Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 116
________________ 330 ઠાણું-પ૩પ૦ પિ૧૦]પ્રતિક્રમણ પાંચ પ્રકારના છે. આશ્રયદ્વાર પ્રતિક્રમણ મિથ્યાત્વ પ્રતિક્રમણ કષાય પ્રતિક્રમણ યોગ પ્રતિક્રમણ ભાવ પ્રતિક્રમણ પિ૧૧]પાંચ કારણોથી ગુરુ શિષ્યને વાંચના આપે છે, જેમકે સંગ્રહને માટેશિષ્યોને સૂત્રનું જ્ઞાન કરાવવા માટે, ઉપગ્રહને માટે-ગચ્છ પર ઉપકાર કરવાને માટે, નિર્જરાને માટે શિષ્યોને વાંચના દેવોથી કમની નિર્જરા થાય છે, સૂત્ર જ્ઞાન દઢ કરવાને માટે. સૂત્રનો વિચ્છેદ ન થવા દેવા માટે. પાંચ કારણોથી સૂત્ર શીખવું જોઈએ, જેમકેજ્ઞાનવૃદ્ધિને માટે, દર્શનશુદ્ધિને માટે, ચારિત્ર શુદ્ધિને માટે, બીજાના દુરાગ્રહને છોડાવવા માટે, પદાર્થોના યથાર્થ જ્ઞાનને માટે, [પ૧૨ સૌધર્મ અને ઈશાન કલ્પમાં વિમાન પાંચ વર્ષના છે, જેમકે કૃષ્ણ યાવત્ શુકલવર્ણના. સૌધર્મ અને ઈશાન કલ્પમાં વિમાન પાંચસો યોજનના ઉંચા છે. બ્રહ્મલોક અને લાંતક કલ્પમાં દેવતાઓના ભવધારણીય શરીર ઉંચાઈમાં પાંચ હાથની છે. નૈરયિકોએ પાંચ વર્ણ અને પાંચ રસવાળા કર્મપુદ્ગલો બાંધ્યા છે, બાંધે છે. બાંધશે, જેમકે-કૃષ્ણ યાવતુ શુકલ વર્ણવાલા તિકત યાવત્ મધુર રસવાલા. એ પ્રમાણે વૈમાનિક દેવ સુધી (ચોવીસ દેડકોમાં) કહેલું. પ૧૩]જંબૂદ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણમાં ગંગા મહાનદીમાં પાંચ મહાનદીઓ મળે છે. જેમ કે– યમુના, સરયુ, આદિ, કોસી, મહી, જંબૂદ્વીપવત મેરૂના દક્ષિણમાં સિંધુ મહાનદીમાં પાંચ મહાનદીઓ મળે છે, જેમ કે- શતદ્દ, વિભાષા, વિત્રસ્તા, એરાવતી, ચંદ્રભાગા. જંબુદ્વીપવર્તી મેરુના ઉત્તરમાં રક્તા મહાનદીમાં પાંચ મહાનદીઓ મળે છે, જેમ કે- કૃષ્ણા મહાકૃષ્ણા નીલાં મહાનલા મહાનીરા. જંબુદ્વીપવત મેરુના ઉત્તરમાં રક્તાવતી મહાનદીમાં પાંચ મહાનદીઓ મળે છે. જેમ કે, ઈન્દ્ર ઈન્દ્રસેના સુસણા વારિસણા મહાભોગા. પિ૧૪]પાંચ તીર્થકર કુમારવસ્થામાં (રાજ્ય કયા વિના)મુક્તિ યાવતું પ્રવજિત. થયા જેમકે વાસુપૂજ્ય, મલ્લી અરિષ્ટનેમિ, પાર્શ્વનાથ મહાવીર [૫૧૫]ચમર ચંચા રાજધાનીમાં પાંચ સભાઓ છે, જેમ કે- સુધમસિભા, ઉપપાતસભા અભિષેકસભા, અલંકારસભા, વ્યવસાય સભા. પ્રત્યેક ઈન્દ્રસ્થાનમાં પાંચ પાંચ સભાઓ છે, જેમ કે સુધમાં સભા યાવતું વ્યવસાય સભા [૫૧]પાંચ નક્ષત્ર પાંચ પાંચ તારાવાળા છે, જેમ કે- ઘનિષ્ઠા, રોહિણી, પુનર્વસુ, હસ્તવિશાખા. પ૧૭જીવોએ પાંચ સ્થાનોમાં રહી કમ પુદગલોને પાપ કર્મ રૂપે ચયન કર્યું છે, કરે છે, અને કરશે. એકેન્દ્રિય રૂપમાં યાવત્ પંચેન્દ્રિય રૂપમાં. એ પ્રમાણે ઉપચય બંધ ઉદીરણા વેદના તથા નિર્જરા સંબંધી સૂત્ર સમજવા. પાંચ પ્રદેશોમાં અવગાઢ પુદ્ગલો અનંત છે. પાંચ સમયની સ્થિતિવાલા પુદગલો અનંત છે. પાંચ ગુણ કૃષ્ણ યાવતું પાંચ ગુણ રુક્ષ પુદગલો અનંત છે. | સ્થાનઃપ-ઉદેસાઃ ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ.' (સ્થાપ-ગુર્જરછાયા પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171