Page #1
--------------------------------------------------------------------------
________________ શ્રી જિનસૂરમુનિકૃત. ઉપસર્ગહર સ્તોત્રના મહિમાગર્ભિત શ્રી પ્રિયંકરપચરિત્ર. = અનેક પ્રકારે જૈન વર્ગને ઉપકારક જાણીને જૈન બંધુઓને તેને લાભ આપવા સારૂ પાવી પ્રગટ કરનાર શ્રી જનધર્મ પ્રસારક સભા ભાવનગર ( ii) 2NNNNN 'INSlSyS18. આવૃત્તિ બીજી. વિક્રમ સંવત 1979. વીર સંવત ર૦૪૯ ભાવનગર--“શારદા વિજય” પ્રીન્ટીંગ પ્રેસમાં શાહ મદુલાલ લશ્કરભાઈએ છાપ્યું. /NSSM Nછે , NZIN/ Jun Gun Aaradhak Trust
Page #2
--------------------------------------------------------------------------
________________ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #3
--------------------------------------------------------------------------
________________ પ્રસ્તાવના. 7 - S 2. - આ પ્રિયંકરચરિત્ર સંસ્કૃત ગદ્યબંધ શ્રીજિનસૂરમુનિનું રચેલું સુમારે 1200 શ્લેક પ્રમાણ છે. તેનું ગુજરાતી ભાષાંતર કરાવીને અમે જૈન વર્ગ સમક્ષ રજુ કરીએ છીએ. આ ચરિત્ર નાનું છતાં એટલું બધું રસિક છે કે તે વાંચવા માંડ્યા પછી પૂર્ણ કર્યાવિના મૂકી શકાય તેમ નથી. આ ચરિત્રની અંદર મુખ્યત્વે " શ્રી ભદ્રબાહુ સ્વામી શ્રુતકેવળી (ચેપુર્વીય કૃત “શ્રી ઉપસર્ગહરસ્તોત્ર ને મહિમાજ ગુંથેલો છે. ચરિત્ર નાયક “પ્રિયંકર ”એ સ્તોત્રના મહિમાથી અનેક પ્રકારની સુખસંપત્તિ પામે છે, તેના વિદને દૂર થાય - છે અને મનુષ્ય ભવમાં પણ તે ધરણેની પ્રસન્નતા થવાથી પાતાળ- લેક જેવાને અપૂર્વ લાભ મેળવી શકે છે. - આ ચરિત્રનાયક ચાર સ્ત્રી પરણે છે અને તેને એક પુત્ર થાય છે. તે સારી રીતે ધર્મારાધન કરે છે. વણિક પુત્ર છતાં રાજ્ય મેળવે | છે, તેનું ન્યાયપૂર્વક પ્રતિપાલન કરે છે અને મૃત્યુ પામીને સાધર્મ | દેવલોકે જાય છે. ચરિત્રપ્રારંભ અશોકપુરના રાજા અશોકચંદ્રને બે રાણીઓ ને ત્રણ પુત્ર છે, ત્યાંથી થાય છે. ચરિત્રનાયકનો જન્મ 14 મા પૃષ્ટમાં થાય છે, તેનું નામ તેના પર પ્રસન્ન થયેલા “પ્રિયંકર દેવના નામ પ્રમાણેજ રાખવામાં આવે છે. ' | આ ચરિત્રમાં શ્રી ઉપસર્ગહર સ્તવને મહિમા આદિ, મધ્ય અને અંતમાં ત્રણ સ્થાને બતાવેલ છે. પ્રારંભમાં ગ્રંથકર્તા પોતે કહે છે, મધ્યમાં પ્રિયંકરને મળેલા ગુરૂ તેને ઉપસર્ગહરસ્તવની આરાધના કરવાનું કહે છે તેણે કહેલ છે અને અંતમાં તેના રાજ્યાભિષેક પછી મળેલા ગુરૂ ધર્મોપદેશ આપ્યા પછી બહુ વિસ્તારથી કહે છે. તે ત્રણે સ્થાનેથી વાંચી, લક્ષમાં ઉતારી, આ પરમ મહદય પ્રાપ્ત | PP. A . . સાગર સૂરિ પ્રજા જ લિk Trust
Page #4
--------------------------------------------------------------------------
________________ ' કરાવનાર તેમજ ઐહિક સુખ પણ આપનાર અને વિન નિવારનાર તેત્રનું વિધિપૂર્વક આરાધન કરવા ગ્ય છે. તેના વિધાનમાં મુખ્ય એકાગ્ર ચિત્તે ધૂપ દીપ પૂર્વક 500 જાપ કરવાનું બતાવેલું છે. આ સ્તોત્રને મહિમા અદ્યાપિ પણ સુપ્રસિદ્ધ છે. . - આ ચરિત્ર લઘુ છતાં તેની અંદર પ્રસ્તાવિક લેક પુષ્કળ આપેલા છે. અમે કેટલેક ઠેકાણે લેક અર્થ સાથે આ પ્યા છે અને કેટલેક ઠેકાણે માત્ર અર્થજ આપેલ છે. ઉપરાંત આ ચરિત્રમાં પૃથફ પૃથક સ્થળે સ્વપ્નશાસ્ત્ર, શકુન શાસ્ત્ર ને વાસ્તુશાસ્ત્રની જરૂરની હકીકતો સમાવી છે. છીંકનું ફળ, ગર્ધભના શબ્દનું ફળ, દાંત અમુક માસે પુટવાનું ફળ ઇત્યાદિ પણ બતાવ્યું છે, વિદ્યાના મહિમા સંબંધી પણ સારે ઉલ્લેખ કર્યો છે. છેવટે ધરણેન્દ્ર પ્રસન્ન થઈને પાતાળલેક બતાવવા પ્રિયંકરને લઈ જાય છે. તે પાતાળલોકનું વર્ણન પણ સારું આપેલું છે. આ સ્થળ તેનું સાશ્વત સ્થાન જણાતું નથી પણ તેનું કિડાસ્થાન જણાય છે. તેની વિચિત્ર રચના તેણે ઈચ્છાનુસાર જેલી હોય એમ લાગે છે. . . . . . * આ ચરિત્ર વાંચતાં બહુ અસરકારક, હિતકારક તેમજ મિથ્યાત્વના નિમિત્તે સેવવાથી દૂર રાખનાર જણવાથી તેને જૈન બંધુઓ સમક્ષ ગુર્જર ભાષામાં મૂકવું ઉચિત ધાર્યું છે. ' - આ બીજી આવૃત્તિ છપાવતાં તેમાં પાછળ ઉવસગ્ગહેર સ્તોત્ર મૂળ આપેલ છે તેટલે વધારો કર્યો છે. તે ખાસ ઉપયોગી છે. સં. 1979 | શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, અશાડ. શુદિ ૧ઈ ભાવનગર, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #5
--------------------------------------------------------------------------
________________ श्रीजिनमुरिकृत श्रीउपसर्गहरस्तोत्रमहिमागभिंत પ્રિયંકરનુપચરિત્ર. ( ભાષાન્તર) વૈરાગથી હૃક્ષો, વિમાસુઃ | સાનંદ્રા પાસા, શ્રીવામાનુસદ્ગરિ / રમે પિતાના વંશરૂપ કમળને શોભાવવામાં હંસ સમાન, ઉત્તમ જનને વિકસિત કરનાર તથા સદાનંદી એવા વામાદેવીના પુત્ર શ્રી પાર્શ્વનાથ પ્રભુ ભવ્યજનોનું કલ્યાણ કરે.” - શ્કાર અને મધ્યગત થી પરિવેષ્ટિત અંગવાળા અને પદ્માવતી તથા ધરણંદ્રથી સેવા કરાતા એવા શ્રી પાર્શ્વનાથ ભગવંતને ભક્તિપૂર્વક નમસ્કાર કરીને ઉપસર્ગહરસ્તવને પ્રભાવ (હું) કહીશ. એ ઉપસર્ગહરસ્તેત્ર પ્રથમ જ્ઞાનથી સૂર્ય સમાન એવા શ્રી ભદ્રબાહસ્વામીએ સંઘની શાંતિ અને મંગળને અર્થે રહ્યું હતું. એ સ્તોત્રના પ્રભાવને કેાઈ મહાત્મા કે ઈદ્ર પણ બોલવામાં કુશળ એવી પિતાની એક હાથી કહેવાને સમર્થ નથી. આ ઉપ- સગહરસ્તોત્રનું સ્મરણ કરતાં સુખસંપત્તિ પ્રાપ્ત થાય છે. સંતતિને - સંગ અને નિરંતર ઈષ્ટસિદ્ધિ આવી મળે છે. ઉપસર્ગહરસ્તોત્રનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #6
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. સ્મરણ કરવાથી માણસને ઉદય, ઉપાય, ઉત્તમતા, ઉદારતા અને ઉચ્ચ પદવી–એ પાંચ ઉકાર પ્રાપ્ત થાય છે; તથા શ્રી પાર્શ્વનાથના સમરણથી પુણ્ય, પાપક્ષય, પ્રીતિ, પદ્મા (લક્ષ્મી) અને પ્રભુતા–એ પાંચ પકારની પ્રાપ્તિ થાય છે. જે પુરૂષ મિાન ધરી, નિશ્ચળ આસન કરી અને મનને સ્થિર રાખી આ ઉપસર્ગહરસ્તોત્રને નિરંતર એકસો આઠવાર જાપ (ધ્યાન) કરે તેને રાજસન્માન મળે છે, પગલે પગલે કાર્યસિદ્ધિ અને ચંચળ લક્ષ્મી પણ સદાને માટે નિશ્ચળ થાય છે. જળમાં, અગ્નિમાં, પર્વતમાં, ચેરના ઉપદ્રવવાળા માર્ગમાં અને ભૂતપ્રેતથી વ્યાપ્ત સ્થાનમાં આ ઉપસર્ગહરસ્તોત્રનું સમરણ કરતાં સર્વ પ્રકારના ભય દૂર થાય છે. આ ઉપસર્ગહરસ્તેત્રનું છ માસ પર્યત ધ્યાન ધરતાં આ લેકમાં શાકિન્યાદિકને ભય તથા રાજભય નાશ પામે છે. હવે ગ્રંથકર્તા આ સ્તર રચનારને આશીર્વચન કહે છે - કરૂણા કરવામાં તત્પર એવા જેમણે આ ઉપસર્ગહરસ્તોત્ર રચીને શ્રી સંઘનું કલ્યાણ કર્યું તે શ્રી ભદ્રબાહુગુરૂ જયવંતા વત્ત. ' હાલ કળિકાળમાં દેવતાઓ, મંત્ર કે સિદ્ધિઓ પ્રત્યક્ષ નથી, પરંતુ આ સ્તોત્રને પ્રભાવ હમણાં પણ સાક્ષાત્ દેખાય છે. આ સ્તોત્રના સ્મરણથી પુત્રહીન પુત્રને પામે છે, લક્ષમીહીન કુબેર જે શ્રીમાન થાય છે, એક સાધારણ માણસ મેટી પદવી પામે છે અને દુઃખી માણસ તરત સુખી થઈ જાય છે. કારણકે કલ્પવૃક્ષ અથવા ચિંતામણિ રત્નના ચિંતનથી શું શું સિધ્ધ થતું નથી ? આ સ્તોત્ર“માંની માત્ર એક ગાથાનું સ્મરણ કરતાં પણ શાંતિ થાય છે, તે પાંચ - ગાથા પ્રમાણુ સંપૂર્ણ સ્તોત્રનું સ્મરણ કરતાં શું પ્રાપ્ત ન થાય? આ પરમ તેત્રનું ધ્યાન ધરતાં ઉપસર્ગો બધા ક્ષય થાય છે. વિદ્યલતાઓ છેદાઈ જાય છે અને મન પ્રસન્નતા પામે છે. પ્રિયં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #7
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરપ ચરિત્ર. કર રાજા આ સ્તોત્રના ધ્યાનથી માનવંતી પદવી અને વિપુળ સંપત્તિ પામ્યા છે, તે પ્રિયંકરનૃપની કથા આ પ્રમાણે છે - મગધ દેશમાં અશોકપુર નામે નગર હતું, જ્યાં શ્રીમંત લેના ત્રણ ભૂમિકા (માળ) વાળાં મકાનો હતાં, જ્યાં સકળ વસ્તુઓના આકર ( ઢગલા) હતા, જ્યાં અતિથિજનેને આદર આપવામાં આવતા, જયાં ભેજનમાં પુષ્કળ આ (છૂત) વપરાતું, જ્યાં મંદિરમાં શ્રી આદિનાથની મૂત્તિ હતી, વિષાદ કરવામાં જ્યાં આલસ્ય હતું, રાજમંદિરમાં જ્યાં આડંબર હતો અને ભેગી (સર્પ)ને ઉપદ્રવ જ્યાં નકુલ (નળીયા) નેજ હતું, પરંતુ બીજે કયાંઈ તેમ ન હતું. ત્યાં (તે નગરમાં) અશોકચંદ્ર નામે રાજા રાજ્ય કરતા હતા. જે રાજા તેજસ્વી, પ્રતાપી, શરણાગત વત્સલ, દુર્જનોને શિક્ષા આપનાર, શત્રુઓને નાશ કરનાર, પિતાની પ્રજાનું રક્ષણ કરનાર, દાતા, ભોક્તા, વિવેકી, નયમાર્ગગામી, સ્વપ્રતિજ્ઞા પાળવામાં નિશ્ચળ અને કૃતજ્ઞ હેય તે ભૂપ પૃથ્વીમંડળપર પિતાની અખંડ આજ્ઞા પ્રવર્તાવી પિતાના રાજ્યને વિસ્તૃત કરી શકે છે. (આ રાજા તે હતો ). તે રાજાને વિનય, વિવેક અને શીલાદિક અનેકગુણસયુક્ત અશોકમાલા અને પુપમાલા નામે બે રાણીઓ હતી. કહ્યું છે કે - रम्या सुरूपा सुभगा विनीता, प्रेमाभिमुख्या सरल स्वभावा। सदा सदाचारविचारदक्षा, संपाप्यते पुण्यवशेन पत्नी // 1 // 1 કુળવાન ન હોય તેને જ ભેગની ખામી હતી; અથવા તે તેવા નીચ - કુળવાળાને જ તેના નીચ કૃત્યપરત્વે ભેગી પુરૂષોને ઉપદ્રવ હતે. નકુળનો ઉપદ્રવ ભોગી ( સર્ષ ) ને હેય તે કરતાં અહીં ઉલટું હતું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaraanak.Trust
Page #8
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. રમ્ય, સુરૂપવતી, સુભગ, વિનીત, પ્રેમાળ, સરલ સ્વભાવવાળી અને નિરંતર સદાચારના વિચારમાં દક્ષ એવી પત્ની પુણ્ય ગેજ સંપ્રાપ્ત થાય છે. " તે દંપતીને અરિશર, રણશર અને દાનશૂર નામે ત્રણ પુત્રો હતા. તેઓ અનેક ગુણગણાલંકૃત, સકળકળાકલાપથી સંયુક્ત અને દેવ, ગુરૂ, માતાપિતા તથા સ્વજનાદિકની ભક્તિ કરવામાં સદા તત્પર હતા. કહ્યું છે કે किं तया क्रियते धेन्वा, या प्रसूता न दुग्धदा / कोर्यः पुत्रेण जातेन, यो न विद्वान्न भक्तिमान् // 1 // જે વિદ્વાન અને ભક્તિમાન ન હોય એવા પુત્રને જન્મ આપવાથી શું અર્થ સરે? કારણ કે જે દુધ ન આપે એવી પ્રસૂતા ગાયથી પણ શું પ્રયજન છે?” તેમજ કહ્યું છે કે - चित्तानुवर्तिनी भार्या, पुत्रा विनयतत्पराः / . वैरिमुक्तं च यद्राज्यं, सफलं तस्य जीवितम् // 1 // : “મનની અનુકૂળતા પ્રમાણે ચાલનારી સ્ત્રી, વિનયમાં તત્પર પુત્ર અને શત્રુરહિત રાજ્ય જેને હોય તેવા પુરૂષનું જીવિત સફળ છે.” તે અશોકચંદ્ર રાજાનું રાજ્ય અશ્વ, હાથી વિગેરેની સકળ સામગ્રી સહિત અને સચિવાદિકથી પરિમંડિત હતું. કારણ કે –“જે રાજ્યમાં વાપી, કિલ્લા, મંદિર, વિવિધ વર્ણ [ જાતિ ]- - ના લોકો [પ્રજા ], સુંદર વનિતાઓ, વક્તાઓ, બગીચાઓ, વૈદ્ય, બ્રાહ્મણે, જળ, વાદીઓ, વિદ્વાને, વેશ્યાઓ, વણિકે, નદી, વિદ્યાએ, વિવેક વિત્ત અને વિનયસહિત વીરજનો, મુનિએ, કારીગરો, વ, હાથી, ઘડાએ અને ઉત્તમ પ્રકારના ખચ્ચરે હોય છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #9
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. તે રાજ્ય શેભે છે. હવે એકદા તે રાજાએ પોતાના અરિશુર નામના પુત્રને વિવાહમહોત્સવ માંડ્યો. અને તેને માટે એક મોટો મહેલ બનાવવાને તેણે વાસ્તુશાસ્ત્રમાં નિપુણ એવા અનેક કારીગરોને બેલાવ્યા. કહ્યું છે કે -" વૈશાખ, શ્રાવણ, માગશિર, ફાગુન તથા પિોષ માસમાં ઘર કરવું પણ અન્ય માસમાં ન કરવું, એમ વારાહ મુનિને મત છે; તેમજ ઘરમાં પૂર્વ દિશાએ લક્ષ્મીભંડાર કરે, અગ્નિખૂણે રસોડું કરવું, દક્ષિણ દિશાએ શયનસ્થાન અને નૈઋત્ય ખૂણે આયુધાદિકનું સ્થાન કરવું, પશ્ચિમ દિશાએ ભજન કરવાનું રથાન, વાયવ્યખૂણે ધાન્ય રાખવાનું સ્થાન, ઉત્તર દિશાએ જળસ્થાન - તથા ઈશાનખૂણે દેવગ્રહ કરવું.” આ પ્રમાણેની વિધિપૂર્વક આવાસ તૈયાર કરાવ્યે. પછી તે આવાસને ચિત્રકળામાં નિપુણ એવા અનેક ચિત્રકાર રમ્ય અને વિવિધ ચિત્રોથી ચિતરવા લાગ્યા, તથા અનેક સુવર્ણકારો રત્ન અને સુવર્ણનાં વિવિધ આભૂષણે ઘડવા લાગ્યા. એવા અવસરમાં દેવતા પાસેથી વરદાન મેળવીને કેટલાક સુવર્ણકારે પાટલીપુત્ર નગરથી ત્યાં આવ્યા, અને રાજા પાસે આવીને તેઓ કહેવા લાગ્યા કે–“હે રાજન! અમારાં ઘડેલાં આભૂષણો જે પહેરે છે તે જે રાજ્યને ચગ્ય હોય તે તેને રાજ્યની પ્રાપ્તિ થાય છે અને બીજા સામાન્ય જનને તેથી મહત્વ પ્રાપ્ત . થાય છે. વધારે શું કહીએ? તે જે રાજા હોય તે રાજાધિરાજ . થાય છે.” આ પ્રમાણેનાં તેમનાં વચને સાંભળીને સંતુષ્ટ થયેલ રાજાએ તે સુવર્ણકારોને તેવા પ્રકારનો એક હાર તૈયાર કરવાને - આદેશ કર્યો અને તેને માટે જોઈતું સર્વોત્તમ સુવર્ણ મણિ તથા : રત્ન આપવા રાજાએ પોતાના ભંડારીને હુકમ કરી દીધું. પછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #10
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. ત્યાં દેખરેખ માટે પોતાના વિશ્વાસુ માણસો નીમી દીધા. કારણ કે કેઈને પણ વિશ્વાસ ન કરે. કહ્યું છે કે-“તારૂ, તેલી, અશ્વ, ચેર, તીડ, સોનાર, ઠગ, ઠાકુર, સર્પ અને દુર્જન–એમને જે વિશ્વાસ કરે તે ગમાર સમજો.” હવે સુવર્ણકારોએ તે હાર છ માસમાં તૈયાર કર્યો, એટલે રાજાએ વધામણીપૂર્વક તે હારને પિતાની રાજસભામાં અણ. તે મહા મનહર હારને જોઇને રાજા અત્યંત ખુશી થયે, અને . સભાસદે પણ તે અપૂર્વ હારને જોઈને અતિશય વિસ્મય પામ્યા. રાજાએ તે હારનું દેવવલ્લભ એવું નામ રાખ્યું, અને અત્યંત સંતોષપૂર્વક તે સુવર્ણકારેને ધન વસ્ત્રાદિક આપી સંતોષ માડીને વિસર્જન કર્યા, એટલે તેઓ પોતાને નગરે ગયા. પછી રાજાએ તિકશાસ્ત્રમાં નિપુણ એવા નિમિત્તિઓને બોલાવ્યા. તેઓએ કહેલ શુભ દિવસે અને શુભ મુહર્ત તે હાર મંગાવીને જેટલામાં રાજા પોતાના કંઠમાં પહેરે છે, તેટલામાં સભામાં અકસ્મા નિત્ય ખૂણમાં છીંક થઈ. આથી શંકિત થઈને રાજાએ ત્યાં બેઠેલા એક નિમિત્તિઓને પૂછયું- હે દેવજ્ઞ ! આ છીંકનું શું પરિણામ આવશે?” એટલે તે દેવજ્ઞ બોલ્યા કે-“હે રાજન ! આ છીંક સામાન્યતઃ ઉદ્વેગકારક છે. કહ્યું છે કે-પિતાને સ્થાને બેઠેલા અને પ્રથમ કંઈ પણ સ્વકાર્ય કરવાને ઈચ્છતા એવા પુરૂષને દિશા કે વિદિશાના વિભાગથી થયેલ છીંક શુભ અને અશુભ-બંનેની [ સૂચક થાય છે. પૂર્વ દિશામાં થાય છે તે અવશ્ય લાભને સૂચવે છે, અગ્નિખૂણમાં થાય તે હાનિ સૂચવે છે, દક્ષિણ દિશામાં મરણ અને નૈઋત્યમાં ઉદ્વેગ સૂચવે છે. પશ્ચિમમાં પરમ સંપત્તિ, વાયવ્ય ખૂણમાં સુખવૃત્તિ, ઉત્તર દિશામાં ધનલાભ અને ઈશાન Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.
Page #11
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. પ્રણમાં લક્ષ્મીને વિજય સૂચવે છે; પરંતુ અહીં બ્રહ્મસ્થાનનું વજને કહેલ છે. પથે ચાલતાં જે સન્મુખ છીંક થાય તે તે માણસના મરણને સૂચવે છે, પરંતુ તે વખતે તે માર્ગે જવાનો ત્યાગ કરી પાછા ઘેર આવવું. પથે જતાં પાછળ છીંક થાય તે તે કાર્ય સિદ્ધિ આપનાર થાય છે.” નિમિત્તિઓએ આ પ્રમાણે કહેવાથી રાજાએ તે હાર ન પહેરતાં પિતાના ભંડારમાં રખા. - હવે કેટલાક દિવસો ગયા પછી બીજું મુહુર્ત જોઈને તે હાર લાવવા રાજાએ ભંડારીને હુકમ કર્યો, એટલે ભંડારી ત્યાં જઈને તે હાર ન જેવાથી ભયભીત થઈ રાજાની પાસે આવીને વિજ્ઞપ્તિ કરવા લાગે-“હે સ્વામિન્ ! બહુ રીતે તપાસ કરતાં પણ તે હાર ભંડારમાં જોવામાં આવતો નથી. આથી રાજાએ વિસ્મિત અને ક્રોધાતુર થઈને ભંડારીને કહ્યું કે- હે ભંડારી ! ત્યાં ભંડારમાં તારા વિના બીજું કોણ મૃત્યુને ઈચ્છક પ્રવેશ કરી શકે તેમ છે?” ભંડારીએ કહ્યું કે હે રાજન્ ! એ વિષયમાં હું કશું જા તે નથી. જે આપને મારા કથનનો વિશ્વાસ ન આવતો હોય તે હું સોગન ખાવા પૂર્વક તમે કહો તે પ્રકારનું દિવ્ય કરવા તૈયાર છું. તે વખતે મંત્રીઓએ રાજાને કહ્યું કે હે સ્વામિન! કઈ પણ વાતનો નિશ્ચય કર્યા વિના કેઈના ઉપર પણ ખોટું કલંક આપવું એગ્ય નથી. કહ્યું છે કે अविमृश्य कृतं कार्य, पश्चात्तापाय जायते / न पतंत्यापदंभोधी, विमृश्य कार्यकारकाः // 1 // વિચાર્યા વિના કરેલું કાર્ય પશ્ચાત્તાપને માટે થાય છે, અને. જેઓ વિચારપૂર્વક કાર્ય કરે છે તેમને આપત્તિરૂપ મહાસાગરમાં * *-------- 'Gunratnasuri M.S. " Jun Gun Aaradhak Trust
Page #12
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરસૃપ ચરિત્ર પડવાને વખત આવતું નથી. એ પછી મંત્રીઓની સંમતિથી રાજાએ સમસ્ત નગરમાં આ પ્રમાણે પટહઘાષણ કરાવીઃ देववल्लभहारस्य, शुद्धिं यः कथयिष्यति / સંતુષ્ટ નૃપતિતË, વાસ્થતિ પ્રાપં શાક દેવવલ્લભ હારની જે શોધ કરી આપશે તેને રાજા સં. તુષ્ટ થઈને પાંચ ગામ ઈનામમાં આપશે. " આ પ્રમાણે માટે સાદે સાત દિવસ સુધી રાજપુરૂષોએ સમસ્ત નગરમાં પટહઘોષણ કરી, પરંતુ તે વાગતા પટને કેઈએ પણ સ્પર્શ ન કર્યો, એટલે રાજાએ તિકશાસ્ત્રમાં નિપુણ એવા ભૂમિદેવ નામના એક ઉપાધ્યાયને બોલાવીને હારની શુદ્ધિ પૂછી. તેણે કહ્યું કે હું તપાસ કરીને આવતી કાલે કહીશ.” પછી બીજે દિવસે તે ગણકને બેલાવીને રાજાએ પૂછ્યું, એટલે તે કહેવા લાગ્યા કે હે રાજેદ્ર! આ હારને માટે તમારે મને ન પૂછવું. કારણ કે તેના ખબર ન કહેવાથી તમને અ૫ દુઃખ છે, પરંતુ કહેવા જતાં તમને મહા દુખ થશે. આ પ્રમાણે કહેવાથી તે ઉલટા વિશેષ ઉત્સુક થઈને રાજાએ તેને વધારે આગ્રહ કરીને પૂછયું, એટલે તે ગણુક બોલ્યા કે-“હે રાજન ! લક્ષ મૂલ્યવાળે એ દેવવલ્લભ હાર જેની પાસેથી મળશે તે તમારા પટ્ટપર રાજા થશે. આ બાબતમાં કંઈ પણ સંશય કર નહિ, પરંતુ ઘણાં વર્ષે એ હારની તમને શુદ્ધિ મળશે. આ સંબંધમાં આજથી ત્રીજે દિવસે તમારે હાથી મરી જશે, એ નિશાની સમજવી. " આ પ્રમાણે તે ગણકેનું કથન સાંભળીને રાજા બહુજ ખેદ કરવા લાગ્યા. તેથી મંત્રીએ કહ્યું કે-“હે સ્વામિન્ ! આ સંબંધમાં તમારે નિરર્થક ચિંતા કરવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #13
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. ચોગ્ય નથી, કારણ કે ભવિતવ્યતા કેઈથી પણ કરી શકતી નથી. કહ્યું છે કે– નાળીયેરના ફળમાં જળપ્રાપ્તિની માફક જે થવાનું હેય છે તે અવશ્ય થાયજ છે, અને ગજમુક્ત કપિસ્થ (કઠાં)ની જેમ જે જવાનું હોય છે તે અવશ્ય જાયજ છે.” તે પછી ત્રીજે દિવસે હાથીનું મરણ થવાથી રાજાએ ગણકનું કથન બધું સત્ય સમજી લીધું. કહ્યું છે કે - * ચામાવિમાવાનાં, અતીજારો વા મા .. तदा दुःखैन बाध्यंते, बलरामयुधिष्ठिराः // 1 // “અવશ્ય ભાવિભાવને જે પ્રતીકાર થઈ શકતો હોત તે નળરાજા, રામચંદ્ર અને યુધિષ્ઠિર વિગેરેને દુઃખો સહન કરવા જ ન પડત.” તેમજ વળી કહ્યું છે કે “જે સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે, મેરૂ પર્વત જે ચલાયમાન થાય, અગ્નિ જે શીતળતા ધારણ કરે, અને પર્વતના અગ્રભાગે શિલાપર જે કદાચ પદ્મ વિકસિત થાય (ઉગે), તોપણ વિધિકૃત ભાવી કમરેખા ફરી શકતી નથી. પછી રાજાએ સાહસપૂર્વક મેટા આડંબરથી પુત્રને વિવાહમહોત્સવ કર્યો. વિવાહ પછી પુનઃ હારનું સ્મરણ થતાં રાજા મનમાં ખેદ લાવિને મંત્રીને કહેવા લાગે કે -“હે મંત્રી ! તે હારના ચોરને હું અવશ્ય શૂળી ઉપરજ રાજ્ય આપીશ, અર્થાત્ શૂળીએ જ ચડાવીશ. મારું રાજ્ય તે મારા પુત્રોજ ભગવશે. " આ પ્રમાણે ગર્વથી તે ચોરને માટે ગામની બહાર એક શૂળી તૈયાર કરાવી. કહ્યું છે કે –“સ્વમન:કલ્પિત ગર્વકેને થતો નથી? ટીટેડી પણ આકાશના પડવાથી ભૂમિભંગના ભયને દૂર કરવા પિતાના પગ ઉચે રાખીને સુએ છે. " Jun Gun fatadhak Trust Ac. Gunratnasuri M.S.
