Book Title: Agam Deep 03 Thanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 118
________________ 332 ઠા - દશ-પર શરીરી આહારકશરીરી તેજસ શરીરી, કામણ શરીરી,અશરીરી સિદ્ધ) [પ૨૭ીતણ વનસ્પતિકાયિકો છ પ્રકારે કહેલા છે. જેમકે અઝબીજ, મૂલબીજ, પર્વબીજ, સ્કંધબીજ,બીજરૂહ, સંમૂર્ણિમા [28] સ્થાનો સર્વ જીવોને સુલભ હોતા નથી જેમકે-મનુષ્યભવ, આર્યક્ષેત્ર, ઉત્તમ કુલમાં ઉત્પત્તિ, કેલળી પ્રરૂપિત ધર્મને સાંભળેલું, શ્રત ધર્મ પર શ્રદ્ધા, શ્રદ્ધા કરેલ પ્રતીત કરેલ રૂચિ કરેલ ધર્મનું સમ્યગુ રીતે આચરવું. પિરછ ઈન્દ્રિઓના છ વિષય છે. જેમકે શ્રોત્રેન્દ્રિયનો વિષય યાવતુ સ્પર્શેન્દ્રિયનો વિષય તથા મનનો વિષય પિ૩૦] છ પ્રકારે સંવર કહેલ છે. જેમકે શ્રોત્રેન્દ્રિય સંવરયાવતુ-સ્પર્શેન્દ્રિય સંવર મનસંવર અસંવર (આશ્રવ છ પ્રકારના છે શ્રોત્રેન્દ્રિય અસંવર યાવતું શેન્ટિય અસંવર, મન અસંવર. [૩૧]સુખ છ પ્રકારે જેમકે–શ્રોત્રિયનું સુખ પાવતુ સ્પર્શેન્દ્રિયનું સુખ, મનનું સુખ, દુઃખ છે પ્રકારનું છે. જેમકે શ્રોત્રેન્દ્રિયનું દુખ-વાવતું સ્પશેન્દ્રિયનું દુઃખ મનનું દુઃખ. ( પિ૩રપ્રાયશ્ચિત્ત છ પ્રકારના છે. જેમકે આલોચનાયોગ્ય-ગુરુની સમક્ષ સરળતા પૂર્વક લાગેલા દોષનો સ્વીકાર કરવો, પ્રતિક્રમણયોગ્ય-લાગેલા દોષની નિવૃત્તિને માટે પશ્ચાતાપ કરવો અને ફરી દોષ ન લાગે એવી સાવધાની રાખવી. ઉભય યોગ્ય આલોચના અને પ્રતિક્રમણ યોગ્ય. વિવેક યોગ્ય-ટ્યુન્સર્ગ યોગ્ય-કાયચેષ્ટાનો નિરોધ કરીને શુદ્ધ થવું. તપ યોગ્ય-વિશિષ્ટ તપ કરીને શુદ્ધ થવું. [૩૩]મનુષ્ય છ પ્રકારે છે. જંબૂદ્વીપમાં ઉત્પન્ન, ઘાતકીખંડ દ્વીપના પૂવર્ધમાં ઉત્પન્ન, ઘાતકીખંડ દ્વીપના પશ્ચિમાર્ધમાં ઉત્પન્ન, પુષ્કરવર દ્વીપાધના પૂર્વાધર્મમાં ઉત્પન્ન પુષ્કરવર દ્વીપાર્ધના પશ્ચિમધમા ઉત્પન્ન, અત્તર દ્વીપોમાં ઉત્પન્ન. અથવા મનુષ્ય છ પ્રકારે છે. જેમ કે 1 કર્મભૂમિમાં ઉત્પન સંમૂર્છાિમ મનુષ્ય 2 અકર્મભૂમિમાં ઉત્પન્ન સંમૂર્છાિમ મનુષ્ય, 3 અન્તરદ્વીપોમાં ઉત્પન્ન સંમૂર્છાિમ મનુષ્ય 4 કર્મભૂમિમાં ઉત્પન ગર્ભજ મનુષ્ય,પઅકર્મભૂમિમાં ઉત્પન્ન ગર્ભજ મનુષ્ય, 6 અન્તરદ્વીપોમાં ઉત્પન્ન ગર્ભજ મનુષ્ય. - પિ૩૪ઋદ્ધિમાન મનુષ્ય છ પ્રકારે છે. જેમ કે અરિહંત,ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, ચારણ, વિદ્યાધર. ઋદ્ધિરહિત મનુષ્ય છ પ્રકારના છે જેમકે હેમવત ક્ષેત્રના હૈરણ્યવંત ક્ષેત્રના, હરિવર્ષ ક્ષેત્રના મ્યક ક્ષેત્રના, દેવકુરુ અને ઉત્તરકુરુ ક્ષેત્રના, અન્તરદ્વીપોના. પિ૩પઅવસર્પિણી કાલ છ પ્રકારનો છે, જેમકે સુષમ-સુષમા યાવતુ દુષમદુષમાં. ઉત્સર્પિણી કાલ પણ છ પ્રકારનો છે જેમકે-દુષમ-દુષમા વાવતું સુષમ-સુષમા. [૩૬]જંબુદ્વીપવર્તી ભરત અને એરવત ક્ષેત્રોમાં અતીત ઉત્સર્પિણીના સુષમ-સુષમા કાળમાં મનુષ્ય છ હજાર ધનુષના ઉંચા હતા અને તેમનું પરમાયુ ત્રણ પલ્યોપમનું હતું જેબૂદ્વીપવર્તી ભરત અને ઐરાવત ક્ષેત્રોમાં આ ઉત્સર્પિણીના સુષમ-સુષમા કાલમાં મનુષ્યોની ઉંચાઈ અને તેનું પરમાણુ પૂર્વવતું હતું. જંબૂદ્વીપવતી ભરત અને ઐરાવત ક્ષેત્રોમાં આગામી ઉત્સર્પિણીના સુષમ-સુષમા કાળમાં મનુષ્યોની ઉંચાઈ અને તેનું પરમાયુ પૂર્વવત્ જ થશે. જંબૂઢીપવતી દેવકુફ અને ઉત્તરકુરૂ બે ક્ષેત્રોમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171