Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
विपाकश्रुते द्विविधः-साम्परायिककर्मास्रवः, ईर्यापथकर्मास्रवश्चेति । सकषायजीवस्य योगः साम्परायिकस्य कर्मण आस्रवो भवति । अकषायजीवस्य योग ईर्यापथस्यैव कर्मण आस्रवो भवति, न तु साम्परायिकस्य । ईर्यापथस्य कर्मणः स्थितिकाल एक एव समयः, स च मध्यमः समयः। तत्राद्यो बन्धसमयः, द्वितीयो वेद्यमानकर्मसमयो मध्यमः, तृतीयः परिशाटसमयः । वेद्यमानकर्मसमयमाश्रित्य एकसमयस्थितिकं शातवेदनीयरूपमीर्यापथमित्युच्यते । सर्वसमयविवक्षया तु
इन तीनों योगों कि उत्पत्ति में वीर्यान्तराय कर्म का क्षयोपशम कारण है। यह तीन प्रकारका योग ही आस्रव है। जिस प्रकार कूप के भीतर पानी के आने में स्रोत कारण होता है, उसी प्रकार आत्मा में कर्म आने में योग कारण है। कर्मों के आनेके द्वार का नाम आस्रव है, यद्यपि योग, आस्रव के होने में कारण है, तथापि यहां पर कारण में कार्यका उपचार कर उसे आस्रव कह दिया है। जैसे प्राणों की स्थिति में कारण होनेसे अन्न ही प्राण कह दिये जाते हैं।
यह योग, शुभ और अशुभ के भेद से दो प्रकार का है। शुभ परिणामों से रचे हुए योग का नाम शुभ और अशुभ परिणामों से रचे हुए योग का नाम अशुभ है। शुभ योगसे पुण्य और अशुभ योग से पाप का आस्रव होता है। "पुनाति आत्मानं पुण्यं"जो आत्मा को पवित्र करे वह पुण्य, और "पाति-रक्षति शुभात् आत्मानं तत्पापम्" जो आत्माको अच्छे कार्यों से बचावे-दूर करे उसे पाप
આ ત્રણ ગોની ઉત્પત્તિમાં વીર્યન્તરાય કર્મને ક્ષયે પશમ કારણરૂપ છે. આ ત્રણ પ્રકારના ગજ આસવ છે. જે પ્રમાણે કુવાની અંદર પાણી આવવામાં સંત કારણ છે તેવી જ રીતે આત્મામાં કર્મને પ્રવેશ થવામાં વેગ કારણ છે. કર્મોના આવવાના દરવાજાનું નામ આસવ છે. જો કે ચેગ, આસવ થવામાં કારણ છે, તે પણ અહીં કારણમાં કાર્યને ઉપચાર કરીને તેને આસવ કહેલું છે, જેવી રીતે પ્રાણેની સ્થિતિમાં કારણ અન્ન હોવાથી અન્નને જ પ્રાણ કહેવાને વ્યવહાર છે.
તે યુગ શુભ અને અશુભના ભેદથી બે પ્રકારના છે. શુભ પરિણામો દ્વારા રચેલા ગનું નામ શુભગ અને અશુભ પરિણામે દ્વારા રચેલાયેગનું નામ અશુભયોગ છે. शुभयोगथी पुण्य भने "शुभयोगथी पापना मासे थाय छ. "पुनाति आत्मानं पुण्यं" से सामान पवित्र ४३ ते पुष्य, भने “पाति-रक्षति शुभाव-आत्मानं तत्पापम्।
શ્રી વિપાક સૂત્ર