Page #14
--------------------------------------------------------------------------
________________ 10 . પ્રિયંકરનૃપ ચરિત્ર. હવે તેજ ગામમાં ધનમાં કુબેર સમાન પાસદત્ત નામને મહાશ્રાવક રહેતો હતો. તેને પ્રિયશ્રી નામે પત્ની ' હતી, પરંતુ પૂર્વકર્મનો સંગાથી તે અનુક્રમે નિધન થઈ ગયે. તેથી તે નગરનો ત્યાગ કરીને ઘણા કેબિક (કણબીઓ) ના * નિવાસવાળા તે ગામની પાસેના શ્રીનિવાસ નામના ગામમાં જઈને તે રહ્યો. કહ્યું છે કે -" દુઃસ્થિતિમાં આવેલ રાજપુત્ર અધિકારીઓની ચેરી કરે છે, સામાન્ય વણિક પિટલા ઉપાડીને ફેરી કરે છે, વિપ્રજન ભિક્ષાવૃત્તિ કરે છે, અન્ય વર્ણના લોકો બીજાને ઘેર દાસપણું કરે છે, શ્રેષ્ઠીજને સુવર્ણ અને રૂપા વિગેરે ધાતુઓને ( ઘરમાણેનાં ઘરેણાં વિગેરેન) વિકય કરે છે, નીચ લોકે ઘરે ઘરે ભિક્ષા માટે ભમે છે, ખેડુત લોકો બીજાનું હળ ખેડે છે અને અબળાજનો કપાસકર્મ ( રૂ કાંતવાનું ) કરે છે.” ત્યાં છે નિવાસ કરીને તે શેઠ સ્કંધપર કાપડની પિટલી ઉપાડી ગામમાં ફરી વસ્ત્રવિકર્યો કરવા લાગે અને તેથી તે પોતાની આ જીવિકા જેટલું ધાન્યાદિક મેળવવા લાગે. કહ્યું છે કે-“નવું અન્ન, નવું શાક, સારૂં ઘી અને ચેખું દુધ દહીં-ઇત્યાદિ સારું ભેજન ગામડામાં અ૯૫ ધનવ્યયથી મળી શકે છે. તેણે ત્યાં રહીને બહ પ્રયત્નો કર્યા છતાં પોતાની આજીવિકા કરતાં અધિક ધન તે મેળવી ન શક્યો. કહ્યું છે કે માણસ ગમે ત્યાં જાય, પણ પૂર્વકર્મ તો તેમનું સહચારી જ હોય છે. આ પ્રમાણે મહાપુરૂષનું વચન સાંળને ચતુર પુરૂષે દેશાંતર જતાં નથી, પરંતુ ધન વિના કયાંય પણે મહત્વ મળી શકતું નથી. કહ્યું છે કે - यस्यास्ति वित्तं स नरः कुलीनः, स पंडितः स श्रुतिमान् गुणज्ञः। स एव वक्ता स च दर्शनीयः, सर्वे गुणाः कांचनमाश्रयंति" // 1 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #15
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. " જે પુરૂષ પાસે ધન હોય તે કુલીન ગણાય છે, તે પંડિત, શાસ્ત્ર અને ગુણજ્ઞ લેખાય છે, તેજ વક્તા અને તેજ સ્વરૂપવાન, ગણાય છે. કારણ કે સર્વે ગુણો ધનને આશ્રય કરીને રહેલા છે.” એવી સ્થિતિમાં તે દંપતિને એક પુત્રની પ્રાપ્તિ થઈ; તેથી દરિદ્રાવસ્થામાં પણ તેમને આનંદ છે. કહ્યું છે કે संसारभावखिन्नानां, तिस्रो विश्रामभूमयः। માં 2 વારં વસતા સંmતિરે 2 || 2 | " ' “સંસારના તાપથી ખિન્ન થયેલા જીવોને પુત્રપ્રાપ્તિ, સ્ત્રી સમાન ગમ અને સત્સંગ-એ ત્રણ વિશ્રામનાં સ્થાન છે.” પરંતુ તે બાળક એક વરસને થયે, ત્યારે તાલ જાતિના રોગથી મરણ પામે. આથી તેની પ્રિય શ્રી માતાને અતિશય દુઃખ થયું. કહ્યું છે કે नारीणां प्रिय आधारः, स्वपुत्रस्तु द्वितीयकः। सहोदरस्तृतीयः स्या-दाधारत्रितयं भुवि // 1 // .. સ્ત્રીઓને પ્રથમ આધાર પિતાને પતિ, બીજો આધાર સ્વપુત્ર અને ત્રીજે આધાર સહોદર ભાઈ–જગતમાં તેમને આ ત્રણ જ આધાર કહેલા છે. કારણ કે સ્ત્રીના આધારરૂપ અને મને નિવૃત્તિના કારણરૂપ પુત્ર વિના માતા અતિશય દુઃખાકુળ થાય છે.” આ પ્રમાણે પુત્રમરણના દુઃખથી વ્યાકુળ થયેલ શેઠ પણ પતાની પૂર્વ સમૃદ્ધિ સંભારીને તથા વર્તમાન નિધનવસ્થા જેઈને અત્યંત ચિંતાતુર થઈ ગયે. કહ્યું છે કે “તારા વિનાનું આકાશ અને જળ વિનાનું શુષ્ક સરવર જેમ સ્મશાનની માફક ભૂ ચંકર લાગે છે, તેમ દ્રવ્યહીન પુરૂષનું ઘર સહુને અપ્રિય લાગે છે વળી " ધનહીન પુરૂષનાં શીલ, શાચ, ક્ષમા, દાક્ષિણ્ય, મધુરતા PP_A.GunratpaSMS Sun Aaradhak Iruste
Page #16
--------------------------------------------------------------------------
________________ પ્રિયકર, ચરિત્ર. અને કુલીનતા વિગેરે ગુણો શોભતા નથી. તેમજ ग्रामे वासो दरिद्रत्वं, मूर्खत्वं कलहो गृहे। पुत्रैः सह वियोगश्च, दुःसहं दुःखपंचकम् " // 1 // * " ગામડામાં નિવાસ, દરિદ્રતા, મૂર્ણપણું, ઘરમાં કલહ અને પુત્રોની સાથે વિગ–એ પાંચ દુસહ દુઃખ કહેલાં છે. " - એકદા પ્રિયશ્રીએ પિતાના ભર્તારને કહ્યું કે “હે સ્વામિન ! અહીં આવવાથી આપણને તેવા પ્રકારની ધનપ્રાપ્તિ પણ ન થઈ અને પુત્ર પણ મરણ પામ્યા. આ પ્રમાણે લાભને ઈચ્છવા જતાં મૂળમાંજ આપણને હાનિ થઈ. માટે અહીં અધમ ગામમાં રહેવું આપણને ઉચિત નથી. કહ્યું છે કે - ___ यत्र विद्यागमो नास्ति, यत्र नास्ति धनागमः / न संति धर्मकर्माणि, न तत्र दिवसं वसेत् // 1 // " જ્યાં વિદ્યાની કે ધનની પ્રાપ્તિ ન થાય અને ધર્મકર્મ જ્યાં સાધી ન શકાય, ત્યાં એક દિવસ પણ વાસ કરે નહિ.” “જ્યાં જિનભુવન હોય, શ્રાવકો શાસ્ત્રજ્ઞ હોય અને જ્યાં જળ અને ઈંધન પુષ્કળ હોય ત્યાં નિરંતર વાસ કરે. વળી “કુગ્રામમાં નિવાસ, કુનરેંદ્રની સેવા, કુજન, કેવમુખી ભાર્યા, બહુ કન્યાઓ અને દરિદ્રતા–એ છ આ જુવકનાં નરક છે. આ પ્રમાણે પિતાના પતિને કહીને તે પુનઃ દેવને ઉપાલંભ દેવા લાગી - હા દેવ ! જે તેં મને પુત્ર આપે તે પછી તેને વિયોગ શા માટે કરા? આપીને પાછું લઈ હવું એ સજોને ઉચિત નથી.” કહ્યું છે કે હે દેવ ! જે તું સંતુષ્ટ થઈને આપે તે મનુષ્યજન્મ ન આપજે, અને તે આપે તે પુત્ર ને આપજે, અને કદાચ પુત્ર આપે તે તેને વિયાગ ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #17
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃ૫ ચરિત્ર, કરાવજે.” વળી હે “પ્રાણનાથ ! અહીં રહેતા અને પુત્ર મરણનું દુઃખ દરરોજ સ્મરણમાં આવે છે માટે આપણે અહીંથી અશેકપુરે જઈએ.” આ પ્રમાણે સાંભળીને શ્રેષ્ઠીએ કહ્યું કે - હે પ્રિયા ! નગરમાં તે જળ ઈંધન તથા છાશ વિગેરે બધું ધનને વ્યય કરવાથી જ મળી શકે; માટે ધનવંત લેકેને નગરમાં રહેવું એગ્ય છે . અને દરિદ્રજનેને તે ગામડામાં વાસ કરે તેજ ઉચિત છે. વળી, હાલમાં આપણી પાસે ધન ન હોવાથી ત્યાં કેઈ આપણી સન્મુખ પણ જેનાર નથી. કહ્યું છે કે - हे दारिद्य नमस्तुभ्यं, सिद्धोहं त्वत्मसादतः। पश्यामि सकलान् लोकान्, न मां पश्यति कश्चन // 1 // હે દારિદ્રય ! તને નમસ્કાર થાઓ. તારા પ્રસાદથી હું સિધ્ધ થઈ સર્વ લોકોને જોઈ શકું છું, પરંતુ મને કોઈજોઈ શકતું નથી.” ધન વિના આ જગતમાં કઈ મિત્ર પણ થતું નથી. કહ્યું છે કે - જે દિવસે આપણી પાસે ધન ન હશે તે દિવસે આપણું કોઈ મિત્ર થવાનું નથી. કારણકે સૂર્ય કમળોને મિત્ર છતાં જળ વિના તે વેરી સમાન થઈ જાય છે. આ પ્રમાણે પતિનાં વચને સાંભળી પ્રિયશ્રીએ કહ્યું -" સ્વામિન્ ! આપનું કથન બધું સત્ય છે, જે કે પુરૂષ સ્વાભાવિક બુદ્ધિમંત હોય છે, તથાપિ મારૂં વચન સાંભળે-આ ગામમાં વસનારા બધા કુટુંબીઓ રક તુલ્ય છે અને ત્યાં રહેતાં તમે પણ રંક તુલ્ય થઈ ગયા છે; માટે આપણને એમનાથી ધનપ્રાપ્તિ થવી સ્વપ્ન સમાન છે. કહ્યું છે કે કુવામાં જેટલું પાણી હોય તેટલું પ્રણાલિકામાં આવે છે, પરંતુ જે કૃપ પિોતે જ શુષ્ક હોય તે પછી પ્રણાલિકાની વાત જ શી કરવી ? વળી– -- . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #18
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરતૃપિ ચરિ. પુત્ર પશુ પાતિપૃથિવી અમારા શ્રીદ્ધિાપર, શ્રીક્ષા મા છે ? . - " પુત્ર, પશુ, પદાતિ, પૃથ્વી, અને પ્રમદા–એ પાંચ-કુળની લક્ષ્મીને વધારનારાં થાય છે તેમજ ક્ષય કરનારાં પર્ણ થાય છે.” માટે હે સ્વામિન! હવે અહીં એક ક્ષણવાર પણ રહેવું ઉચિત નથી. આવા પ્રકારને પોતાની સ્ત્રીને અત્યંત આગ્રહ જાણીને શ્રેષ્ઠીએ નગરમાં જવાનું માન્ય રાખ્યું. કહ્યું છે કે “રાજાઓ, સ્ત્રીઓ, મૂખંજને, બાળકે, અંધજનો અને રોગીજનેને કદાગ્રહ બહુ બળવાન હોય છે. તે હવે શ્રેષ્ઠી નગર ભણી જવા માટે જેટલામાં ચાલે છે તેને વામાં તેના પગમાં કાંટે ભાગે. આવા અપશુકન થવાથી ખલના પામીને શેઠ પુનઃ તેજ ગામમાં રહ્યા. કહ્યું છે કે- છીંક થાય, બાળક વળગી પડે, ક્યાં કયાં એવા શબ્દોથી લેક પૂછે, કોટે ભાગે અને બિલાડે તથા સર્પ જોવામાં આવે એવા અવસરે ગમન કરવું શ્રેયસ્કર ન થાય.” હવે તે રાત્રિએ સૂતેલી પ્રિય શ્રીએ “ભૂમિને ખેદતાં નિર્મળ મુક્તાફળ મેળવ્યું. આવા પ્રકારનું સ્વપ્ન જોયું, એટલે તરત નિદ્રાને ત્યાગ કરીને તે સ્વપ્નને વૃત્તાંત તેણે પિતાના સ્વામીને નિવેદન કર્યો. તે સ્વપ્નાનુસારે શ્રેષ્ઠીએ કહ્યું કે હે પ્રિયે! અહીં રહેતાંજ તને. મુક્તાફળ સટશ, નિર્મળ કાંતિયુક્ત અને ગુણગણાલંકૃત એવા પુત્રની પ્રાપ્તિ થશે.” ન કહ્યું છે કે- જે સ્વપ્નમાં રાજા, હાથી, અશ્વ, સુવર્ણ, વૃષભ અને ગાય જુએ તેનું કુટુંબ વૃદ્ધિ પામે છે; વળી જે સ્પનમાં દીપ, અન્ન, ફળ, પદ્મ, કન્યા, છત્ર તથા ધ્વજ મેળવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #19
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરપ ચરિત્ર. 15 છે તે સંપત્તિની સાથે સુખ પામે છે. ગાય, અશ્વ, રાજા, ગર્જ હાથી) અને દેવ–એ શિવાય બીજી વસ્તુ સ્વપ્નમાં જે કૃષ્ણ વર્ણવાળી જોવામાં આવે છે તે બધી અપ્રશસ્ત છે અને કપાસ - તથા લવણ શિવાય બીજું શ્વેત વર્ણવાળું જે કાંઈ જોવામાં આવે તે બધું પ્રશસ્ત છે. સ્વપ્નમાં માણસને દેવતા, ગુરૂ, ગાય, પિતા, સંન્યાસી અને રાજા જે પ્રમાણે કહે છે તે પ્રમાણે થાય છે.” આ પ્રમાણે પતિનાં વચન સાંભળીને પ્રિયશ્રી પ્રમુદિત થઈને ત્યાં જ સુખે રહી અને દિવસે વ્યતીત કરવા લાગી. પછી સંપૂર્ણ સમયે સારે નક્ષત્ર અને સારે લગ્ને તેને પુત્રની પ્રાપ્તિ થઈ, એટલે શ્રેષ્ઠીએ પણ પિતાની સ્થિતિ પ્રમાણે સંક્ષેપથી તેને જન્મોત્સવ કર્યો. હવે કેટલાક દિવસ પછી પિતાના પુત્ર તથા પ્રિયાની સાથે અશેકપુર ભણી જવાને ઈચ્છનાર શ્રેષ્ઠી શુભ દિવસે અને શુભ મુહર્ત માર્ગમાં સારા શુકનની પ્રતીક્ષા કરતે ઉભો રહ્યો; તેટલામાં એક કુતરે મુખમાં કંઈક ખાવાનું લઈને જમણી બાજુથી ડાબી બાજુએ ચાલ્યું. તે વખતે શ્રેષ્ઠીએ શકુન પાઠકને પૂછ્યું કે આ શુકન કેવા પ્રકારનું છે ? " તેણે કહ્યું કે “હે શ્રેષ્ઠિન ! એ શુકન શુભસૂચક છે. નગરમાં જતાં તમને સર્વ પ્રકારની સિદ્ધિ થશે.” કહ્યું છે કે- ગમન કરતાં રસ્તામાં શ્વાન જે અશુચિ પદાર્થનું ભક્ષણ કરતો જોવામાં આવે તો જેનારને અશન પાન વિગેરે મિષ્ટ પદાર્થોની પ્રાપ્તિ થાય છે. જે શ્વાનના મુખમાં ધાન્ય હોય તો લાભ મુખમાં વિષ્ટા હોય તો સુખ અને મુખમાં જે માંસ ભક્ષણ કરતો જોવામાં આવે તે તરત રાજયની પ્રાપ્તિ થાય છે..” એવામાં તેજ શ્વાન પિતાના કાન ખંજવાળવા લાગે. એટલે શકુનપાઠકે શ્રેષ્ઠીને કહ્યું કે-“ હે શેઠ ! તમને અત્યંત P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #20
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. મેટે લાભ થશે. કહ્યું છે કે–ગમન કરતાં શ્વાન જે કાન ખંજવાળ જોવામાં આવે તે દ્રવ્યને લાભ અને મહત્વ પ્રાપ્ત થાય છે.” પછી શ્રેષ્ઠી તે શુકન પાઠકને યચિત દ્રવ્યાદિ આપીને અને શકુનની ગાંઠ બાંધીને પિતાના પરિવાર સહિત આગળ ચાલ્યું. અનુક્રમે અશોકપુર નગરની પાસે આવી પહોંચ્યા, એટલે શ્રેષ્ઠીએ પિતાની પ્રિયાને કહ્યું કે “હે વલ્લભે ! અહીં વાડીમાં જોજન કરીને આપણે નગરમાં પ્રવેશ કરીએ.” કહ્યું છે કે अभुक्त्वा न विशेद् ग्राम, न गच्छेदेककोऽध्वनि / ग्राह्यो मार्गे न विश्रामः, पंचोक्त कार्यमाचरेत् // 1 // ભોજન કર્યા સિવાય ગામમાં પ્રવેશ ન કરવો, માગે. એકલા ન જવું, રસ્તાની વચમાં વિશ્રામ ન લેવો અને પંચ કહે તે કામ કરવું. " પછી શ્રેષ્ઠીએ પિતાની પ્રિયા અને પુત્ર સહિત એક આમ્ર વૃક્ષ નીચે વિસામે લઈ દેવપૂજા કરીને જોજન કર્યું. અને ત્યાં આમ્રતરૂની છાયામાં ક્ષણવાર વિશ્રાંતિ લઈને શેઠ પિતાના મનમાં વિચારવા લાગ્યું કે–“અહો ! આ આમ્રવૃક્ષ પણ પરોપકાર કરે છે, અને હું તે નિર્ધનપણથી કિંચિત્ પણ પરોપકાર કરવાને અસમર્થ છું. કહ્યું છે કે - मंजरीभिः पिकनिकर, रजोभिरलिनं फलैश्च पांथगणम् / मार्गे सहकार सततमुपकुर्वन्नंद चिरकालम् // 1 // મંજરીઓથી કોકિલાઓને, રજકણોથી ભમરાઓને અને ફળથી રસ્તે જતા મુસાફરોને નિરંતર પ્રસન્ન કરતા એવા હે આમ્રવૃક્ષ ! તું ચિરકાળ આનંદ પામ. " હવે નગરમાં જઈને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #21
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃ૫ ચરિત્ર. 17 પણ દ્રવ્ય વિના હું વ્યવસાય શી રીતે કરી શકીશ? અને મને દ્રવ્યને લાભ શી રીતે થશે ? કહ્યું છે કે- ગાયને ખવરાવ્યા પ્રમાણે તે દુધ આપે છે, ખેતીવાડી વરસાદને અનુસાર ફળ આપે છે, દ્રવ્યને અનુસાર વેપારમાં લાભ થાય છે અને ભાવને અનુસારે પુણ્યબંધ થાય છે. તેમજ વસ્ત્રાદિક આડંબર વિના કોઈ જગ્યાએ સન્માનાદિક પણ મળતું નથી. અને વસ્ત્ર તથા કરિયાણું વિગેરે ઉધાર કેઈમને આપે તેમ નથી.” કહ્યું છે કે સ્ત્રીઓમાં, રાજસભામાં, મંડળમાં, વ્યવહારમાં, શત્રુઓમાં અને શ્વસુરના ઘરે આ ડંબર કરવાથી વધારે માન મળે છે.” - આ પ્રમાણે શેઠ વિચાર કરે છે એવામાં અકસ્માત આકાશવાણી આ પ્રમાણે તેના સાંભળવામાં આવી કે-“આ બાળક પંદર વર્ષને થતાં આજ નગરને રાજા થશે, માટે મનમાં કશી ચિંતા ન કરે. આવા પ્રકારની આકાશવાણી સાંભળીને શેઠ આમ તેમ જોવા લાગ્યા, એવામાં પ્રિયશ્રીએ શ્રેષ્ઠીને કહ્યું કે હેસ્વામિન ! આ દિવ્યવાણું ખરેખર આપણું ભાગ્યને પ્રદર્શિત કરે છે.” એટલે શ્રેણી બોલ્યા કે-હે પ્રિયે! તારું કથન સત્ય લાગે છે પરંતુ આપણા પુત્રને રાજ્યનું કશું પ્રયોજન નથી, માત્ર એ ચિરકાળ આયુષ્ય ભેગવે–એ જે આપણને પ્રયોજન છે. કહ્યું છે કે-જેમ પાણી વિના સરોવર અને પરિમલ વિના પુષ્પ વખાણતું નથી, તેમ બત્રીશ લક્ષણો પુરૂષ પણ આયુષ્ય વિના વખણાતું નથી. એક પુત્ર તે આ પણ દુર્ભાગ્યવશાત્ પ્રથમ મરણ પામે, હવે બીજાની આશા કરવાની છે, પણ તે આશા દેવાધીન છે. એવામાં પુનઃ આકાશવાણી થઈ કે “આ બાળક અવશ્ય દીર્ધાયુષી અને મોટે રાજા થશે, એટલું જ નહિ પણ તે જિનધર્મને રાગી અને ભાગ્ય સૈભાગ્યનું ભાજન થશે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #22
--------------------------------------------------------------------------
________________ 18 પ્રિયંકરનૃપ ચરિત્ર. પુનઃ પ્રગટ થયેલ આકાશવાણી સાંભળીને તે બંને દંપતી અત્યંત હર્ષ પામ્યા. શ્રેષ્ઠીએ ચારે બાજુએ તથા ઉપર આકાશમાં જોયું, પણ દેવાદિક કેઈ જેવામાં ન આવ્યું, એટલે તેણે પિતાની પ્રિયાને કહ્યું કે–પુણ્ય વિના પ્રાણીને દેવદર્શન પ્રાયઃ ન થાય. કહ્યું છે કે જેનું પૂર્વકૃત પુણ્ય ઉત્કૃષ્ટ હોય તેને જ દેવતાઓ પ્રત્યક્ષ થાય છે. જુઓ ! તીર્થકરોના કલ્યાણકમાં સંખ્યાબંધ દેવતાઓ સેવા કરવા તત્પર થાય છે. આ પ્રમાણે પ્રિયાને કહીને ફરી શેઠ બોલ્યા કે-આ દેવ કેણ છે કે જે અદશ્ય રહીને મારું આવા પ્રકારનું સમીહિત કહે છે?” આ પ્રમાણે સાંભળીને એક દેવ ત્યાં પ્રગટ થઇ શેઠને કહેવા લાગ્યો કે- હે શ્રેષ્ઠિન ! હું તારો પૂર્વને પુત્ર મરણ પામીને દેવતા થયે છું. તે વખતે તમે કહેલ નમસ્કાર મહામંત્રના શ્રવણથી હું ધરણુંદ્રના પરિવારમાં દેવતા થયે છું અને આ આમ્રવૃક્ષને હું અને ધિષ્ઠાયક છું. તમારા સનેહના વશથી મારા આ ભાઈને રાજ્યની પ્રાપ્તિ થશે ત્યાં સુધી હું સહાય કરીશ. આ મારે ભાઈ મહાભાગ્યવંત છે, માટે માટે હવે તમારે કશી જાતની ચિંતા ન કરવી; પરંતુ આ બાળકને મારું નામ આપવું કે જેથી તે દીર્ધાયુષી થાય.” આ પ્રમાણે સાંભળીને શેઠ બોલ્યા કે– હે દેવ ! તમારું શું નામ છે ?" દેવે કહ્યું કે-“મારું નામ પ્રિયંકર છે. એટલે શ્રેષ્ઠીએ પણ દેવનું કથન અંગીકાર કરીને પોતાના પુત્રનું પણ પ્રિયં કર એવું નામ રાખ્યું. પુનઃ દેવે કહ્યું કે હે શ્રેષ્ઠિન ! સંકટવ- ખતે અહીં આવીને આ વૃક્ષની આગળ “પાદિક કરીને કાર્ય નિવેદન કરજે, કે જેથી હું તમારી આશા તત્કાળ પૂર્ણ કરીશ. કહ્યું છે કેભેગથી દેવતાઓ, ભેગથી વ્યંતરે અને ભોગથી ભૂતપ્રેતાદિક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #23
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનુ૫ ચરિત્ર. સંતુષ્ટ થાય છે અને સર્વ વિદનેને વિનાશ કરે છે. આ પ્રમાણે કહીને તે દેવ અદશ્ય થઈગયે. . - હવે શ્રેણી વિજય મુહૂર્ત નગરમાં પ્રવેશ કરે છે, તેવામાં જમણી બાજુએ ગધેડું નીકળ્યું. કહ્યું છે કે-ગામની બહાર નીકળતાં ડાબી બાજુએ અને પ્રવેશ કરતાં જમણી બાજુએ ગધેડું નીકળે તે શુભ થાય. પછવાડે નીકળે તે ગમન નજ કરવું અને સન્મુખ આવે તે પણ રસ્તામાં વિનકર્તા થાય માટે ન જવું. પ્રથમ શબ્દ હાનિકારક થાય છે, બીજો શબ્દ સિદ્ધિદાયક થાય છે, ત્રીજે શબ્દ જવું જ નહિ અને ચોથે શબ્દ સ્ત્રી સમાગમ થાય છે, પાંચમે શબ્દ ભય થાય, છ શબ્દ કલેશ થાય, સાતમે સર્વ કાર્ય સિદ્ધ થાય અને આઠમે લાભ થાય છે. પછી તે શ્રેષ્ઠી સારે શકુને પોતાના પરિવાર સહિત નગરમાં પ્રવેશ કરી પિતાને ઘેર જઈને સુખે ધર્મ કર્મ કરવા લાગ્યા, અને પ્રિયંકર પુત્ર પણ માતા પિતાના મનોરથની સાથે દિવસે દિવસે વૃદ્ધિ પામવા લાગ્યા. - એવામાં પ્રિયશ્રીના પિતાને ઘેર તેના ભાઈને વિવાહમહેત્સવ શરૂ થયે, તેથી તેને બેલાવવા તેને ભાઈ આવ્યું, એટલે પ્રિયશ્રી પણ પિતાના પતિની આજ્ઞા મેળવીને હર્ષ સાથે પિતાના. ભાઇની સાથે પિતાને ઘેર ગઈ. કહ્યું છે કે-માં, બાપ, પતિ, પુત્ર, અને સહેદર–એ પાંચ સ્ત્રીઓને હર્ષનાં કારણ છે.” આ અવસરે તેની બીજી બહેનો પણ પોતપોતાને ઘેરથી ત્યાં આવી હતી, પરંતુ તે બધી સધન હેવાથી પરિવાર સહિત, અનુચર સહિત અને દાસ, દાસી વિગેરેથી પરવરેલી હતી. રેશમી વસ્ત્રો પહેરેલી હતી અને તાંબૂલથી મુખને સુરભિમય કરીને આવેલી હતી, હીરાથી જડેલા સુવર્ણનાં આભરણથી તે વિભૂષિત હતી, કસ્તુરીની પત્રવલ્લરી P.P. Ac. Gunatnasuri M.S.
