________________
आत्मजागृतिः ।
કા
દેહધારીનુ શરીર રામાથી ભરપૂર છે. મેં રાગો અન્દર હૈાય ત્યાં સુધી માણસ માન્ય છે; પણ જ્યારે તે ખહાર આવે છે ત્યારે માણુસ ખાપડી . દીન બની જાય છે અને સર્વત્ર દુખ જ ભાળે છે.
ગજળન્ ]
૬૨
શરીરમાહ દૂર કરી ચિત્તની શુદ્ધિ માટે પ્રયત્નશીલ થવુ જોઈએ. દેહશુદ્ધિમાં પુરુષાર્થ સિદ્ધિ નથી, પશુ ચિત્તની શુદ્ધિમાં પુરુષાર્થ સિદ્ધિ છે.
૧૩
મેક્ષ સિવાય અન્યત્ર વાસ્તવિક સુખ નથી; અને ઢેલું તથા માથુ પરસ્પર વિરુદ્ધ છે. માટે મુમુક્ષુ દેહમેહમાં નથી પડતા. પણ એ માહમાં મુક્ષુક્ષુ ( ભાગેરરૢ ) પડે છે.
૪
આ સુર આ અસાર શરીરમાંથી વાસ્તવિક સાર મેળવવા ઇચ્છા હોય તેા પાપકારનું મહાન વ્રત સ્વીકાર કર. પરાકારથી આત્માપાર સાય.