Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 60
________________ 274 ઠા-૪/૧/૨૭૦ [27] અસુરેન્દ્ર અસુરકુમાર રાજ ચમરના ચાર લોકપાલ કહેલ છે, જેમકેસોમ, યમ, વરુણ અને વૈશ્રમણ એ પ્રમાણે બલીન્દ્રના પણ સોમ, યમ, વૈશ્રમણ અને વરુણ ચાર લોકપાલ છે. ધરણેન્દ્રના કાલપાલ, કોલપાલ, શૈલપાલ અને શંખપાલ ચાર લોકપાલ છે. એ પ્રમાણે ભૂતાનન્દના કાલપાલ, કોલપાલ, શંખપાલ અને શૈલપાલ એમ ચાર લોકપાલ છે. વેણુદેવના ચિત્ર, વિચિત્ર, વિચિત્રપક્ષ, અને ચિત્રપક્ષ ચાર છે. હરિકાન્તના પ્રભ, સુપ્રભ, પ્રભાકાંત અને સુપ્રભાકાંત ચાર છે. હરિસ્સહના પ્રભુ, સુપ્રભુ સુપ્રભાકાંત, પ્રભાકાંત ચાર છે. અગ્નિશિખના તેજ, તેજશિખ, તેજસ્કાંત અને તેજપ્રભ ચાર છે. અગ્નિમાણવના-તેજ, તેજશિખ તેજપ્રભ અને તે સ્કાન્ત, પૂર્ણઇન્દ્રના રૂપ, રૂપાંશ, રૂપકાત્ત અને રૂપપ્રભ વિશિષ્ટઈન્દ્રના રૂપ, રૂપાંશ, રૂપપ્રભ અને રૂપકાત્ત, જલ કાન્ત, ઇન્દ્રના જલ, જલરત, જલકાન્ત અને જલપ્રભ. અમિતગતિના-ત્વરિતગતિ, ક્ષિપ્રગતિ, સિંહગતિ અને સિંહવિક્રમગતિ અમિતવાહનના- ત્વરિતગતિ, ક્ષિપ્રગતિ, સિંહવિક્રમગતિ, સિંહગતિ. વેલમ્બના કાલ, મહાકાલ, અંજન અને રિષ્ટ, પ્રભંજનનાકાલ, મહાકાલ, રિઝ, અને અંજન. ઘોષના- આવર્ત, વ્યાવત, નન્દાવર્ત અને મહાન્ધાવર્ત. મહાઘોષના આવત. વ્યાવત મહાનંદિકાવત અને નંદિકાવર્ત, શક્રના-સોમ, યમ, વરૂણ અને વૈશ્રમણ. ઇશાનંદ્રના સોમ, યમ, વૈશ્રમણ અને વરૂણ. ઈશાનેંદ્રના સોમ, યમ, વૈશ્રમણ અને વરૂણ. એ પ્રમાણે એકના અત્તરથી અચ્યતેન્દ્રસુધી ચાર ચાર લોકપાલ સમજવા. આ પ્રમાણે સૌધર્મેન્દ્ર, સનકુમાર, બ્રહ્મ, મહાશુક્ર અને પ્રાણતેન્દ્રના લોકપાલો સમાન નામવાળા છે. અને ઈશાન, માહેન્દ્ર, લાન્તકસ સહસ્ત્રાર અને અમ્મુતેન્દ્રના સમાન નામવાળા છે. વાયુ- કુમાર ચાર પ્રકારના કહેલ છે, જેમકે- કાલ, મહાકાલ, વેલમ્બ અને પ્રભંજન. [271] ચાર પ્રકારના દેવ છે.-ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષ્ક, વિમાનવાસી. [72] ચાર પ્રકારના પ્રમાણમાં કહેલ છે, જેમ કે- દ્રવ્યપ્રમાણ, ક્ષેત્રપ્રમાણ, કાલપ્રમાણ અને ભાવપ્રમાણ. [273 ચાર પ્રધાન દિકુમારીઓ છે, - રૂપા, રૂપાંશ, સુરૂપા અને રૂપવતી. ચાર પ્રધાન વિદ્યુતકુમારીઓ કહેલ છે, - ચિત્રા, ચિત્રકનકા શહેરા અને સૌદામિની. ર૭૪) દેવેન્દ્ર દેવરાજ શક્રની મધ્યમ પરિષદના દેવોની ચાર પલ્યોપમની સ્થિતિ કહેલ છે. દેવેન્દ્ર દેવરાજ ઇશાનની મધ્યમ પરિષદની દેવીઓની ચાર પલ્યોપમની સ્થિતિ છે. [25] સંસાર ચાર પ્રકારના છે,- દ્રવ્ય સંસાર, ક્ષેત્ર સંસાર કાલ સંસાર અને ભાવસંસાર [27 ચાર પ્રકારના પ્રાયશ્ચિત કહેલ છે, જેમ કે-જ્ઞાન પ્રાયશ્ચિત્ત, દર્શન પ્રાયત્તિ, ચારિત્ર પ્રાયશ્ચિત્ત, વ્યકત કૃત્ય પ્રાયશ્ચિત્ત. ચાર પ્રકારના પ્રાયશ્ચિત્ત કહેલ છે, જેમ પરિસેવનાપ્રાયશ્ચિત્ત, સંયોજના પ્રાયશ્ચિત, આરોપણપ્રાયશ્ચિત્ત, પારાચિંતપ્રાયશ્ચિત. 278 ચાર પ્રકારના કાલ કહેલ છે, જેમ કે પ્રમાણકાલ યથાયુનિવૃતિકાલ, મરણ કાલ, અદ્ધાકાલ, [279) પુદ્ગલોના ચાર પ્રકારના પરિણમન કહેલ છે, જેમ કે :- વર્ણપરિણામ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171