Page #24
--------------------------------------------------------------------------
________________ 20 - પ્રિયંકરનૃપ ચરિત્ર. (મુખપરની વેલ) થી સમસ્ત ઘરને સુગંધી કરી દેતી હતી, વિવિધ સુગંધયુક્ત પુષ્પોને પિતાના અબડામાં ધારણ કરતી હતી, કાનમાં સુવર્ણકુંડળથી અલંકૃત હતી, કંઠમાં ખેતીની માળાથી સુશોભિત લાગતી હતી, આંગળીઓમાં રત્નજડિત સુવર્ણ મુદ્રિકાઓથી ભૂષિત હતી અને સુવર્ણનાં કંકણથી તેના બંને હાથ ભાયમાન લાગતા હતા. આ પ્રમાણે સર્વાગે અલંકારોથી અલંકૃત હેવાથી તેઓ દેવાંગનાઓ જેવી દીપતી હતી, અને આ પાસદરશેઠની પત્ની પ્રિયશ્રીએ તે નિર્ધન હોવાથી સામાન્ય વસ્ત્ર, જીણું કાંચળી અને જીર્ણ કસુંબી રંગનું વસ્ત્ર પહેરેલું હતું, કાનમાં સીસાના કુંડલે પહેર્યા હતા, તાંબૂલરહિત મુખ હતું, બધા વાળ મલીન દેખાતા હતા, પી તલના કંકણુ અને મુદ્રિકા પહેરી હતી, સ્વજનોમાં આદર ન ( પામતી તે બિચારી ઘરના એક ખુણામાં બેસીને મનમાં અત્યંત લજજા પામી વાસણ માંજવા વિગેરે કામ કરતી હતી. મનમાં વિચારતી કે-“અહો ! જગતમાં કઈ કઈને વલ્લભ નથી. કહ્યું છે કે - પક્ષીઓ ફળરહિત વૃક્ષને, હંસે શુષ્ક સરેવરને, ભમરાઓ ગંધરહિત પુષ્પને, સેવકે રાજભ્રષ્ટ રાજાને, ગણિકાઓ નિર્ધન પુરૂષને અને મૃગલાઓ દગ્ધ વનને તજી દે છે. સર્વ કઈ સ્વાર્થને વશ થઈનેજ રમણતા કરે છે, બાકી વાસ્તવિક કેઈ કેઈને પણ વલ્લભ નથી.” દ્રવ્યથી મદોન્મત્ત થયેલી બીજી બહેને તેને હસતી હતી. બીજા લેકે પણ કહેતા હતા કે:-અહો ! ભગિનીપણું સમાન હોવા છતાં પુણ્ય પાપનું કેટલું બધું અંતર છે! આ બિચારી રાંધવા વિગેરેનું કામ કર્યા કરે છે અને બીજી બહેને રાણીની માફક તેના પર હુ'કમ ચલાવે છે. કહ્યું છે કે જેઓ તપ કે સયંમ આચરતા નથી તેઓ હાથ, પગથી બીજા જનની સમાન હોવા છતાં પુણ્યભાવથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #25
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. અવશ્ય હીનત્યુ પામે છે. આ પ્રમાણે પિતાની બહેનેએ કરેલ હાસ્ય જોઈને તેમજ લોકોની વાણી સાંભળીને પ્રિયશ્રી મનમાં અતિ ખેદ પામી અને પરાભવને પામતી તે પોતાના મનમાં વિચારવા લાગી કે –“લેકે કુળ કે ગુણોને જોતા નથી, પણ માત્ર ધનને જ જુએ છે. કહ્યું છે કે –જાતિ, વિદ્યા અને રૂ૫-એ ત્રણે કઈ ગિરિગુફામાં સં. તાઈ જાઓ, માત્ર એક ધનજ વૃદ્ધિ પામે, કે જેથી બીજા ગુણો સ્વચમેવ પ્રાપ્ત થાય. અહા ! મેં ખરેખર પૂર્વભવમાં તપ વિગેરે પુણ્યકર્મ કરેલું નથી, તેથી હું નિધન થઈ છું અને આ મારી બહેને એ પૂર્વભવમાં મેટું તપ કરેલું છે, જેથી તેઓ દ્રવ્યાદિક સકળ ભેગની સામગ્રી પામી છે.” - હવે વિવાહ સમાપ્ત થતાં તે સધન બહેનોને માતાપિતાએ રે. શમી વસ્ત્રો તથા આભરણો વિગેરે આપી તેમનો ગરવ સહિત સત્કાર કર્યો, એટલે તેઓ પિતાપિતાને ઘેર ગઈ અને પ્રિયશ્રીને તો માબાપ તથા ભાઈઓએ એક રંગ વિનાની જાડી સાડી આપી, તેથી માનભંગ થઈને તે પિતાના ઘર ભણી ચાલી. રસ્તામાં તે વિચારવા લાગી કેઅરે! માબાપ તથા ભાઈઓએ પણ કેટલું બધું અંતર રાખ્યું? પરંતુ આ સંબંધમાં તેમને પણ કંઈ દેષ નથી; મેં પૂર્વભવે ધર્મકાર્યો કર્યા નથી, તેનું આ ફળ છે. તેથી હવે ભાવથી કરેલ ધર્મજ સહદરતુલ્ય સનેહને વધારનાર છે, માટે તેનું જ મારે શરણ થાઓ.કહ્યું છે કે- ) विघटते सुताः प्रायो, विघटते च बांधवाः // सर्व विघटते विश्वे, धर्मात्मानौ तु निश्चलौ // 1 // " પુત્રો પણ પ્રાયઃ વિઘટી જાય છે, બાંધવો વિઘટે છે અને આ સંસારમાં બીજું સર્વ પણ વિઘટે છે, પરંતુ ધર્મ અને આત્મા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #26
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનુ૫ ચરિત્ર. તે નિશ્ચલ જ છે. (તે વિઘટતા નથી )." આ પ્રમાણે વિચારતી પ્રિયશ્રી શ્યામસુખી થઈને ઘેર આવી, એટલે અંતરમાં રહેલ પશ્ચારાપરૂપ અગ્નિને અશ્રુજળથી જાણે સિંચતી હોય એવી પિતાના હદયસ્થળને આદ્ર કરતી તે પાસદત્ત શેઠના જોવામાં આવી. શ્રેષ્ટીએ તેને પૂછયું કે-હે પ્રિયે! આજ કેમ તું વિષાદવતી (ખિન્ન) લાગે છે ? શું તારૂં કેઈએ અપમાન કર્યું છે અથવા તારે શરીરે કંઈ બાધા થાય છે?” આ પ્રમાણે શ્રેષ્ઠીએ પૂછ્યું, છતાં તે કાંઈ બોલી નહિ. કારણ કે કુલીન સ્ત્રીઓ પિતાને ઘેર યા સાસરાને ઘેર થયેલ અપમાન કદાપિ કેઈની આગળ પણ પ્રકાશતી નથી. કહ્યું છે કે - ‘કુલીન સ્ત્રીઓ પીડા પામી સતી પારકી વાત કરતી નથી, સાધારણ (મધ્યમ) સ્ત્રીઓ જ ઘરમાં પરસ્પર કલહ કરાવે છે. છેવટે ભર્તારે બહુ આગ્રહથી પૂછયું, એટલે તેણે પોતાનું સર્વ વૃત્તાંત કહી બતાવ્યું. કેમકે - પતિ s: તિવ, તિઃ હવામી vtતા છે જુવે તુવે ધીળાં, શરણં પતિદેવ દિ છે " કુલીન સ્ત્રીઓને પતિ પૂજ્ય છે, પતિ દેવ છે, પતિજ સ્વામી છે અને પતિજ ગુરૂ છે, સુખ કે દુઃખમાં શરણ પણ પતિજ છે.” તેની બધી વાત સાંભળીને પાસદત્તે કહ્યું કે હે ભદ્ર! મારા જાણુંવામાં આવ્યું કે-દારિદ્રજ એક તારા અપમાનનો હેતુ છે. કહ્યું છે કે ईश्वरेण स्मरो दग्धो, लंका दग्धा हनूमता / न केनापीह दारियं, दग्धं सत्यवताप्यहो // 1 // મહાદેવે કામદેવને દગ્ધ કર્યો અને હનૂમાને લંકાને દગ્ધ કરી; પરંતુ અહે! કેઈપણ સાત્વિક પુરૂષે આ દારિદ્રને દબ્ધ ન કર્યું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #27
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. 23 પછી પ્રિયશ્રીને શાંત કરીને શ્રેષ્ઠીએ કહ્યું કે હે પ્રિયે! આ સંબંધમાં તારે લેશ પણ ચિંતા કરવી નહિ; માત્ર સ્વકમને વિચાર કરીને પુણ્યનું આચરણ કરવું અને દેવવચન હૃદયમાં ધારી રાખવું. કેમકે - * कृतकर्मक्षयो नास्ति, कल्पकोटिशतैरपि। अवश्यमेव भोक्तव्यं, कृतकर्म शुभाशुभम् // 1 // કરેલ કર્મને ક્ષય કડો વરસો જતાં પણ થતું નથી, પિતે કરેલ શુભાશુભ કર્મ અવશ્ય ભેગવવા જ પડે છે. " આ પ્રમાણે પિતાના સ્વામીથી આશ્વાસન પામેલી પ્રિયશ્રી દરરોજ નમસ્કારમંત્રનું સ્મરણ, ઉપસર્ગહર સ્તવની ગણના, દેવવંદન, કાયેત્સર્ગ કરણ અને પ્રતિક્રમણાદિ ધર્મકર્મ આચરવા લાગી, અને શેઠ પણ વિશેષ પ્રકારે અષ્ટપ્રકારી પૂજા કરવા લાગ્યા. આ પ્રમાણે ધર્મકાર્ય કરતાં અનુક્રમે તેમને પૂર્વ પુણ્યનો ઉદય થયો. એકદા પ્રિયશ્રી ઘર લીંપવા માટે માટી લેવા નગરની બહાર ગઈ. ત્યાં જોવામાં તે માટી દે છે. તેવામાં તેના પુણ્યને પ્રકાશન નારું અને દારિદ્રને નાશ કરવામાં સમર્થ એવું નિધાન પ્રગટ થયું. કહ્યું છે કે –“જે પ્રાણીઓ પૂર્વ ભવમાં પુણ્યરૂપ પ્રબળ દ્રવ્ય ઉપાર્જન કર્યું છે તે પ્રાણીને સર્વ સંપત્તિઓ સત્વર પ્રાપ્ત થાય છે.” પછી વિસ્મય પામીને તે નિધાન માટીથી આચ્છાદિત કરી તરત ઘેર આવીને તે હકીકત તેણે પિતાના સ્વામીને નિવેદન કરી, એટલે શ્રેષ્ઠીએ પણ ત્યાં આવી અવલોકન કરીને તે વાત રાજાને નિવેદન કરી. પછી રાજાએ તે શેઠની સાથે પિતાના માણસે ત્યાં મોકલ્યા. તેઓએ તે નિધાન લઈને રાજસભામાં આવી રાજાની આગળ મૂક્યું. તે જોઈને રાજાએ તેની વ્યવસ્થા કરવા માટે મંત્રી તથા પુહિત વિગેરેને પૂછ્યું, એટલે તેઓએ કહ્યું કે-“હે સ્વા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #28
--------------------------------------------------------------------------
________________ 24 પ્રિયંકરનૃપ ચરિત્ર. . મિન ! એ નિધાન તે રાજાનું જ થાય, તથાપિ તેમાંથી સ્વલ્પ આ શેઠને પણ આપવું જોઈએ. ? આ પ્રમાણે સલાહ મળવાથી તે ધન લેવા રાજા જેવો પિતાનો હાથ પસારે છે, તેવામાં તે નિધાનમાંથી અકસ્માત્ વાણી પ્રગટ થઈ આ શ્રેષ્ઠી વિના જે કઈ આ નિધાન લેશે તે અવશ્ય ભસ્મ થઈ જશે. આ પ્રમાણેની વાણી સાંભળીને રાજેદિક સર્વે ભય પામીને તેનાથી દૂર થઈ ગયા, અને કહેવા લાગ્યા કે “આ નિધાન ખરેખર ! કેઈ વ્યંતરથી અધિષ્ઠિત થયેલું લાગે છે, માટે તે આ શેઠનેજ આપી દ્યો. આ પ્રમાણે કહીને પછી રાજાએ પાસદત્ત શેઠને પૂછ્યું કે “હે શેઠ! તમે આ નિધાન જોયું, ત્યારે ત્યાં કોઈ પણ માણસ હતું? અથવા તો પહેલાં કેઈએ ત્યાં કઈ માણસને જોયું કે સાંભળ્યું હતું?” શ્રેષ્ઠીએ કહ્યું કે-“હે રાજન ! આ નિધાનની વાત હું જાણું છું તથા મારી સ્ત્રી જાણે છે, તે સિવાય બીજું કઈ જાણતું નથી.” રાજાએ કહ્યું કે–તો મારી આગળ તમે શા માટે કહ્યું?” શ્રેષ્ઠીએ કહ્યું કે - હે રાજન્ ! પરધન ન લેવાને માટે નિયમ છે અને ભૂમિ સંબંધી જે હોય તે બધું રાજાનું જ ગણાય, માટે તેમાંથી જે નિધાનાદિ નીકળ્યું હોય તે પણ બધું રાજાનું જ ગણાય. તેથી તે ગ્રહ ન કરતાં તે વાત મેં આપને નિવેદન કરી. કહ્યું છે કે કેઈનું પડી ગયેલું, વિસરી ગયેલું, ખોવાઈ ગયેલું, રહી ગયેલું, કેઈએ રાખેલું અને પેવેલું એવું દ્રવ્ય અદત્ત ન લેવું, એટલું જ નહિ પણ વગર આપ્યું તૃણ માત્ર પણ ન લેવું” વળી હે રાજેન્ ! ગૃહસ્થને વ્યવહારશુદ્ધિપૂર્વકજ ધન ઉપાર્જન કરવું ઉચિત છે. કહ્યું છે કે-“શુદ્ધ વ્યવહારથી ઉત્પન્ન થયેલું ધનજ શુદ્ધ છે અને તેવા શુદ્ધ દ્રવ્યથીજ ધાન્ય, દેહ, પુત્ર અને ધર્માનુષ્ઠાન શુદ્ધ થાય છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #29
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકા A (7*67 9. વળી છે તે તે સમથી સંતુષ્ટ !i આ તિ વળી “શુધ્ધ દેહથીજ પ્રાણી ધર્મને યોગ્ય થઈ શકે છે, અને જે જે કૃત્ય કરે છે તે સફળ થાય છે.” . શેઠના આવા દઢ નિયમથી સંતુષ્ટ થયેલા રાજાએ તે બધું નિધાન તેને સમર્પણ કર્યું અને કહ્યું કે-હેઝિન ! આ નિધાન તારા પુણ્યથી જ પ્રગટ થયું છે, માટે તુંજ તેને ગ્રહણ કર.” પછી રાજાએ સન્માનપૂર્વક શેઠને વિદાય કર્યા, એટલે નિધાન લઈને શેઠ પિતાને ઘેર આવી વિચારવા લાગ્યા કે અહો ! આ લેકમાંજ મને નિયમનું ફળ પ્રાપ્ત થયું. કહ્યું છે કે परार्थग्रहणे येषां, नियमः शुद्धचेतसाम् / ગણ્યાગાંતિ થિયરતે , વાવ સ્વયંવર | ? | જે શુદ્ધ મનવાળા પુરૂષો પરધન ગ્રહણ ન કરવાનો નિયમ લે છે તેઓને લક્ષ્મી સ્વયંવરા થઈને સામી આવી પોતેજ ભેટે છે.” વળી “ભાગ્યવંત પુરૂષે ગમે તે નિયમ તો અવશ્ય લેવો. કેમકે અલ્પ નિયમ પણ મેટા લાભનું કારણ થાય છે, એમ મહામુનિ એ કહ્યું છે.” પછી શેઠ પિતાની પ્રિયાને કહેવા લાગ્યું કે હે પ્રિયેઆ બધું ધર્મનું ફળ સમજવું.” પછી અનુક્રમે તે ધનથી પાસદત્ત શેઠ મટે વ્યાપારી થયા. એકદા તેણે ગવાક્ષાદિકથી મનેહર એવો ન આવાસ કરાવ્યું અને તેમાં રહીને વિવિધ વ્યાપાર કરતાં પિતાની પ્રિયા સાથે વિવિધ સુખ ભોગવવા લાગ્યુંપ્રિયશ્રી પણ ધર્મ કર્મ કરતી શ્રેષ્ઠીને અનુપમ સુખનું ભાન થઈ પડી. કહ્યું છે કે- સ્ત્રી પ્રથમ તે ધર્મકાર્યમાં સહાયક થાય છે, કુટુંબ ક્ષીણ થતાં [ હલકી સ્થિતિમાં આવી પડતાં ] ગમે તેમ તેને નિભાવી લે છે, વિશ્વાસમાં ત સખી સમાન થાય છે, હિત કરવામાં ભાગની સમાન બને છે, લજજાના વંશથી તે પુત્રવધૂ જેવી થાય છે, વ્યાધિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #30
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ, ચરિત્ર. અને શેકના સમયમાં તે જનની સમાન થાય છે અને શય્યામાં કામિની થાય છે. અહો ! ત્રણે લોકમાં પણ પુરૂષને ભાર્યા સમાન કઈ બાંધવ નથી.” પછી ધનની પ્રાપ્તિ થતાં શ્રેષ્ઠીએ પિતાને ઘેર દાસ, દાસી, ગાય, ભેંશ અને અશ્વાદિક પરિવાર વધાર્યો અને કુટું બીઓને પણ વારંવાર ભેજનાદિક કરાવવાથી કુટુંબમાં પણ તેનું મહત્વ વૃદ્ધિ પામ્યું. કહ્યું છે કે - गौरवं प्राप्यते दाना-न तु द्रव्यस्य संग्रहात् / स्थितिरुच्चैः पयोदानां, पयोधीनामधः पुनः // 1 // “દ્રવ્યના દાનથી ગૌરવ પ્રાપ્ત થાય છે, માત્ર તેને સંગ્રહ કરવાથી ગૌરવ પ્રાપ્ત થતું નથી. કારણ કે મેઘ જળ આપે છે તેથી તેની ઉંચે સ્થિતિ છે અને સમુદ્ર જળ નથી આપતા માટે તેની અધઃસ્થિતિ છે.” વળી “વિધાતાએ જેમને નિર્ધન બનાવ્યા છે તેમને વિધિ પ્રતિકૂળ હોય છે, પણ દ્રવ્ય છતાં નથી આપતા તેમનાથી તે વિધાતા વધારે પ્રતિકૂળ હોય છે. સમૃધ્ધ છતાં કૃપણ હોય તે આશ્રિત જને તેની પાસે જઈને શું કરે કિંશુકનું વૃક્ષ ફલિત થાય છતાં પણ સુધિત શુક તેની પાસે જઈને શું કરે? કેમકે તે કાંઈ ખાદ્ય આપતું નથી.” આ પ્રમાણે સુખવિલાસ કરતાં તેમને પ્રિયંકર પુત્ર પણ વૃદ્ધિ પામી આઠ વર્ષનો થયો, એટલે તેને લેખશાળા ( નિશાળ ) માં મોકલવા શ્રેષ્ઠીએ શુભ મુહર્તા જેવરાવ્યું. કહ્યું છે કે-“શુભ વેળાએ કરેલ કાર્ય વૃદ્ધિ અને લાભ આપનાર થાય છે. જુઓ, સારે અવસરે ગણધરપદપર સ્થાપન કરેલા ગતમસ્વામી સર્વ લબ્ધિના ભંડાર થયા.” પછી તેના મહોત્સવનિમિત્તે શ્રેષ્ઠીએ સ્વજનોના ગારવા માટે પિતાને ઘેર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #31
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. 27 મિષ્ટાન્નાદિક બધી સામગ્રી તૈયાર કરાવી. તે વખતે અવસરને જાવ નારી પ્રિયશ્રીએ શ્રેષ્ઠીને કહ્યું કે-હે સ્વામિન્ ! મારા ભાઈના વિવાહ મહોત્સવમાં મારી બહેને મારા પર બહુ હસી છે અને મારું બહુ અપમાન કર્યું છે, પરંતુ આ અવસરે જે મારી માતા, બહેને, પિતા તથા ભાઈ વિગેરેને સપરિવાર અહીં બોલાવીને વિવિધ ભેજન અને વસ્ત્રાદિકથી સત્કાર કરવામાં આવે તે સારૂં.” આ પ્રમાણે સાંભળીને શ્રેષ્ઠીએ વિચાર કર્યો કે- અહે આ મારી ભાર્યા ખરેખર કુલીન અને ભાગ્યવતી છે, જેથી પોતાનું અપમાન કરનારાઓને પણ સત્કાર કરવા ઈચ્છે છે. કહ્યું છે કેસતી, સુરૂપવતી, સુભા, વિનીત, પ્રેમાદ્રિ હૃદયવાળી, સરલ સ્વભાવવાળી અને નિરંતર સદાચારના વિચારમાં દક્ષ—એવી પત્ની પુણ્યગેજ પ્રાપ્ત થાય છે. વળી–ઉગ્ર, દુર્વિનયી, કલહ કરનારી, શ્યામ (કાળી), ગુહ્ય વાત પરને કહી દેનારી, નિદ્રાસક્ત, પતિ પહેલાં જમી લેનારી, વિકથા કરનારી, લજજાહીન, ચેરી કરવાના સ્વભાવવાળી, ઘરને બારણે બેસી રહેનારી, ગુણહીન, દાંત કરડનારી, શાચરહિત હાથ પગવાળી, કૃપણ અને બીજાને ઘેર બેસી રહેનારી–એવી સ્ત્રીને દુષ્ટ સ્ત્રી સમજવી.” તે પાપગે પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે વિચાર કરતા શેઠને પ્રિયશ્રી કહેવા લાગી કે હે સ્વામિન! ધનથી ગર્વિષ્ઠ થયેલા એવા તેમને અત્યારે પુણ્યફળ દર્શાવવાને અવસર છે.” શ્રેષ્ઠીએ કહ્યું કે હે પ્રિયે ! તે ધનગવિચ્છેને સ્નેહ દર્શાવી ગૌરવ કરવું શા કામનું ? જેમ તેમણે કર્યું તેમ આપણે પણ કરવું યોગ્ય છે. કહ્યું છે કે-જે જેમ કરે તેના પ્રતિ તેમ કરવું. જે હસે તેના પ્રતિ હાસ્ય કરવું. કારણ કે વેશ્યાએ શુકની પાંખ, તેડી એટલે શુકે તેનું મસ્તક મુંડાવ્યું. આ પ્રમાણેનાં પતિનાં વ rat
Page #32
--------------------------------------------------------------------------
________________ 28 પ્રિયંકરનૃપ ચરિત્ર. અને સાંભળી પ્રિયશ્રી કહેવા લાગી કે– સ્વામિન્ ! અપકારપર ઉપકાર કરવો એ ઉત્તમ જનનું મુખ્ય લક્ષણ છે. કહ્યું છે કે આ કળિકાળમાં કૃતન અને તુચ્છ જનો તે બહુ જોવામાં આવે છે, પણ અપકારપર પણ ઉપકાર કરનારા એવા કૃતજ્ઞ અને ઉત્તમ જને તે વિરલાજ દેખાય છે.” આ પ્રમાણેની પિતાની પ્રિયાની પ્રેરણાથી શ્રેષ્ઠીએ તેના ભાઈઓ અને બહેનને બોલાવવા પોતાના માણસો મોકલ્યા. તે ત્યાં ગયા સેવકે પણ ધનથી ઉન્મત્ત થયેલા તેના ભાઈઓ તથા બહેનેએ તેમની સમ્યક પ્રકારે બરદાસ પણ ન કરી. કહ્યું છે કે - બહ વિષને ભાર છતાં પણ શેષનાગ ગાજતો નથી, અને લેશ માત્ર વિષ હોવા છતાં વીંછી પિતાનો કંટક ઉંચે ને ઉં. ચોજ રાખે છે. વળી ભક્ત (લેજન) પર દ્વેષ, જડ (જળ) માં પ્રીતિ, અરૂચિ, ગુરૂલંઘન અને મુખમાં હમેશાં કટુતા—એ જવર રેગવાળાની જેમ ધનવાનને પણ હોય છે. દારૂડીયાની જેમ ધનવાનેને બીજા ટેકે આપે ત્યારે ચાલી શકે છે, પગલે પગલે ખલના પામે છે અને અવ્યક્ત વચનો બોલે છે. પછી તે સેવકોએ જ્યારે ત્યાં આવવાને માટે નિમંત્રણ કર્યું, ત્યારે તે ભાઈઓ અને બહેનો કહેવા લાગ્યાં કે–અહે! જન્મથી આજ પર્યત તો તે બહેનનું ઘર અમે જોયું પણ નથી, અને આજ એવું શું કારણ આવી પડયું? એટલે તે સેવકે બોલ્યા કે શેઠના પુત્રને નિશાળે મોકલવા નિમિત્તે ઉત્સવ ચાલુ કર્યો છે. તે ઉત્સવમાં તમને સર્વેને તમારી બહેને બેલાવ્યા છે. આ પ્રમાણે સાંભળી તેમણે કહ્યું કે તમારે અમારી બહેનને 1 ગુરૂનું ઉલ્લંઘન કરવું. પક્ષે મોટી લાંઘણે કરવી. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #33
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. એમ કહેવું કે અમે અહીં રહ્યા છતાં ત્યાં આવ્યાજ છીએ એમ સમજી લેવું. આથી સેવકે એ વધારે. આગ્રહ કરીને કહ્યું કે –“તમે નહિ આવે તો શેઠ ફરીને પણ તમને બોલાવવા અમને અહીં મેકલશે, માટે તમે અત્યારે ચાલો તે ઠીક. . આ પ્રમાણે સાંભળી બહેનો વિગેરેએ કહ્યું કે- તે અમને ફરીને બોલાવવાને આગ્રહ કરશે, એ તો અમારા જાણવામાંજ છે; પરંતુ દરિદ્રીને ઘેર ભોજન માટે જતાં લોકે અમારી મશ્કરી કરે. કહ્યું છે કે- જ્યાં અન્ન, શાક, ઘી, દહીં, દૂધ, સાકર અને તાંબૂલ જોવામાં જ ન આવતાં હોય ત્યાં સારાં ભેજનની શી વાત કરવી?” આ પ્રમાણે કહીને તે સેવકને પાછા વિદાય કર્યા, એટલે તેમણે શેઠ પાસે આવીને તેમની કહેલી બધી વાતો કહી બતાવી. છીએ તે બધું પ્રિયશ્રીને જણાવ્યું. તે સાંભળી પ્રિયશ્રી કહેવા લાગી કે - “હે સ્વામિન્ ! મોટા આદરપૂર્વક પણ તે હારી બહેન વિગેરેને બોલાવવી ઉચિત છે. કારણ કે સ્વજનસમુદાય વિના મહોત્સવ શુભ નથી. કહ્યું છે કે–વૃક્ષોથી સરોવર, સ્ત્રીથી ઘર, પ્રધાનથી રાજા અને સ્વજનોથીજ ધર્મકર્મના મહોત્સવે શોભા પામે છે. આ પ્રમાણેની પ્રેરણાથી શ્રેષ્ઠીએ પુનઃ પિતાના સેવકને તેડવા મેકલ્યા. તેઓએ ત્યાં જઈને તે હેને વિગેરેને બહુમાનપૂર્વક નિમંત્રણ કર્યું, એટલે તેમણે તે માન્ય રાખ્યું. મે કહ્યું છે કે “ગુણવંત જનો ક્ષણવિનશ્વર એવા ભોજનને જતા નથી, , પણ સ્વજનના નિરંતરના આદરને જ જુએ છે. પછી તેની બધી "હેનો વિવિધ અલંકારો ધારણ કરીને મેટા આડંબરપૂર્વક પ્રિય* શ્રીને ઘેર આવી, પણ ભાઈઓ લજજાના માર્યા આવ્યા નહિ. પછી પ્રિયશ્રીએ સ્વાગત પ્રશ્નપૂર્વક તેમને સ્થાન આસનાદિકથી અત્યંત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #34
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર સન્માન આપ્યું, અને ભેજનાવસરે નાના પ્રકારની પૂર્વે નહિ જેચેલી એવી વસ્તુઓ પીરસીને તેમને બહુ સત્કાર કર્યો. કહ્યું છે કે- સાકર, અમૃત કે દૂધ મિષ્ટ નથી, પણ માનપૂર્વક ભેજન કરવું એજ અતિ મિદ અને ઈષ્ટ છે.” વળી પાણીને રસ શીતળતા છે, પારકા ભોજનનો રસ આદર છે, અનુકૂળતા એ સ્ત્રીઓને રસ છે અને સુવચન એ મિત્રને રસ છે.' જ કેટલાક દિવસો પછી મહોત્સવ સમાપ્ત થતાં નાના પ્રકારનાં વસ્ત્રાભરણ આપવા વડે સત્કાર પામેલી, અને પ્રિયશ્રીનાં વિનય, વિવેક અને વચનચતુરાઈથી ચમત્કાર પામેલી તે બહેન પરસ્પર બેલવા લાગી કે- અહે ! આ આપણી હેનનું ગાંભીર્ય અને ચાતુર્ય કેવા પ્રકારનું છે? તેણે આપણે કે. સત્કાર કર્યો ? કહ્યું છે કે –“અશ્વ અશ્વમાં, હાથી હાથીમાં, લેહ લેહમાં, કાષ્ઠ કાષ્ઠમાં, પાષાણ પાષાણમાં, વસ્ત્ર વસ્ત્રમાં, સ્ત્રી સ્ત્રીમાં અને પુરૂષ પુરૂષમાં મોટું અંતર રહેલું છે. આપણે તે દિવસે એની જે મશ્કરી કરી હતી તે ખરેખર આપણે અયોગ્ય જ કર્યું છે. કહ્યું છે કે-હાસ્યથી મહાજને પણ લઘુતા પામે છે. જુઓ! સહજના હાસ્યથી ધનાએ સ્ત્રીઓને તજી દીધી, હાસ્યથી ક્ષુલ્લક સાધુનું અવધિજ્ઞાન ચાલ્યું ગયું અને હાસ્યથી મિત્રો શત્રુ જેવા થઈ જાય છે.” પછી લજજા પામીને તે બહેનોએ પ્રિયશ્રીને ખમાવી, એટલે પ્રિયશ્રીએ કહ્યું કે-“હે હે ! એ સંબંધમાં તમારો કેઈ જાતને દેષ નથી. મારા પૂર્વે કરેલા અશુભ કર્મનુંજ એ ફળ હતું. બાકી જે પ્રાણીઓ ધનને ગર્વ કરે છે તેઓ અવશ્ય આ ભવમાં અને પરભવમાં દરિદ્રતાને પામે છે. કહ્યું છે કે-હે મૂઢ પ્રાણું!“હું ધનવંત છું” એવો ગર્વ ન કર, અને હું ધનહીન છું” એવો ખેદ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #35
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. પણ ન કર. કારણ કે ભરેલાને ખાલી કરતાં અને ખાલીને પૂર્ણ કરતાં વિધાતાને વિલંબ લાગવાને નથી. લક્ષ્મી જળકલેલના જેવી ચંચળ છે, સંગમ આકાશમાં રહેલા વાદળા સમાન છે અને વન વંટેળીયાથી ઉડેલ કપાસ તુલ્ય છે, અર્થાત તે ત્રણેને ચાલ્યા જતાં વાર લાગતી નથી.” પછી શ્રેષ્ઠીએ સન્માનપૂર્વક તેમને વિદાય કરી, એટલે તેઓ પોતપોતાને સ્થાનકે ગઈ. - હવે અહીં પ્રિયંકર સતત ઉદ્યમ અને વિનયપૂર્વક પંડિતની પાસે શાસ્ત્ર શીખવા લાગ્યો. પંડિત પણ તેના વિનયગુણથી રજિત થઈ સમ્યગ્ય રીતે તેને વિદ્યા આપવા લાગે. કહ્યું છે કે–વિનયથી વિદ્યા ગ્રહણ થઈ શકે, પુષ્કળ ધન આપવા વડે ગ્રહણ થઈ શકે અથવા તે વિદ્યા આપીને વિદ્યા મેળવી શકાય; આ સિવાય તેને મેળવવાને ઉપાય નથી.” વળી ચંડાળને પણ સિંહાસન પર બેસારીને શ્રેણિક રાજાએ તેની પાસેથી વિદ્યાનાં પદો માગ્યા–એ સજજન પુરૂષને સવિનય સમજે.” “આદ્ય અવસ્થામાં સર્વ પ્રકારે વિદ્યા મેળવવી, બીજી અવસ્થામાં ધન ઉપાર્જન કરવું અને ત્રીજી અવસ્થામાં ધર્મને સંગ્રહ કરે. ત્યારપછી પ્રિયંકર શ્રી ગુરૂની પાસે ધર્મશાસ્ત્ર શીખવા લાગ્યો. ગુરૂ પણ તેના વિનયગુણથી તેને વિશેષ રીતે શીખવવા લાગ્યા. કહ્યું છે કે - विद्या भवंति विनयाद्विनयाच्च वित्तं, नृणां भवेच्च विनयानिजकार्यसिद्धिः / धर्मो यशश्च विनयाद्विनयात्सुबुद्धि दुःशत्रवोपि विनयात्सुहृदो भवंति // 1 // - " વિનયથી વિદ્યા સિદ્ધ થાય છે, વિનયથી વિત્ત વધે છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #36
--------------------------------------------------------------------------
________________ 32 પ્રિયંકરનૃપ ચરિત્ર. વિનયથી સર્વ પ્રકારની કાર્યસિદ્ધિ થાય છે, વિનયથી ધર્મ અને યશ પ્રાપ્ત થાય છે, વિનયથી સુબુદ્ધિ પ્રાપ્ત થાય છે અને શત્રુઓ હોય તે મિત્ર બની જાય છે.” જે માતપિતાઓ બાલ્યવયમાં પિતાના સંતાનને ભણાવે છે તેઓજ ખરા માબાપ સમજવા. કહ્યું છે કે “રૂપ અને વનથી સંપન્ન હોય અને વિશાળ કુળમાં જન્મ પામ્યા હોય, પણ વિદ્યા વિનાના હોય તે તેવા માણસો ગંધરહિત કેસુડાની માફક શોભતા નથી. પંડિતોમાં સર્વ પ્રકારના ગુણો હોય છે, અને મૂખમાં કેવળ દોષજ હોય છે, માટે હજારે. મૂર્ખા કરતાં એક પ્રાજ્ઞ જન શ્રેષ્ઠ ગણાય છે. વિદ્યા એ માણસનું રમ્યા રૂપ છે, પ્રચ્છન્ન અને ગુપ્ત ધન છે, વિદ્યા ભોગ અને યશને આપવા વાળી છે, વિદ્યા મેટાઓ કરતાં પણ મોટી છે, પરદેશમાં તે બંધુની ગિરજ સારે છે, તે પરમ દેવત છે, તે રાજાઓમાં પૂજાય છે પણ ધન પૂજાતું નથી, માટે વિદ્યાહીન માણસ પશુ સમાન ગણાય છે.” તે પ્રમાણે વિદ્યાનું મહત્વ વિશેષ હોવાથી ગુરૂની પાસે ધર્મશાસ્ત્ર ભણતાં પ્રિયંકર દુર્ગતિના કારણરૂપ મિથ્યાત્વને ત્યાગ કરીને સમ્યફત્વ પામે. કહ્યું છે કે “મિથ્યાત્વ એજ નિબિડ અંધકાર છે, મિથ્યાત્વ એજ ભયંકર શત્રુ છે. વિષ તે એકજ જન્મમાં દુઃખ કારક થાય છે, પણ મિથ્યાત્વ તે હજારે જન્મ સુધી દુઃખકારક નીવડે છે અને તેની ચિકિત્સા પણ થઈ શકતી નથી. સમ્યફવએ વ્રતરૂપ વૃક્ષનું મૂળ છે, પુણ્યનગરનું દ્વાર છે, મોક્ષમહેલની પીઠ છે અને સર્વ સંપત્તિઓનું તે નિધાન છે. દાન, શીલ, તપ, પૂજા, તીર્થયાત્રા, પરમ દયા, સુશ્રાવકત્વ અને વ્રત પાલન–એ જે સમ્યકત્વ પૂર્વક આચરવામાં આવે તેજ મહાફળને આપે છે.” ( આ પ્રમાણે તે પ્રિયંકર સમ્યકત્વ, રત્નત્રય, નવ તત્વ અને P.P. Ac. Gunratnasuri M.S. . Jun Gun Aaradhak Trust
Page #37
