________________
પ્રવાહણન ]
વાચીન છે
११९
ભાવનું પૂર ત્રણે જગત્ પર આક્રમણ કરી ર છે. જેમણે આ અપરિગ્રહ વ્રત અંશથી પણ વીકાર કર્યું છે તેઓ પણ લેભસાગરને પ્રસરતે અટકાવવામાં સમર્થ થઈ શકે છે. એવા વ્રતધારક ગ્રહ
ભવ-વૃક્ષનું મૂળ આરામાં છે. અને એનું કારણ પરિગ્રહ છે. માટે ગૃહસ્થ અવશ્ય પરિગ્રહનું પરિમાણુ કરે.
૭૧ આ અહિંસા આદિ યમોને પિતાની શક્તિ અનુસાર બધા પાળી શકે છે. આ સાર્વજનિક ધર્મ છે. આ જીવનની વાભાવિક નીતિ છે.
૭૨
આ અહિંસા આદિ યમદેશ, કાળ વગેરેની મર્યાદા વગરના સાર્વભૌમ બને છે ત્યારે “મહાવ્રત' કહેવાય છે. “વિતક” (હિંસા આદિ-જનિત બાધા આવતાં પ્રતિપક્ષની ભાવના કરવી.