Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નિવાસમાં, કયા કરમાં-સુવર્ણ રત્ન–વગેરે જ્યાંથી નીકળે છે તેવા સ્થાનમાં, યા આશ્રમમાં--તાપસ નિવાસ સ્થાનમાં, સંવાહમાં-ધાન્યની રક્ષા માટે ખેડૂતાએ જે સ્થાન વિશેષ પર દુ` રચના કરી હોય તે વસ્તીમાં, અથવા ક્યા સંનિવેશમાં–સા વાહો જયાં આવીને રહે તે સ્થાન વિશેષોમાં, (જવા ચા. વિવા મોચા, દિયા જિલ્લા किंवा समापरित्ता कस्स वा तहारूवस्स समणस्स वा माहणस्स वा अंतिए एमवि आयरियं धम्मियं सुवयणं सोचा निसम्स मूरियाभेणं देवेणं सा વિન્ધ્યા તેવિટ્ટુપ ટ્રિબ્બા લેવા, છન્દ્વા, વત્તા અમિમમળાવચા) અભયદાન, સુપાત્રદાન, કરૂણાદાન વગેરેમાંથી કયુ' દાન આપીને આમ્સિ વગેરે તપામાંથી અથવા બીજા કાઇ વખતે કયા અરસવિરસ વગેરે આહારા ગ્રહણ કરીને, પૌષધ, પ્રતિક્રમણ, પ્રમાન વગેરે કઈ વિધિ કરીને અથવા શીલ વગેરે કઇ જાતના આચરાને કરીને કયા તથારૂપ શ્રમણ-નિગ્રંથ સાધુની અથવા કયા દ્વાદશતધારિ શ્રાવકની પાસેથી એક પણ તીર્થંકર પ્રતિપાદિત પાપનિવૃત્તિ-નિવદ્ય વચન સાંભળીને અને તે વચનાને આદૅયરૂપથી સ્વીકારીને હૃદયમાં ધારણ કરીને સૂર્યાભદેવે તે દિવ્ય દેવદ્ધિ દિવ્ય દેવવ્રુતિ મેળવી છે ? પાતાને આધીન બનાવી છે? અને પોતાના માટે ભાગ ચગ્ય અનાવી છે.” ટીકાઃ આના સ્પષ્ટ છે. ા ૯૮ ॥
સૂર્યાભદેવ કે ઋદ્ધિ કે સંબન્ધમેં ભગવાન્ કા ઉત્તરરૂપ કથનમેં સૂર્યાભદેવ કે પૂર્વભવજીવ પ્રદેશી રાજા કા વર્ણન
'गोयमाइ' समणे भगवं महावीरे भगव गोयम आमतेत्ता' इत्यादि । સૂત્રા:-(ગોયમારૂ સમળે મળવું મરાવીને મનનું નોમ ગામંતેત્તા મં નપાણી) હે ગૌતમ! આ પ્રમાણે ગૌતમને સ ંબધિત કરીને ભગવાને તેને આ
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૨
n