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનું ચરિત્ર. 33 વ્રતાદિને સ્વીકાર કરીને મહા શ્રાવક થયે. * " એકદા ગુરૂ મહારાજે તેને કહ્યું કે-હે મહાભાગ! નાની વયમાં પણ ધર્મ તે આચરવો. કહ્યું છે કે જ્યાં સુધી જરા આવીને પડે નહિ, વ્યાધિ વધે નહિ અને ઇન્દ્રિયનું બળ હણાય નહિ, ત્યાંસુધીમાં ધર્મારાધન કરી લેવું યોગ્ય છે” પછી પ્રિયંકર પ્રતિદિન પ્રતિકમણ, દેવપૂજા, પ્રત્યાખ્યાન, દયા અને દાન વિગેરે આચરવા લાગે, અને જિનક્તિ નવ તને હૃદયમાં ચિંતવવા લાગે. આવા પ્રકારની તેની ધર્મશ્રધ્ધા જોઈને ગુરૂમહારાજે પ્રસન્ન થઈ તેને ઉપસર્ગહરસ્તોત્રની આમ્નાય બતાવી, અને કહ્યું કે-“હે મહાનુભાવ ! પ્રાતઃકાળે ઉઠી પવિત્ર થઈને તારે આ ઉપસર્ગહરસ્તવની એકાંતમાં માનપૂર્વક ગણના કરવી. (ગણવું–મુખે પાઠ કરે). આ સ્તવમાં શ્રીભદ્રબાહુ તકેવળીએ મહામત્રે ગુપ્ત રાખ્યા છે; જેના પાઠથી સંતુષ્ટ થયેલા ધરણેન્દ્ર, પદ્માવતી અને વૈરોચ્યાદિક સહાય કરે છે. વળી એની અખંડ ગુણના કરવાથી (ગણવાથી) સર્વ કાર્યો સિદ્ધ થાય છે; તેમજ દુષ્ટ ગ્રહ, ભૂત, પ્રેત, વ્યંતર, શાકિની, ડાકિની, મરકી, ઈતિ, રોગ, જળપરાભવ, અગ્નિ ઉપદ્રવ, દુષ્ટ જવર, વિષધર, ચેર, રાજા તથા સંગ્રામાદિકના ભય-એ સર્વ એનું સ્મરણ કરતાંજ દૂર થઈ જાય છે, અને સુખસંતાન તથા સમૃદ્ધિને સોગ વિગેરે શુભ કાર્યો ઉદયમાં આવે છે. કહ્યું છે કે સવા સાનં પુમાન ચો, ध्यायेत्सदा भवति तस्य हि कार्यसिद्धिः / दुष्टग्रहज्वररिपूरगरोगपीडा, નારું પતિ વનિતા સંસ્કૃત મયંતિ છે ? 1 ચદપૂર્વી શ્રુતકેવળી કહેવાય છે. Jun Girl Aaradhak Trust
Page #38
--------------------------------------------------------------------------
________________ 34 પ્રિયંકરનૃપ ચરિત્ર. સર્વ ઉપસર્ગને હરણ કરનાર એવા સ્તવનનું જે પ્રાણી નિરં તર ધ્યાન ધરે છે તેને કાર્યસિદ્ધિ થાય છે; અને દુષ્ટ ગ્રહ, જવર, શત્રુ, સર્પ અને રેગ વિગેરેની પીડાઓ નાશ પામે છે, તેમજ તેની સ્ત્રીઓ સંતાનવાળી થાય છે. માટે હે ભદ્ર! આ ઉપસર્ગહરસ્તોત્રનું તારે નિરંતર ભાવથી સમરણ કરવું; અને કઈ પણ પ્રકારનું કષ્ટ પડતાં તેની પ્રથમ ગાથાનું વિશેષ રીતે સ્મરણ કરવું (ગુણન કરવું). આ પ્રમાણેને ગુરૂ મહારાજને ઉપદેશ સાંભળીને પ્રિયંકરે ઉપસર્ગહરસ્તાવને ગણવાને નિયમ લીધો. ત્યારથી તે દરરોજ સવારે ઉઠી પવિત્ર થઈને તેને પાઠ કરવા લાગ્યો. તે નિયમને કદાપિ ભંગ થતાં તે દિવસે તે વિગઈને ત્યાગ કર્યો હતો. આ પ્રમાણે સ્મરણ કરતાં તે તેત્ર તેને સિદ્ધમંત્રની માફક સકળ વાંછિત કાર્યને સાધનારૂં થઈ પડયું. હવે એકદા પ્રિયંકર વિનયપૂર્વક અંજલિ જેડીને પોતાના પિતાને કહેવા લાગ્યું કે-હે તાત! હવે તમે વ્યાપારાદિક બધાં કામોને ત્યાગ કરીને માત્ર ધર્મધ્યાનજ કરે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે - जाजा वच्चइ रयणी, न सा पडिनियत्तइ। ... - ધર્મ રામાણસ, સદા નંતિ નો છે ? | જે જે રાત્રિ વ્યતીત થાય છે તે પાછી પ્રાપ્ત થતી નથી, અને ધર્મ કરતાં માણસની રાત્રિએ સફળ જાય છે.” હે તાત ! હવે બધું વ્યાપારાદિક કાર્ય આપના પ્રસાદથી હું સમ્યક્ પ્રકારે ચલાવીશ. કહ્યું છે કે જે પુત્ર જન્મ પામીને વિદ્વાન ન થાય અને માબાપની તથા દેવગુરૂની ભક્તિ ન કરે તેવા પુત્રથી ફળ શું? કારણ કે જે પ્રસુતા ન થાય અને દૂધ ન આપે તેવી ગાયથી શું પ્રયોજન છે?” . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #39
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃ૫ ચરિત્ર. 35 વળી પુત્ર પણ તેજ કહેવાય કે જેઓ ઘરને ભાર ઉપાડી લઈ પિતાના પિતાને ચિંતામુક્ત કરે. કહ્યું છે કે એક સુપુત્રથી પણ સિંહણ નિર્ભય થઈને નિદ્રા લે છે અને દશ પુત્ર છતાં ગધેડી તેમની સાથે સાથે ભાર ઉપાડે છે. વળી કાર્ય કરવામાં અસમર્થ એવા બહુ પુત્ર છતાં હરિણીનું શું કાર્ય સરે છે? કારણ કે સમસ્ત વન જ્યારે દાવાનળથી જવલિત થાય છે, ત્યારે તે પુત્રોની સાથે હરિણી પણ માત્ર ઉંચે જોઈ રહે છે, અને હાથીઓના કુંભસ્થળને દળી નાંખવામાં સમર્થ તેમજ મહાપરાક્રમી એવા એક પુત્રના યેગે પણ સિંહણ ગર્જના કરે છે. પુત્રે કહેલી આ હકીકત શેઠ ધ્યાનમાં રાખી. એક દિવસે શ્રેણીએ પિતાના પ્રિયંકર પુત્રને નજીકના શ્રીવાસ નામના ગામમાં ઉઘરાણી કરવા મેકલ્ય. ઉઘરાણી કરીને પાછા વળતાં તેને ભિલ્લુ લોકોએ બાંધીને સંધ્યા વખતે શ્રીપર્વત પરના કિલ્લામાં લઈ જઈ સીમાડાના (બહારવટીઆ) રાજાને સેં. તેણે તેને કેદખાનામાં નાંખી દીધે. અહીં તેના માતાપિતા સાંજ સુધી પણ પુત્રને ઘેર ન આવેલ જોઈને ચિંતાતુર થયા, અને મનમાં અત્યંત ખેદ પામી વિલાપ કરવા લાગ્યા કે હે પુત્ર! તને આજેજ અમે પાસેના ગામમાં મેકલ્ય, પણ હજુ સુધી તું આવ્યું કેમ નહિ? શું રસ્તામાં તેને કેઈએ હરકત કરી છે ? હે પુત્ર ! હવે તું . અહીં તરત આવીને વિરહાતુર એવા અમને તારૂં મુખ બતાવી આનંદ પમાડે. હવે પછી તને કઈ પણ સ્થાનકે બહાર મેકલશું નહિ. હે વત્સ પ્રિયંકર ! તું અમારે એકને એક પુત્ર છે, અને મહા કટે તારૂં અમે પાલન કર્યું છે, તું અમને અત્યંત હાલે છે, તું કાંત અને મનેરૂ તથા આભરણના કરંડીયા તુલ્ય છે, અમારા જી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #40
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. * વિતને તું રત્નવત્ ઉલ્લાસ પમાડનાર છે અને ઉંબર પુષ્પની જેમ અત્યંત દુર્લભ છે. અહા ! હવે સ્વપ્નમાં પણ તારું દર્શન શી રીતે પ્રાપ્ત થશે ?" આ પ્રમાણે પુત્રના ગુણ સંભારતા સતા તે અને વિવિધ પ્રકારના વિલાપ કરવા લાગ્યા. કહ્યું છે કે બીજું સર્વ પ્રકારનું દુઃખ માણસો વખત જતાં વીસરી જાય છે, પણ વલ્લભના વિયેગનું દુઃખ મરણ વિના વિસરાતું નથી. અહો ! આજ પ્રિય પુત્ર વિને આપણું આ ઘર શૂન્ય દેખાય છે. કહ્યું છે કે– અપુત્રીયાનું ઘર શૂન્ય છે, બંધુરહિત જનને દિશાએ શૂન્ય છે, મૂર્ખનું હદય શૂન્ય છે અને દરિદ્રને બધું શૂન્ય છે. આ પ્રમાણે તે ચિંતામગ્ન થઈ વિચારે છે, એવામાં કેઈએ આવીને શેઠને કહ્યું કે–હિ શેઠ! તમારા પુત્રને તે ભિલ્લ લોકોએ પકડી લીધું છે અને તેઓ તેને બાંધીને શ્રીપર્વત પર લઈ ગયા છે. આ ખબર સાંભળીને તે દંપતી અતિશય દુઃખ પામ્યા, અને પછી વિશેષ પ્રકારે નમસ્કારમંત્ર અને ઉપસર્ગહરસ્તોત્રના પાઠમાં તત્પર થઈ ધર્મકાર્ય કરવા લાગ્યા. કહ્યું છે કે-“વનમાં, સંગ્રામમાં, શત્રુ, જળ તથા અગ્નિના મધ્યમાં, મહાસમુદ્રમાં, પર્વતના શિખર ઉપર, માણસ સુતેલ હોય, પ્રમત્ત થઈ ગયેલ હોય યા તે વિષમ સ્થિતિમાં આવી પડેલ હેય, છતાં પૂર્વકૃત પુ તેની રક્ષા કરે છે. એવામાં પાસદત્ત શેઠને દેવે કહેલ વચન યાદ આવ્યું, એટલે પ્રભાતે તે કપૂર, કસ્તુરી પ્રમુખ સુગંધી પદાર્થો લઈને રાજવાડીમાં દેવથી અધિષ્ઠિત આમ્રવૃક્ષ પાસે ગયે. ત્યાં ધૂપ ઉખેવીને તે કહેવા લાગે કે-“હે દેવ ! મારા પ્રિયંકર પુત્રને રાજ્યને લાભ થશે એમ તમે પ્રથમ કહ્યું છે, તે તે દૂર રહે; પરંતુ અત્યારે ઉલટું તેને વિરહનુ કષ્ટ અમારા પર આવી પડયું છે. વળી દેવી વાણી કદિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #41
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર, મિથ્યા થતી જ નથી. કહ્યું છે કે મહાપુરૂષનાં વચને યુગાંત સુધી પણ અન્યથા થતાં નથી. અગત્ય ઋષિના વચનથી બંધાયેલ વિંધ્યાચલ અદ્યાપિ વૃદ્ધિ પામતું નથી.” વળી હે દેવ! આવું કષ્ટ આવી પડતાં ખરેખર તમારૂં અમને શરણ છે.” આ પ્રમાણેની તેની પ્રાર્થના સાંભળીને દેવ બોલ્યા કે-હે શેઠ! ચિંતા ન કરે, તમારે પુત્ર આજથી પાંચમે દિવસે રાજકન્યા પરણીને આવશે. આ પ્રમાણે દેવવાણી સાંભળીને પાસદત્ત શેઠ નિશ્ચિત થઈ ખુશી થતા ઘેર આવ્યા, અને દેવતાએ કહેલ હકીકત તેણે પિતાની પત્ની પ્રિયશ્રીને કહી સંભળાવી. પછી શ્રેષ્ઠીથી આશ્વાસન પામેલી તે પણ શંકરહિત થઈને ધર્મકાર્યમાં વિશેષ રીતે તત્પર થઈ. - હવે શ્રીપવત પર કેદખાનામાં રહેલ પ્રિયંકરને પ્રભાતે પલ્લીપતિએ પોતાની પાસે બોલાવ્યો અને તેને પૂછયું કે તું કોણ છે? પ્રિયંકરે કહ્યું કે-“હે રાજન ! હું અશોકનગરનો રહેવાસી પાસદત્ત શેઠને પ્રિયંકર નામે પુત્ર છું. પાસેના ગામમાં હું ઉઘરાણી કરવા ગયે હતું, ત્યાંથી પાછા ફરતાં મને તમારા માણસો શામાટે બાંધીને અહીં લાવ્યા તે હું કાંઈ સમજી શકતા નથી.” આ પ્રમાણે સાંભળીને રાજા બોલ્યા કે-અશોકનગરને રાજા અશોકચંદ્ર મારે, શત્રુ છે, તેથી તેના નગરના રહેવાસી બધા નગરવાસીઓ મારા વૈરીજ જાણવા; પરંતુ મારા સેવકેએ તે બીજે ગામ જતાં તે રાજાના મંત્રીના પુત્રને પકડવાને માર્ગ રોક્યા હતા તેને બદલે તું બંધાઈ ગયે. આથી પ્રિયંકર બે કે-“હે સ્વામિન ! તે મને ગરીબને બંધનમાં નાંખવાથી તમને શું લાભ થવાનો છે? આ તે એવું થયું કે-એકના અપરાધમાં બીજાના મસ્તકપર અનર્થો પડ્યા. રાવણના અપરાધમાં સમુદ્રને પર્વતથી બંધાવું પડયું, એના જેવું P.P: AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #42
--------------------------------------------------------------------------
________________ 38 પ્રિયંકરરૂપ ચરિત્ર. થયું. પલ્લી પતિએ કહ્યું કે- દુષ્ટને આશ્રય કરવાથી અદુષ્ટ (નિ- " દેશ) પર પણ ભયંકર દંડ પડે છે. જુઓ! માકડના આશ્રયથી ખાટલાને લાકડીને માર સહન કરવો પડે છે.” પ્રિયંકર બે કે-“હે સ્વામિન્ ! તથાપિ યોગ્યાયોગને વિચાર કરીને નીતિથી વર્તવું એ રાજધર્મ છે.” આ પ્રકારના તેના વચનથી વિસ્મય પામેલે પલ્લીપતિ કહેવા લાગ્યું કે–“હે પ્રિયંકર ! જે તું મારું કથન માને તો હું તને મુક્ત કરૂં.” પ્રિયંકર બે હે સ્વામિન્ ! કહો.” રાજા બે કે-“મારા સેવકોને ગુપ્ત રીતે તારા ઘરમાં રાખ, કે જેથી તેઓ સમય સાધીને ત્યાંના રાજપુત્ર અને મંત્રીપુત્રને બાંધીને અહીં મારી પાસે લઈ આવે અને તેમ કરીને હું મારું વેર વાળું.” આ પ્રમાણે સાંભળીને પ્રિયંકર મનમાં ખેદ પામીને કહેવા લાગ્યો કે-હે સ્વામિન્ ! આવા પ્રકારનું અકાર્ય હું કઈ રીતે કદાપિ કરીશ નહિ. પિતાની રક્ષાને માટે રાજવિરૂદ્ધ કાર્ય કરી બીજાઓને સંકટમાં હું પાડીશ નહિ. કહ્યું છે કે - अकर्तव्यं न कर्तव्यं, प्राणैः कंठग तैरपि / . તુ જવું, કાળે કંૌપિ સે ? કંઠે પ્રાણ આવેલા હોય પણ અકાય ન કરવું, અને ક8 પ્રાણ આવીને ચાલ્યા જતા હોય તે પણ સુકૃત્ય અવશ્ય કરવું.” વળી રાજવિરૂદ્ધ કાર્ય કરવાથી જીવિતને પણ વિનાશ થાય. કહ્યું છે કે- જે લેકે દેશવિરૂધ્ધ ગામવિરૂદ્ધ અને નગરવિરૂદ્ધ કામ કરે છે તેઓ આજ ભવમાં કલેશ, બંધન અને મરણ પામે છે.” આ પ્રમાણેનાં પ્રિયંકરનાં વચન સાંભળીને કોંધ લાવી રાજાએ પતાના સેવકેને હુકમ કર્યો કે-“અરે સેવકે ! આ વણિકપુત્રને પુનઃ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #43
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. - કેદખાનામાં નાંખી દ્યો.” આવા પ્રકારને રાજાને આદેશ પામીને તે સેવકે તેને કારાગારમાં લઈ ગયા. પછી ત્યાં રહીને તે એકચિત્ત ઉપસર્ગહરસ્તોત્રનો પાઠ કરવા લાગે. - એવા અવસરમાં દિવ્ય પ્રભાવથી રાજાના મનમાં આવા પ્રકારને વિચાર ઉત્પન્ન થયો કે આ બિચારા વણિકપુત્રને અહીં રેકી રાખવાથી આપણે શું કાર્યસિદ્ધિ થવાની છે? માટે તેને મુક્ત કરૂં. એવામાં તેની સભામાં કેઈક વિદ્યાસિદ્ધ જ્ઞાની આવીને રાજાને આશીર્વાદ દઈ ત્યાં બેઠે; એટલે રાજાએ પણ સ્વાગતપૂર્વક તેને કુશળ પ્રશ્ન પૂછયો. તે બોલ્યો કે.. suથા નાન, ગળાનાં હિતવાચતા || ગણાનાં વિત્તવાસિંઘવ, સુવિજિ નિરંતર II રાજાઓની સૌમ્ય દષ્ટિથી, પ્રજાઓના હિત વાક્યથી અને આપ્ત જનોના અંતઃકરણના વાત્સલ્યથી હું નિરંતર સુખી છું.” પછી રાજાએ તેને પ્રશ્ન કર્યો કે-“હે જ્ઞાની ! તમે શું શું જાણે છે?” તેણે કહ્યું કે-“જીવિત, મરણ, ગમનાગમન, રોગ, યોગ, ધન, લેશ, સુખ, દુઃખ અને શુભાશુભ-એ બધું હું જાણું છું.” એટલે પલ્લીપતિએ કહ્યું કે– તે અમારા શત્રુ અશેકચંદ્રનું મરણ ક્યારે થશે તે કહે.” સિધ્ધ છે કે એકાંતમાં કહીશ.” રાજા બોલ્યા કે અહીં સર્વે મારા પિતાના માણસે જ છે; માટે કંઈ પણ સંદેહ રાખ્યા વિના કહે.' સિધેિ કહ્યું કે-ગુપ્ત વાત છ કાને જાય છે તેને ભેદ પ્રગટ થઈ જાય છે, ચાર કાન 1 સુધી રહે તો સ્થિર ટકે છે અર્થાત્ ગુમ રહે છે, અને બે કાને હોય ત્યારે તે તેને લોદ બ્રહ્યા પણ મેળવી શકતા નથી. પછી રાજાના
Page #44
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. કાન પાસે જઈને તેને અશોકચંદ્ર રાજાને મરણ સમય કહ્યો, એટલે રાજાએ પ્રગટ રીતે તેને પૂછયું કે--બહે સિધ્ધ ! તે મરણ પામ્યા પછી તેના રાજપાટપર તેને કે પુત્ર બેસશે? એટલે ક્ષણવાર ધ્યાન ધરીને તે બોલ્યો કે “હે રાજન ! તેના પુત્રને તેનું રાજ્ય મળવાનું નથી, તેમજ તેના ગોત્રમાં પણ હવે પછી રાજા રહેવાનું નથી, પરંતુ પ્રિયંકર નામના જે વણિકપુત્રને તમે કેદખાનામાં નાંખેલ છે તેજ પુણ્યવંતને તેનું રાજ્ય દેવતા પોતે આપશે.” આ પ્રમાણે સાંભળીને રાજા બોલ્યા કે “હે સિધ્ધ પુરૂષ! આવું સંબંધ વિનાનું શું બોલે છે? “આ વાણિકપુત્રને રાજ્યની પ્રાપ્તિ થશે એમ કહેવાથી તારૂં જ્ઞાન પણ સારી રીતે અમારા જાણવામાં આવી ગયું. આ બિચારો નિર્ધન વણિકપુત્ર છે, એનું નામ પણ કોઈને જાણવામાં નથી. જેનું રાજ્ય પ્રાપ્તિનું પ્રબલ પુણ્ય હોય, તેનું નામ તે સર્વત્ર પ્રસિદ્ધજ હોય.” કહ્યું છે કેજે પુણ્યવંત જન છે તેમનું નામ નળ, પાંડવ અને રામચંદ્રની માફક પ્રસિદ્ધ હોય છે અને ઘેર ઘેર ગવાય છે.” સિદ્ધ કહેવા લાગે ‘કે “હે રાજન ! મારૂં જ્ઞાન કદાપિ વૃથા થનાર નથી; આજ વણિક પુત્રને તે રાજય મળશે. આ સંબંધમાં તમારે લેશ પણ સંદેહ ન કરે. જો આ વાત તમારા માનવામાં ન આવતી હોય તે ખાત્રીને માટે કાલે તમે જે ભોજન કર્યું છે તે કહી દઉં.” રાજાએ કહ્યું કે--કહે.” એટલે તે બે કે–ધત અને ખાંડ મિશ્રિત મોદક અને પાંચ માંડા, મગ, અડદ તથા મુખમાં તાંબુલ–એ પ્રમાણે કાલે તમે જમ્યા છે.” આ પ્રમાણે સાંભળીને રાજાએ તે સત્ય માન્યું, એવામાં કોઈ સભાસદ બોલ્યા કે- હે સ્વામિન્ ! ચુડામણિશાસ્ત્રના જાણ ગતવાર્તા જાણે છે, પણ આગામી વાત તેઓ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #45
--------------------------------------------------------------------------
________________ - પ્રિયંકરનૃપ ચરિત્ર. જાણતા નથી. આથી રાજાએ ફરીને સિદ્ધને પૂછયું કે હે સિદ્ધ! આજે હું શું ભોજન કરીશ?” તે બોલ્યો કે હે રાજન્ ! આજ તમે મગનું પાણી માત્ર જમશે, અને તે પણ સંધ્યાવખતે જમશે.” રાજાએ કહ્યું કે- એ તો બીલકુલ અસત્ય છે, કારણ કે આજ મારે શરીરે અત્યંત આરોગ્ય વર્તે છે, જવરાદિક કંઈ પણ નથી; અથવા તે હમણાજ સંધ્યા થતાં બધું જણાઈ આવશે.” આ બધી વાત સાંભળીને સભાજનેને પણ આશ્ચર્ય થયું. એવામાં સિધ્ધ પુનઃ કે–“માઘમાસના શુકલપક્ષની પૂર્ણિમા ને ગુરૂવારને દિવસે પુષ્ય નક્ષત્રમાં પ્રિયંકર રાજા થશે, તેમાં કોઈ પ્રકારને સંશય કરશો નહી.” . પછી રાજાએ તે જ ક્ષણે પ્રિયંકરને કેદખાનામાંથી લાવીને પિતને ઘેર ભેજન કરાવ્યું તથા શ્રેષ્ઠ વસ્ત્રાદિકથી તેને સત્કાર કર્યો, અને નેહપૂર્વક તેને પિતાની પાસે રાખ્યો. કહ્યું છે કેકાગડાઓ સર્વત્ર કૃષ્ણ (કાળા)જ હોય છે અને શુક પક્ષીઓ સર્વત્ર લીલાજ હોય છે, તેમ દુઃખી જનેને સર્વત્ર દુઃખ હોય છે અને ભાગ્યવંત જનને સર્વત્ર સુખ જ મળે છે.” પછી રાજાએ ઘણા વખત સુધી તે સિદ્ધપુરૂષની સાથે વાર્તાલાપ કરીને તેને વિસર્જન કર્યો. પછી રાજા સભા વિસર્જન કરી પિતાને ઘેર જઈને બેઠે; અને જમવાની તૈયારી કરે છે તેવામાં તેને અકસ્માતું મસ્તકમાં પીડા થઈ આવી. એ અવસરે રસયાએ આવીને રાજાને વિજ્ઞપ્તિ કરી કે હે સ્વામિન્ ! તમામ રસોઈ તૈયાર થઈ ગઈ છે, માટે ભોજન કરવા પધારે.” રાજાએ કહ્યું કે- હું છેડીવાર રહીને ભોજન કરીશ, અત્યારે મારું મસ્તક દુખે છે. " એમ કહીને તે પલંગ પર સુતો એટલે તેને નિદ્રા આવી ગઈ. પછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #46
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. તે સંધ્યા સમયે ઉડ્યો, છતાં શિરોવ્યથા હજુ શાંત થઈ નહોતી; એવામાં રાજાની શિરે વ્યથાના ખબર મંત્રીને મળવાથી તે ત્યાં આવ્યું અને રાજાને કહેવા લાગ્યું કે-“હે રવામિન્ ! સર્વથા લાંઘણ કરવી તે તો ઉચિત નથી. કહ્યું છે કે- જવરમાં પણ સર્વથા લાંઘણ ન કરવી, પરંતુ યુક્તિપૂર્વક લાંઘણ કરવી; કારણ કે જે ગુણે લાંઘણમાં કહ્યા છે તે ગુણો લઘુ ભોજનમાં પણ કહેલા છે. માટે આજે હવે મગનું પાણી લેવું તેજ ચાગ્ય છે. “મગનું પાણી ત્રણ દેષને દૂર કરે છે; સ્વાદિષ્ટ, રેચક, ગાત્ર શોધક, શુષ્ક, નીરસ, તિક્ત અને વરને દૂર કરનાર છે.” પછી રાજાએ મંત્રીનું વચન સ્વીકારીને રૂચિ વિના પણ ઓષધની જેમ મગનું પાણી ગ્રહણ કર્યું, અને તે ઉપર વૈદ્ય પિત્તને શમાવનારી એલચી આપી. કહ્યું છે કે-એલચી તિક્ત, ઉષ્ણ અને હલકી છે, કફ અને વાયુના વિકારને તે દૂર કરે છે, બસ અને ખરજના દેષને હણે છે અને મુછ તથા મસ્તકને શુદ્ધ કરે છે.” પછી બીજે દિવસે વ્યાધિરહિત થયેલ રાજાએ તે સિદ્ધપુરૂષને રાજસભામાં બેલાવીને વિવિધ વસ્ત્રાભરણેથી તેને સત્કાર કરી કહ્યું કે-“હે સિદ્ધપુરૂષ! તારું કથન બધું સત્ય થયું. પછી પિતાના કુટુંબ, સ્વજન અને મંત્રી વિગેરેને બોલાવીને રાજાએ કહ્યું કે-જે તમે સંમત થતા હે તે આ પ્રિયંકરને મારી વસુમતી પુત્રી પરણાવું. કારણ કે આ ભાગ્યવંતને અવશ્ય રાજ્યની પ્રાપ્તિ થશે, અને એની સહાયતાથી આપણને પણ આગામી કાળે સુખ પ્રાપ્ત થશે.” આ પ્રમાણેનું રાજાનું કથન સાંભળીને સર્વે બોલ્યા કે-“હે સ્વામિન્ ! આપનું કહેવું સત્ય જ છે. પછી તે પલ્લીપતિએ શુભ વેળાએ પ્રિયંકરની ઈચ્છા વિના પણ તેની સાથે પિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #47
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. 43 તાની પુત્રીનું પાણિગ્રહણ કરાવ્યું, અને ધન, અશ્વ તથા વસ્ત્રાદિક તેને આપ્યાં. લગ્નને બીજે દિવસે પ્રિયંકર પિતાની પ્રિયા સાથે પિતાને આપેલા આવાસમાં બેસીને મનમાં વિચાર કરવા લાગે કે- આ બધે ઉપસર્ગહરસ્તવને પ્રભાવ છે. કહ્યું છે કે વિપત્તિને ઠેકાણે સંપત્તિ, શત્રુને ઘેર કન્યાલાભ અને અપમાનને સ્થાને માનની પ્રાપ્તિ એ બધું પુણ્યનું ફળ છે. પછી રાજાએ તે પ્રિયંકરને તેની પત્ની સહિત રાત્રિએ વૈરીના ભયથી બચાવવા માટે પોતાના સેવકોને સાથે મોકલીને પંચમીને દિવસે અશોકનગરે પહોંચાડ્યો. ત્યાં જઈને વધૂ સહિત તેણે માબાપને પ્રણામ કર્યા, એટલે દેવવાણી સત્ય થઈ. આ પ્રમાણે તે પ્રિયંકરને વસુમતી પ્રથમ પત્ની થઈ. - હવે પ્રિયંકરે બધા કુટુંબને ભાર માથે લઈને પિતાના પિતાને ચિંતામુકત કર્યા. કહ્યું છે કે ते पुत्रा ये पितुर्भक्ताः, स पिता यस्तु पोषकः / तन्मित्रं यत्र विश्वासः, सा भार्या यत्र निर्वृतिः // 1 // તેજ ખરા પુત્રો કે જે પિતાના ભક્ત હોય, તેજ પિતા કે જે પિષક હોય, તેજ મિત્ર કે જ્યાં વિશ્વાસ મૂકી શકાય, અને તેજ ભાર્યા કે જેની પાસે જવાથી શાંતિ પ્રાપ્ત થાય”, ' ' - એકદા પ્રિયંકર શ્રી દેવગુરૂના સમરણપૂર્વક નમસ્કારમંત્ર અને ઉપસર્ગહરસ્તવનાદિકનું વિશેષ ધ્યાન ધરીને સુતે, તેવામાં રાત્રિના છેલ્લે પહેરે તેણે મહાઆશ્ચર્યકારક સ્વપ્ન જોયું. પછી તરત જ ગ્રત થઈને તે નમસ્કારમંત્રની ગુણના કરવા લાગ્યું. કહ્યું છે કે“જિનશાસનના સારરૂપ અને ચાદ પૂર્વના ઉદ્ધારરૂપ નવકારમંત્ર જેના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #48
--------------------------------------------------------------------------
________________ જ પ્રિયંકરનૃપ ચરિત્ર. મનમાં જાગ્રત છે તેને સંસાર શું ( ઉપાધિ ) કરશે ? આ પ્રવર નમસ્કાર મંત્ર મંગળનું સ્થાન છે, દુઃખનો વિલય કરનાર છે, સર્વ પ્રકારની શાંતિને ઉત્પન્ન કરનાર છે અને મરણમાત્રથી સુખને દેખાડનાર છે. નમસ્કાર સમાન મંત્ર, શત્રુંજય સમાન તીર્થ અને ગજેદ્રસ્થાન (પદ) માં ઉત્પન્ન થયેલ જળ સમાન જળ જગતમાં અન્યત્ર નથી. તે અદ્વિતીય છે).” પછી તે વિચારવા લાગે કે–પૂર્વે ગુરૂમુખથી મેં સાંભળ્યું છે કે-“સુસ્વપ્ન જોઈને નિદ્રા ન કરવી.” વિવેકવિલાસ નામના ગ્રંથમાં કહ્યું છે કે “સુસ્વપ્ન જોઈને સુઈ ન જવું, અને તે દિવસ ઉગ્યા પછી સદ્દગુરૂ યા વડિલ પાસે જઈને તેમને નિવેદન કરવું. દુઃસ્વપ્ન જોઈને સુઈ જવું, અને તે કોઈને જણાવવું નહિ.” પછી પ્રભાતે તેણે પોતાના સ્વપ્નનું સ્વરૂપ પિતાના પિતાને નિવેદન કર્યું કે “હેતાત!મેં મારા પોતાના શરીરમાંથી આંતરડાં આકર્ષીને તેને ભિન્ન ભિન્ન કરી તે આંતરડાંની જાળવડે આખા અશોકનગરને શનૈઃ શનૈઃ વીંટી લીધું અને પછી મારા શરીરને મેં અગ્નિથી બળતું જોયું, અને જોવામાં જળથી તેને શાંત કરવા ગયે તેવામાં હું જાગ્રત થઈ ગયે. માટે હે તાત ! આ સ્વપ્નનું કેવા પ્રકારનું ફળ મને પ્રાપ્ત થશે?” પાસદર કહેવા લાગ્યા કે-હે વત્સ! ત્રિવિક્રમ ઉપાધ્યાયની પાસે જઈને તું આ સ્વપ્નનું ફળ પૂછ. કારણ કે તે સ્વપ્નશાસ્ત્રને જાણ અને ગુણી છે. કહ્યું છે કે, .: ગે ચા મુળ રાખી, પરિકનૈઃ સદા ; - રાણે વા ને થોદ્ધા, પુરુષ: ? . ' ' “પાત્રને દાન આપનાર, ગુણપર રાગ કરનાર, સ્વજને સાથે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #49
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર ભોજન કરનાર, શાસ્ત્રના બોધવાળો અને સંગ્રામમાં યુદ્ધ કરનારસત પુરૂષના આ પાંચ લક્ષણો છે.” આ પ્રમાણે પિતાના તાતનું કથન સાંભળીને પ્રિયંકરે પણ વિનયપૂર્વક તેની આજ્ઞા સ્વીકારી લીધી. કહ્યું છે કે અત્તર H કમ પત્તિ-પુરઃ શિષ્ય પિતુઃ સુતા - आदेशे संशयं कुर्वन्, खंडयत्यात्मनो व्रतम् // 1 // “પતિના આદેશમાં સતી સ્ત્રી), સ્વામીના આદેશમાં સેવક, ગુરૂના આદેશમાં શિષ્ય અને પિતાના આદેશમાં પુત્ર-જો સંશય કરે છે તે પિતાના વ્રતનું ખંડન કરે છે, એમ સમજવું. " પછી પ્રિયંકર હાથમાં ફળ, પુષ્પાદિ લઈને તે ઉપાધ્યાયને ઘેર ગયે, અને ત્યાં શાસ્ત્રાધ્યયન કરતા તેના બે પુત્રને જોઈને તેણે પૂછયું કે-ઉપાધ્યાયજી ક્યાં ગયા છે?” એટલે મોટા પુત્રે જવાબ આપે કે - मृतका यत्र जीवंति, निर्जीवा उच्चसंति च / स्वगोत्रे कलहो यत्र, तद्गृहेऽस्ति द्विजोत्तमः // 1 // મૃતક જ્યાં જીવતા થાય છે અને નિર્જીવ જ્યાં શ્વાસ લે છે તથા સ્વગેત્રમાં જ્યાં કલહ થયા કરે છે તેને ઘેર ઉપાધ્યાય ગયા છે.” આ પ્રમાણે સાંભળીને પ્રિયંકરે પોતાની બુદ્ધિથી તેને લુહારને ઘેર ગયેલ જાણીને તે ત્યાં ગયા. ત્યાં તેણે લુહારને પૂછયું, એટલે તેણે કહ્યું કે કરપત્રક સજજ કરાવીને હમણાજ તે પિતાને ઘેર ગયા. પછી તેણે પાછા આવીને તેના લઘુ પુત્રને પૂછયું, એટલે 1 તલવાર. P.P. Ac. Gunraipasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #50
