________________
જે ફલની આશંસાથી મૃષા બોલવામાં આવે છે તે ફલ અને તે મૃષાવાદજનિત અપરાધમાં કેટલું અન્તર છે તે વિચારવું જોઈએ.લાભાલાભને તુલાસમાન બુદ્ધિથી તોલ કરો ચગ્ય ગણાય.
૨૨ ન્યાયના મા રીતસર ઉદ્યોગ કરવાથી દ્વવ્યાપાર્જન શું શક્ય નથી ? બેશક, શરૂઆતમાં આવી પડતી ચુકેલી આ ધીરજથી સહન કરવી પડશે.
સત્યવાદ ખિલ્યા હોય ત્યાં બધા દે શાન્ત પડી જાય છે. સિંહે જ્યાં ક્રિીડા કરતું હોય ત્યાં ગજવિહારની સભાવના શી!
૨૪
લક્ષ્મી ચાલી જાય, સ્વજને શત્રુ બને, અપકીરિ પથરાય અથવા તે તુરત મૃત્યુ ઉપસ્થિત થાય તે પણ ધર્મવીર અસત્ય કે અનીતિને સાર્થ ગ્રહણ ન કરે.