સ્થાન 7) પરી ગણને છોડવાના સાત કારણો છે. હું બધા ધર્મોને પ્રાપ્ત કરવા ઈચ્છે છે અને તે ધમાં ને હું અન્ય ગણમાં જઈને જ પ્રાપ્ત કરી શકીશ જેથી હું અન્ય ગણમાં જવા ઈચ્છું છું. મને અમુક ધમ પ્રિય છે અને અમુક ધર્મ પ્રિય નથી, તેથી હું ગણ છોડીને અન્ય ગણમાં જવાં ઈચ્છું છું. બધા ધર્મોમાં મને સંદેહ છે, તેથી સંશનિવારણાર્થ હું અના ગણમાં જવા ઈચ્છું છું. અમુક ધર્મો માં મને સંશય છે અને કોઈ ધર્મ માં સંશય નથી, તેથી હું સંશનિવારણાર્થ અન્ય ગણમાં જવા ઈચ્છું છું. બધા ધર્મોની વિશિષ્ટ ધારણીઓને હું (શિખડાવવા) ઈચ્છું છું. આ ગણમાં એવો કોઈ યોગ્ય પાત્ર નથી જેને શિખડાવું તેથી હું અન્ય ગણમાં જવા ઈચ્છું છું કોઈક ધમાં પૂર્વોકત ધારણાઓ) ને દેવા ઈચ્છું છું અને કોઈક ધમ (પૂર્વોકત ધારણાઓ) ને દેવા નથી ઈચ્છતો, તેથી હું અન્ય ગણમાં જવા ઈચ્છું છું. પ્રભો હું એકલ વિહારની પ્રતિમાં ધારણ કરીને વિચારવા ઈચ્છું છું. પિ વિર્ભાગજ્ઞાન સાત પ્રકારે કહેલું છે.-એક દિશામાં લોકાભિગમ, પાંચ દિશામાં લોકાભિગમ, જીવ વડે કરાતી પ્રાણાતિપાતાદિ ક્રિયાને દેખવાથી અને કર્મને નહિ દેખવાથી જીવ ક્રિયાવરણ છે, એવી માન્યતા, બાહ્ય આવ્યેતર પુદ્ગલથી રચાયેલ શરીરવાળો જીવ છે એવી માન્યતા, બાહ્ય આત્યંતર પુદ્ગલથી રહિત શરીરવાળો જીવ છે એવી માન્યતા જીવ રૂપી છે એવી માન્યતા,વાયુ વડે કંપનાર યુગલના સમૂહને દેખવાથી સમસ્ત વસ્તુઓ જીવરૂપ જ છે, એવા નિશ્ચયવાળું સાતમું વિર્ભાગજ્ઞાન. સાત પ્રકારના વિભંગજ્ઞાનનું સ્પષ્ટીકરણ. આ પ્રમાણે છે. પ્રથમ વિભંગજ્ઞાન-કોઈ તથારૂપ શ્રમણ માહન એક દિશાનું લોકાભિગમ જ્ઞાન ઉત્પન્ન થાય છે. તેથી પૂર્વ પશ્ચિમ, દક્ષિણ અથવા ઉત્તર દિશામાંથી કોઈ એક દિશામાં અથવા યાવતુ ઉપર સૌધર્મ દેવલોક સુધી દેખે છે. તો જે દિશામાં તેને લોક જોયો છે તે દિશામાં લોક છે અન્ય દિશામાં નથી એવી તેને પ્રતીતિ થાય છે અને તે માનવા લાગે છે કે મને જ અનુત્તર જ્ઞાન ઉત્પન્ન થયું છે અને તે બીજને એમ કહે છે કે જે લોકો પાંચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171