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. - તે બોલ્યા કે - . उपकारि घनाधारं, मत्पिता तत्र विद्यते // 1 // “જ્યાં જડ ( જળ )ની સાથે સંગત છે, પંકજની સાથે જ્યાં પ્રીતિ છે, જે ઉપકારી છે અને ઘન ( વર્ષા–પક્ષે ઘણું છે ના આધારરૂપ છે ત્યાં મારા પિતા છે. આ પ્રમાણે તે બંનેની ચતુરાઈ જાણીને પ્રિયંકર હૃદયમાં ચમત્કાર પામી કહેવા લાગ્યા–“શું ત્યારે ઉપાધ્યાય સરોવરપર ગયા છે ?" આ પ્રમાણે સાંભળીને તેની બુદ્ધિથી તેઓ પણ મનમાં આશ્ચર્ય પામ્યા. પછી તે સરોવરપર ઉપાધ્યાય પાસે ગયા. ત્યાં તેને પ્રણામ કરીને એકાંતમાં પિતાના સ્વપ્નની વાત તેણે ઉપાધ્યાય પાસે નિવેદન કરી. સ્વપ્નની હકીકત સાંભળીને તેને રાજ્યદાયક માની ઉપાધ્યાય પણ ક્ષણવાર વિમા પામી ગયા પછી તે પ્રિયંકર સાથે પિતાના ઘર તરફ ચાલ્યા. એટલે તે જ વખતે નગરના મુખ્ય દ્વાર આગળ હાથમાં અક્ષત તથા શ્રીફળ સહિત થાળ લઈને સન્મુખ આવતી સ્ત્રીઓ મળી. પંડિત તે જોઈને વિચારવા લાગે કે-“વિશિષ્ટ વધામણું તે આ સન્મુખ આવી. એવામાં મસ્તક પર લાકડાનો ભારે ઉપાડીને આવતા બે પુરૂષ મળ્યા. તે શકુનને પણ ઉપાધ્યાયે રાજ્ય આપનારૂં સમજી લીધું કહ્યું છે કે “નગરમાં પેસતાં કે નીકળતાં જે લાકડાને ભારો સન્મુખ મળે તો તેને રાજ્યની પ્રાપ્તિ થાય, એમ શકુનને જાણનારા જજોએ નિશ્ચય કરેલ છે. આગળ જતાં તેમને મદ્યપૂર્ણ કરક (મદ્યપાત્ર) મળ્યું, એટલે પંડિત બોલ્યા કે-આ શકુન પણ શ્રેષ્ઠ છે. એટલે પ્રિયંકરે કહ્યું કે- હે પંડિતેશ! આ કરકમાં શું છે.?” પંડિતે કહ્યું કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #51
--------------------------------------------------------------------------
________________ 47 પ્રિયંકરનૃપ ચરિત્ર. - मदः प्रमादः कलहश्च निद्रा, द्रव्यक्षयो जीवितनाशनं च / स्वर्गस्य हानिर्नरकस्य पंथा, अष्टावनाः करके वसंति।।१।। “મદ, પ્રમાદ, કલહ, નિદ્રા, દ્રવ્યક્ષય, છવિતને નાશ, સ્વર્ગની હાનિ અને નરકની પ્રાપ્તિ—એ આઠ અનર્થો આ કરકમાં રહેલા છે.” આથી તે કરકમાં મદ્ય છે એમ સમજીને વિસ્મય પામી પ્રિયંકરે પંડિતને પૂછયું કે-“હે પંડિતવર્ય ! જે વસ્તુમાં અનર્થ રહેલા છે તે વસ્તુને પ્રવર શકુન કેમ મનાય?' પંડિતે કહ્યું કે-“હે વત્સ ! શકુન શાસ્ત્રના મર્મને જાણનારા પ્રાણ જનોએ મદ્યાદિકને શુભ શકુન તરીકે કહેલ છે. શુકનશાસ્ત્રમાં કન્યા, સાધુ, રાજા, મિત્ર, ભેંશ, દર્ભ વિગેરે વધામણીની વસ્તુ, વીણા, માટી, મણિ, ચામર, અક્ષત, ફળ, છત્ર, કમળ, દીપ, ધ્વજા, વસ્ત્ર, અલંકાર, મધ, માંસ, પુષ્પ, સુવર્ણાદિ સારી ધાતુઓ, ગાય, મસ્ય, દહીં અને કુંભ–એ જે જમણું ઉતરતાં સામા મળે તે શ્રેષ્ઠ કહેલા છે. આ પ્રમાણે સાંભળીને પ્રિયંકર પ્રમુદિત થઈ શકુનની ગાંઠ બાંધી સાથે સાથે ઉપાધ્યાયને ઘેર ગયે. ત્યાં પંડિત બહુમાનપૂર્વક પિતાની " સોમવતી ' નામની પુત્રી આપવા માટે તેને પ્રાર્થના કરી, એટલે પ્રિયંકર બોલ્યો કે-“હે પંડિતરાજ ! આ સંબંધમાં મારા પિતાજ સમજી શકે, હું તે કેવળ સ્વપ્નફળ પૂછવાને માટેજ અહીં આવ્યો છું; માટે મારા પર કૃપા કરીને આ વાત તેમને નિવેદન કરે.”એટલે પંડિતે કહ્યું કે- હે પ્રિયંકર! તમે ઘેર જઈને તમારા પિતાનેજ અહીં મોકલે, એટલે તેમને તમારા સ્વપ્નનું ફળ કહીશ.” પછી પ્રિયંકરે ઘેર જઇને પંડિતનું કથન પિતાના પિતાને નિવેદન કર્યું. એટલે પાસદ શ્રેષ્ઠીએ પોતે પંડિત પાસે જઈ તેની પાસે ફળ, પુષ્પાદિક મૂકીને સ્વપ્નનું ફળ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak, Trust
Page #52
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. . પૂછયું. પંડિતે કહ્યું કે આ સ્વપ્નથી એમ જણાય છે કે તમારે પુત્ર આ નગરને અવશ્ય રાજા થશે.” સ્વપ્નશાસ્ત્રમાં કહ્યું છે કે-જે પિતાના આંતરડાથી કોઈ પણ ગામ કે નગરને વીંટી લે તે મનુષ્ય તે ગામ, નગર, દેશ કે મંડલને રાજા થાય. વળી સ્વનમાં જે પોતાના આસનને, શય્યાને, શરીરને, વાહનને અને ઘરને બળતાં જુએ તેની સન્મુખ લક્ષ્મી આવે છે. વળી સમધાતુવાળા, પ્રશાંત, ધાર્મિક, નિરોગી અને જિતેંદ્રિય-એવા પુરૂષના જોવામાં આવેલ શુભાશુભ સ્વપ્ન સત્ય થાય છે. રાત્રિએ ચારે પહોરમાં જેવામાં આવેલ સ્વપ્ન અનુક્રમે એક વર્ષે, છ મહિને, ત્રણ મહિને અને એક મહિને ફળ આપનાર થાય છે.” આ પ્રમાણે સાંભળીને દેવવાણી પણ સત્ય થઈ એમ અંતરમાં જાણીને પાસદત્ત શ્રેષ્ટીએ હર્ષ પામી પંડિતને કહ્યું કે હે પ્રાજ્ઞવર્ય! તમે કહ્યું તે બધું સત્યજ છે. કારણ કે સર્વ કહેલ શકુનશાસ્ત્ર અન્યથા ન હોય પંડિતે કહ્યું કે “હે શ્રેષ્ઠીન ! તે કારણ માટે મારે પણ મારી પુત્રી તમારા પુત્રને આપવાની છે.” પછી શ્રેષ્ઠીએ પણ પંડિતનું કથન સ્વીકારીને શુભ લગ્ન પંડિતની પુત્રી સોમવતી સાથે પિતાના પુત્રને મહોત્સવપૂર્વક વિવાહ કર્યો. હસ્તમેચનાવસરે પંડિતે પ્રિયંકરને રત્નસુવર્ણાદિક પુષ્કળ ધન આપ્યું. આ આ પ્રમાણે બને પ્રિયા સાથે વિવિધ પ્રકારનાં સુખ ભેગવતો પ્રિયંકર ધર્મકાર્યમાં વિશેષ તત્પર થઈને પિતાને સમય વ્યતીત કરવા લાગ્યા. હવે પાસદર શેઠના ઘરની પાસે મહાદાની ઔદાર્યાદિ ગુણગણથી અલંકૃત અને કેટીશ્વર “ધનદત્ત” નામનો શેઠ રહેતા હતે. દાનગુણથી તેની કીર્તિ ચારે દિશાઓમાં વિસ્તાર પામેલી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #53
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. હતી. કહ્યું છે કેબાર વતે કીર્તિ-૪ પુણેન વતે છે વિનોન પુનર્વદ્યા, જુના સર્વે વિવેવાત:* I ? દાનથી કીર્તિ, પુણ્યથી લક્ષ્મી, વિનયથી વિદ્યા, અને વિવેકથી બધા ગુણો વૃદ્ધિ પામે છે.” તે શેઠને ધનશ્રી નામે પત્ની હતી. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલા જિનદાસ અને સોમદાસ નામે બે પુત્ર હતા અને શ્રીમતી નામે એક પુત્રી હતી. એકદા તે ધનદત્ત શ્રેષ્ઠીએ નવીન આવાસ કરવાની ઈચ્છાથી શુભ મુહુર્ત અને શુભ દિવસે પ્રથમ ભૂમિશોધન કરીને વાસ્તુશાસ્ત્રના વિધિથી આવાસ બંધાવવાની શરૂઆત કરી. આ સંબંધમાં કહ્યું છે કે-“કેઈ દેવમંદિરની સમીપે આવાસ કરવાથી દુઃખ ઉત્પન્ન થાય છે, ચતુષ્પથમાં કરવાથી ઘરની હાનિ થાય છે અને ધૂર્ત તથા અમાત્યના ઘર પાસે કરવાથી પુત્ર અને ધનને ક્ષય થાય છે. આવાસમાં ક્ષીરવૃક્ષ ( ર ) નું લાકડું વાપરવામાં આવે તે તે લક્ષ્મીને નાશ કરે છે, કંટકવૃક્ષનું કાષ્ઠ શત્રુ તરફના ભયને આપે છે અને બોરડીનું કાષ્ટ અપત્ય (સંતાન) ને નાશ કરે છે, માટે તેવું કાષ્ટ ન વાપરવું. મૂર્ખ, અધમ, પાખંડીઓના મતવાળા, નપુંસક, કુછી, મદ્યપાની અને ચાંડાળ–એમના પાડેશમાં ન રહેવું. પહેલા અને છેલા પહેર સિવાય બીજા અને ત્રીજા પહેરની વૃક્ષ અને ધ્વજાદિકની છાયા જે ઘર ઉપર આવતી હોય, તે તે નિરંતર દુઃખદાયક થઈ પડે છે. દ્રવ્ય અને પુત્રાદિકની ઈચ્છાવાળા બુદ્ધિમાન માણસે વૃક્ષને છેદીને તેને સ્થાને પિતાને આવાસ ન કરવો, કેમકે વટવૃક્ષ છેદ કરવાથી વ્યંતરો ઉપદ્રવ કરે છે અને આમલીવૃક્ષના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #54
--------------------------------------------------------------------------
________________ 50 પ્રિયંકરનૃપ ચરિત્ર. છેદથી સંતતી જીવતી નથી, વળી આમલીવૃક્ષના છેદથી ધનને અને યશનો પણ નાશ થાય છે, એમ આચાર્યોએ કહ્યું છે. માટે સ્વહિતેચ્છુએ તેનો ત્યાગ કરવો. વિચક્ષણ જનેએ સુખશાંતિને અર્થે પ્રાયઃ વૃક્ષરહીત સ્થાન મેળવીને પિતાને આવાસ કરે. વળી પિતાને આવાસ કરતાં સ્વહિતને માટે જિતેંદ્ર પૃષ્ઠભાગ તજ, મહેશને પાર્થભાગ તજેવો અને વિષ્ણુને અગ્રભાગ તજ ઉચિત છે. જિનમંદિરની પછવાડે સવાસો હાથ જેટલી જમીનની અંદર કરેલ ઘર ધન અને સંતતીને નાશ કરે છે. મહેશના મંદિર વિગેરેને માટે પણ તેવી જ રીતે સમજી લેવું. આ બાબત વધારે વિસ્તારથી જેવી હોય તો ચૂડામણિ વિગેરે ગ્રંથે જોઈ લેવા. " અનુક્રમે કેટલેક દિવસે શ્રેષ્ઠીએ કરાવેલ આવાસ તૈયાર થયે એટલે શુભ મુહ ઘરની અંદરના વામ ભાગમાં દેવાલય સ્થાપીને દેવપૂજા તથા સંઘવાત્સલ્ય અને દીદ્ધારાદિક કરીને ધનદત્ત શેઠ નવા આવાસમાં રહેવા આવ્યું. ત્યાં રહેતા ત્રણ દિવસ થયા. પછી એથે દિવસે રાત્રિએ ધનદત્ત સુખે ઘરમાં સુતો, તે પ્રભાતે જાગે ત્યારે પિતાને ઘરના આંગણામાં પલંગ પર સુતેલે જે. પછી વિસ્મય પામીને બીજે દિવસે રાત્રિએ નમસ્કાર અને ઈષ્ટ દેવતાના સ્મરણપૂર્વક તેજ નવા આવાસમાં અંદરના ઓરડામાં દ્વાર બંધ કરીને સુતો, પણ પ્રભાતે પ્રથમ દિવસની જેમજ પિતાને બહાર સુતેલે જે, એટલે તે વિશેષ ચિંતાતુર થયે. પછી ત્રીજે દિવસે પણ રાત્રિએ ધૂપ ઉખેવીને ત્યાં સુતો, પરંતુ પ્રથમની જેમજ થયું. આથી તે મનમાં અતિશય ખેદ પામે. તેના કુટુંબમાંથી પણ જે કોઈ રાત્રિએ ત્યાં સુવે, તે પ્રભાતે ઘરના આંગણામાં સુતેલો જોવામાં આવે. આ પ્રમાણે થવાથી ભયભીત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #55
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃ૫ ચરિત્ર. 51 , થયેલા તે સર્વેમાંથી કઈ પણ ઘરમાં શયન કરતું નહોતું. તેથી ધનદત્ત શેઠ વિચારવા લાગે કે ખરેખર આ આવાસ કે દુષ્ટ વ્યંતરથી અધિષ્ઠિત થયેલે જણાય છે. આ પ્રમાણે વિચાર કરીને શ્રેષ્ઠીએ અનેક મંત્રવાદીઓને પૂછયું. તે મંત્રવાદીઓ જેમ જેમ મંત્રોપચાર કરવા લાગ્યા, તેમ તેમ તે વ્યંતર અધિક કુપિતા થઈને આવાસમાં ભયંકર શબ્દ કરવા લાગ્યો. આથી ધનદત્ત શેઠ વિશેષ ખેદ પામીને વિચારવા લાગે કે- અરે મેં આ આવાસ કરાવવામાં જે લક્ષ દ્રવ્યને વ્યય કર્યો તે બધે વ્યર્થ ગ.” આ પ્રમાણે અત્યંત ચિંતાતુર થઈને પિતાના ઘરના આંગણામાં બેઠેલે ધનદત્ત એકદા પ્રિયંકરના જોવામાં આવ્યું, એટલે તેણે તેમને ચિંતાનું કારણ પૂછયું-“હે શ્રેષ્ટિન્ ! હ મણું તમે નિર્ધનની જેમ ખિન્ન કેમ દેખાઓ છો ? છીએ કહ્યું કે“હે સંપુરૂષ! કહ્યું છે કે- ચિંતા શરીરને બાળે છે, ચિંતાથી રેગોત્પત્તિ થાય છે, શરીરમાં દુર્બળતા આવે છે, નિદ્રાને નાશ કરે છે અને ક્ષુધાને મંદ કરે છે.” પ્રિયંકરે કહ્યું કે –“ચિંતા કરવાથી શું? કારણ કે–જે વિધિએ લેખ લખ્યા હોય છે, તે સર્વ જીવોને ભોગવવાના છે. આ પ્રમાણે સમજીને ધીર પુરૂષ વિષમાવસ્થામાં પણ કાયર થતા નથી.” તથાપિ હે સુભગ! તમારી ચિંતાનું કારણ મારી આગળ પ્રગટ કરે.” આ પ્રમાણે સાંભળીને શ્રેષ્ઠીએ પિતાના ઘરનું સ્વરૂપ તેની આગળ નિવેદન કર્યું અને કહ્યું કે-“હે સજજન! જે કઈ પણ ઉપાય તમારા જાણવામાં હોય તો કહો, તમે સર્વ પ્રકારમાં પ્રવીણ અને અમારા સાધમ બંધુ છે. કહ્યું છે કે-ગુણે જાણનારા ઘણા હોય છે, પણ પરોપકાર કરનારા વિરલા હોય છે અને પરદુઃખથી દુઃખિત થનારા તેથી પણ વિરલા હોય છે. પ્રિયંકરે કહ્યું કે-“હે શ્રેષ્ઠિનું! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #56
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરસૃપ ચરિત્ર. હાલ તો હું સ્વગૃહના કાર્યમાં વ્યાકુળ છું, માટે થોડા વખત ધીરજ રાખે.” એટલે શ્રેષ્ઠીએ કહ્યું કે-“ઉત્તમ જનો તે પોતાનું કાર્ય તજીને પણ પરકાર્ય કરે છે. કહ્યું છે કે-“સુજન જને પોતાના કાયથી વિમુખ થઈને સદા પરકાર્ય કરવામાં આસક્ત હોય છે, કારણ કે ચંદ્રમા વસુધાને ઉજવળ કરે છે અને પિતાના કલંકને સ્પર્શ પણ કરતું નથી.” વળી નૈષધકાવ્યમાં કહ્યું છે કેयाचमानजनमानसत्तेः, पूरणाय बत जन्म न यस्य / तेन भूमिरतिभारवतीयं, न द्रुमैन गिरिभिर्न समुद्रैः // 1 // યાચના કરનારા માણસની મનોવૃત્તિને પૂર્ણ કરવા માટે જેને જન્મ નથી તેવા પુરૂથી જ આ ભૂમિ અત્યંત ભારવાળી છે, પણ વૃક્ષો, પર્વત કે સમુદ્રોથી તે ભારવતી નથી.” આ પ્રમાણે શેઠના કહેવાથી પ્રિયંકરે તેનું વચન સ્વીકારી લીધું, અને પ્રથમ તેનું સમસ્ત ઘર સમ્યગધ્યાનપૂર્વક જોઈને કહ્યું કે-“હે શ્રેષ્ઠિન ! આ તમારૂં ઘર વાસ્તુશાસ્ત્રમાં કહેલી વિધિથી બનાવવામાં આવ્યું છે, તથાપિ સૂત્રધાર (શિલ્પી) ના પ્રમાદથી કંઈક સદોષ થઈ ગયું છે. કારણ કે તેણે દ્વારના ભારવટ્ટપર મંગળનિમિત્તે જિનબિંબને સ્થાને યક્ષમૂર્તિ સ્થાપી છે. કહ્યું છે કે-“સ્વહિતેચ્છુ પૂરૂષે પોતાના ઘરમાં સદા મંગળનિમિતે દ્વારના ભારવટ્ટપર જિનેંદ્રની મૂર્તિ આળેખાવવી. વળી શકટના આકાર જેવું (આગળ સાંકડું ને પછળ પહેલું ) બાંધેલ ઘર ધન અને સંતતીને નાશ કરે છે, મુખમાં ધૂસરાકાર હોય (આગળ બહુ પહેલું ને અંદર તદ્દન સાંકડું) તો તે વંશ અને કીર્તિથી રહિત કરે છે, ત્રિકોણ હોય તો અંગ્નિને ભય થાય છે અને વિષમ હોય તે રાજાથી ભય થાય છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #57
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. માટે દ્રવ્યાદિકના ઈચ્છક પુરૂષે ચારે બાજુ સરખું (ખંડ) ઘર કરાવવું.” પછી પ્રિયંકરે તે આવાસમાં યક્ષમૂત્તિને ઠેકાણે શ્રી પાર્શ્વપ્રભુની મૂર્તિ વિધિપૂર્વક આળેખાવી અને પછી ચૈત્રમાસની અડ્રાઈમાં તે આવાસની અંદર શ્રી પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ સિંહાસન ઉપર સ્થાપી, ધૂપ દીપાદિક કરી, પવિત્ર થઈને પ્રિયંકર પોતે દરરોજ પાંચ વખત ઉપસર્ગહર સ્તોત્રનો પાઠ કરવા લાગે. આઠમે દિવસે ઘરમાં રહેલ તર બાળગીનુંરૂપ કરીને ત્યાં આવી તેના ધ્યાનમાં ભંગ કરવા માટે કહેવા લાગે કે- હે સજજન ! તું કૃપાળું છે, માટે ગાકાંત એવા મારું રક્ષણ કરે. હું માતપિતા રહિત નિરાધાર રંક છું, માટે મારા પર દયા કરીને ઔષધાદિકથી મારા પ્રાણ બચાવ.” એ પ્રમાણે તેણે વારંવાર પ્રાર્થના કરી, છતાં પ્રિયંકર કોઈ બોલે નહિ, એટલે તે વ્યંતર હાથી, સિંહ અને સર્પાદિકનું રૂપ વિકૃવીને તેને ભય પમાડવા લાગે, તથાપિ તે પિતાના ધ્યાનથી ચલાયમાન થયે નહિ, પરંતુ પ્રથમ કરતાં વિશેષ ઉપસર્ગહરસ્તવનો પાઠ કરવા લાગ્યું. તે તેત્રપાઠના પ્રભાવથી દુષ્ટ વ્યંતર ત્યાંથી પલાયન કરી ગયે. પછી પ્રિયંકરના કહેવાથી તે ધનદત્ત શેઠ પરિવાર સહિત સુખે તે આવાસમાં રહ્યો. ત્યારપછી ત્યાં બીલકુલ ઉપદ્રવ થયે નહિ. પ્રિયંકરના ઉપકારથી સંતુષ્ટ થયેલા ધનદત્ત શ્રેણીએ મોટા આગ્રહથી પિતાની શ્રીમતી પુત્રી સાથે મહોત્સવપૂર્વક તેનું પાણિગ્રહણ કરાવ્યું, અને કરમેચનનાં અવસરે તેણે રત્નસુવર્ણજડિત હાર તથા કેયૂર (બાજુબંધ) વિગેરે આપ્યાં. પછી શ્રીમતીની સાથે પિતાને ઘેર આવીને પ્રિયંકર નાના પ્રકારનાં સુખ ભોગવવાં લાગે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #58
--------------------------------------------------------------------------
________________ 54 પ્રિયંકરનૃપ ચરિત્ર. હવે કેટલાક દિવસો પછી તે વ્યંતરને હાંકી કાઢવાની વાત. રાજાના હિતકર નામના મંત્રીના સાંભળવામાં આવી. કારણ કે ગુપ્ત કરેલું પણ શુભાશુભ પ્રાય: લોકમાં પ્રસિદ્ધ થાય છે. પછી તે મંત્રીએ પ્રિયંકરને પિતાને ઘેર બોલાવ્યો અને સ્વાગત પૂછ્યું. કહ્યું છે કે–આવે, પધારે, આ આસન પર બેસે, તમારાં દર્શન નથી મને ખુશાલી થઈ છે, આજકાલ ગામમાં શું વાત ચાલે છે, કેમ હાલમાં તમે અશક્ત લાગે છે ? હમણાં તે બહુ વખતે દેખાયા-આ પ્રમાણે ઘેર આવેલા પિતાના સ્નેહીને જે આદરપૂર્વક કહે છે, તેમને ઘેર સદા નિઃશંક મનથી જવું એગ્ય છે પછી મંત્રીએ કહ્યું- હે પ્રિયંકર ! તારા પરોપકારને વૃત્તાંત મારા સાંભળવામાં આવેલ છે. ખરેખર તું ધન્ય અને ભાગ્યવંત છે. કહ્યું છે કેपरोपकाराय वहंति नद्यः, परोपकाराय फलंति वृक्षाः। . परोपकाराय दुईति गावः, परोपकाराय सतां विभूतयः // 1 // નદીઓ પરોપકારને માટેજ વહે છે, વૃક્ષો પરોપકારને માટેજ ફળે છે, ગાયે પરોપકારને માટેજ દુધ દે છે અને સજજન પુરૂષોની વિભૂતિ પરોપકારને માટેજ હોય છે. " વળી મેઘ, સૂર્ય, વૃક્ષ, દાતાર અને ધર્મોપદેશકો–એમના ઉપકારોની વસુધા પર મર્યાદા (હદ) નથી. જો કે આ જગતમાં તે સ્વાર્થ રહિત સ્નેહ પણ દુર્લભ છે.” કહ્યું છે કે- જન્મથી નિવાસ કરવાને લીધે વિંધ્યાચળ ઉપર હાથીને પ્રીતિ હોય છે, સુગંધ આપવાના ઉપકારથી મધુકરની કમળમાં પ્રીતિ હોય છે, સંબંધને લીધે સમુદ્ર અને ચંદ્રને પરસ્પર પ્રેમ દેખાય છે, અને મેઘમાં જળના લાભથી ચાતક પ્રીતિ રાખે છે–આ પ્રમાણે સર્વત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #59
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. કંઈક કંઈક નિમિત્તને લઈને પ્રાણીઓની પ્રીતિ બંધાય છે, પરંતુ મયૂર અને મેઘની જેમ નિષ્કારણ અને નિર્દોષ પ્રીતિ તે ક્યાંકજ જોવામાં આવે છે. હે મહાનુભાવ! તારે અનેમિત્તિક સ્નેહ છે, તેથી તે સર્વોપરી છે, માટે તારા લાયક કંઈક કાર્ય કહેવું છે.” પ્રિયંકર બોલ્યો કે- હે મંત્રિન ! તમે સુખેથી કામ ફરમાવે, હું આપને દાસ છું. " એટલે મંત્રીએ કહ્યું કે- મારી પુત્રી એકદા પિતાની સખીઓ સહિત કીડા કરવાને વાડીમાં ગઈ હતી. ત્યાં કેઈક દુષ્ટ શાકિની, ડાકિની, ભૂત યા પ્રેતાદિકની છાયાથી ઘેલી થઈ ગઈ છે. તેને લગભગ એક વર્ષ કરતાં કંઈક વધારે થયું છે. તે સંબંધમાં મેં ઘણા ઉપચારો કર્યા, પરંતુ દુર્જનને કહેલ સદ્વાક્યની જેમ તે બધા ઉપચારો વૃથા ગયા છે. વળી બહુ દેવ દેવીઓની માનતા કરી પણ તે નિષ્ફળ થઈ છે, અને ઘણા વૈદ્યોને દેખાડી, તો તેઓ તેને રોગ થયેલ છે એમ જણાવે છે, કેટલાક યોગીઓ ભૂતાદિકનો દોષ જણાવે છે, અને દેવજ્ઞ જનો (તિષીઓ) ગ્રહની પીડા બતાવે છે. કહ્યું છે કે "वैद्या वदंति कफपित्तमरुत्प्रकोपं, ज्योतिर्विदो ग्रहकृतं प्रवदंति दोषम् / भूतोपसर्गभथ मंत्रविदो वदंति, कर्मैव शुद्धमुनयोऽत्र बदंति नूनम् " // 1 // - “વેદ્યો કફ, પિત્ત કે વાયુનો પ્રકોપ જણાવે છે, જ્યોતિષને જાણનારા ગ્રહનો દોષ કહે છે, માંત્રિકે ભૂતનો ઉપસર્ગ બતાવે છે અને શુદ્ધ મુનિઓ આ સંબંધમાં કમનેજ મુખ્ય કહે છે.” આ પ્રમાણે વિકટ સંકટમાં આવી પડેલા અમે કિંક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #60
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. તવ્યમૂઢ બની ગયા છીએ. વળી અષ્ટમી તથા ચતુર્દશીના દિવસે તે તે વિશેષે પીડિત થાય છે, તે દિવસે તે કંઇ ભોજન લેતી નથી, કશું બોલતી નથી અને પૂછતાં કંઈ ઉત્તર પણ આપતી નથી. આથી તેનું કઈ પાણિગ્રહણ પણ કરતું નથી, માટે હે. પ્રિયંકર ! મારા પર કૃપા કરીને તું એ પાપકાર કર, કે જેથી એને કોઈ પણ ઉપાયવડે ફાયદો થાય. આ બાબતમાં જે ધનાદિ જોઈએ તે કહે, તો તે હું તને પ્રથમથી જ આપું. કારણ કે સંગ્રહ કરેલા બહુ ધનથી પણ શું કે જે પિતાનાં સંતાન માટે પણ ઉપગમાં નથી આવતું. કહ્યું છે કે- દેવ, ગુરૂ, ધર્મ, સ્વજન અને પુત્રાદિકના ઉપયોગમાં આવી જે ધન સફળ થતું નથી, તેવા દુઃખહેતુક ધનથી પણ શું? " પછી પ્રિયંકરે કહ્યું કેમંત્રિન ! તમે અગરૂ, કપૂર, કસ્તુરી પ્રમુખ ધૂપની સામગ્રી લાવે કે જેથી હું કંઈક તેને પ્રતીકાર કરૂં. જે એનું પુણ્ય પ્રબળ હશે, તો મારે કરેલ ઉદ્યમ સફળ થશે. કહ્યું છે કે " ઉમર ખાગિનાં ગાય, તડવિ સસ્તા | થવા મારીનપુણાનિ સવાનિ અવંતિ દિ’ || 2 | - " પ્રાણીઓનો કરેલ ઉદ્યમ પણ ત્યારેજ સફળ થાય છે, કે જ્યારે તેમનાં પૂર્વ પુણ્ય પ્રબળ હોય છે.” પછી મંત્રીએ તેણે કહેલ બધી સામગ્રી તૈયાર કરી આપી. ત્યારપછી પ્રિયંકર અષ્ટમી ચતુર્દશીના દિવસે તેના ઘરમાં શ્રી પાર્શ્વનાથ ભગવંતની પ્રતિમા સ્થાપી, તેનું પુષ્પાદિકથી પૂજન કરીને તથા તેની આગળ શ્રેષ્ઠ ગંધયુક્ત ધૂપ કરીને પાંચ વાર ઉપસર્ગહર સ્તોત્રનો પાઠ કરવા લાગ્યા. તે ઉપચારથી પ્રધાનપુત્રીને શનૈઃ શને ફાયદો થતો ગયે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #61
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. 57 એવા અવસરમાં કઈક મધ્યમ વયનો નિર્ધન બ્રાહ્મણ દેશાંતરથી પ્રિયંકરને ઘેર આવ્યા, અને આશીર્વાદ દઈને તેની આગળ બેઠો, એટલે પ્રિયંકરે મધુર વચનથી તેને બોલાવ્યો હે દ્વિજોત્તમ ! અહીં આપનું આગમન શા નિમિત્તે થયું છે?” તે બોલ્યો કે- હે સંપુરૂષ ! તમારા લાયક કંઈક કાર્ય છે. " એટલે પ્રિયંકર બોલ્યો કે- તમે સુખે ફરમાવે, જે મારાથી બની શકશે તે હું કરી આપીશ.” બ્રાહ્મણ બોલ્યા કે-“હે સજન! જો આપ પ્રાર્થનાનો ભંગ ન કરો, તોજ હું પ્રાર્થના કરું. કહ્યું છે કે- પરની પ્રાર્થના સાંભળીને માત્ર બેસી રહેનાર એવા પુત્રને હે જનનિ ! જન્મજ આપીશ નહિ, અને જે પરની પ્રાર્થનાને ભંગ કરે એવા પુત્રને તે ઉદરમાં પણ ધારણ કરીશ નહિ. " વળી હે પુરૂષ ! આ જગતમાં પરોપકાર એજ સાર - છે. કહ્યું છે કે- ચંચા (મનુષ્યાકૃતિ) ક્ષેત્રનું રક્ષણ કરે છે, ધ્વજા ઘરનું, ભસ્મ કણોનું અને દાંતમાં રાખેલ તૃણ (શત્રુથી) પ્રાણોનું રક્ષણ કરે છે. બાકી ઉપકાર વિનાના નાતે પ્રયોજન વગરના (નકામા) જ છે.ઈત્યાદિક વિવેચન કરીને તે વિપ્રે પોતાનું કાર્ય તેની આગળ નિવેદન કર્યું કે “હે ઉત્તમ! સિંહલદ્વીપમાં સિંહલેશ્વર નામે રાજા છે. તેણે એક મેટે યજ્ઞ માંડે છે. ત્યાં દક્ષિણામાં બધા બ્રાહ્મણોને તે લક્ષમૂલ્યવાળો હાથી આપવાનો છે, માટે લેભથી પરાભવ પામેલે હું દરિદ્રી તે હાથી લેવાને ત્યાં જવા ઇચ્છું છું કહ્યું છે કે આ દુર્ભર ( ખે ભરવા લાયક) ઉદરને માટે શું શું ન કરાય, કેને કોને ન પૂછાય અને ક્યાં કયાં મસ્તક ન નમાવાય? દ્રવ્યના લેભીઓએ શું શું ને કર્યું અને શું શું ન કરાવ્યું? અર્થાત કાંઈ બાકી રાખ્યું નથી. માટે ત્યાં જવાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #62
--------------------------------------------------------------------------
________________ 58 પ્રિયંકરનૃપ ચરિત્ર. ઉત્સુક એવો હું તમારી પાસે મારી પ્રાણપ્રિયાને મૂકવા આવ્યું છું. હું તે કાર્ય કરીને પાછો આવું, ત્યાંસુધી રૂપ અને લાવણ્યયુક્ત આ મારી પ્રિયાને તમારે ઘેર સંભાળીને રાખો. તેની પાસે તમારે પાણી ભરાવવું,રધાવવું અને છાશનું વલેણું કરાવવું, વિગેરે કામ કરાવવું અને ભેજન આપવું. તેવા પ્રકારના કેઈ પણ સ્વજનોને મારે અભાવ હોવાથી અને બીજે કઈ ઠેકાણે વિશ્વાસ ન આવવાથી ઉત્તમ એવા તમારી પાસે તેને મૂકીને હું નિશ્ચિત થઈ જઈ શકું તેમ છું.” આ પ્રમાણે સાંભળીને કુમાર બોલ્યું કેહે વિત્તમ! અહીંજ ( આ શહેરમાં જ) તમારા સ્વગોત્રના, સ્વજાતિના યા સ્વવર્ગના ઘણા લોકે છે, તેમને સેંપીને તમે જાઓ.” વિપ્ર બે કે-“હે સજન ! બીજે કયાંઈ મૂકવા મારું મન માનતું નથી, માટે તમેજ આ મારું કાર્ય કરીને મારાપર ઉપકાર કરે.” કુમારે કહ્યું કે- હે દ્વિજ ! કેવળ તમારા આગ્રહથી મન ન હોવા છતાં માત્ર પોપકારને માટેજ તમારી પ્રિયાનું હું મારે ઘેર રક્ષણ કરીશ, પરંતુ કાર્ય કરીને તમારે સત્વર આવવું.” બ્રાહ્મણ હર્ષિત થઈને પ્રિયંકરને કહેવા લાગ્યું કે હે પુરૂષોત્તમ ! કાશીવાસી, કાશ્યપગોત્રી, કામદેવપિતા, કામલતામાતા, કેશવનામ, કરપત્રિકા કરમાં અને કષાયવસ–આ સાત કકારથી જે મારી નિશાની આપે, તેને આ સુંદરી તમારે સાંપી દેવી. ' આ પ્રમાણે કહીને તે બ્રાહ્મણ ત્યાંથી ચાલતો થયે. એટલે પ્રિયંકરે તેને કહ્યું કે-હે વિપ્ર ! તમને તમારો માર્ગ સુખરૂપ થાઓ, પુનઃ સત્વર સમાગમ હે, કાર્યમાં સફળતા પામે અને અવસરે અમને સંભારીને તરત પાછા આવે. વળી તે દ્વિજ ! જ્યારે તમે અહીં આવશે, ત્યારેજ આ તમારી ભાર્યા હું તમને સોંપીશ.' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #63
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. 59 ત્યારબાદ ત્રણ દિવસ ગયા પછી તેના જેવા જ રૂપવાળે, તેટલીજ વયને, તેના જેવાજ વર્ણવાળ, તેજ નામવાળો, તેવી જ નિશાની જણાવનારે, તેના જેવું જ બોલનારે, તેના જેવા જ મુખ અને નેત્રવાળો એક વિપ્ર પ્રિયંકર પાસે આવ્યા, એટલે પ્રિયંકર બે કે-“હે વિપ્ર ! તું તરત પાછો કેમ આવ્યા? શા કારણથી ત્યાં ગયે નહિ? શું સ્વજનોએ તને અટકાવ્યું ? અથવા શુભ શકનના અભાવે પાછો આવ્યે?” બ્રાહ્મણે કહ્યું કે-“હે સજ્જન! સમુદ્રમાર્ગે જતાં વહાણ ડુબવાના ભયથી જીવને જોખમમાં નાખવાની શંકાથી હું પાછો આવ્યો; કારણ કે જીવને સંશયમાં નાખી ધન કમાવાથી પણ શું ? કહ્યું છે કે- જે ધન મેળવતાં શત્રુઓને પ્રણિપાત કરવો પડતે હેય, ધર્મની મર્યાદાને લેપ થતો હોય અને અતિ કલેશ થતું હોય, તેવા દ્રવ્યનું પ્રયોજન નથી.” આ પ્રમાણે ભયની શંકાથી હું ત્યાં ગયે નહિ. અહીં આપના જેવા બહુ ભાગ્યવંત છે, તેમના આશ્રયથી હું મારા નિવાહ ચલાવીશ.” આ પ્રમાણે કહી તે સ્ત્રીને લઈને ત્યાંથી ચાલ્યા ગયે. . કેટલાક માસ વ્યતીત થતાં પિતાની પ્રિયાને મળવાને ઉત્સુક થયેલો પેલે બ્રાહ્મણ એક મોટા પર્વત જેવા ગજેંદ્રને સિંહલદ્વીપથી લાવીને પ્રિયંકરને ઘેર આવ્યા, અને તેને આશીષ દઈને તેની સમક્ષ બેઠે. પછી તેણે પ્રિયંકરને કહ્યું કે હે સજજન ! તમારા પ્રસાદથી હું ગજાદિક ધન ઉપાર્જન કરીને અત્યારે જ કુશળે અહીં આવી પહોંચે છું, તમે મારા ઉપર મેટો ઉપકાર કર્યો છે, હું તમારો પ્રત્યુપકાર શી રીતે કરી શકીશ એજ ચિંતા છે, હવે તમે મારા પર પ્રસન્ન થઈને મારી પ્રિયા મને સપિ.” આ પ્રમાણેનું વિપ્રનું વચન સાંભળીને પ્રિયંકર તે જાણે વજથી ઘાયલ થઈ ગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #64
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. જે હોય તેમ ક્ષણવાર મન રહીને કહેવા લાગ્યું કે હે વિપ્ર ! તેજ પ્રથમ તારી ભાર્યાને લઈને ચાલ્યા ગયા હતા અને અત્યારે ફરી પાછે આવીને કેમ માગે છે? સાત નિશાનીઓ પણ તે વખતે તે સાબીત કરી આપી હતી, હવે વૃથા વિવાદ શા માટે કરે છે? અથવા તે બ્રાહ્મણે આવા દાંભિક હોય છે, તે હું જાણું છું. ' બ્રાહ્મણે કહ્યું કે-“હે વણિકપુત્ર! જેમ તેમ ન બોલે, દાંભિક તે વાણુયાજ હોય છે. કહ્યું છે કે-દાંભિક લકે દેવતાઓને પણ ઠગી લે છે, માણસેને ઠગે તેમાં તે શું મેટી વાત છે ? એક વાણિયાએ દેવી અને યક્ષ બંનેને એક લીલામાત્રમાં ઠગી લીધા હતા. વળી હું અહીં આવ્યા જ નથી. આ સંબંધમાં હું શપથ ( સમ) લેવા પણ તૈયાર છું; માટે જે લેભ કરીને મારી સ્ત્રી મને નહિ સેપે, તે હું તમને બ્રહ્મહત્યા આપીશ.” આ પ્રમાણે સાંભળીને પ્રિયંકર ભય પામી ખિન અને શ્યામ મુખવાળે થઈને હૃદયમાં વિચારવા લાગ્યું કે પહેલાં નિશ્ચ કેઈ દુષ્ટ વિદ્યાસિદ્ધ આ બ્રાહ્મણનું રૂપ કરી એની સ્ત્રી લઈને ચાલ્યો ગયો. જણાય છે. હવે શું થશે? આ પ્રમાણે દિમૂઢ થયેલા પ્રિયંકરને બ્રાહ્મણે કહ્યું કે “હું અવશ્ય મારી સ્ત્રી લઈને જ જવાને છું. ' એમ કહીને તે તેના ઘરના દ્વાર આગળ બેઠે. આમ કરતાં તે બ્રાહ્મણને એક લાંઘણ થઈ, એટલે બધા સ્વજનેએ મળીને પ્રિયંકરને કહ્યું કે ખરેખર કેઈ વ્યંતરે આવીને તેને વિપત્તિમાં નાખ્યો છે. કહ્યું છે કે રામચંદ્ર હેમમગને જાણું ન શક્યા, નહુષ રાજા વાહનમાં બ્રાહ્મણને જોડવા લાગે, બ્રાહ્મણ પાસેથીજ ચક સહિત ધૂમ હરણ કરી લેવાની અર્જુનને મતિ થઈ અને યુધિષ્ઠિરે પોતાના ચાર ભાઈને તથા પોતાની પટરાણીને ચૂતમાં મૂકયાં, માટે વિનાશ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #65
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરપ ચરિત્ર, કાળે સંપુરૂષોને પણ પ્રાયઃ વિપરીત બુદ્ધિજ સૂજે છે. પરંતુ શું આ તે દેવની ચેષ્ઠા છે? અથવા કેઈ દુર્જને દુષ્ટતા વાપરી છે?” આ પ્રમાણે સર્વ સ્વજનાદિક કિમંતવ્યતામૂઢ થઈ ગયા. પછી કુમારે બ્રાહ્મણને કહ્યું કે “હે વિપ્ર ! જે મેં તારી સ્ત્રીને છુપાવી રાખી હેય, તે હું આ પ્રમાણે શપથ લઉં. “જો મેં તારી સ્ત્રી છુપાવી રાખી હોય, તે જ્યાં જીવહિંસા થતી હોય અને જ્યાં મૃષાવાદી વર્તતા હોય, તેમનું પાપ મને લાગે, અધમજનો જે પારકાનું ધન ચોરી લે છે, તેમનું પાપ મને લાગે,જેઓ કૃતન, વિશ્વાસઘાતક અને પરદારોલંપટ છે, તેમનું પાપ મને લાગે, ધર્મની નિંદા કરનાર, પંક્તિમાં ભેદ રાખનાર, ઝઘડામાં પક્ષપાત કરનાર, પોતાની સ્ત્રીને ત્યાગ કરી અન્યત્ર પ્રેમ કરનાર, બે સ્ત્રીમાં સ્નેહને ખોટો વિભાગ કરનાર, કૂટ સાક્ષી પૂરનાર, પર દ્રહ કરનાર, પિતાને દ્વેષ કરનાર અને કુબુદ્ધિને આપનાર–એમનું પાપ મને લાગે.” આ પ્રમાણે સાંભળીને વિપ્ર બોલ્યો કે-ર કમીઓના શપથને પણ હું માનતો નથી. એટલે પ્રિયંકરે કહ્યું કે “તે તું તેને બદલે યથોચિત ધન મારી પાસેથી લે.” બ્રાહ્મણ બોલ્યો કે મારે ધનનું કાંઈ પ્રયજન નથી, કેવળ મારી ભાર્યા મને સોંપી દે.” કુમાર બોલ્યો કે “આ પ્રમાણે અસત્ય કલંક માથે વહોરવા કરતાં બહેતર છે કે સર્વથા પ્રાણોનેજ તજી દેવા.” એમ કહીને તે જોવામાં પોતાના હાથે ખગ લેવા ગયે, તેવામાં વિપ્ર તેનો હાથ અટકાવીને બોલ્યો કે- હે કુમાર! સાહસ ન કરે, જો તમે મારું એક કથન માને તે હું મારી સ્ત્રીની માગણી રદ કરૂ. " એટલે કુમાર હર્ષિત થઈને બોલ્યો કે-જે કંઈ તું કહીશ, તે કરવાને હું તૈયાર છું. જે ઇચ્છા હોય, તો હું તારો દાસ થઈને રહું.” બ્રાહ્મણે કહ્યું કે–જે તમે સંત્રીસુતાનો પ્રતીકાર ન કરે, તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #66
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. હું તમને મુક્ત કરું, અન્યથા નહિ.” પ્રિયંકર બોલ્યા કે-“મેં જે પ્રતિજ્ઞા લીધી છે, તે તે મરણાંત કષ્ટ આવતાં પણ મૂકવાને નથી.” વિપ્ર બેલ્ટે કે –“આ પ્રમાણે પોતાનાં વચનનું ઉલ્લઘંન કરવું, એ શું સંત જનેને યોગ્ય છે?” કુમાર બોલ્યા કે–“ચંદ્રમા દોષાકર (દેષને આકાર-પક્ષે દે-રાત્રી કરનાર), કુટીલ, કલંકિત અને મિત્ર ( સૂર્ય )ના અવસાન સમયે ઉદય પામનાર હોવા છતાં મહાદેવને તે વલ્લભ છે, માટે સજજને આશ્રિત જનમાં ગુણ દેષને વિચાર કરતા નથી. મોટા જને માત્ર ગુણને જ ગણનામાં લેતા નથી; પરંતુ સ્વીકાર કરેલ નિર્ગુણને પણ તેઓ પાળે છે. જુઓ ! મહાદેવ અદ્યાપિ વિષને ધારણ કરે છે. કૂર્મ પિતાની પીઠ પર પૃથ્વીને ધારણ કરે છે અને સમુદ્ર વડવાનળને વહન કરે છે, માટે સજજને અંગીકાર કરેલનું પાલન કરે છે. હે વિપ્ર ! તારે એ અબળા બાલિકા સાથે શે વૈરભાવ છે કે જેથી તું એને સતાવે છે? કારણ કે- તૃણ પર કુહાડે, મૃગ પર સિંહનું પરાક્રમ, કમળ ઉખેડવા માટે હાથીને શ્રમ અને કીડી પર કટક-એ બધું સર્વથા અનુચિતજ છે.” બ્રાહ્મણ બોલ્યા કે " આમ કહેવાથી તમારું વચન નિષ્ફળ થયું. કહ્યું છે કે- જેને જીભ વશ નથી, તેને ત્રણ જગત સાથે વેરબંધાય છે, અને જેની જીભ ઉપર અમૃત છે, તેને ત્રણે લેક વશવર્તી જ રહે છે. વિદ્યા જીભના અગ્ર ભાગપર રહે છે,મિત્ર અને બાંધવે જીભના અગ્ર ભાગપર રહે છે, બંધન મોક્ષ અને પરમ પદ પણ જીભના અગ્ર ભાગપર છે.” આ પ્રમાણે સાંભળીને પ્રિયંકર બોલે કે–આવાં તમારાં વચનપ્રપંચથી જણાય છે કે ખરેખર તમે બ્રાહ્મણ નથી, પણ કેઈ દેવ કે દાનવ જણાઓ છે? એટલામાં તે બ્રાહ્મણે પિતાનું દિવ્ય રૂપે પ્રગટ કરીને કહ્યું કે-“હે પ્રિયંકર બ્રાહ્મણના દિવ 24 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #67
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. પુરૂષોત્તમ ! રાજવાડીમાં મારું દેવકુળ છે, લોકેની આશા પૂરનાર હું સત્યવાદી નામને યક્ષ છું, તેથી બધા લોકો મને પૂજે છે. એકદા તે મંત્રીસુતા પિતાની સખીઓ સહિત કીડા કરવા તે રાજવાડીમાં આવી હતી. કીડા કરતી કરતી મારા મંદિર પાસે આવી. પછી મારી મૂર્તિ જોઈને તે હસીને બોલી કે ખરેખર આ દેવ નથી, પણ પાષાણખંડજ છે.' એમ કહીને નાકને મરડી ત્યાંથી ચાલતી થઈ, તે વખતે જ કુપિત થઈને મેં તેને છળ કર્યો છે.” આ પ્રમાણે સાંભળીને પ્રિયંકર બોલ્યો કે-“હે યક્ષેશ ! રાજમાર્ગમાં ચાલ્યા જતા હાથીને જોઈને કદાચ કોઈ સ્થાન ભસે, તે શું હાથીને તેની સાથે કળહ કરવો ઉચિત છે? મદોન્મત્ત થયેલ શીયાળીઓ જે કે સિંહની સમક્ષ વિરલ બોલે છે, છતાં સિંહ તેના પર કોપાયમાન થત નથી, કારણ કે અસદશ જન પર કેપ શું કરે? કાગડો કદાચ ગજે. દ્રના મસ્તક પર વિષ્ટા કરે, તે તે કાગડાની જાતને ઉચિત છે, પણ તેથી ગરેંદ્રના બળમાં કાંઈ હીનતા આવતી નથી. માટે તે ઉત્તમ! આ અજ્ઞબાળા પર તમારે કેપ કરવો ઉચિત નથી.” ઈત્યાદિક મધુર વચનથી કુમારે તેને કોપ શાંત કર્યો. પછી યક્ષ બોલ્યો કે-“તમારા ઉપસર્ગહરસ્તવના ગુણનથી (ગણવાથી) હવે હું એના શરીરમાં રહેવાને સમર્થ નથી, તેથી મેં તારા સાહસની પરીક્ષા કરી છે, પરંતુ તારા સાહસથી હું અતિશય સંતુષ્ટ થયો છું, માટે તું વર માગ.” પ્રિયંકર બોલ્યો કે-“હે યક્ષરાજ ! જે તમે મારા પર સંતુષ્ટ થયા છે તે એ પ્રધાનપુત્રીને સજજ કરીને મારા પર ઉપકાર કરે.” એટલે યક્ષે તેના વચનથી તેને સજજ કરી, અને કહ્યું કે-“આ મારી નિંદાકરવાથી બહ પુત્ર પુત્રીને ઉત્પન્ન કરનારી થશે.” પછી પ્રિયંકરને સર્વ પક્ષીઓની ભાષા સમજાય તેવું જ્ઞાન આપીને યક્ષ સ્વ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #68
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. હવે પોતાની પુત્રીને શલ્યરહિત અને પટુતાયુક્ત જેઈને મંત્રી . વિચારવા લાગ્યું કે-અહે ! આ પ્રિયંકરે મારા પર મોટે ઉપકાર કર્યો છે, માટે આ મારી પુત્રી એનેજ આપવી એગ્ય છે. આ પ્રમાણે વિચાર કરીને મોટા આગ્રહપૂર્વક પિતાની પુત્રી યશોમતીનું પ્રિયંકરની સાથે પાણિગ્રહણ કરાવ્યું અને હસ્તમેચન વખતે બહુ ધન અને રત્નાદિક આપીને મંત્રીએ તેને અત્યંત સત્કાર કર્યો. પછી તે પ્રિયા સહિત ઘેર જઈને પ્રિયંકર વિચારવા લાગ્યું કે “અહો ! આ બધા ઉપસર્ગહરસ્તવન ગુણનાનો જ પ્રભાવ છે. પછી પ્રિયંકર ચમત્યાદિક પિતાની પ્રિયાઓ સાથે વિવિધ ભેગ ભેગવતે અને ધર્મકાર્ય કરતો સુખે સુખે પિતાનો સમય વ્યતીત કરવા લાગે. હવે યશોમતી યક્ષવચનના પ્રભાવથી પ્રતિવર્ષે પુત્ર પુત્રીના યુગલને પ્રસવવા લાગી, તેથી તેને બહુ પુત્ર પુત્રી થયાં. તે સર્વનું લાલન પાલન, રક્ષણ, સ્તનપાન, ભેજન આપવા વિગેરે ચિંતા કરતાં તે અત્યંત ખેદ પામવા લાગી. તે બાળકોને પરસ્પર કળહ કરતા જોઈને તે ઉગ પામતી અને તેથી સુખે શયન કે ભોજન પણ કરી શકતી નહોતી. આથી તે ચિંતવવા લાગી કે-“ખરેખર વધ્યા સ્ત્રીજ જગતમાં શ્રેષ્ઠ છે કે જે નિરંતર વિષય, ભોજન, શયનાદિક બધું સુખ ભોગવી શકે છે. મેં તો કુકડીની જેમ પૂર્વે દુષ્કર્મ જ કર્યા જણાય છે, માટે હવે પછી મારે કેઈની પણ નિંદા ન કરવી. કહ્યું છે કે "परनिंदा महापापं, गदंति मुनयः खलु / જ છે પરામૂતિ , પરત્ર નો થા” I ? / કે " પરનિંદા એ મોટામાં મોટું પાપ છે, એમ મુનિઓ કહે છે. જેના વેગે આ લોકમાં પરાભવ પ્રાપ્ત થાય છે અને પરલોકમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #69
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. નરક મળે છે.” તેમજ વળી ___"आत्मनिंदासमं पुण्यं, न भूतं न भविष्यति / ; નિવાસ iti, 7 મૃત 2 મવિઘતિ” |2 || - “આત્મનિંદા સમાન બીજું એ કે પુણ્ય નથી અને પરનિંદા સમાન બીજું એક પાપ નથી. " : : એકદા પ્રિયંકર જિનમંદિરમાં જિનેંદ્રપૂજા કરીને પોતાના ઘર તરફ આવતા હતા, ત્યાં રસ્તામાં તેણે નિંબવૃક્ષ પર બેઠેલા એક કાગડાનું બોલવું સાંભળ્યું તે કાગડે તેને આ પ્રમાણે કહેતે હતો કેહિ નરોત્તમ ! આ નિંબવૃક્ષના મૂળમાં ત્રણ હાથ નીચે લક્ષ દ્રવ્યું છે, તે તું ગ્રહણ કર અને મને ભક્ષ્ય આપ.” યક્ષે આપેલ વરદાનના પ્રભાવથી કાગડાનાં બેલને અંતરમાં વિચારીને તે વૃક્ષની નીચે ભૂમિ ખોદવા લાગ્યું. લોકેએ પૂછયું કે- હે પ્રિયંકર આ જમીન તું શા માટે ખોદે છે?” તેણે કહ્યું કે—ઘરમાં પૂરને માટી ખોટું છું.” આ પ્રમાણે (સત્ય) કહીને છાની રીતે તે નિધાન ગ્રહણ કરી ઘેર આવ્યું અને કાગડાને તેણે દધિ વિગેરેનું બલિદાન આપ્યું. હવે અશોકરાજાએ પ્રિયંકરને ગુણોત્કર્ષ સાંભળી હર્ષ પામી તેને બોલાવીને કહ્યું કે - હે પ્રિયંકર ! તારે પ્રતિદિન મારી સભામાં આવવું. આ પ્રમાણેના રાજાના ફરમાનથી તે દરરોજ રાજસભામાં જવા લાગ્યા અને આસ્તે આસ્ત પૂર્વ પુણ્યના પ્રભાવથી તેના પર રાજાનું બહુમાન વધવા લાગ્યું. કહ્યું છે કે-“રાજાનું બહુમાન, પ્રધાન ભજન, પુષ્કળ ધન, શુદ્ધ પાત્રે દાન, અશ્વ ગજ યા રથનું હન અને તીર્થયાત્રાનું વિધાન મનુષ્યભવમાં દેવસમાન સુખ ગણાય છે. તે પૂર્વ પુણ્યના પ્રભાવથી અહીં પણ (આ લેકમાં પણ) પ્રાપ્ત થાય છેઆ પ્રમાણે રાજાથી સન્માન પામતા તેને જોઈને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #70
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. બધા પિરલોકે પણ તેને સત્કાર કરવા લાગ્યા. કહ્યું છે કે"राजमान्यं धनाढ्यं च, विद्यावंतं तपस्विनम् / ર રાતા, સર્વે છંતિ ઘર " ? : - " રાજમાન્ય, ધનવંત, વિદ્વાન, તપસ્વી, રણજૂર અને દાતાર એવા પુરૂષને સર્વે આદર આપે છે.” - હવે કેટલાક દિવસ ગયા બાદ રાજાના અરિચૂર અને રણસુર નામના બંને પુત્ર જવરના વ્યાધિથી મરણ પામ્યા. કહ્યું છે કે–રાત્રિ ચાલી જશે, સુપ્રભાત થતાં સૂર્ય ઉદય પામશે અને કમળ વિકસિત થશે. આ પ્રમાણે કમળના પુટમાં રાત્રિએ બંધાઈ રહેલ મધુકર વિચાર કરતે હતે, એવામાં પ્રાતઃકાળે અહો! હાથી આવીને તે કમળનું ભક્ષણ કરી ગયે.” રાજપુત્રના મરણથી નગરમાં મહાન શોક વ્યાપી રહ્યો. રાજા પણ અત્યંત ચિંતાતુર થઈને સભામાં પણ આવતે બંધ થયે, એટલે મંત્રી તેને સમજાવવા લાગે કે–“હે રાજન્ ! આ દેવાધીન વસ્તુમાં કેને ઉપાય ચાલી શકે ? આ માર્ગ તે સહુ કોઈને માટે સમાન છે માટે ખેદ કરવાથી શું? કહ્યું છે કે- ધર્મ, શોક, ભય, આહાર, નિદ્રા, કામ, કલહ અને કે એ જેટલા વધારીએ તેટલાં વધી શકે છે. વળી–તીર્થકરે, ગણધરે, ચક્રવર્તીએ, વાસુદેવ અને બળદે–એ બધાઓને દુષ્ટદેવે સંહાર કર્યો, તે બીજા સામાન્ય જીવોની શી ગણના? વળી હે સ્વા મિન ! સગરચકીના સાઠ હજાર પુત્ર અને સુલસાના બત્રીશપુત્રો સમકાળેજ મરણ પામ્યા હતા માટે હે રાજન ! તમારે સર્વથા શિક નજ કરે કહ્યું છે કે-જન્મ પામેલાને અવશ્ય મરણ અને મરણ પામેલાને અવશ્ય જન્મ આવે છે (પ્રાપ્ત થાય છે), માટે એવી અનિવાર્ય બાબતમાં ચિંતા શી કરવી?” આ પ્રમાણે મંત્રીએ બહુ રીતે સ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #71
--------------------------------------------------------------------------
________________ પ્રિયક૨૫ મજાવ્યા છતાં રાજાને પુત્રનું દુઃખ વિસર્યું નહિ, અને પુત્રમોહથી, અનકમે તેના શરીરમાં પણ બેચેની ઉત્પન્ન થઈ. કહ્યું છે કે-અનમાં અરૂચિ, શરીરે પીડા, નિદ્રાને અભાવે અને મનની અસ્વસ્થતા–આમ હોવાથી કાંઈ સમજાતું નથી કે પરિણામે શું થશે? આ પ્રમાણે કેટલાક દિવસો જતાં એકદા રાજાએ પાછલી રાત્રિએ તે ખરયુક્ત વાહનમાં બેસીને દક્ષિણ દિશામાં ગયે.” એવું સ્વપ્ન જોયું. પ્રભાતકાળે તે સ્વપ્નની વાત પિતાના મંત્રીને એકાંતમાં કહી. એટલે મંત્રીએ પણ સ્વપ્નશાસવેત્તાને એકાંતમાં બેલાવીને તે સ્વપ્નનું ફળ પૂછયું. તેણે કહ્યું કે-હે મંત્રિન! આ સ્વપ્ન અલ્પકાળમાં મરણને સુચવે છે.”કહ્યું છે કે રાત્રિએ ખરયુક્ત યાનમાં બેસીને પોતે કઈ દિશામાં જાય છે, એવું સ્વપ્ન જોવામાં આવે તો તે જેનાર અલપકાળમાં મરણ પામે.” આ પ્રમાણે સાંભળીને રાજા અને મંત્રી બને અત્યંત ચિંતાતુર થઈ ગયા. પછી મંત્રીથી પ્રેરણા કરાચેલે રાજા પુણ્ય કરવાની ઈચ્છાથી દેવસ્થાનમાં પૂજાદિક અને દીનને ઉદ્ધાર વિગેરે કરવા લાગ્યું. કહ્યું છે કે : નિર્ણના વિનૉ જતિ, શીળા શીકિન” ? પીડિત અને દેવને નમે છે, રેગીજને તપ કરે છે, નિધન લેકે વિનય કરે છે અને ક્ષીણ દેહવાળા શીલ પાળે છે.” એકદા રાજા સભામાં આવીને બેઠે, એટલે તેને પ્રણામ કરવાને માટે મંત્રી, સામંત, સેનાપતિ, શ્રેષ્ઠી, પુહિત વિગેરે સભ્યજને સર્વે આવ્યા. તે વખતે ત્યાં જવાની ઈચ્છાથી પ્રિયંકર પણ ઘરથી બહાર નીકળે. એવામાં માર્ગે આકાશવાણી થઈકે- હે પ્રિયંકર! આજ રાજા તરફથી તને ભય ઉત્પન્ન થશે અને ચોરની જેમ બંધન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #72
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનું ચરિત્ર. પ્રાપ્ત થશે. આવા પ્રકારની ગગનવાણું સાંભળીને પ્રિયંકર વિચારવા લાગ્યું કે-અહે! મેં રાજાને તે કઈ પણ જાતને અપરાધ કર્યો નથી, પરંતુ રાજાને વિશ્વાસ છે ? કહ્યું છે કે “સુંદરી, જડ ' (ળ), અગ્નિ અને રાજા-એ ધીમંત જનને બહુજ સાવચેતીથી સેબવા લાયક છે.. અન્યથા તેઓ પ્રાણસંકટમાં નાખી દે છે. વળી, છળ જેનારા રાજા વિગેરે સ્વાર્થ સાધવામાં. તત્પર હોવાથી નિરપરાધી પુરૂષને પણ પ્રાણસંકટમાં નાખે છે. આ પ્રમાણે વિચાર થયા છતાં પણ “જે થવાનું હશે તે થશે એમ વિચારી, સાહસિક પણું સ્વીકારી, રાજસભામાં પ્રવેશ કરીને જે તે રાજાને પ્રણામ કરે છે, તેટલામાં અકસ્માતે પૂર્વોક્ત દેવવલ્લભ હાર તેના મસ્તક પરથી સભામાં પડ્યો, અને રાજા વિગેરે સભ્યજનના જોવામાં આવ્યું. બધાના મનમાં મોટું આશ્ચર્ય ઉત્પન્ન થયું. સર્વે કહેવા લાગ્યા કે- અહે રાજાને હાર ખોવાઈ ગયો હતો, તે અત્યારે આ પ્રિયંકર પાસેથી મળી આવ્યો. પોતાના મસ્તક પરથી હારને પડેલ જેઈને પ્રિયંકર પણ મનમાં ચક્તિ થઈ વિચારવા લાગ્યો કે- અહા ! દેવે, અનુચિત કર્યું. ઘણું કાળથી મેળવેલ મહસવ આજે આ ચાર્યના કલંકથી બધું વિનષ્ટ થયું અને મરણ પાસે આવ્યું. માર્ગમાં પ્રગટ થયેલ આકાશવાણી પણ સત્ય ઠરી. * રાતે જે તુ, 4 નવના છે ? . . . “ચેરીરૂપ પાપવૃક્ષનું આ ભવમાં વધ. અને બંધનાદિરૂપ ફળ મળે છે અને પરલેકમાં નરકની વેદનારૂપ ફળ પ્રાપ્ત થાય છે.. અહો! મેં પૂર્વ જન્મમાં કોઈને પણ વૃથા કલંક આપેલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trus
Page #73
--------------------------------------------------------------------------
________________ પ્રિયકરનુપ ચાર. હશે, જેથી તે કર્મ અત્યારે મને ઉદ્યમાં આવ્યું. પ્રિયંકર આ પ્રમાણે વિચાર કરે છે તેવામાં અશોકચંદ્ર રાજાએ કેટવાળને હુકમ કર્યો કે-“હે કેટવાળા ચારના દંડને લાયક એવા આ દુષ્ટ પ્રિયંકરને શૂળી પર ચડ.” આ પ્રમાણે સાંભળી મંત્રીએ રાજાને વિ-ન્નતિ કરી કે હે સ્વામિન ! આ પ્રિયંકરમાં આવી અઘટિત વાત કદાપિ ઘટતી નથી, એ તે મહાઉપકારી અને પુણ્યવંત છે. માટે આ સંબંધને ખુલાસે તેને પૂછો.” આ પ્રમાણે મંત્રીના કહે વિાથી રાજાએ પ્રિયંકરને પૂછ્યું કે-“હે પ્રિયંકર ! આ લક્ષ મૂલ્યવાળા હાર તે ક્યાંથી લીધે છે? શું કેઈએ તને અર્પણ કર્યો છે? અથવા કેઈએ તારે ઘેર થાપણ તરીકે રાખેલ છે? જે હોય તે સાચેસાચું કહી દે.” પ્રિયંકર બોલ્યો કે–હે સ્વામિન્ ! હું કશું જાણતો નથી, આજ પર્યત એ હાર મેં કદાપિ જોયો પણ નથી.” ', ત્યારે મંત્રી બોલ્યો કે હે રાજન! આ પ્રિયંકર ખરેખર ચોરના દંડને લાયક નથી, માટે આ બાબતમાં વિચારીને કાર્ય કરવાનું f ... सहसा विदधीत न क्रियामविवेकः परमापदां पदम् / तृणुते हि विमृश्यकारिणं, गुणलुब्धाः स्वयमेव संपदः // 1 // , " લાબ વિચાર કર્યા વિના કંઈ પણ કામ ન કરવું, કારણ કે અવિવેક એજ પરમ આપત્તિનું સ્થાન છે. જેઓ વિચારીને કામ કરે છે તેમને ગુણલુખ્ય એવી સંપત્તિઓ સ્વયમેવ આવીને વરે છે.” વળી “પંડિત જેને સગુણ કે નિર્ગુણ કાર્ય કરતાં પ્રથમ તેનું પરિણામ વિવેકથી વિચારી લેવું; કારણકે અતિ ઉતાવળથી કરી નાખેલ કાર્યોને વિપાક (પરિણામ) વિપત્તિની પ્રાપ્તિ પર્યત શલ્યતુલ્ય થઇને હૃદયને બાળ્યા કરે છે. વળી તે સ્વામિન ! એને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #74
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનુપ ચરિત્ર. વિનયગુણજ એના કુલીનપણને અને સદાચારીપણુને પ્રગટ કરે છે. કહે છે કે “હંસને ગતિ, કેકિલાને કંઠની મધુરતા, મયૂરને નૃત્ય, સિંહને પરમશર્ય, ચંદનવૃક્ષને સરભ્યને શીતળતા અને કુલીન જનેને વિનય કે શીખવ્યા છે? અર્થાત તે બધાં તેમાં સ્વભાવસિદ્ધજ હોય છે. માટે હે રાજન! આ કઈ દેવની ચેષ્ટા લાગે છે. આવા પ્રકારનું મંત્રીનું કથન સાંભળીને રાજાએ કહ્યું કે–હિ મંત્રિન ! આ તારો જમાઈ હેવાથી ખરેખર તું એને પક્ષ કરતે લાગે છે; પરં‘ત ચારને પક્ષ કરે એ કોઈને પણ શ્રેયસ્કર નથી. કહ્યું છે કે–ચેરને સહાય આપનાર, ચેરની સાથે મસલત કરનાર, ચોરના બેદને જાણનાર, તેની સાથે કવિય કરનાર અને ચોરને અન્ન તથા સ્થાન આપનાર-એ સાત પ્રકારે ચેર કહેલ છે. આ પ્રમાણેનું રાજાનું વચન સાંભળીને મંત્રી ભય પામી મુંગેજ બેસી રહ્યો એટલે રાજાએ કેટવાળને કહ્યું કે હું કેટવાળ ! આ હારના ચાર પ્રિયંકરને મજબૂત રીતે બાંધો.” આ પ્રમાણેના રાજાના હુકમથી તેણે ત્યાં જ તેને બાંધી લીધે. પછી રાજાએ મંત્રીને કહ્યું કે હે મંત્રિમ્ ! તે દિવસે દેવ હારના ચોરને મારું રાજ્ય મળશે એમ કહ્યું છે, પરંતુ હું આ હારના ચોરને શૂળી પરજ ચડાવીશ, મારૂ છે કે, રાજ્ય તે મારા ગાત્રીઓજ કરશે.” એટલે મંત્રીએ (વકેન્દ્રિમાં કહ્યું કે-હે સ્વામિન્ ! આપનું સર્વ કથન સત્ય છે.” - હવે એવા અવસરે ત્યાં રાજસભામાં દિવ્ય રૂપવતી, દિવ્ય આભરણવાળી અને દિવ્ય લોચનવાળી એવી કઈ વિદેશી ચાર સ્ત્રીઓ આવી. તેમનું રૂપ વિગેરે જઈને સર્વે સભ્ય અને અત્યંત વિસ્મય પામ્યા. પછી રાજાએ તે સુંદરીઓને પૂછયું કે–તમે કયાંથી અને શા હેતુથી અહીં આવી છે ? શું આ નગરમાં તીર્થયાત્રા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #75
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર - 71 કરવા આવેલ છે કે સ્વજનેને મળવા માટે આવેલ છે? તે કહે અને મારે લાયક કંઈ પણ કાર્ય ફરમાવે એટલે તેમાંથી એક વૃદ્ધા બેલી કે-“હે રાજેદ્ર! અમે પાટલીપુત્રનગરથી અહીં આવેલ છીએ. આ પ્રિયંકર મારે પુત્ર છે, તે રિસાઈને મારે ત્યાંથી ચાલ્ય ગયે હતે, અમે બે વર્ષ પર્યત સર્વત્ર એની શોધ કરી, પણ ક્યાંઈ તેને પત્તો ન મળે. હમણે આ અશોકપુરથી આવેલ કોઈ પુરૂષે અમને કહ્યું કે- પ્રિયંકર નામને વ્યવહારી પુત્ર અમુક અવસ્થાવાળે, આવા રૂપવાળે અને પોપકારમાં તત્પર અશોકપુરમાં વસે છે. આ પ્રમાણે તેને બરાબર પૉ મળવાથી અમે અહીં આવેલ છીએ. અહીં આવીને અમે કે પુરૂષને પૂછયું કે પ્રિયંકર કયાં રહે છે એટલે તેણે કહ્યું કે–પ્રિયંકર રાજમાન્ય છતાં આજેજ ચોરીના કલંકથી રાજાએ તેને નિગ્રહ કર્યો છે. એમ સાંભળીને અમે અહીં રાજસભામાં આવેલ છીએ. વળી હે રાજન! તમારા દર્શન નથી અમારે આજ દિવસ સફળ થયે છે.” આ પ્રમાણે કહીને તે વૃદ્ધ સ્ત્રી પ્રિયંકરને ત્યાં બેઠેલો જોઈને કહેવા લાગી કે હે પુત્ર! તું રીસાઈને ઘરમાંથી કેમ ચાલ્યો ગયો ?' તે વખતે “આ મારો ભાઈ છે એમ કહીને બીજી સ્ત્રીએ તેની સાથે વાતચીત કરી. એટલે ત્રીજી સુંદરી બોલી કે–આ તો મારો દીયર છે. ત્યારે ચોથી સુંદરી બોલી કે “અહો! આ તે મારો સ્વામી છે.” એમ કહીને લજજાથી નમ્રમુખી થઈ દૂર ઉભી રહી. આ વૃત્તાંત જોઇને સર્વે સભ્ય લોકે મનમાં અત્યંત આશ્ચર્ય પામ્યા; અને વિચારવા લાગ્યા કે - ખરેખર, અહીં હવે આ પ્રિયંકરનું કંઇક કપટ પ્રગટ થશે. કહ્યું છે કે-વિદ્યાદંભ ક્ષણવાર ટકે છે, જ્ઞાનદંભ ત્રણ દિવસ ટકે છે, રસદંભ છ માસ ટકે છે, પણ મનદંભ તે સ્તરજ છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #76
--------------------------------------------------------------------------
________________ 72 પ્રિયંકરનૃપ ચરિત્ર કેટલાક લેકે કહેવા લાગ્યા કે-અહો! આ પરોપકારી પુરૂષપરે રત્નના હારની ચેરીને દોષ આવ્યો એ બહુજ અઘટિત થયું છે. પરંતુ વિધાતાને એ સ્વભાવજ છે. કહ્યું છે કે - ' शशिनि खलु कलंक, कंटकाः पद्मनाले, जल धिजलमपेयं, पंडिते निर्धनत्वम् / .. ઘનત પણd, સુર્યવં સુરે, . - વનનનનવિન, નિર્વ વિધાતા ? . “ચંદ્રમામાં કલંક, પવાની નાલમાં કાંટા, સમુદ્રના જળમાં લવણતા, પંડિતમાં નિર્ધનતા, ધનવંતમાં કૃપણુતા, સુરૂપમાં દર્ભાગ્ય, અને સ્વજનમાં વિગ–એમ કરવામાં વિધાતાએ ખરેખર પિતાનું અવિવેકીપણું જ જાહેર કર્યું છે. કેટલાક અને પ્રિયંકરની પ્રશંસા. કરવા લાગ્યા અને કેટલાક તેને નિંદવા પણ લાગ્યા. કેટલાક દેવને ઉપાલંભ દેવા લાગ્યા અને કેટલાક હસવા પણ લાગ્યા. તથાપિ પ્રિયંકર તે શાંતજ રહ્યો. તે મનમાં લેશમાત્ર પણ કેધ કરતો નહતો. હવે તે સુંદરીઓમાંથી વૃદ્ધા રાજાને કહેવા લાગી કે– રાજન ! મારા પુત્રને મુક્ત કરે.” એટલે રાજાએ કહ્યું કે-“આ તારા પુત્રે મારે લક્ષમૂલ્ય હાર ચેર્યો છે, માટે હું તેને શી રીતે મુક્ત કરૂં?” વૃદ્ધા બોલી કે –“હે રાજન ! તમે કહો તે તેને હું દંડ આપું.' રાજા બે કે-“હે વૃધે ! જે તું ત્રણ લક્ષ દ્રવ્ય દંડ તરીકે આપીશ તેજ હું તેને મુક્ત કરીશ.” તે બોલી કેલક્ષત્રય કરતાં પણ અધિક આપીશ; પરંતુ એ મારા પુત્રને તમે મુક્ત કરે.” રાજાએ કહ્યું કે–એને પિતા ક્યાં છે? તેણે કહ્યું કેતે અમારે ઉતારે છે. પછી રાજાએ તેને બોલાવીને કહ્યું કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #77
--------------------------------------------------------------------------
________________ પ્રિયકર થા . પ્રિયંકર તમારે શું થાય? તે બોલ્યો કે- હે રાજન ! એ મારે પુત્ર થાય.” એવામાં મંત્રી બોલ્યો કે- હે સ્વામિન ! આ બધું અસત્ય લાગે છે. ખરેખર આ લેકે ધૂર્ત લાગે છે કારણ કે આ પ્રિયંકરને પાસદરનામે પિતા અને પ્રિયશ્રી નામની માતા તો આજ નગરમાં રહે છે. માટે તેમને બોલાવીને આ વાત તેમને પૂછે.” રાજાએ કહ્યું કે—કહે મંત્રિન ! તે તે એના પાલક હશે, માટે તેમને પૂછવાનું શું પ્રયોજન છે?” મંત્રી છે કે-“હે સ્વામિન! તથાપિ તેમને અહીં બોલાવો. પછી તેમને પણ રાજાએ સભામાં બોલાવ્યા. પૂર્વે આવેલા અને નવા બને માતાપિતા સમાન આકારવાળા, સમાન રૂપવાળા, સમાન રીતે બોલનારા, સમાન વયવાળા અને જાણે સાથે જ જમ્યા હોય તેવા દીસવા લાગ્યા. આ પ્રમાણે જોઈને રાજવિગેરે સર્વ સભાજનો આશ્ચર્યમગ્ન થઈ ગયા પછી રાજાએ મંત્રીને કહ્યું કે-“હે મંત્રિન! ખરેખર તારું કથનક સત્ય ઠરે તેમ છે. એવામાં તે બને પિતા પુત્રને અર્થે વિવાદ કરવા લાવ્યા, અને રાજાને કહ્યું કે-“હે સ્વામિન્ ! આ સંબંધમાં તમે ન્યાય કરે, નહિ તે અમે બીજા રાજા પાસે જઈશું.” તે સાંભળીને રાજાએ મંત્રીને કહ્યું કે-આ બાબતમાં હે મંત્રિનું ! તું બુદ્ધિ ચલાવી કાંઈક નિર્ણય કર.” પછી મંત્રીએ વિચારીને કહ્યું કે-આ રાજસભામાં સાત હાથીના ભાર જેટલી સમરસ પાષાણશિલા છે, તેને એક હાથથી જે ઉપાડે તેજ આ પ્રિયંકરને પુત્ર તરીકે લઈ શકે. આ પ્રમાણે સાંભળીને પ્રથમ આવેલ અતિથિ પિતાએ તે શિલા લીલામાત્રમાં એક હાથથી ઉપાડી લીધી. પાસદત્ત શેઠ તે વિલક્ષણ થઈને કિકતવ્યમૂઢ બની ત્યાંજ ઉભો રહ્યો. પછી મંત્રીએ રાજાને કહ્યું કે-“હે સ્વામિન્ ! આ શિલા ઉપાડનાર સામાન્ય મનુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #78
--------------------------------------------------------------------------
________________ ( 74 ' પ્રિયંકરનૃ૫ ચરિત્ર. ખ્ય નથી.” આ પ્રમાણેનું મંત્રીનું કથન સમજી જઈ મનમાં વિચારીને રાજાએ તે શિલા ઉપાડનારને કહ્યું કે-“હે ભદ્ર! ખરેખર તું મનુષ્ય નથી, પરંતુ કઈ પણ દેવ, દાનવ યા વિદ્યાધર લાગે છે, માટે આ પ્રિયંકરનો તું પિતા લાગતું નથી. વળી અમને તું શા માટે છેતરે છે? તારું સત્ય સ્વરૂપે પ્રગટ કર.” આ પ્રમાણે સાંભળીને તરતજ તે દેવરૂપ થઈ ગયે, અને ચારે સુંદરીઓ અદશ્ય થઈ ગઈ. દેવ કહેવા લાગે કે- હે રાજેદ્ર! હું તારા રાજ્યનો અધિષ્ઠાયક દેવ છું. તારે મરણ સમય જણાવવા અને રાજ્યગ્ય પુરૂષને રાજ્યપર સ્થાપવા હું અહીં આવ્યો છું, પરંતુ તું હજી બહુ તૃષ્ણથી તરલિત છે, કહ્યું છે કે " अंगं गलितं पलितं मुंडं, दशनविहीनं जातं तुंडम् / वृद्धो याति गृहीत्वा दंडं, तदपि न मुंचत्याशापिंडम्" // 1 // " અંગ ગળી ગયું, શિરના કેશ વેત થઈ ગયા, મુખ દાંતવિનાનું થઈ ગયું અને વૃદ્ધ થઈ લાકડી લઈને ચાલવા લાગે, તથાપિ માણસ આશારૂપ પિંડને છેડતા નથી.”હે રાજન! હવે તું જરાથી જર્જરીભૂત થઈ ગયો છે, માટે પરલોક સાધવાને તારે ધર્મકાર્યો કરવા એજ ઉચિત છે, તેથી રાજ્યભારની ધુરાને કઈ પણ ધુરંધર પુરૂષના હાથમાં સોંપીને તું ધર્મકાર્યમાં લીન થા, કારણ કે પ્રાસાદનું રક્ષણ કરવા માટે જીર્ણ તંભને ઠેકાણે લોકે નવીન સ્તંભને સ્થાપે છે.” રાજાએ આ પ્રમાણે સાંભળીને દેવને પૂછયું કે-“હે દેવ ! ત્યારે કહો કે મારૂં મરણ કયારે થશે ?" દેવ બોલ્યો કે હે ભૂપ! આજથી સાતમે દિવસે તારૂં મરણ થશે.” આ પ્રમાણે સાંભળીને રાજા પોતાના મનમાં અત્યંત ભય પામે. કહ્યું છે કે-“પંથ સમાન જર નથી, દારિદ્રય સમાન પરાભવ નથી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #79
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. 75 મરણ સમાન ભય નથી અને ક્ષુધા સમાન વેદના નથી.” પછી રાજાએ દેવતાને કહ્યું કે-“હે દેવ! રાજ્યને યોગ્ય કોઈ પુરૂષ બતાવે કે જેથી તેને રાજ્યપર સ્થાપન કરૂં દેવ બોલ્યા કે હે રાજન! પુણ્યથી અધિક એવા આ પ્રિયંકરને જ તું પોતાનું રાજ્ય આપ, બીજું કઈ અહીં રાજ્યગ્ય નથી.” રાજા બોલ્યા કે “મારા હારના ચેર એવા એને રાજ્ય આપવું એગ્ય નથી. કહ્યું છે કે-કુરા જાના હાથમાં રાજ્ય આવવાથી પ્રજાને સુખ કયાંથી ? કુપુત્રના ગથી પિતાને શાંતિ ક્યાંથી? કુદારાથી ભર્તારને આનંદ ક્યાંથી? અને કુશિષ્યને ભણાવતાં અધ્યાપકને યશ ક્યાંથી ?" દેવ બોલ્યા કે-“હે નરાધિપ ! જે પિતાની પ્રજાનું સદા સુખ વાંછતો હોય તે પુ ત્કૃષ્ટ એવા પ્રિયંકરને જ રાજ્યપર સ્થાપન કર. વળી એ પ્રિયંકર નિરપરાધી છે, એણે તારો હાર એ નથી વિચાર કરે કે આરક્ષકથી રક્ષિત થયેલા અને તાળું દીધેલા એવા તારા ભડારમાં એ શી રીતે જઈ શકે? પરંતુ એ તારે હાર મેં તારા ભંડારમાંથી લઇને આટલા દિવસ મારી પાસે રાખ્યા હતા. આજ “આ રાજ્યગ્ય પુરૂષ છે, એમ તને સૂચના કરવા માટે એની પાસેથી યંકરને બંધનરહિત કરી દેવને કહ્યું કે-“હે દેવ ! આ મારા દાનશુર નામના પુત્રને રાજ્યપર સ્થાપન કરે. " દેવતા બોલ્યો કેકહે રાજન્ ! એ પણ અલ્પ આયુષવાળો છે. વળી પ્રિયંકર વિના બીજે કઈ પણ પ્રજાપ્રિય થવાનો નથી. હે રાજન ! જે તું ન માનતો હોય, તો નગરમાંથી ચાર કુમારિકાઓને બોલાવીને આ સભામાં તિલક કરાવે. તેઓ સ્વયમેવ જેને તિલક કરે, તેને જ તારે રાજ્યપર સ્થાપ.' આ પ્રમાણે સાંભળીને રાજાએ તથા સભાસ P AC. Gunatnasul M.S. Jun Gun Aaradhak Trust
Page #80
--------------------------------------------------------------------------
________________ - 76 પ્રિયંકરતૃપ ચરિત્ર. દોએ પણ તે વાત કબુલ રાખી. પછી રાજાએ ચાર કુમારિકાઓને નગરમાંથી બોલાવી. તેમના હાથમાં કુંકુમના પાત્ર ( કંકાવટી ) આપ્યાં અને તિલક કરવા આદેશ કર્યો. તેમણે ચારે એ અનુક્રમે પ્રિયંકરનાજ ભાલપર તિલક કર્યું અને દેવતાએ તે ચારેના મુખમાં તરીને આ પ્રમાણેના ભાવાર્થવાળા ચાર હેક કહેવરાવ્યાપ્રથમ બેલી કે" जिनभक्तः सदा भूया, नरेंद्र त्वं प्रियंकर / शूरेषु प्रथमः स्वीया, रक्षणीया प्रजा सुखं // 1 // " હે પ્રિયંકર રાજા ! તું સદા જિનભક્ત થજે અને શૂરવીરોમાં અગ્રેસર થઈ તારી પ્રજાનું સુરક્ષણ કરજે.” બીજી બેલી કે" यत्र प्रियंकरो राजा, तत्र सौख्यं निरंतरं / तस्मिन् देशे च वास्तव्यं, सुमितं निश्चितं भवेत् // 2 // " જ્યાં પ્રિયંકર રાજા હશે, ત્યાં નિરંતર સુખ રહેશે; માટે એવા દેશમાં નિવાસ કરે કે જ્યાં નિરંતર સુભિક્ષજ હોય.” ત્રીજી બોલી કે– જ્ઞાનરે કહ્યું, વળતિ ચિંતા દ્રાસાતિ|વન, વીરપુષ્યાનુમાવતઃ " \ રૂ '' " અશોક નગરમાં પોતાના પુણ્યના પ્રભાવથી પ્રિયંકર રાજા બહોતેર વર્ષ સુધી રાજ્ય કરશે.” ચોથી બેલી કે"प्रियंकरस्य राज्येऽस्मिन्न भविष्यति कस्यचित् / रोगर्भिक्षमारीतिचौरवैरिभयानि च" // 4 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #81
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. 77 પ્રિયંકરના આ રાજ્યમાં કેઈને પણ રોગ, દુર્ભિક્ષ, મરકી, ઈતિ, ચેર અને ત્રુ વિગેરેને ભય પ્રાપ્ત થશે નહીં.” પછી દેવતાએ પ્રિયંકર ઉપર પુષ્પવૃષ્ટિ કરી, અને સંતુષ્ટ થયેલા અશોકચંદ્ર રાજાએ પણ પોતાના હાથે તેના ભાસ્થળ પર રાજતિલક કર્યું એટલે મંત્રી પ્રમુખ રાજલકે એ પ્રિયંકરને રાજ્યાભિષેક કર્યો. પછી તે સિંહાસન પર બેઠે એટલે તેના પર છત્ર ધરવામાં આવ્યું અને વારાંગનાઓ તેની આગળ નૃત્ય કરવા લાગી. પ્રધાન, સ્વજનો અને તેના માતાપિતાદિક સર્વે અત્યંત હર્ષ પામ્યા. - આ પ્રમાણે “પ્રિયંકરને દેવતાએ રાજ્ય આપ્યું” એમ સંભળીને શત્રુ રાજાઓએ પણ ત્યાં આવીને તેને ભેટશું કર્યું. સમસ્ત પ્રજા પણ તેના પુણ્યની પ્રશંસા કરવા લાગી. પછી સાતમે દિવસે અશચંદ્ર રાજાનું મરણ થયું, એટલે શોકાતુર થયેલા પ્રિયંકરે પિતાના પિતાની જેમ તેનું મૃતકાર્ય ( ઉત્તરકિયા) કર્યું અને રાજાના પુત્રને તથા ગોત્રીઓ વિગેરેને પ્રામાદિક આપીને સંતુષ્ટ કર્યા. પછી અનુક્રમે તેણે ઘણા દેશો સાધ્યા, અને અનેક રાજાઓ તેના ચરણમાં નમસ્કાર કરવા લાગ્યા. આ પ્રમાણે ઉપસર્ગહરસ્તોત્ર ગુણનના પ્રભાવથી પ્રિયંકરને આ ભવમાં પણ સર્વ ઈષ્ટ કાર્યની સિદ્ધિ પ્રાપ્ત થઈ અને તેના ભંડારમાં અગણિત ધન થયું. કહ્યું છે કે-ઉપસર્ગહરસ્તાવના ગુણનથી ભવીજનોનાં કાર્યની સિદ્ધિ થાય છે અને તેમના શત્રુઓ મિત્ર બની જાય છે. વળી–સુકૃત એ ધનનું બીજ છે, વ્યવસાય એ જળ છે, તેપ એ વૃષ્ટિ છે અને સમય પ્રાપ્ત થતાં તે ઉદયમાં આવીને ભવ્યોને સત્ ફળ આપે છે.” હવે પ્રિયંકર રાજા પિતાના દેશમાં અનેક પ્રકારના દાન પુણ્ય 0. Gunratnasuri Jun Gun Aaradhak Trust
Page #82
--------------------------------------------------------------------------
________________ 78 પ્રિયંકરનૃપ ચરિત્ર. કરવા લાગ્યું, એટલે તેનું અનુકરણ કરીને તેની પ્રજા પણ ધર્મમાં આદર કરી અનેક પ્રકારના પુણ્યકર્મ કરવા લાગી. કહ્યું છે કે-રાજા જે ધમિષ્ટ હોય તે પ્રજા ધમિષ્ટ થાય છે, રાજા જે પાપી હોય તે પ્રજા પાપષ્ટ થાય છે, અને જે સમાન હોય તે પ્રજા પણ સમાન થાય છે, પ્રજા રાજાનું જ અનુકરણ કરે છે. એટલા માટે જ કહેવાય છે આ પ્રમાણે કેટલાક દિવસે વ્યતીત થયા પછી ધનદત્ત શેઠની પુત્રી શ્રીમતી કે જેને પટ્ટરાણી પદે સ્થાપી હતી તેને પુત્ર છે. એટલે રાજાએ મહા આડંબરપૂર્વક તેનો જન્મોત્સવ કર્યો અને દીનાદિકને બહુ દાન આપ્યું. અનુક્રમે વૃદ્ધિ પામતાં તે પુત્રનું રાજાએ મહોત્સવપૂર્વક “યંકર એવું નામ પાડ્યું. પાંચમે મહિને તે કુમારને મુખમાં દાંત આવ્યા; એટલે રાજાએ તે બાબત શાસ્ત્રજ્ઞ જનોને પૂછયું. તેઓએ કહ્યું કે- જો પ્રથમ મહિને દાંત આવે તે કુળને વંસ કરે છે, બીજે મહિને આવે છે તે પિતાને જ હણે છે, ત્રીજે મહિને આવે તો પિતા અને પિતામહનો નાશ કરે છે, ચોથે મહિને આવે તો ભાઈઓને વિનાશ કરે છે, પાંચમે મહિને આવે તે શ્રેષ્ઠ એવા હાથી, અશ્વ અને ઉંટની પ્રાપ્તિ થાય છે, છટ્ટે મહિને આવે તે કુળમાં કલહ અને સંતાપ કરે છે, સાતમે મહિને ધન, ધાન્ય અને ગાય વિગેરેને નાશ કરે છે અને જે દાંત સહિત જન્મ થાય તો તેને રાજ્ય મળે છે. આ પ્રમાણે સાંભળીને રાજાએ સંતુષ્ટ થઈ તેમને દ્રવ્ય અને વસ્ત્રાદિક આપી વિસર્જન કર્યા. અન્યદા રાજાના બીજા હૃદય સમાન અને સર્વ રાજ્યકાર્યમાં ધુરંધર એવો મંત્રી શૂળરેગથી મરણ પામે. તેથી પ્રિયંકર રાજાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #83
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનપ ચરિત્ર. અત્યંત વિષાદ થશે. કહ્યું છે કે-ઉત્તમ પ્રધાન વિના શવાણ રાજાએ પિતાનું રાજ્ય ગુમાવ્યું અને લક્ષ્મણની બુદ્ધિથી રામચંદ્ર પિતાનું રાજ્ય પ્રાપ્ત કર્યું. પછી રાજાએ મંત્રીપુત્રને બોલાવીને તેને મંત્રીપદે સ્થાપવા સારૂ તેની બુદ્ધિની પરીક્ષા કરવાને માટે એક લેક કહ્યો - मुख विनोऽत्येकनरो तिशुद्धो, हस्तेन भक्ष्यं बहुभाजनस्थम / रात्रिंदिवादी न कदापि तृप्तः, शास्त्रानभिज्ञः परमार्गदर्शी // 1 // એક અતિ શુદ્ધ માણસ મુખ વિના હાથવતી ભાજનમાં રહેલું બહુ ભક્ષ્ય રાત દિવસ ખાય છે, છતાં તે કદાપિ પ્તિ પામત નથી. વળી તે શાસ્ત્રથી અનભિજ્ઞ છે, છતાં પરને માર્ગ બતાવે છે.” તે કોણ ?) આ પ્રમાણે સાંભળીને તે બુદ્ધિમાન મંત્રીપુત્રે વિચારીને કહ્યું કે-“હે સ્વામિન્ ! આપ કહો છો, એવા પ્રકારનો તો દીપક (દી) હોય. એટલે રાજાએ પુનઃ પૂછયું કે - "नारी त्रण छे एकठी मली, बे गोरी त्रीजी शामली। पुरूष विना नवि आवे काज, रात दिवस मानीजे राज" // 1 // મંત્રીપુત્ર બોલ્યો કે–દેત, મશી અને લેખણ. આ પ્રમાણે ઉત્તર સાંભળીને તેના ગુણથી રંજિત થઈ રાજાએ તેને પોતાના મંત્રીની પદવી પર સ્થાપ્યો. કહ્યું છે કે-“ બુદ્ધિથી વિમળ એવા ગુણીજન શાસ્ત્રને બોધ અને નિરંતર માન સન્માન પ્રાપ્ત કરે છે. બુદ્ધિથી સર્વ અર્થની સિદ્ધિ થાય છે અને તત્કાળ રિપનાં બળનો પરાજય થાય. છે બુદ્ધિથી સારા સુભટોની સહાય મેળવી એક લ રાજા પણ શત્રુના દુર્ગને વશ કરે છે અને બુદ્ધિથી ચાણકચ, રેહs અને અભયકુમાર વિગેરે પુરૂ સત્વર મહત્વને પામ્યા છે. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #84
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. અન્યદા અવસરે અશોકપુરની નિકટના ઉદ્યાનમાં શ્રીધર્મ, નિધિસૂરિ પિતાના પરિવાર સહિત પધાર્યા. વનપાલકના મુખથી તેમનું શુભાગમન સાંભળીને અત્યંત હર્ષિત થયેલ પ્રિયંકર રાજા તેમને વંદન કરવાને પિતાના પરિવાર સહિત ઉદ્યાનમાં ગયે; અને વિધિપૂર્વક તેમને વંદના કરીને એગ્ય સ્થાને બેઠે. આચાર્ય મહારાજે તેને ગ્ય જાણીને આ પ્રમાણે ધર્મોપદેશ આપે કે શ્રી જિનચંદન, જિનપૂજા, નમસ્કાર મંત્રનું સ્મરણ, સુપાત્રે દાન, સૂરીશ્વર (સુગુરુ) ને નમસ્કાર તથા તેમની ભક્તિ અને ત્રસજીવોની રક્ષાએ શ્રાવકેનું દિનકૃત્ય છે.” (આ કાવ્યમાં પ્રત્યેક ચરણના એક એક અક્ષરથી ગ્રંથકર્તાનું નામ શ્રી જિનસૂરિ નિષ્પન્ન થઈ શકે છે. ) વળી “મહોત્સવ પૂર્વક તીર્થયાત્રા કરવી, સાધર્મિક વાત્સલ્ય કરવું, શ્રી સંઘની પૂજા કરવી, આગમ લખાવવા અને તેની વાચના અપાવવીએ વર્ષકૃત્ય છે.” તીર્થયાત્રાનું ફળ આ પ્રમાણે છે-“નિરંતર શુભ ધ્યાન, અસાર લક્ષ્મીનું ચાર પ્રકારના સુકૃતની પ્રાપ્તિરૂપ ઉચ્ચ ફળ, તીર્થની ઉન્નતિ, અને તીર્થકરપદની પ્રાપ્તિ-યાત્રા કરવાથી આ ચાર પ્રકારના ગુણોની પ્રાપ્તિ થાય છે. વળી કહ્યું છે કે - "वपुः पवित्रीकुरु तीर्थयात्रया, चित्तं पवित्रीकुरु धर्मवांछया। वित्तं पवित्रीकुरु पात्रदानतः, कुलं पवित्रीकुरु. सच्चरित्रतः" // 1 // “હે મહાનુભાવ ! તીર્થયાત્રાથી શરીરને પાવન કર, ધર્માભિલાષથી મનને પાવન કર, પાત્રદાનથી ધનને પવિત્ર કર અને સ ચારિત્રથી કુળને ઉજવળકર.” વિશેષમાં શ્રી શત્રુંજય તીર્થ પર જિનેશ્વરનાં દર્શન કરતાં બંને દુગતિ (નરક ને તિર્યંચ) ને ક્ષય થાય છે અને પૂજા તથા સ્નાત્ર કરવાથી હજાર સાગરોપમના કરેલ દુષ્કર્મ ક્ષીણ થાય છે. ધ્યાન કરતાં હજાર પલ્યોપમનું, અભિગ્રહથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #85
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર લાખ પલ્યોપમનું અને સન્મુખ ગમન કરવાથી એક સાગરોપમનું સંચિત પાપ પ્રલય પામે છે.” વળી-“નમસ્કાર સમાન મંત્ર નથી, શત્રુંજયે સમાન તીર્થ નથી, જીવદયા સમાન ધર્મ નથી અને ક૫સૂત્ર સમાન શાસ્ત્ર નથી.” આ પ્રમાણે શ્રીગુરૂને ઉપદેશ સાંભળીને પ્રિયંકરરાજા ધર્મકાર્યોમાં વિશેષે દ્રઢ મનવાળો ય. રાજાએ શ્રીગુરૂને નમસ્કાર કરીને ઉપસર્ગહરસ્તાત્ર ગણવાની આખાય પૂછી. એટલે ગુરૂમહારાજ બોલ્યા કે- હે રાજન્ ! આ સ્તવમાં શ્રીભદ્રબાહસ્વામીએ અનેક મંત્ર યંત્ર ગોપવી રાખ્યા છે. જેનું સ્મરણ કરતાં અત્યારે પણ જળ, અગ્નિ, વિષ, સર્પ, દુષ્ટ ગ્રડ, રાજરોગ, રાક્ષસ, શત્રુ, મરકી, ચાર અને શ્વાપદ વિગેરેના કરેલા ભય વિનાશ પામે છે. વળી હે રાજન! તને આ સર્વ સંપત્તિની પ્રાપ્તિ પણ એજ સ્તવનો પાઠ કરવાના પ્રભાવથીજ થઈ છે. આ સ્તવમાં પ્રથમ છ ગાથા હતી. છઠ્ઠી ગાથાના પાઠથી ધરણેન્દ્ર પ્રત્યક્ષ આવીને સ્મરણ કરનારનું પોતેજ કષ્ટ નિવારણ કરતા હતા. તેણે શ્રીભદ્રબાહસ્વામીને વિનંતિ કરી કે-“હે ભગવન! વારંવાર અહીં આવવું પડવાથી હું સ્વસ્થાને સુખે રહી શકતે પણ નથી, માટે મારા પર કૃપા કરીને આ છઠ્ઠી ગાથા આપ ગુપ્ત રાખે. પાંચ ગાથાનું આ સ્તોત્ર સંભારનાર ભવ્યને હું સ્વસ્થાને રહ્યો સતો જ સહાય કરીશ.” આ પ્રમાણેની તેની વિનંતિથી છઠ્ઠી ગાથા ગુપ્ત કરવામાં આવી, ત્યારથી આ સ્તોત્ર પાંચ ગાથાનું ગણાય છે. તેમાં પ્રથમ ગાથાથી ઉપસર્ગ, ઉપદ્રવ અને વિષધરના વિષની નિવૃત્તિ થાય છે, પ્રથમ અને દ્વિતીય ગાથાથી ગ્રહ, રંગ, મરકી, વિષમ વર, સ્થાવર કે જંગમ વિષનું ઉપશમન થાય છે, પહેલી, બીજી અને ત્રીજી ગાથા ગણવાથી દુઃખ, દર્ગત્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #86
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. અને હીન કુળાદિકની પ્રાપ્તિ થતી નથી અને સુખ, સિભાચ, લક્ષ્મી તથા મહત્વની પ્રાપ્તિ થાય છે, ચાર ગાથા ગણવાથી સર્વ પ્રકારના વાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. એની પાંચ ગાથાઓમાં શ્રીભદ્રબાહુસ્વામીએ શ્રી પાર્શ્વચિંતામણિ નામને મહામંત્ર ગોપવી રાખે છે અને બીજા પણ સ્તંભન, મેહન અને વશીકરણાદિક અનેક મંત્રે તેમાં ગોપવી રાખ્યા છે. " આ પ્રમાણે શ્રી ઉપસર્ગહરસ્તોત્રનો મહાપ્રભાવ જાણી હષિત થયેલ રાજા શ્રીગુરૂને વંદના કરીને સપરિવાર પિતાના નગરમાં ગ; અને તે દિવસથી હમેશાં પાસે રહેલા શ્રી પાર્શ્વપ્રભુના મંદિરમાં રાત્રિએ એક પહેાર સુધી તે ઉપસર્ગહરસ્તોત્રનું ધ્યાન કરવા લાગ્યા. એકદા પ્રિયંકર રાજા રાત્રિએ ત્યાં પ્રાસાદમાં શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમા આગળ સ્તોત્રધ્યાનમાં બેઠે હતો, અને તેના અંગરક્ષકે પ્રાસાદની બહાર બેઠા હતા, એવામાં પ્રાતઃકાળ થઈ ગયો, પરંતુ રાજા મંદિર બહાર ન નીકળે. સર્વ મંત્રી વિગેરે સભાસદ રાજસભામાં આવ્યા; પણ ત્યાં રાજાને ન જોવાથી તેમણે અંગરક્ષકને પૂછયું. એટલે તેઓએ કહ્યું કે હજી સુધી રાજા જિનમંદિરની બહાર નીકળ્યા નથી.” આ પ્રમાણે સાંભળીને મંત્રીએ જિનમંદિરમાં પ્રવેશ કર્યો. એટલે મૂળદ્વારના કપાટ (બારણા) બંધ થયેલા જોયા. પછી કપાટના છિદ્રમાંથી તેણે અંદર જોયું તે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા સુગંધી પુષ્પોથી પૂજીત થયેલી જોઈ અને આગળ એક દીપક બળતે જોયો, પણ ત્યાં રાજા જેવામાં ન આવ્યા, એટલે તેણે વિચાર્યું કે-“વખતસર અંદર ખુણામાં નિદ્રિત થઈને સૂતા હશે. પણ આશાતનાના ભયથી રાજા એવું કદી કરે નહીં, તેમ ધારીને તેણે મધુર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #87
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનુપચરિત્ર. - વચનેથી રાજાને લાવ્યા કે- સ્વામિન ! પ્રભાત થયે છે અને સભાસદે સર્વે સભામાં તમારી રાહ જોઈને બેસી રહ્યા છે, માટે આપ સત્વર આવીને સભાને અલંકૃત કરે.” આ પ્રમાણે મંત્રીએ વારંવાર કહ્યા છતાં અંદરથી કેઇએ જવાબ ન આપે. પછી મંત્રીએ વિચાર્યું કે–ખરેખર કેઈ દેવ, દાનવ કે વિદ્યાધર તેને હરી ગયેલ લાગે છે. છેવટે મંદિરના બારણા ઉઘાડવાને માટે તેણે અનેક ઉપાયે કર્યા, પણ પુણ્યહીનના મને રથની જેમ તે સવે નિષ્ફળ ગયા. કુહાડાના પ્રહાર કરતાં તે બધા ધાર વિનાના (બુંઠા) થઈ ગયા; કારણકે દેવતાએ દીધેલ કપાટ કેનાથી ઉઘડી શકે? પછી મંત્રીએ ત્યાં ધૂપ, નૈવેદ્યાદિક ધર્યા એટલે સંતુષ્ટ થયેલ અધિષ્ઠાયિક દેવ બોલ્યા કે “હે મંત્રિન! વૃથા પ્રયત્ન ન કર. પુણ્યવંત રાજાની દૃષ્ટિ પડતાં દ્વાર સ્વયમેવ ઉઘડી જાશે. તારા રાજા આનંદમાં છે. તેના સંબંધમાં તું ચિંતા ન કર.” આ પ્રમાણે સાંભળી મંત્રીએ કહ્યું કે-“હે દેવ! અમારા રાજા કયાં છે? શું કોઈએ તેનું અપહરણ કર્યું છે? તે કયારે આવશે?” દેવ બોલ્યા કે પોતાની સમૃદ્ધિ દેખાડવાને માટે ધરણેન્દ્ર તેને પિતાના ભુવનમાં લઈ ગયા છે, તેથી આજથી દશમે દિવસે તે અહીં અવશ્ય આવશે. અને દેવતાના સાન્નિધ્યથી આવીને તે પાર્શ્વનાથ પ્રભુની આગળ પ્રતિદિન દીપક પૂજા કરીને જ ભોજન કરેશે.” આ પ્રમાણે કહીને દેવતા અદશ્ય થઈ ગયે. એટલે મંત્રીએ સભામાં આવીને દેવની કહેલી સર્વ વાત સભાજનેને નિવેદન કરી. આથી તેઓ પણ સંતુષ્ટ થઈને પિતાપિતાને સ્થાનકે ગયા. પછી દશમે દિવસે પરિવાર સહિત મંત્રી નગરની બહાર રાજાની સન્મુખ આવ્યા. એવામાં દિવ્ય અશ્વપર બેઠેલ રાજા પણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #88
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. . વનમાંથી ચાલ્યા આવતા મંત્રીઓ વિગેરેના જોવામાં આવ્યા. તત્કાળ રાજા ત્યાં આવીને તેમને મળ્યા. મંત્રી પ્રમુખ સર્વેએ હર્ષિત થઈને તેમને નમસ્કાર કર્યા. પછી વિવિધ વાઘે વાગતાં, ઘેર ઘેર તારણો બંધાતાં, રસ્તામાં વિવિધ વર્ણવાળા પતાકાઓ બાંધવામાં આવતાં અને ગંધર્વોનાં ગીત ગાન થતાં મહત્સવ પૂર્વક રાજા નગરમાં પ્રવેશ કરીને પ્રથમ પરિવારસહિત જિનમંદિરે આવ્યું, તે વખતે રાજાની દ્રષ્ટિ પડતાં તત્કાળ તે જિનમંદિરના કપાટ સ્વયમેવ ઉઘડી ગયા. પછી રાજા ત્રણ પ્રદક્ષિણા દઈને, નિસિહી કહીને, મૂળ મંડપમાં આવી, પ્રભુ પાસે અનેક પ્રકારના ઉત્તમ ફળ ધરી શ્રીજિનપ્રતિમા સન્મુખ રહી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગે– જે પાર્વપ્રભુ ધરણે દ્રથી લેવાયા છે, જેમને સુરાસુર ભક્તિથી સ્તવે છે, જેમણે કમઠને પ્રતિબોધ આપે છે, જેમનું ચિંતવન કરતાં સમસ્ત કાર્યોની સિદ્ધિ થાય છે, જેમનું તેજ અદ્દભુત છે, અને જેમને હાલ આ કાળમાં પણ પ્રગટ પ્રભાવ છે એવા હેશ્રી પાર્શ્વનાથ પ્રભુ! અમારું કલ્યાણ કરે. શ્રેષ્ઠ કનક, શંખ અને પ્રવાલના વિવિધ આભરણેથી વિભૂષિત અને મરકતમણિ તથા ઘન (વર્ષા) સટશ એવા હે પાર્શ્વનાથ સ્વામી ! તમારી હું વારંવાર સ્તુતિ કરું છું. આ કળિકાળમાં પણ એકસો સિત્તર તીર્થકમાં પિતાના પ્રભાવથી આપ્ત જનની સત્વર સિદ્ધિ કરનારા તથા સર્વ દેવાથી પ્રજિત એવા હે પાર્શ્વનાથ ! તમને હું વંદન કરું છું. આ પ્રમાણે સ્તુતિ કરીને તથા શકસ્તવાદિ ભણીને રાજા પોતાના આવાસમાં આવ્યું. હવે મંત્રી પ્રમુખ સભાસદેએ રાજાને પાતાળ લોકનું સ્વરૂપ તથા ધરણેન્દ્રની સમૃદ્ધિનું સ્વરૂપ પૂછયું, એટલે રાજાએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #89
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. કહ્યું કે હું તે દિવસની રાત્રિએ પ્રાસાદમાં બેસીને જેટલામાં ઉપસર્ગહરસ્તવની ગુણના કરવા લાગે, તેટલામાં કાજળના જેવા શ્યામ વર્ણવાળો એક મેટ સર્પ ત્યાં પ્રગટ થયે. તેને જોયા છતાં હું સ્વાધ્યાય ધ્યાનથી કિંચિત્ પણ ચલાયમાન ન થયે. પછી તે સર્પ શ્રી પાર્શ્વનાથ પ્રભુના પાસનપર ચડ્યો એટલે જિનપ્રતિમાની આશાતનાના ભયથી તે સપને મેં હાથથી પુછડાવડે પકડ્યો. એટલે તે પિતાનું સપસ્વરૂપ તજીને દેવરૂપ થઈ ગયો.એટલે મેં તેને પૂછયું કે-“તમે કોણ છો?” તે બોલ્યો કે-હે રાજન ! હું પાર્શ્વનાથ સ્વામીને સેવક ધરણેન્દ્ર છું. તારા ધ્યાનથી આકર્ષાઈને અહીં આવી મેં તારી પરીક્ષા કરી, પરંતુ તું ધ્યાનથી ચલાયમાન ન થયે. માટે હે પુરૂષોત્તમ! હવે તું મારી સાથે પાતાળલેકમાં ચાલ, કે જેથી તેને પુણ્યનું ફળ બતાવું.” પછી હું ધરણેની સાથે પાતાલલોકમાં ગયા. ત્યાં મેં સર્વત્ર સુવર્ણ અને રત્નથી બાંધેલી ભૂમિકા જોઈ. ત્યાં એક મહા મહુર આવાસમાં બેઠેલા ધર્મરાજા મેં સાક્ષાત્ જોયા; અને તેવી જ રીતે તેમની પાસે બેઠેલી જીવદયા નામની તેમની પટ્ટરાણુને પણ મેં જોઈ. મેં તેમને પ્રણામ કર્યા. એટલે તેમણે મને કહ્યું કે હે નરેંદ્ર! અમારા પ્રાસાદથી તું ચિર કાળ રાજ્ય કર.” ત્યાંથી આગળ ચાલતાં મેં સાત ઓરડા જોયા. એટલે મેં ધરણેને પૂછ્યું કે હે ધરણેન્દ્ર! આ સાત ઓરડાઓ શું છે ? તેણે કહ્યું કે– રાજન્ ! એ સાત ઓરડાઓમાં સાત પ્રકારના સુખો વસે છે. મેં પૂછયું કે- તે સાત સુખ ક્યા ?' ઈ જણાવ્યું કે - आरोग्यं प्रथम द्वितीयकमिदं लक्ष्मीस्तृतीयं यश. स्तुर्य स्त्रीपतिचित्तगा च विनयी पुत्रस्तथा पंचमम् / P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #90
--------------------------------------------------------------------------
________________ 86 પ્રિયંકરસૃપ ચરિત્ર. षष्ठं भुपतिसौम्यदृष्टिरतुला वासोऽभये सप्तम, सत्यैतानि मुखानि यस्य भवने धर्मप्रभावः स्फुटम् // 1 // આરોગ્ય, લક્ષ્મી, યશ, પતિવ્રતા સ્ત્રી, વિનયી પુત્ર, રાજાની અનુપમ સામ્ય દ્રષ્ટિ અને નિર્ભયપણું–આ સાત સુખ જેના ભુવનમાં હોય, ત્યાં સાક્ષાત્ ધર્મને પ્રભાવ સમજો.” પછી તે સાતે ઓરડા મેં બરાબર જોયા ત્યાં પ્રથમ ઓરડામાં સર્વ રોગોને હરણ કરનાર અને ચામરયુક્ત એવા આરોગ્ય દેવ મેં જોયા, અને બીજામાં સુવર્ણ, રત્ન અને માણિકયાદિક જેયા, ત્રીજામાં યાચકેને દાન આપતે એક મહેભ્ય (મેટે શેઠ) જે. ચોથામાં પતિભક્તિ કરતી એક સુંદરી દેવામાં આવી. પાંચમામાં વિનીત પુત્ર, પિત્ર અને વધુ વિગેરે સંપીલું કુટુંબ જોયું. છઠ્ઠામાં ન્યાય યુક્ત અને પ્રજાનું હિત કરનાર એ રાજા જે, અને સાતમામાં ઉપસર્ગહર સ્તવની ગણનામાં તત્પર એવો એક દેવ જે. પછી મેં ધરરેંદ્રને પૂછ્યું કે- હે ઈદ્ર ! આ દેવ આ સ્તવની ગુણના શામાટે કરે છે ?" ઈ કહ્યું - આ સ્તોત્રના ગુણનથી દેશ, નગર અને ઘરમાં સર્વ ભયથી રક્ષા થાય છે, અને મનોવાંછિત સિદ્ધ થાય છે. અહીં આ સ્તવની આમ્નાય, પ્રભાવ અને મંત્રને સૂચવનારાં પુસ્તક છે. અને જ્યાં શ્રી ધર્મ અને દયા વર્તે છે ત્યાં આ સાત સુખે સ્વયમેવ પ્રાપ્ત થાય છે. એમ કહીને તેણે મને સર્વ પ્રકારની વૈકિયલબ્ધિ બતાવી. ત્યાંથી આગળ ચાલતાં સુવર્ણ અને રત્નમય એક કિલે જોવામાં આવ્યા. ત્યાં સાત પ્રતોલી (મુખ્ય દ્વારમાં જવાના માર્ગો) હતી. પ્રથમ પ્રતોલીમાં જતાં મેં ચારે બાજુ વિવિધ કલ્પવૃક્ષોથી યુક્ત એવા સામાન્ય દેવતાઓના ભવન જોયા. બીજીમાં કીડાશુકે (પોપટ) ના સુવર્ણમય પાંજરા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #91
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. જોયા. ત્યાં એક શુક મને જોઇને કહેવા લાગ્યો કે– . समागच्छ समागच्छ, प्रियंकरमहीपते / ....पुण्याधिकैरिदंस्थानं, प्राप्यते न परेनरैः // 1 // - “હે પ્રિયંકર રાજા ! આ, પધારે, આ સ્થાન પુણ્યવંત પ્રાણીઓ સિવાય કેઈને મળી શકતું નથી.” ત્રીજી પ્રતોલીમાં પ્રવેશ કરતાં મેં નૃત્ય કરતાં મયૂરો જોયા. તેમાં એક મયૂર મને જોઈને કહેવા લાગ્યા કે– सफलं जीवितं जात-मद्य राजेंद्रदर्शनात् / धन्यं तन्नगरं नूनं, यत्र राजा प्रियंकरः // 1 // ' “આજ રાજેદ્રના દર્શનથી અમારૂં જીવિતવ્ય સફળ થયું. ખરેખર જ્યાં પ્રિયંકર રાજા છે, તે નગર પણ ધન્ય છે.” ચોથી પ્રતોલીમાં પ્રવેશ કરતાં મારી આગળ કુદકા મારતા ઘણા કસ્તુરિક મૃગો અને રાજહંસ જોવામાં આવ્યા. તેઓએ મને જોઈને પ્રણામ કર્યા. પાંચમી પ્રતેલીમાં જતાં સ્ફટિક રત્નની બનાવેલી કીડાવાપીએ અને મંડપો દીઠા. છઠ્ઠીમાં ઈંદ્રના સામાનિક દેવોના હ (હવેલીઓ) જોયા. અને સાતમી પ્રતોલીમાં પ્રવેશ કરતાં નાના પ્રકારના આશ્ચર્યમય અને દેવકેટીથી યુક્ત એવી ધરણંદ્રની રાજસભા જોઈ ત્યાં બેસીને મેં અનેક મનહર દેવાંગનાઓનું વિવિધ હાવભાવ સહિત નૃત્ય જોયું. ત્યાં ધરણે મને પિતાના પુણ્યનું ફળ બતાવવાને માટે નવ દિવસ સુધી પિતાના પુત્રની જેમ રાખ્યો, અને તેની દેવીઓએ મારી અનેક રીતે બરદાસ્ત કરી તથા તેમણે દિવ્ય આહારનું મને ભોજન કરાવ્યું, તે આહારનું સ્વરૂપ તે મારાથી કહી શકાય તેમ નથી. આવા પ્રકારની ધરણેન્દ્રની પુણ્ય પ્રભાવ સમૃદ્ધિ જોઈને વિસ્મય પામેલા મારા મનમાં પુણ્ય કરવાની અત્યંત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #92
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃ૫ ચરિત્ર. તીવ્ર અભિલાષા જાગ્રત થઈ. પછી મેં ધરણેને વિજ્ઞપ્તિ કરી કેહે ધરણેન્દ્ર! હવે તમે મને મારા નગરમાં મૂકી દે કે જેથી ત્યાં જઈને હું પણ અનેક પ્રકારનાં પુણ્યકાર્ય કરૂં. પછી ધરણે કે દિવ્ય રત્ન જડેલી અને બહુ જનને દાન આપવાના પ્રભાવવાળી પિતાના હાથની મુદ્રિકા મને આપી અને કહ્યું કે-“હે રાજન ! આ મુદ્રિકાને પ્રભાવ સાંભળ–આ મુદ્રિકા ભજનના ભાજનપર રાખવાથી તેના પ્રભાવવડે પાંચ માણસ માટે રાંધેલું ભેજન, પાંચ માણસોને પૂરું પડે છે.” આ પ્રમાણે તે મુદ્રિકાનો પ્રભાવ સાંભળીને અત્યંત પ્રમુદિત થયેલા મેં બહુમાનપૂર્વક તે મુદ્રિકા ગ્રહણ કરી. પછી ધરણે કે પિતાના દેવ અને દિવ્ય અશ્વસહિત મને આજે અહીં મેક, એટલે હું અહીં આવ્યું. પરંતુ હે મંત્રિન્ ! તમે આજ અહીં મારૂં આગમન શી રીતે જાણ્યું કે જેથી તમે ત્યાં મારી સન્મુખ આવ્યા પછી મંત્રીએ જિનાધિષ્ઠાયિક દેવતાએ કહેલ બધે વૃત્તાંત નિવેદન કર્યો. તે સાંભળીને અત્યંત સંતુષ્ટ થયેલ રાજા મને ત્રીને કહેવા લાગ્યો કે-“હેમંત્રિન્ ! પુણ્યના પ્રભાવથી પ્રાપ્ત થયેલધરશૃંદ્રની જે સ્થિતિ મેં ત્યાં જોઈ, તેનું વર્ણન કરવાને હું કેવળ અશતજ છું. કહ્યું છે કે- દેવલોકમાં દેવતાઓને જે સુખ છે, તે એક જીભથી તો શું, પણ કદાચ માણસને સે જીભ હોય અને તે સો વર્ષ સુધી વર્ણન કર્યા કરે, તે પણ માણસ તે સુખનું સારી રીતે વર્ણન કરી ન શકે.” માટે હે મંત્રિન! હવે થી હું પણ કેવળ પુણ્ય કાર્યોજ કરીશ.” મંત્રી બે કે– હે રાજન ! ન્યાયગુણયુક્ત રાજાઓને તે સદા પુણ્યજ પ્રાપ્ત થયા કરે છે. કહ્યું છે કે न्यायदर्शनधीच, तीर्थानि सुखसंपदः / यस्याधारे प्रवर्त्तते, स जीयात्पृथिवीपतिः // 1 // P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #93
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરપ ચરિત્ર. " ન્યાય, દર્શન,ધર્મ તીર્થસ્થાને અને સુખસંપત્તિ જેના આધારે પ્રવર્તે છે તે પૃથ્વીપતિ જયવંત રહે.” વળી પ્રજાના ધર્મને છઠ્ઠો ભાગ તેનું રક્ષણ કરનાર રાજાને મળે છે અને જે રક્ષણ ન કરે, તે પ્રજાના પાપને છ ભાગડ્રો તેને મળે છે.” , પછી રાજા જિનમંદિરાદિક ક્ષેત્રમાં બહુ ધનને વ્યય કરવા લાગે, કહ્યું છે કે જિનમંદિરમાં, જિનબિંબમાં, પુસ્તક લખાવવામાં અને ચતુર્વિધ સંઘની ભક્તિમાં જે પિતાના દ્રવ્યને વ્યય કરે છે તેઓ જ આ સંસારમાં પુણ્યવંત છે.” વળી મહિનામાં બે પાક્ષિકના પારણાના દિવસે ધરણે આપેલ મુદ્રિકાના પ્રભાવથી તે બેવાર સ્વામીવાત્સલ્ય કરવા લાગે. આ પ્રમાણે ધર્મકાર્ય કરતાં તેણે ઘણાં વર્ષો વ્યતીત કર્યા એકદા પારણાના દિવસે પ્રિયંકર રાજા ગુરૂવંદનને માટે ઉપશ્રયે ગયે. ત્યાં જિનધર્મથી વાસિત દેહવાળો, શ્રાવકની અગીઆર પ્રતિમાઓને વહન કરનાર, શ્રાવકના એકવીશ ગુણોથી અભિરામ અને બાર વ્રતધારી એ એક શ્રાવક શ્રી ગુરૂના ચરણને વંદન કરતે હતે. આવા પ્રકારના ગુણધારી તે શ્રાવકને જોઈને રાજાએ પ્રણામ કરી આગ્રહપૂર્વક પોતાને ઘેર ભેજનને માટે તેને નિમંત્રણ આપ્યું. તેણે પણ રાજાને બહુ આગ્રહ જાણીને કબુલ રાખ્યું. પછી ગુરૂમહારાજે રાજાને કહ્યું કે હે રાજન! આજે આ શ્રાદ્ધવર્યને અષ્ટમનું પારણું છે માટે એને સર્વ કરતાં પ્રથમભેજન આપજે.” રાજાએ પણ તે પ્રમાણે કરવા કબલ રાખ્યું. પછી તે જિનપૂજાદિ નિત્ય કૃત્ય કરીને ભજનને માટે રાજાને ઘેર આવ્યા. એટલે રાજાએ તેને બહુ સન્માન પૂર્વક ભેજન કરાવવા એક સુંદર આસન પર બેસાર્યો અને તેની આગળ સુવર્ણના થાળમાં વિવિધ પ્રકારના દિવ્ય પકવાન્ન પીરસ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #94
--------------------------------------------------------------------------
________________ - a * પ્રિયંકરનૃપ ચરિત્ર * એટલે તે પણ પચ્ચખાણ પારીને જમવા લાગે. એવામાં રાજાએ નિમંત્રેલા બીજા પણ પાંચસો શ્રેષ્ઠીઓ ત્યાં ભેજન કરવા આવ્યા. હવે તે શ્રાદ્ધવર્ય પારણું કરીને જેટલામાં ઉદ્યો, તેવામાં ધરણે કે આપેલી મહાપ્રભાવવાળી તે મુદ્રિકા ભજનના ભાજનમાંથી પિતે ઉડીને રાજાના હાથની આંગળીમાં પેસી ગઈ. આ વ્યતિકર જોઈને રાજા વિસ્મય પામીને વિચારવા લાગ્યું કે-અહ! આ શું વિપરીત થયું? શું અધિષ્ઠાયિક દેવ કુપિત થયા! અથવા તો મને કઈ અનાસ્થા દોષ લાગે? યા તે મારું પુણ્ય ક્ષીણ થયું ? દેવનું કંથન આજ અસત્ય કેમ થયું ? હવે મારૂં મહત્વ હું શી રીતે જાળવી શકીશ? આ આવેલા પાંચસે શ્રેષ્ઠીઓનું ભેજનાદિકથી હું શી રીતે ૌરવ સાચવી શકીશ?” આ પ્રમાણે ચિંતાતુર થઈને રાજા જેટલામાં ખિન્ન થઈ બેસે છે, તેવામાં અકસ્માતુ આકાશવાણી પ્રગટ થઈ કે“હે રાજન્ ! તું મનમાં લેશમાત્ર પણ ચિંતા કરીશ નહિ. દેવોક્તિ કદીપણ મિથ્યા થતી નથી, પરંતુ આ એકજ શ્રાદ્ધવર્યને ભજન કરાવતાં સામાન્ય પાંચસો શ્રાવકેને ભેજન કરાવવા જેટલું પુણ્ય તને પ્રાપ્ત થયું છે. કારણ કે આ એક મહાશ્રાવક મોટા ગુણથી અલંકૃત છે અને ભવાંતરે મેક્ષગામી થનાર છે. એવા હેતુથી જ તે મુદ્રિકા તને આજ પાંચસો શ્રાવકના ભજનનું ફળ આપીને તારી આંગબીમાં આવીને પડી છે. ગુણવાન એવા તે આજ મહાગુણયુક્ત શ્રાવકને ઓળખીને જમાડ્યો છે. કહ્યું છે કે–નિર્ગુણ ગુણને જાણ શકતું નથી, અને ગુણી ગુણીપર પ્રાયઃ મત્સરી હોય છે, માટે ગુણી અને ગુણરાગી જન તે જગતમાં વિરલા જ હોય છે.” ... 1. એવામાં રસોયાઓએ આવીને રાજાને નિવેદન કર્યું કે– હે રાજન ! ભજનના પાત્રે તે બધા ખાલી થઈ ગયા છે. માટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #95
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકર નૃપ ચરિત્ર. નિમંત્રેલા આ પાંચસે શ્રાવકને ભેજન શી રીતે કરાવશે ?" એવામાં આકાશમાં રહીને તેજ દેવ બોલ્યા કે હે રાજન! આ બાબતની તારે ચિંતા ન કરવી. ત્યાં જઈને તે પોતે તપાસ કર, મેં તે બધા પાત્ર ભરી મૂક્યાં છે. હજારો અને કરડે માણસને જમાડતા પણ તે પાત્રો ખાલી થવાના નથી. આ પ્રમાણે સાંભળીને રાજા પ્રમુદિત થઈ ત્યાં જઈને જેવા લાગે એટલે તે બધા પાત્ર ભેજનથી ભરેલાજ તેના જેવામાં આવ્યા. પછી આનંદિત થઈને રાજાએ તે બધા શ્રાવકેને ભેજન કરાવ્યું. તેઓ પણ તૃપ્ત થઈને પિતપોતાને ઘેર ગયા. પછી રાજાએ સર્વ નગરને નિમંત્રણ આપીને તે ભેજનની સામગ્રીમાંથી ભોજન કરાવ્યું. આથી બધા લોકોના હૃદયમાં ચમકાર થશે અને તેઓ પોતાના મનમાં વિચારવા લાગ્યા કે- અડે ! અહીં રસેઈ કરનાર કે જોવામાં આવતું નથી, તે શું આ રાજાને કે દેવની સડાય છે ? યા તે શું એને સુવર્ણ પુરૂષની પ્રાપ્તિ થઈ છે?” આ પ્રમાણે શંકામાં પડેલા તેઓ તેનું કારણ જાણવાની ઈચ્છાથી પરસ્પર પૂછવા લાગ્યા. એવામાં રાજાએ તેમને તેવા પ્રકારનો વાર્તાલાપ સાંભળીને પોતે જ કહ્યું કે “હે નગરવાસીઓ ! આ બધા ધર્મને જ મહિમા જાણવો.” એમ કહીને તેણે ધરણે કે આપેલ મુદ્રિકાનું સ્વરૂપ તેમની આગળ નિવેદન કર્યું. આ પ્રમાણે પ્રિયંકર રાજા નિરંતર વિવિધ ધર્મકાર્ય કરેતો સત સાધમિવાત્સલ્ય કરવા લાગે. હવે અવસરને જાણનાર એવા રાજાએ પોતાના માતાપિતાની વૃદ્ધાવસ્થા જાણુને પોતે શ્રીસંઘ સહિત શત્રુંજય તીર્થે જઈને તેમને યાત્રા કરાવી. કહ્યું છે કે- સિત્તજજે (શત્રુંજય), સમ્યકત્વ, સિદ્ધાંત, સંઘભક્તિ, સંતોષ, સામાયિક અને સટ્ટા (શ્રદ્ધા)એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #96
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકર નૃપ ચરિત્ર. સાત સકાર લેકમાં દુર્લભ છે. શત્રુંજય તીર્થે તેણે સાધર્મિવાત્સલ્ય, સંઘપૂજા, દીને દ્ધાર અને દાનશાળા વિગેરે બહુ પુણ્યકાર્યો કર્યા. કહ્યું છે કે- વિવાહ પ્રસંગમાં, તીર્થયાત્રામાં અને જિનાલય કરાવીને પ્રતિષ્ઠા કરતાં સાધમિવાત્સલ્ય અવશ્ય કરવું અને સુપાત્રદાન વિશેષ પ્રકારે આપવું. * એક દિવસ ભાવપૂર્વક શત્રુંજય તીર્થ પર શ્રીત્રાષભદેવસ્વામીની પૂજાદિ કરીને પર્વત પરથી નીચે ઉતરતાં પ્રિયંકર રાજાને પિતા પાસદત્ત શ્રેષ્ઠી તળેટીએ આરાધનાપૂર્વક મરણ પામીને સ્વર્ગે ગયો; એટલે રાજાએ શત્રુંજયની તળેટીએ તેના નામની એક દેરી કરાવી. પછી સંઘસહિત રાજા પાછો વળીને સ્થાને સ્થાને મહત્સવ કરતો અનુક્રમે પિતાની રાજધાનીમાં આવ્યું. ત્યાં શ્રીમદ્દયુગાદિદેવની પાદુકા સુવર્ણમય રાજાની (રાયણનું વૃક્ષ ) યુક્ત કરાવીને રાજા પ્રતિદિન તેની પૂજા કરવા લાગ્યા. ' અનુક્રમે વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં પિતાને માત્ર પુર્ણ કરવાને જ અવસર જાણીને રાજાએ પોતાના પુત્રને રાજ્યપર સ્થાપી તેને આ પ્રમાણે શિખામણ આપી કે-“હે પુત્ર! બળવંતપર કેપ, પ્રિયતમમાં અભિમાન, સંગ્રામમાં ભય,બંધુઓમાં ખેદ, દુર્જનમાં સરલતા, સજજનપર શઠતા, ધર્મમાં સંશય, ગુરૂજનનું અપમાન, લોકમાં મિથ્યા વિવાદ, જ્ઞાતિજનમાં ગર્વ, દીનજની અવગણના અને નીચ જનપરં પ્રીતિ–એ કદી કરીશ નહિ.” આ પ્રમાણે પિતાના જયકંર પુત્રને શિક્ષા આપીને અને રાજ્યકાને ત્યાગ કરીને તે ધર્મ સાધનામાં લીન થયો. ત્યારથી તે અષ્ટમી અને ચતુર્દશીએ પિષધ કરવા લાગ્યો અને સુપાત્રોને વિશેષ પ્રકારે દાન દેવા લાગ્યા. કહ્યું છે કે- અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #97
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકર નૃપ ચરિત્ર, હચિતદાન અને કીર્તિદાન-એ પાંચ દાનમાં પ્રથમના બે મોક્ષ , આપે છે અને બાકીના ત્રણ ભેગાદિક આપે છે? આ પ્રમાણે વિવિધ ધર્મકાર્યો કરીને અને અંતસમયે આરાધનાપૂર્વક અનશન કરી મરણ પામીને તે સધર્મદેવેલેકમાં દેવપણે ઉત્પન્ન થયો. અને ત્યાંથી ચ્યવને મહાવિદેહક્ષેત્રમાં મનુષ્યપણે ઉત્પન્ન થઈ ચારિત્ર ગ્રહણ કરી નિરતિચારપણે પાળીને મોક્ષે જશે. પ સ્તોત્ર, જે દયાવંતિ વિવાનિસTI. તેvi પ્રિયંવ, સંવ યુ હે " III // इति श्री उपसर्गहरस्तोत्रमाहात्म्यप्रकाशकं श्री जिनमुरिकृतं * નિયંત્રિ | : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust -
Page #98
--------------------------------------------------------------------------
________________ प्रिय४२५ यरित्र... અનેક મંત્ર ગર્ભિત પરમપ્રભાવી શ્રી પાર્શ્વનાથ સ્તુતિસંયુક્ત ઉપસર્ગહર સ્તોત્ર. 1 उपसग्गहरं पास, पासं वंदामि कम्मघणमुक / विसहरविसनिन्नासं, मंगलकल्लाणआवासं // 1 // 2 विसहरफुलिंगमंतं, कंठे धारेइ जो सया मणुओ / तस्स गहरोगमारी-दुठजरा जंति उसामं // 2 // 3 चिठ्ठउ दूरे मंतो, तुज्झ पणामोऽवि बहुफलो होइ / नरतिरिएसु वि जिवा, पावंति न दुरक दोगच्चं // 3 // उँ अमरतरुकामधेणु-चिंतामणिकामकुंभमाइए'। सिरिपास नाहसेवा, गहाण सव्वे वि दासत्तं // 4 // ॐ ह्री श्री एँ ॐ ( नमो ) तुहदंसणेण सामिय, पणासेइ रोगसोग (दुख्ख) दोहग्गं / / कप्पतरुमिव जायइ, ॐ तुहदंसणेण सम्मफलहेउं स्वाहा // 5 // ॐ ही श्री नमिउण विपणासय, मायावीएण धरणनागिदं सिरिकामराजकलियं, पासजिणि नमसामि // 6 // उँ ही श्री पास विसहर विज्जा-मंतेण ज्ञाणझाएव्यो' / धरणपोमावइदेवी, ॐ ही लवर्यै स्वाहा // 7 // जयउ धरणदेव, पढम हुत्ती नागिणी विज्जा / 1 या. 2 गहाणं. 3 साय. 4 जिणंदं. 5 यवो. 6 पउमावइ देवी 7 उझं P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #99
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. "विमलज्झाणसहिओ, ॐ ही म्लवर्यु स्वाहा // 8 // ॐ थुणामि पास, ॐ ही पणमामि परमभत्तीए / अख्खर धरणेदो, पोमावइ पयंडिओ' कित्तिं // 9 // जस्स पयकमले सीय, वसीय पोमावइ धरणेदो / तस्स नामेण सयलं, विसहरविस नासेई // 10 // 4 तुह समत्ते लहे, चिंतामणिकप्पपायवहिए / पावंति अविग्घेणं, जीवा अयरामरं ठाणं // 11 // नमयहाणं, पणठकम्मनसंसारं। परमहनिठियहं, अहगुणाधीसरं वंदे // 12 // 5 इय संथुओ महायस, भत्तिभ्भरनिभ्भरेण हियएण। . ता देव दिज्ज बोहिं, भवे भवे पासजिणचंद // 13 // કેટલીક પ્રતમાં ઉપરની છ–૮–૯–૧૦ મી ગાથાને બદલે નીચેની ચાર ગાથાઓ છે. મુળ ઉવસગ્ગહરમાં આદ્યમાં અંક 1-2-3-4-5 કરેલી પાંચ ગાથાઓ હાલ પ્રવૃત્તિમાં છે. છઠ્ઠી ગાથા જે સંખેપી દીધી છે તે તે કોઈ પણ જગ્યાએ લભ્ય નથી. तं नमह पासनाई, धरणिंदनमंसीयं दुइपणासेइ / तस्स पभावेण सया, नासंति सयल दुरियाणं // एए समरंताणं, मुणिं न दुह वाहि नासमाही दुख्खं // नाम सीयमं असम, पयडो नयिथ्य संदेहो // 15 // .1 य. 2. सया 3 वसइ 4 माघट्ट 5 महाधर्धासरं 6 वि 7 त LACKGuniatnasuriM.S. Jun Gun Aaradhak Trust
Page #100
--------------------------------------------------------------------------
________________ પ્રિયંકર નૃપ ચરિત્ર. जल जलण वह सप्प सीहो, मारारी ' संभवेपि खिप्पं जो। समरेइ पास पहु, पहोवि न कयो वि कीसी तस्स // इहलोगठि परलोगठि, जो समरेइ पासनाहं तु / तत्तो सीज्झेइ नको-सइ नाह सुरा भगवंतं // 17 // એક પ્રતમાં આની નીચે ત્રણ ગાથાઓ છે. તે જેવી મળી તેવી મૂકી છે. स तुहनाम सुद्धे मंते, जो नर जांति सुद्धभावस्स। सो अयरामरं ठाणं, पावंति नयगयमुरख्खं // 1 // पनासगोपीडांकुर गहदंसग भयंकाये / .. आपीन हुंतीए तहवी, तसीझं गुगी जासो // 2 // पीडजंत भगंदरं, खास सास सुल तह नीवाह / श्री सामलपास, नाम पउर पउलेण // 3 // साथ छेक्ट भूपीछेते नमीण स्तोत्रनी छ रोगजलजलणविसहर-चोरारिमइंदगयरणभयाई। , पासजिगनामसंकित्त गेग, पसमंति सवाई // 1 // 1 चारारी . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust