Book Title: Kayotsargadhyana
Author(s): Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
Catalog link: https://jainqq.org/explore/004595/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ डायोसजस्थानी PCOS ANATA LISA प्रकाशकः- जैन साहित्य विकास मंडल, बंबई. Jein Education International 2010 Ear Private & Personal use only www.ainembrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ કાયોત્સર્ગધ્યાન શ્રી લેગસસૂત્ર અને શ્રી “અરિહંત-ચેઇયાણ –સૂત્રના ગુઢાર્થ સાથે : પ્રેરક તથા સંશોધક પુજ્ય પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર : લેખક: શેઠશ્રી અમૃતલાલ કાલીદાસ દોશી. બી.એ. કે પ્રકાશકઃ જૈન સાહિત્ય વિકાસ મંડળ, ૯૬ બી, ઈરલા, વિલેપારલે, મુંબઈ-પદ 2010_03 Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકઃ ચન્દ્રકાન્ત અમૃતલાલ દોશી, મે. ટ્રસ્ટી–જૈન સાહિત્ય વિકાસ મંડળ, ૯૬ બી, સ્વામી વિવેકાનંદ મા, ઇરલા, વિલેપારલે ( પશ્ચિમ ), મુંબઈ-૪૦૦૦ ૫૬. * મુદ્રકઃ વિવેક મુદ્રણાલય, ૩૯૬, સ્વાતંત્ર્યવીર સાવરકર માગ, પ્રભાદેવી, મુબઈ-૪૦૦૦૨૫. પ્રથમ આવૃત્તિ, ૧૯૮૩, પ્રત: ૧૦૦૦ સર્વ હક્ક સ્વાધીન. મૂલ્ય ઃ ૧૦ રૂપિયા 2010_03 Page #4 -------------------------------------------------------------------------- ________________ કે અર્પણ જેઓ સત્કાર્યોથી ચિરંજીવ યશના ભાજન અને સ્વપુરુષાર્થથી દીપક સમાન પ્રકાશના ફેલાવનાર બન્યા હતા તે પ૨મ આદને પાત્ર મહાનુભાવને કે જેઓનું ધ્યાન વિષયક શ્રેષ્ઠ તત્વચિંતન કાયોત્સર્ગધ્યાન ગ્રંથમાં સાકાર થયું છે તે કૃતિ લેખકને અર્પણ કરતાં અમે કૃત કૃત્યતા અનુભવીએ છીએ. ય તો ચંદકાન્ત દોરી -S ' 1 ) - IN 2010_03 Page #5 -------------------------------------------------------------------------- ________________ 2010_03 Page #6 -------------------------------------------------------------------------- ________________ ૧. બે એલ ૨. પ્રકાશકીય નિવેદન ૩. સંદર્ભો-ગ્ર^થ-સૂચી ૪. ચિત્ર પરિચય ૫. શુદ્ધિપત્રક અનુક્રમણિકા વિભાગ : ૧ શ્રી ‘લાગગ્સ ’–સૂત્રના ગૂઢાર્થ મૂલ પાઠ તથા ગુજરાતી છાયા કાર્યાત્મ ધ્યાન માટે આવશ્યક ભૂમિકા પીડિકા ( ‘લેગસ ’– સૂત્ર અને ચેાગ ) પૅજિકા સૂત્ર પરિચય : પ્રકરણ-૧ : પ્રકરણ-૨ : પ્રકરણ-૩ : પ્રકરણ-૪ : · લાગસ’– સૂત્ર ઃ અર્થ- સંકલના તથા સવિસ્તર વિવરણુ : પ્રકરણ-પ · લેગસ ’– સૂત્ર : · કાળપ્રમાણુ ’ અને ૮ સમાલખન’માં ઉપયેાગિતા ૮ લાગસ’- સૂત્ર : પ્રગટ-ઉચ્ચારણ પ્રકરણ-૬ : પરિશિષ્ટ-૧ : ચતુર્વિંશતિ જિનનામ દેહસ્થ ચક્રસ્થાનામાં ન્યાસવડે અંતર્ગત કરવાની વિધિ પરિશિષ્ટ-૨ : સાડાત્રણ કળા પરિશિષ્ટ-૩ : સર્વાંત્કૃષ્ટ ભાવસમાધિ પરિશિષ્ટ-૪ : શિથિલીકરણ 2010_03 3  ” ૪ ૪ ૨૮ ૪૨ ૪૬ ૫૧ પર ૫૯ દુ Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિભાગ : ૨ અરિહંત ચેઇયાણું –સૂત્રનો ગૂઢાર્થ સૂત્ર પરિચયઃ મૂલ પાઠ તથા ગુજરાતી છાયા પ્રકરણ-૧ : પીઠિકા પ્રકરણ-૨ : પંજિકા પ્રકરણ-૩ : વિવરણ પરિશિષ્ટ-૧ઃ સૂરિમંત્રબૃહકલ્પવિવરણ સંદર્ભ પરિશિષ્ટ-૨ : અરિહંતવંદનાવલી 2010_03 Page #8 -------------------------------------------------------------------------- ________________ || શ્રી રાઘેશ્વર પાર્શ્વનાથાય નમઃ । | ‘ ધામા' મન શ્રીરાન્તિનાથાય નમઃ || એ ખાલ ધર્મની આરાધનામાં ધ્યાન ઘણા જ મહત્ત્વનો ભાગ ભજવે છે. શુભધ્યાન સર્વ સુખાનું, સદ્ગતિનું તથા માક્ષનું અમેઘ સાધન છે. માટે જ આપણા પૂર્વાચાર્યએ આપણી વિવિધ ધર્મક્રિયાઓની અદર ધ્યાનની સાધના જુદી જુદી રીતે ગોઠવી દીધી છે. પરંતુ આ વાતને આપણને ખ્યાલ ન હોવાથી, · ધ્યાન એ આ કાળમાં આપણા માટે દુષ્કર છે' એવા ખ્યાલ આપણા સંસ્કારોમાં લગભગ રૂઢ થઈ ગયા છે. આ દૃષ્ટિએ જોતાં, આ કાયોત્સગ ધ્યાન નામે જે પુસ્તક પ્રગટ થઈ રહ્યું છે તે ઘણું મહત્ત્વનું છે. આપણી ધર્મક્રિયાઓમાં વારવાર આવતા ઇરિયાવહિયા તથા કાયોત્સર્ગમાં ધ્યાનના કેવા સુંદર સમાવેશ આપણા પૂર્વાચાર્યાએ કર્યાં છે એ વાત ઉપર આ પુસ્તિકા સુંદર પ્રકાશ પાડે છે. M આજે જગતમાં ચારે બાજુ, ધ્યાન સમજવા માટે ભૂખ જાગેલી છે. શુભધ્યાન દ્વારા શારીરિક, માનસિક તથા આધ્યાત્મિક પરમ શાંતિ પ્રાપ્ત થાય છે, આ પરમ સત્ય છે. એટલે ધ્યાનના વિષયમાં આપણે ઊંડા ઊતરીએ તે આપણા માટે અત્યંત જરૂરી છે. સ્વ શેઠ અમૃતલાલ કાલીદાસ દાશી મોટા ઉદ્યોગપતિ હોવા છતાં પણ જૈન સાહિત્યના ખૂબ જ ઉપાસક હતા. મંત્રશાસ્ત્રો અને યાગ તથા ધ્યાન વિષયના ગ્રંથા એ એમને ધણા જ પ્રિય વિષય હતા, એમનું વાંચન પણ ઘણું જ વિશાળ હતું. આ કાયાત્સગ ધ્યાન એ એમણે જાતે તૈયાર કરેલું પુસ્તક છે. એમાં એમણે શાસ્ત્રવાકયોના અનેક સાક્ષિપા આપ્યા છે, તે ઉપરાંત એમને પોતાને સ્ફુરેલી અનેક અનેક અનુપ્રેક્ષાઓવિચારણાએ પણ એમાં એમણે રજૂ કરેલી છે. વાચકે એનું યથાયાગ્ય પરિશીલન કરીને એમાંથી ચાગ્ય લાભ ઉઠાવે, ધ્યાનમાર્ગની આરાધના દ્વારા આપણી ધર્મક્રિયાઓમાં રહેલા રહસ્યને સમજવાના પ્રયત્ન કરે તથા તે દ્વારા સુંદર રીતે ધર્મક્રિયાઓની આરાધના કરે એ જ શુભેચ્છા. ધામા (વાયા–વિરમગામ) વિક્રમ સંવત્ ૨૦૩૯, વૈશાખ વિદે ૧૩. 2010_03 પૂજ્યપાદ ગુરુદેવ મુનિરાજશ્રી– ભુવનવિજયાન્તવાસી મુનિ જંબૂવિજય 5 Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન સ્વ. શેઠશ્રી અમૃતલાલ કાલીદાસ દેશી પ્રતિક્રમણસૂત્રો ઉપર સંશોધન કરી રહ્યા હતા ત્યારે કાન્સ વિધિ જેમાં અવિનાભાવે સંકળાયેલી છે તે અરિહંત પરમાત્માના નામ સ્મરણ માટેના “લેગસ” અને સ્વરૂપચિંતન માટેના “અરિહંત-ચેઈયાણું – બન્ને ઉપાસના-સૂત્રો પ્રતિ તેઓનું લક્ષ્ય ખેંચાયું હતું તેઓએ જાણ્યું કે બને સૂત્રોમાં ભક્તિ-રસ પ્રધાન હતું અને સૂત્ર-રચનાઓમાંથી જિનેશ્વરની ઉપાસનાના સ્વરૂપની ઝાંખી મળતી હતી. તે સૂત્રો સાથે સંકલન પામેલી કાયોત્સર્ગની વિધિમાં યેગમાર્ગમાંના પાંચમા અંગ પ્રત્યાહારનું સામ્ય જણાતું હતું કાર્યોત્સર્ગમાં સ્થિર થતાં પહેલાં “ઈરિયાવહી” અને “તસ ઉત્તરીકરણના સૂત્રખંડોના પાઠો આવે છે. નાનામાં નાની જીવ વિરાધનાને દુકૃત સમજવું અને તે અગેને પશ્ચાત્તાપ કરી તે સંબંધમાં ફરીથી વિશેષ કાળજીપૂર્વક વર્તવાને નિર્ણય ઇરિયાવહીમાં રહેલું છે. ગત જીવનનું નિરીક્ષણ કરી તેમાં રહેલા સત્ અને અસત્ અંશે જુદા પાડી તેનું આત્મનિરીક્ષણ કરી તે ફરી ન કરવાને–પાપસ્થાન કે પ્રમાદસ્થાનમાંથી પાછા ફરવાને-પ્રતિક્રમણ કરવાનો ભાવશુદ્ધિને નિર્ણય “ઈરિયાવહી – સૂત્રમાં તેઓને જણાય હતે. પાપકર્મોની આલેચના કર્યા વગર ચિત્તના ભાવે શુદ્ધ થાય નહીં અને તે પ્રમાણે થયા વગર ચિત્ત શુભધ્યાનમાં સ્થિર થઈ શકે નહીં'- તે સિદ્ધાન્ત ઈતર ધર્મોમાં પણ માન્ય હોવાથી પશ્ચાત્તાપનું મહત્ત્વ તે ધર્મોમાં સ્પષ્ટ જોવા મળે છે, પરંતુ ધ્યાન માટેની સુયોગ્ય ચિત્તભૂમિકા નિર્માણ કરવા માટે, સાવદ્ય વ્યાપારમાં અનિચ્છા છતાં પણ અંતરના ઊંડાણમાં શલ્યરૂપે પડેલા દોષના કારણે આંતર પ્રેરણાથી અશુભમાં પ્રવૃત્ત થયા વગર મન રહી શકતું ન હોય ત્યારે તેનું મૂળમાંથી નિવારણ કરવા માટે “તસ્સ ઉત્તરીકરણ – સૂત્રખંડમાં ત્રણ ઉત્તરક્રિયાઓ–મને વૈજ્ઞાનિક પ્રક્રિયાઓપ્રાયશ્ચિત્તકરણ, વિશુદ્ધીકરણ અને વિશલ્યીકરણ આપવામાં આવી છે. પ્રથમ કરેલા પાપની પુનઃ પુનઃ આલેચના કરી જે કાયા પ્રમાદવશ તે પાપકર્મોમાં કારણભૂત બની હતી તેને દંડ દેવા રૂપે અથવા તે તેને ધ્યાનની પૂર્વાવસ્થાની સાધનાના અંગ તરીકે કાર્યોત્સર્ગમાં રિથર કરીને, ચિત્તની ગહરાઈમાં ઊંડા ઊતરીને તેમાં સંચિત થયેલા આંતરમળને કેવી 2010_03 Page #10 -------------------------------------------------------------------------- ________________ રાતે દૂર કરવા તે કાયોત્સગ ધ્યાનનું પ્રયોજન છે અને તે જેન-ધ્યાનમાર્ગના વિશેષતા છે. “તસ્સ ઉત્તરીકરણ – સૂત્રમાં દર્શાવેલી પ્રક્રિયાઓનું રહસ્ય સમજાય તે પાપકર્મોના નિર્ધાતનને સચોટ ઉપાય હાથ લાગે એમ તેઓ સમજ્યા હતા. કેઈ પણ જીવને દુઃખ પહોંચાડવાથી દુઃખ દેનારના આત્મકલ્યાણ માં અવશ્ય બાધા ઉત્પન્ન થાય છે એટલું જ નહીં પણ તેની બુદ્ધિ પાપકર્મને અનિષ્ટ તરીકે સમજીને તેની પુનઃ પુનઃ આલેચના કરે તે પણ પૂવે થયેલા પાપકર્મના કારણે જે દેષ ચિત્તમાં જમા થઈ ચૂક્યો છે તેનું નિવારણ જ્યારે ન થાય ત્યારે પાપનું પુનરાવર્તન માત્ર પશ્ચાત્તાપથી અટકાવી શકાતું નથી, પણ ધ્યાન દ્વારા આંતરશુદ્ધિ કરવાનું આવશ્યક બને છે. ચિત્તનું સમ્યક ભાવન દ્વારા વારંવાર પ્રક્ષાલન કરીને તથા સુદઢ ધારણ દ્વારા વાળીઝૂડીને કચરો સાફ કરવામાં ન આવે ત્યાં સુધી પરમાત્મા સ્વરૂપે આત્મદર્શન કરવાની સંભાવના વિકાસ પામતી નથી. પાપકમનું આવું સૂક્ષ્મ અને મૌલિક ચિંતન જેમાં કરવામાં આવ્યું છે તે ધર્મમાં આચાર-વિચારશુદ્ધિ માટે કઈ પદ્ધતિ દર્શાવવામાં ન આવી હેય તે શક્ય નથી. ગાદિ અભ્યાસથી યુક્ત, શાંત ભક્તિભાવ પ્રધાન અને મંત્રપદપર આધારિત તથા અન્ય સ્થાનમાર્ગોથી વિશિષ્ટ કઈ ધ્યાન– પ્રણાલિકા એક સમયે અવશ્ય અસ્તિત્વમાં હતી–એ તેઓને દઢ વિશ્વાસ હતે. વર્ષો દરમ્યાન આવા પ્રકારને વિકાસક્રમ તેઓના ચિંતનમાં આ નિવેદન કરનારને તેઓના ઉપકારથી સમજાયે હતે. ત્રણ દાયકા પયંત એક શ્રદ્ધાનું બળ તેઓને પ્રેરતું રહ્યું અને તે સ્વાધ્યાય, તત્વચિંતન અને તત્ત્વજ્ઞ–મહાપુરુષો સાથેના પરામશનું નિમિત્ત-કારણ બન્યું. નિષ્ઠાપૂર્વકના આ પુરુષાર્થનું ફળ, શ્રી પ્રતિક્રમણ-સૂત્ર,પ્રબેધ–ટકાના ભાગ–પહેલાની પહેલી આવૃત્તિમાં તથા આશરે દોઢ દાયકા પછી પ્રકાશિત થયેલા લોગસ્સ-સૂત્ર-સ્વાધ્યાય ગ્રંથમાં સંગૃહીત થયેલું જોવા મળે છે. લેગસ-સૂત્ર-સ્વાધ્યાય ગ્રંથ અપ્રાપ્ય થતાં તેના સંપૂર્ણ વિવેચનને શ્રી–પ્રતિક્રમણ-સૂત્ર, પ્રબેધ–ટકાની પુનઃ સંસ્કરણ પામેલી ત્રીજી આવૃત્તિમાં સમાવી દેવામાં આવ્યું છે. કાત્મધ્યાન' સમજવા માટે ઉપયોગી પ્રચુર માહિતીને સંગ્રહ શ્રી-શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્ર, પ્રબોધ–ટીકાની ત્રીજી આવૃત્તિના ભાગ-૧, 2010_03 Page #11 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૯૮ થી ૨૦૧, ૫૯૫ થી ૬૧૯, ૭૩૩ થી ૩૬ અને ૭૭૧ થી ૭૯૧ તથા ભાગ–૩, પૃષ્ઠ ૭૦૬ થી ૭૨૧ માં જોવા મળશે. અરિહંત-ચેઇયાણું ’- સૂત્રને ઉદ્દેશ અરિહંત પરમાત્માના સમ્યક્ પિરભાવન દ્વારા પરમાત્માના રવરૂપનું ચિતન કરવાના છે. સ્વરૂપ-ચિંતનના વિષય તરીકે અરિહંત પરમાત્માના જીવનની વિશિષ્ટ ષડું-અવસ્થાઓને ગ્રહણ કરવામાં આવી છે. વંદન-પૂજન-સત્કાર-સન્માન આદિ ભાવ અવસ્થાઓનું સંવેદન કરવાનું અને તે દ્વારા ચિત્તની ભાવશુદ્ધિ કરવાના માર્ગ તે. દર્શાવવામાં આવ્યા છે. જિનેશ્વર પ્રત્યે ઉત્કૃષ્ટ ભક્તિભાવ ન હોય તો સમ્યક્ પિરભાવન થઈ શકે નહીં. ચિત્ત એ ઉપાસના માટેનું કરણ-સાધન છે. તે શુદ્ધ અને સુદૃઢ ન હોય ત્યાં સુધી નિર્મળ ભાવોનું ઉત્કૃષ્ટ સંવેદન કરવાની પાત્રતા તેમાં આવતી નથી. ચિત્ત સુપાત્ર બને તે અર્થે ચાગાદિ અભ્યાસની આવશ્યકતા ઉપર આ ગ્રંથમાં ભાર મૂકવામાં આવ્યા છે. જિનેશ્વરના મંગલમય જીવનની ષડ્ અવસ્થાએ એ પ્રકારે સમ્યક્ પરિભાવનનો વિષય બની શકે છે. નિર્દિષ્ટ સૂરિમંત્ર દ્વારા અથવા ચિત્તમાં-તાદૃશ ભાસે તેવા વિષયનાં સ્મરણ દ્વારા, સ્મરણમાં ધ્યેયને ઉપસ્થિત કરવા માટે ચિંતનની સામગ્રી જોઇ એ–સદ્ભાગ્યે આગમ પ્રમાણિત સ્વરૂપમાં અરિહંત પરમાત્માના ૧૦૮ ભાવવંદના અર્હન્નમસ્કારાવલિકા’માં મળે છે. નામની પણ જેઓને સ્પૃહા ન હતી તેવા મહાન પૂર્વાચાયની આ કૃતિ આ સંસ્થા દ્વારા પ્રકાશિત ‘ નમસ્કાર સ્વાધ્યાય ’ પ્રાકૃત-વિભાગમાં સંગૃહીત કરીને તેઓને ઉપકાર માનવામાં આપ્યા છે. આ કૃતિના વાચનથી શ્રી ચંદુલાલ શકરચંદ શાહના હૃદયમાં અદ્દભુત ભકિતભાવ પ્રગટ થયા અને તેઓએ ‘ હરિગીત’માં ‘અરિહંતવંદનાવલીની મૂળના આધારે રચના કરી, તે સમ્યક્ પરિભાવન માટે ઉપયોગી જણાતા આ રચનાના લેખકના ઋણના સ્વીકાર કરીને અમે બીજા વિભાગના પરિશિષ્ટ-ર માં સમાવિષ્ટ કરી છે. કેવે સાનુકૂળ યોગાનુયોગ ! આજે ચેાગ અને ધ્યાનના વિષયમાં જે વિશાળ સાહિત્ય બહાર પડી રહ્યું છે તેમાં શિક્ષિતવર્ગમાં જાગૃત થયેલી અભિરુચિ કારણરૂપ રહેલી છે. અનેક ધ્યાન–પ્રણાલિકાએ લેક સમક્ષ રજૂ થઈ રહી છે ત્યારે જૈને પાસે મૌલિક અને વિશિષ્ટ એવી કોઈ ધ્યાન–પ્રણાલિકા છે ખરી ? એ પ્રશ્ન ઊભા થાય તે સ્વાભાવિક છે. સ્વાનુભૂતિમાં પરિણમી શકે તેવા ધ્યાનમાગ જ અંતે તે લેાક સ્વીકૃતિ મેળવી શકશે. સત્ય શેાધવા માટે શાસ્ત્રસંમત ધ્યાનમાર્ગનું જે નિરૂપણ પ્રસ્તુત ગ્રંથમાં કરવામાં આવ્યું છે તે 8 2010_03 Page #12 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન યુગની માગ પૂરી કરવામાં પથદર્શક બનવામાં સફળ થશે કે નહીં તેનું પ્રમાણ વિવાદથી નહીં પણ નિર્દિષ્ટ પ્રક્રિયાઓનું શ્રદ્ધા, મેધા, ધૃતિ આદિથી અનુસરણ કરનાર સાધકની આંતર–પ્રતીતિમાંથી જ મળી શકશે. લેખકને પરમ પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર તરફથી “ કોત્સર્ગથ્થાનના વિષયમાં દીર્ઘકાળ પર્યન્ત સતત માર્ગદર્શન મળતું રહ્યું હતું. લેખકે “યોગ અને ધ્યાનના અનેક વિષયે ઉપર તેઓશ્રી સાથે પરામર્શ કર્યો છે તે પત્રવ્યવહાર રૂપે જળવાઈ રહ્યો છે અને આ ગ્રંથને પરિપૂર્ણ કરવામાં સહાયક બને છે. જેમાં અધ્યાત્મને સ્પર્શતા અનેક વિષયની ઉત્તમ ચર્ચા કરવામાં આવી છે તેવા આ પત્રવ્યવહારને અધ્યાત્મપત્રસારના નામાભિધાનથી પ્રકાશિત કરવામાં આવશે. લેખકે સ્વહસ્તે પિતાને ગુરુદેવને આ ગ્રંથના લેખેના પ્રેરક તથા સંશોધક તરીકે ઓળખાવીને તેઓશ્રીના મહાન ઉપકારને વિનમ્રતાપૂર્વક સ્વીકાર કર્યો છે અને અમને પણ તેઓશ્રીના ત્રણને સ્વીકાર કરતાં હર્ષ થાય છે. તદુપરાંત આ વિષયમાં કેટલાક મહત્વપૂર્ણ સૂચન કરનાર પ. પૂ. આચાયો શ્રીભદ્રકરસૂરિજી (શ્રીબાપજી મહારાજના), પ. પૂ. આચાર્યશ્રી ભુવનભાનુસૂરિજી તથા પ. પૂ. આચાર્યશ્રી કલાપૂર્ણસૂરિજી તથા પ. પૂ. મુનિરાજ શ્રી જંબૂવિજયજી મહારાજ આદિ સર્વ પૂજ્ય ગુરુદેવને અમે અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. પિતાને સમયનો અભાવ હોવા છતાં પણ અમારી વિનંતિને માન આપીને પ્રસ્તુત ગ્રંથ “કાન્સ ગધ્યાન” વિષે બે બોલ લખી આપવા માટે અમે પરમ પૂજ્ય મુનિરાજ શ્રી જંબૂવિજયજી મહારાજ સાહેબના અત્યંત આભારી છીએ. આ ગ્રંથના સંકલન અને સંપાદનને આદિથી અંત સુધી જેઓએ નિષ્ઠા અને પરિશ્રમપૂર્વક ભાર વહન કર્યો છે તે શ્રી ગિરીશભાઈ શાહના રાણને સ્વીકાર કર્યા વગર અમે રહી શકતા નથી. આ ગ્રંથને વિષય ગૂઢ છે અને તેનું વિવેચન અર્થગભર અને સંક્ષિપ્ત છે એટલે તેના પઠન અને સ્વાધ્યાય માટે ભેગાદિ વિષયેની અમુક અશે જાણકારી હોવી જરૂરી છે. આ સંસ્થા દ્વારા પ્રકાશિત “પંચપરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા તથા અધ્યાત્મસારમાલા” અને “ગશાસ્ત્ર અઠ્ઠમ 2010_03 Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશનું સવિસ્તર વિવરણ (વિભાગ-૧) ના અભ્યાસથી ગ્રંથના ગૂઢ વિષયોને સમજવાનું વાચકના માટે સાનુકૂળ બની રહેશે. પ્રસ્તુત ગ્રંથનું પરિશીલન વાચકને અનુભવજ્ઞાન માટે આવશ્યક પુરુષાર્થની પ્રેરણા આપે એવી મંગળ કામના સાથે અમે વિરમીએ છીએ. ગ્રંથના સંપાદન અને પ્રકાશનમાં છદ્મસ્થતા, અનુપયોગ, પ્રેસ-દષ આદિ કારણોથી જે કઈ ત્રુટિઓ રહી જવા પામી હેય અથવા જિનાજ્ઞા વિરુદ્ધ જે કાંઈ પણ લખાયું કે છપાવાયું હોય તે બદલ અમે તેને બિછામિ દઈએ છીએ. ત', ઇરલા બ્રીજ, ૧૦૫, સ્વામી વિવેકાનંદ રેડ, વિલે-પારલે, (પશ્ચિમ), મુંબઈ-૪૦૦ ૦૫૬. તા. ૧૪-૬–૧૯૮૩. ચંદ્રકાન્ત અમૃતલાલ દોશી, પ્રકાશક, I0 2010_03 Page #14 -------------------------------------------------------------------------- ________________ ૨૪ -- સંદર્ભગ્રંથસૂચી અ-- પ્રસ્તુત ગ્રંથ પૃષ્ઠ ૧. “અયોગવ્યવછેદ' દ્વાર્જિશિકા ૬૦–૬૧ શ્રી હેમચંદ્રાચાર્ય ૨. અરિહંત વંદનાવલી ૮૩ થી ૦ શ્રી ચંદુલાલ શકરચંદ શાહ ૩. આચારાંગસૂત્ર ૪. આવશ્યકચૂર્ણિ પ આવશ્યકનિર્યુક્તિ ૧૨,૪૬ ૬. “ઉપદેશપદ” મહાગ્રંથ, ભાષાન્તર પપ થી પ૭ શ્રી હરિભદ્રસૂરિજી ૭. એઘિનિયુક્તિ ભાષ્ય १२ ૮. “કલ્યાણ ગાંક ૯. કાવ્યશિક્ષા ૩૮-૩૯ શ્રી વિનયચંદ્રસૂરિજી ૧૦. છાન્દોગ્યોપનિષદ્ ૧૧. જ્ઞાનસાર (ગાષ્ટક). ઉપાધ્યાય શ્રી યશોવિજયુજી મહારાજ ૧૨. તત્વાર્થસૂત્ર શ્રી હીરાલાલ રસિકદી કાપંડિર. ૧૩, તત્વાર્થાધિગમસૂત્ર (પજ્ઞભાષ્યસંબંધકારિકા) શ્રી ઉમાસ્વાતિ વાચકવર્ય ૧૪. દશવૈકાલિકસૂત્રની વૃત્તિ શ્રી હરિભદ્રસૂરિજી ૧૫. દ્વાન્નિશદ્વત્રિશિકા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ૧૬. ધર્મસંગ્રહ, ભાષાન્તર; ભાગ ૧ લો ભાષાન્તરકાર–પૂ. આ. શ્રી વિજયમનહર સૂરીશ્વરજી શિષ્ય મુનિરાજ શ્રી ભદ્રકવિજયજી મહારાજ ૧૭. ધ્યાનવિચાર પ્રકાશક જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ 11 2010_03 Page #15 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ૩૯ ૩૭–૩૮ પ્રસ્તુત ગ્રંથ પૃષ્ઠ ૧૮. ધ્યાનશતક ૧૩-૧૪ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ૧૯ (બ) નમસ્કાર સ્વાધ્યાય (પ્રાકૃત વિભાગ) ૮૩ () નમસ્કાર સ્વાધ્યાય (સંસ્કૃત વિભાગ) પર,૫૮ પ્રકાશક–જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ ૨૦. પરમજ્યોતિ પંચવિંશતિકા ૩૨-૩૩ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ૨૧. પંચપરમેષ્ટિ મંત્રરાજ ધ્યાનમાલા તથા અધ્યામસારમાલા પ્રકાશક–જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ ૨૨. પાતંજલ યોગદર્શન તથા હારિભદ્રી ગોવિંશિકા પંડિત સુખલાલજી ૨૩. પ્રતિકમણ હેતુ બત્રીશી (હસ્તલિખિત પ્રત). હંસવિજ્યજી જ્ઞાનભંડાર, વડોદરા. નં. ૪૪૧૧ બ ૨૪. પ્રતિમાશતક-પગ્રવૃત્તિ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ૨૫. પ્રવચનસાર શ્રી કુંદકુંદાચાર્ય ૨૬. પ્રાકૃતિદ્વયાશ્રયકાવ્ય (સટીક) શ્રી હેમચંદ્રાચાર્ય ૨૭. મહાનિશીથસૂત્ર ૨૮. મંત્રરાજરહસ્ય ૪૯-૫૦, શ્રી સિહતિલકસૂરિજી ૭૧૮૨ ૨૯. મંત્રશાસ્ત્રો (કુલાર્ણવતંત્રાદિ) ૨૨-૨૩,૪૭ ૩૦. મૂલાચાર (ષડાવશ્યક અધિકાર) ૧૯ શ્રીમવઢેરકાચાર્ય ૩૧. ગદશન–પતંજલિ (સટીક ) ૨૬,૩૬,૬૮ ૩૨. ચેષ્ટિ સમચય - શ્રી હરિભદ્રસૂરિજી ૩૩. ગર્વિશિકા ૧૯, શ્રી હરિભદ્રસૂરિજી ૪૨ થી ૪૪ ૨૭ 2 2010_03 Page #16 -------------------------------------------------------------------------- ________________ ૩૩ પ્રસ્તુત ગ્રંથ પૃષ્ઠ ૩૪. યેગશાસ્ત્ર–અષ્ટમ પ્રકાશનું સવિસ્તર વિવરણ, ૨૯,૩૧,૪૯ વિભાગ-૧ પ્રકાશક:--જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ ૩૫. યેગશાસ્ત્ર-ગુજરાનુવાદ ૧૦,૧૫ શ્રી હેમસાગરસૂરિજી ૩૬. ગશાસ્ત્રવૃત્તિ શ્રી હેમચંદ્રાચાર્ય ૩૭. લલિતવિસ્તરા, ગુ. અનુ. ભાગ-૨ ૩૮. લેગસ્સ-સૂત્ર-સ્વાધ્યાય પ્રકાશક–જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ ૩૯. વાચસ્પત્યકેશ ૪૦. શંખેશ્વર–પાશ્વનાથ-છંદ ૩૪-૩૫ મુનિ શ્રી નયસુંદર (કુમારી શાઊંટે ક્રાઉઝે સંપાદિત ત્રણ પ્રાચીન | ગુજરાતી કૃતિઓમાંથી.) ૪૧. શક–પ્રકરણ ૪૧,૬૯ શ્રી હરિભદ્રસૂરિજી ૪૨. સર્પન્ટ પાવર ૨૫–૨૬ સર જોન વુડફ ૪૩. સુમતિનાથ ભગવાનનું સ્તવન ૩૯ શ્રી આનંદઘનજી મહારાજ ૪૪. સૂરિમંત્રબૃહત્કલ્પવિવરણ ૭૧, શ્રી જિનપ્રભસૂરિજી ૭૫થી૭૮, [ સૂરિમંત્રકલ્પસમુચ્ચય, (પ્રથમ–ભાગ)માંથી] ૮૦થી ૮૨ પ્રકાશકઃ—જૈન સાહિત્ય વિકાસ મંડળ, મુંબઈ ૪૫. સ્યાદ્વાદરત્નાકર પ્રકાશક-અહિંતમતપ્રભાકર કાર્યાલય, પુના. ૩૬ 13 2010_03 Page #17 -------------------------------------------------------------------------- ________________ – ચિત્ર પરિચય – ૧. કયેત્સર્ગમુદ્રામાં શ્રી મહાવીર પ્રભુ (આવરણ-પૃષ): પ્રસ્તુત ગ્રંથના આવરણ-પૃષ્ઠમાં ગ્રંથ અને પ્રકાશક સંસ્થાના નામોલ્લેખ ઉપરાંત ગ્રંથના વિષયને અનુરૂપ “કાયેત્સર્ગ મુદ્રામાં શ્રી મહાવીર પ્રભુનું ચિત્ર રજૂ કરાયું છે. તાલધ્વજગિરિ ઉપર મુખ્ય દેરાસરની બાજુએ એક ઊભા કાઉસગ્ગિયાની ભૂતિ છે- તેના આધારે આ ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે. આ મૂર્તિના પગની નીચે જમણી બાજુએ યક્ષ તથા ડાબી બાજુએ અંબિકાદેવી છે. પ્રભુની મૂતિ નીચે લાંછન ન હતું પરંતુ બંને બાજુ સિંહની આકૃતિ હેવાથી ચિત્રકારે તે મૂતિ શ્રી મહાવીર પ્રભુની કલ્પી વચમાં સિંહની આકૃતિ લાંછન તરીકે મૂકી છે. આ ચિત્ર “ કાયોત્સગ ધ્યાનમાં લીન થવા માટે ઉપયોગી “જિનમુદ્રાનું દિગ્દર્શન કરાવે છે, તેથી તે સાધકોને “ કાત્સર્ગ ધ્યાન માર્ગે આગળ વધવામાં અવશ્ય સહાયક થશે. ૨. ચતુર્વિશતિ જિનનામ દેહસ્થ ચકસ્થાનમાં ન્યાસવડે અંતર્ગત કરવાની વિધિ (પૃ. ૨૪): આ ચિત્રમાં “લોગસ્સ–સૂત્રની ગાથા ૨-૩-૪ માં આવતાં ચતુર્વિશતિ જિનનામેનો મૂલાધારથી સહસ્ત્રાર સુધીના સાત ચક્રસ્થાનેમાં ક્રમશઃ સ્મરણપૂર્વક “અંતર્ગત-ન્યાસ” કરી સાડાત્રણ વય સાધવાની વિધિ દર્શાવેલ છે. તે પ્રમાણે “ન્યાસ કરવાથી વાચક અને વાને અભેદ સહજ સધાય છે. આ ચિત્ર લેખકે સ્વયં–ફુરણાથી પરિશ્રમપૂર્વક તૈયાર કરાવ્યું છે. UR ૩. કુંડલિનીનું ઊર્ધ્વરેહણ દર્શાવતું યંત્ર (પૃ. ૫૯) આ યંત્ર-ચિત્રમાં “સમના-શકિત” અને “કુંડલિની શક્તિને સાક્ષાત્કાર થાય ત્યારે મૂલાધારથી સહસ્ત્રાર સુધી કુંડલિનીનું ઊર્ધ્વરેહણ-ચક્રભેદન તથા બ્રહ્માકાર સ્થિતિ અર્થાત એકૃષ્ટ ભાવસમાધિની પ્રાપ્તિ કેવી રીતે થાય છે તે સાંકેતિક રીતે દર્શાવેલ છે. 2010_03 Page #18 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ પંક્તિ ૧૦ ૩૦ ૧૨ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૭ ૧૮ ૧૮ ૯ ૨૮ ૧૦ મન –– શુદ્ધિપત્રક :-- અશુદ્ધ શુદ્ધ અથવા “ધર્યા અથવા “ઈપથ” બાપાં. ભાષાન્તર પ્રાયછિત્તકરણ પાયછિત્તકરણ પ્રાયશ્ચિત પ્રાયશ્ચિત્ત (નોંધઃ-પ્રાયશો...પ્રાયશ્ચિત્ત છે. આ લખાણ જુદા ફકરા રૂપે સમજવું.) પ્રાયશ્ચિતકરણ “પ્રાયશ્ચિત્તકરણ પ્રાયશ્ચિતકરણ” “પ્રાયશ્ચિત્તકરણ” નિરા નિર્જર ભ્રમણ ભ્રમણા મૈન નહિંતર નહીંતર મનુને મનુને અર્થાત્ મંત્રને પંકમાં) પંકમાં થવાથી થવાથી) કાપડીયા કાપડિયા યોગદષ્ટિસમુચ્ચય' યોગદષ્ટિસમુચ્ચય” ગદષ્ટિસમ્મચય યોગદષ્ટિસમુચ્ચય વ્યથાન જન્ય વ્યુત્થાન જન્ય આરધક આરાધક सर्वाङ्गीणमियाऽनुभवति सर्वाङ्गीणमिवाऽनुभवति ભગવંતને ભગવે તેને શ્લોકના સ્મરણ શ્લોકના સ્મરણ સ્મરણ વડે કેવળજ્ઞાન કેવળજ્ઞાન ઈચ્છા ઈચ્છા 15. ૨ ૨૩ ૨૪ ૨૪ ૧૫ ૧૬ २४ २७ ર૭ ૧૪ Pછે ૨૯ ૩૫ ૩૫ ૨૬ ૯ ૯-૧૦ ૩૮ ૧૯ 2010_03 Page #19 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૪૪ ૪૯ ૬૩ પંક્તિ ૨૦ ૧૯ ૩,૧૩ ૧૭ ( અશુદ્ધ છેલ્લે જાય बहुविलश्यताऽपि શિથિલ રહ્યા છે. શિથિલ રહ્યું છે. સવિસ્તારથી શિઝિનૈવવા સમયે સંપાદા મેરૂપવંત સામ્યક ઘાતકર્મોના વ્યતિરેકે ૭૦ ૨ ૭૧ ૧૩ ७४४ ૫ ૩ ૭૫ ૨૧ ^ $ $ $ $ $ $ $ $ ૭ ૭ છેલ્લે જાય છે बहु क्लिश्यताऽपि શિથિલ થઈ રહ્યા છે. શિથિલ થઈ રહ્યું છે. સવિસ્તર “નિરિતૃપિદ્ધિદા સમયે સમયે સંપદા મેપર્વત સમ્ય ઘાતીકનો વ્યતિરેકો 0 8 ૨૩ ૧૧ ક :: ૧૮–૧૯ ૧૨-૧૩ ૮૧ गुरुशिस्ययोरभेदात् ભવપણ.. ઉપકારક હોય. ૮૧ ૨૬ સત્ય છે, ગુરુશિષ્યનું અભેદ પણું હોવાથી. गुरुशिष्ययोरभेदात् ભવ પણ એકેન્દ્રિય આદિ પરંતુ ચિન્તામણિરત્ન અને કલ્પવૃક્ષરૂપે ઉપકારક હોય, વિલેન્દ્રિય નહીં. પ્રશ્ન સત્ય છે, ગુ– શિષ્યનું અભેદપણું હોવાથી અહસ્વરૂપ મંત્રરાજને સૂરિમંત્ર કહેવાય છે. બાધિત કરતા નથી. સુશ્રત નિર્વિન ૮૮ ૮૮ ૧૯ ૨૫ બાધ ગણતા નથી. સુશ્રત નિર્વિન 2010_03 Page #20 -------------------------------------------------------------------------- ________________ કાયોત્સર્ગધ્યાન વિભાગ ૧ શ્રી લોગસ્સને ગૂઢાર્થ 2010_03 Page #21 -------------------------------------------------------------------------- ________________ 2010_03 Page #22 -------------------------------------------------------------------------- ________________ इरियावहिया-सुत्तं [रियावही-सूत्र] [allst इच्छाकारेण संदिसह भगवं! इरियावहियं पडिक्कमामि ? इच्छं - भूत :इच्छामि पडिक्कमिड इरियावहियाए विराहणाए । गमणागमणे । पाण-कमणे, बीय-कमणे, हरिय-कमणे, ओसा-उत्तिंगपणग-दगमट्टी-मक्कडा-संताणा-संकमणे । जे मे जीवा विराहिया । एगिदिया, बेइंदिया, तेइंदिया, चउरिदिया, पंचिंदिया । अभिहया, वत्तिया, लेसिया, संघाइया, संघट्टिया, परियाविया, किलामिया, उदविया, ठाणाओ ठाणं संकामिया, जीवियाओ ववरोविया-तस्स मिच्छा मि दुक्कडं ॥ * શિષ્ય ધાર્મિક અનુષ્ઠાન-ક્રિયાઓ ગુમ્ની આજ્ઞાપૂર્વક કરવાની હોય છે; તેથી પ્રત્યેક ક્રિયા કરતાં શિષ્ય વિનય–પૂર્વક આવા શબ્દો દ્વારા આજ્ઞા માગે છે અને સાક્ષાત ગુરુ વિદ્યમાન હોય તે હિમેટ્ટ વગેરે પ્રસંગોચિત પ્રતિવચન દ્વારા સંમતિ દર્શાવે છે, ત્યારે શિષ્ય છે એવા શબ્દ દ્વારા ગુરુની આજ્ઞાને સ્વીકારી ક્રિયા કરે છે. 2010_03 Page #23 -------------------------------------------------------------------------- ________________ કાયોત્સર્ગ ધ્યાન ગુજરાતી છાયા વેચ્છાથી આજ્ઞા આપે, ભગવન્! ઈપથિક-પ્રતિક્રમણ કરું? હું ઈચ્છું છું આપની આજ્ઞા સ્વીકારું છું.) ઈચ્છું છું પ્રતિક્રમવાને એપથિકી વિરાધનાથી. ગમનાગમનમાં, પ્રાણીને ચાંપતાં, બીજને ચાંપતાં, લીલોતરીને ચાંપતાં, ઝાકળકીડિયારું લીલકૂગ-કાદવ-કળિયાની જાળ ઉપર થઈને પસાર થતાં જે મારા વડે જી વિરાધાયા હોય-- એકેન્દ્રિયે, બેઈન્દ્રિયે, ઇન્દ્રિયે, ચતુરિન્દ્રિયે, પંચેન્દ્રિ લાતે મરાયા હેય, ધૂળ વડે ઢંકાયા હોય, ભય સાથે ઘસાયા હોય, અરસપરસ શરીરે દ્વારા અફળાવાયા હોય, છેડે સ્પર્શ કરાયા હોય, પરિતાપ ઉપજાવાયા હોય, ખેદ પમાડાયા હેય, બીવરાવાયા (અતિશય ત્રાસ પમાડાયા) હોય, એક સ્થાનથી બીજા સ્થાને ફેરવાયા હય, જીવિતથી છૂટા કરાયા (અર્થાત્ મારી નંખાયા) હાય-તેનું મિથ્યા (હે) મારું 2010_03 Page #24 -------------------------------------------------------------------------- ________________ उत्तरीकरण-सुत्तं* [ ‘તસ્સ ઉત્તર–સુત્ર] -: મૂલ પાઠ - तस्स उत्तरीकरणेणं, पायच्छित्त-करणेणं, विसोहीकरणेणं, विसल्लीकरणेणं, पावाणं कम्माणं निग्घायणट्टाए, ठामि काउस्सग्गं॥ ગુજરાતી છાયા તે (ઐયપથિકી વિરાધના) સંબંધી ઉત્તરી-કરણવડ, પ્રાયશ્ચિત્તકરણવડે, વિરોધી-કરણવડે, વિશલ્હી-કરણવડે, પાપ-કર્મોની નિર્ધાતના કરવા માટે, રહું છું કાર્યોત્સર્ગમાં. –જેવા સૂત્રખડે વાસ્તવમાં * તર૩રરીકળે અને ક ઈરિયાવહીના જ અંશે છે. 2010_03 Page #25 -------------------------------------------------------------------------- ________________ ઉક્સસુત્તમ [“અન્નત્થ–સૂત્રો] મૂલ પાઠઃअन्नत्थ ऊस सिएणं नीससिएणं खासिएणं छीएणं जंभाइएणं ૩pril, વાય-નિકળ, મમલ્ટી પિત્ત-મુછાણ, सुहुमेहिं अंग-संचालेहिं, मुहुमेहिं खेल-संचालहिं, सुहुमेहिं दिटि-संचालेहि, एवमाइएहिं आगारेहि, अभग्गो अविराहिओ हुज मे काउस्सगो। जाव अरिहंताणं भगवंताणं नमुक्कारेणं न पारेमि, ताव कायं ठाणेणं मोणेणं झाणेणं अप्पाणं वोसिरामि ।। ગુજરાતી છાયા સિવાય કે ઊંચે શ્વાસ લેવાથી, નીચે શ્વાસ મૂકવાથી, ખાંસી આવવાથી, છીંક આવવાથી, બગાસું આવવાથી, ઓડકાર આવવાથી, અપાનવાયુને સંચાર થવાથી, ચક્કર આવવાથી, પિત્તની મૂર્છા આવવાથી, સૂક્ષ્મ રીતે અંગ-સંચાર થવાથી, સૂક્ષ્મ રીતે કફને સંચાર થવાથી, સૂમ રીતે દૃષ્ટિસંચાર થવાથી, ઈત્યાદિ આગારે વડે, અગ્નિ અવિરાધિત હોજો મારે કાર્યોત્સર્ગ. જ્યાં સુધી અરિહંત ભગવાનના નમસ્કાર વડે (કાયેત્સર્ગ) ન પારું, ત્યાં સુધી સ્થાનવડે ( સ્થિર રહીને), મનથી અને ધ્યાનથી મારી કાયાને (પાળું થાઈ) સિરાવું છું. * જુઓ –પાદનધ, પૃ. ૫. 2010_03 Page #26 -------------------------------------------------------------------------- ________________ चउवीसत्थय-सुत्तं [ोगस'-सूत्र] - भूत 8 : * लोगस्स उज्जोअगरे, धम्मतित्थयरे जिणे । अरिहंते कित्तइस्सं, चउवीसं पि केवली ॥ १ ॥ उसभमजिअं च वंदे, संभवमभिणंदणं च सुमइं च । पउमप्पहं सुपासं, जिणं च चंदप्पहं वंदे ॥२॥ सुविहिं च पुष्पदंतं, सीअल-सिजंस-वासुपुजं च । विमलमणंतं च जिणं, धम्म संतिं च वंदामि ॥३॥ कुंथु अरं च मल्लिं, वंदे मुणिसुव्वयं नमिजिणं च । वंदामि रिट्टनेमि, पासं तह वद्धमाणं च ॥ ४ ॥ एवं मए अभिथुआ, विहुय-रय-मला पहीण-जर-मरणा। चउवीसं पि जिणवरा, तित्थयरा मे पसीयंतु ॥५॥ कित्तिय-बंदिय-महिया, जे ए लोगस्स उत्तमा सिद्धा । आरुग्ग-बोहि-लाभ, समाहिवरमुत्तमं दितु ॥६॥ चंदेसु निम्मलयरा, आइच्चेसु अहियं पयासयरा । सागरवरगंभीरा, सिद्धा सिद्धिं मम दिसंतु ॥ ७ ॥ * पहली पायानो सिसोगा' छ. ४ थी था। ' ' છંદમાં છે. 2010_03 Page #27 -------------------------------------------------------------------------- ________________ કાયરસથાન ગુજરાતી છાયા લેના ઉદ્યોત કરનારાઓને, ધર્મતીર્થકરોને જિનેને અરિહંતને સ્તવીશ, વીશને તથા બીજા પણ કેવલીઓને. ૧. અષભ અજિતને અને વ છું, સંભવ અભિનંદન તથા સુમતિને વળી; પદ્મપ્રભુને, સુપર્વ જિનને, તથા ચંદ્રપ્રભને વંદું છું. સુવિધિને તથા પુષ્પદંતને, શીતલ શ્રેયાંસ વાસુપૂજ્યને; વિમલ અનંત તથા જિનને, ધર્મને તથા શાંતિને વંદું છું. કુંથુને અરને તથા મલિને, વંદું છું મુનિસુવ્રતને તથા નમિજિનને વંદું છું અરિષ્ટનેમિને, પાકને તથા વદ્ધમાનને વળી. એવી રીતે અભિસ્તવેલા, વિધૂત–ર–મલ પ્રક્ષીણ–જરા–મરણ; વિશે પણ જિનવરે, તીર્થકરે મુજ પર પ્રસન્ન થાઓ. સ્તવ્યા, વંઘા, પૂજ્યા, જે (છે) લેકોત્તમ સિદ્ધો, આરોગ્ય ધિલાભ ને, સમાધિવર ઉત્તમ આપે. ચંદ્રોથી વધારે નિર્મળ, આદિત્યથી વધારે પ્રકાશકર સાગરથી વધારે ગંભીર, સિદ્ધો સિદ્ધિ મને આપે. 2010_03 Page #28 -------------------------------------------------------------------------- ________________ [૧] કાયેત્સર્ગ ધ્યાન માટે આવશ્યક ભૂમિકા ઈરિયા વિણુ નવિ ધર્મક્રિયા, ઈરિયાવહી તેણી હેતિ તુ. .., .. ૩ | દંસણ સહી લેગસ્સ ગિઈ વંદણ જ્ઞાન વિશુદ્ધિ તુ ..|| ૪ | (પ્રતિક્રમણ હેતુ બત્રીશી*) કઈ પણ ધર્મક્રિયા કે અનુષ્ઠાન ઈરિયાવહી સૂત્રને પાઠ કર્યા વિના ન કરી શકાય.+ પ્રત્યેક ક્રિયાની શુદ્ધિ ઐર્યાપથિકી પ્રતિક્રમણ કરવાથી થાય છે. તસ્સ ઉત્તરી સૂત્ર”—“અન્નત્ય સૂત્રના ઉચ્ચારણ પછી એક લેગસ્સના *હસ્તલિખિત પ્રત પત્ર-૧, હંસવિજયજી જ્ઞાન ભંડાર, વડોદરા. નં. ૪૪૧૧ બ. + શ્રીમહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે –“ગાદિતાજુ યારિયાદ ન कप्पइ चेव काउं किंचि वि चिइवंदणसज्झायज्झाणाइ अ।" “ઈપથ-પ્રતિક્રમણ કર્યા વિના ચિત્યવંદન, સ્વાધ્યાય, ધ્યાન આદિ કાંઈ પણ કરવું કલ્પતું નથી.” શ્રી હરિભદ્રસૂરિએ પણ દશવૈકાલિક સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે- “र्यापथ-प्रतिक्रमणमकृत्वा नान्यत् किमपि कुर्यात् तदशुद्धताऽऽपत्तेः ।।" “ઈપથ–પ્રતિક્રમણ ર્યા વિના સામયિક, પ્રતિક્રમણ આદિ અન્ય કાંઈ પણ કરવું કહ્યું નહીં કારણ કે તે અશુદ્ધ થવાનો સંભવ છે.” વળી વ્યવહારસૂત્ર, ભગવતીસૂત્ર આદિમાં પણ આ પ્રકારના ઉલ્લેખો છે. તેથી પ્રતિક્રમણની શરૂઆતમાં કરવામાં આવતા સામયિકની આદિમાં પ્રથમ પ્રતિક્રમણ ઇરિયાવહીના પાઠથી કરવામાં આવે છે. 2010_03 Page #29 -------------------------------------------------------------------------- ________________ કાયેત્સર્ગ ધ્યાન કાર્યોત્સર્ગનું ધ્યાન કરાય છે તથા તે પછી એક લેગસ પ્રગટ બોલાય છે. તેટલું કર્યા પછી જ ચૈિત્યવંદનાદિ અનુષ્ઠાને કરાય છે. એટલે લેગસની સાથે ઐયપથિકી સૂત્રને અવિનાભાવી સંબંધ રહેલે સ્પષ્ટ છે. ઈ” એટલે “ગમનાગમનની કિયા” અથવા “ઈ” એટલે “ધ્યાન-મનાદિ યતિક્રિયા'+ એ અર્થ પણ યોગશાસ્ત્ર, ધમસંગ્રહ વગેરેમાં પ્રાપ્ત થાય છે. ભિક્ષાટનાદિ માટે ગમનાગમન અને ધ્યાન–મૈનાદિ યતિક્રિયામાં જે કાંઈ સ્કૂલનાઓ આવી હોય અથવા વિરાધનાઓ થઈ હોય તેની શુદ્ધિ કર્યા પછી જ બીજી ક્રિયા કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. ઐયપથિકમાં પ૬૩ પ્રકારના છ સાથે થયેલી વિરાધનાઓનું પ્રતિક્રમણ છે. આના નીચે પ્રમાણે અંગે થાય છે ૫૬૩૪૧૦ અભિહયા ઈત્યાદિ પ્રકારની વિરાધના, ૫૯૩૦ ૪૨, રાગદ્વેષ ૪૩ કરણ ૪૩ યોગ ૪૩ કાળ ૪૬ ની સાક્ષીએ*= ૧૮, ૨૪, ૧૨૦. + રૂંથો ન–મૌના મિક્ષત્રતમુ-ઈર્યાપથ એટલે ધ્યાન મૌનવ્રત વગેરે સાધુનું આચરણ. (યોગશાસ્ત્ર, ગૂર્જરાનુવાદ, પૃ. ૨૮૩) ईर्या साध्वाचारः। अस्मिंश्च व्याख्याने ईर्यापथनिमित्ताया एव विराधनायाः प्रतिक्रमणं स्यात् न तु शयनादेरुत्थितस्य कृतलोचादेर्वा । तस्मादन्यथा व्याख्यायते-ईर्यापथः साध्वाचारः । यदाह ईयापथो मौन-ध्यानादिकं भिक्षुव्रतं, तत्र भवा ऐापथिकी, कासौ ? विराधना साधाचारातिक्रमरूपा, तस्या इच्छामि प्रतिक्रमितुमिति सम्बन्धः । . (યોગશાસ્ત્રવૃત્તિ, પૃ. ૨૧૩) ઈર્યાપથથી જો “ગમનાગમન જેમાં મુખ્ય છે તેવો રસ્તો એવો અર્થ કરવામાં આવે તે સૂઈને ઊઠ્યા પછી જે ઈરિયાવહી કરવામાં આવે છે તેને સમાવેશ ન થાય-સૂતાં સૂતાં થયેલી વિરાધનાનું કે લોચ આદિ કરતાં થયેલી વિરાધનાનું પ્રતિક્રમણ ન થાય એટલે પથ ને અર્થ બીજી રીતે કરવામાં આવે છે. ઉપથ એટલે ધ્યાન-મૌનાદિક ભિક્ષુવત, તેમાં થયેલી વિરાધના તે ઐર્યાપથિકી, તેનું પ્રતિક્રમણ કરું છું-એવો અર્થ રિયાવયિં વણિમામિ નો કરવામાં આવે છે. * અરિહંત-સિદ્ધ-સાદુ-લેવ-ર-ગ-નવીfછું ! ( ધર્મસંગ્રહ, ભાષાં.-ભાગ ૧ લે, પૃ. ૪૦૨) અર્થાત્ અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ, ગુરુ, આત્મા--એ ની સાક્ષીએ. 2010_03 Page #30 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા ૧૧ આ પ્રમાણે અઢાર લાખ, ચાવીશ હજાર, એકસો અને વીસ ભંગે થાય છે. તેથી ત્રણે કાળના દાષાથી દૂર થઈ જવાય છે અને પછી લેાગસ્સના કાયાત્સગ કરાય છે તથા તે પ્રગટ ખેલાય છે. આ પ્રકારે સર્વોત્કૃષ્ટ ભાવસમાધિની ( નિર્વિકલ્પ સમાધિની ) સાધના સુલભ બને છે. ધાર્મિક અનુષ્ઠાનની કોઈ એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં-ક્રિયામાં જતાં, તે ક્રિયાના પ્રારંભ મહુધા ‘ઇરિયાવહી પ્રતિક્રમણ’થી કરાય છે. તેમાં પચીસ શ્વાસોચ્છ્વાસ ( એટલે તેટલા કાળની માત્રા ) પ્રમાણ કાયાત્સગ કરવાનું વિધાન છે અર્થાત્ તન કે મનને ક્ષુબ્ધ કરતી કોઈ પણ પ્રવૃત્તિ પછી ધ પ્રવૃત્તિમાં જોડવાનું હોય ત્યારે પચીસ શ્વાસોચ્છ્વાસ (તેટલા કાળની માત્રા ) સુધી કાયાને સાવ શિથિલ અને નિશ્ચલ રાખી મૌન એવી શ્વાસની ગતિ સાથે ચિત્તને શાંત થવા દેવામાં આવે, જેથી પછીની ક્રિયા શાન્ત, સ્વસ્થ અને એકાગ્ર ચિત્તે થઈ શકે. જુદા જુદા અનુષ્ઠાન નિમિત્તે તે સમયે કરાતા કાયૅાત્સગની ક્રિયા એક સરખી હાવા છતાં એના કાળની માત્રાનું પ્રમાણ દરેક પ્રસંગે એક સરખું હાતું નથી. સારાંશ એ છે કે અહિંસાદિરૂપ જે સાધુ–આચાર (ઈર્ષ્યાપથ ) તેનું જવા આવવામાં કોઈ જીવજંતુ કે વનસ્પતિ આદિ ઉપર પગ વગેરે મૂકી કે તેમને કાંઈ દુઃખ ઉપજાવી જે ઉલ્લંધન થયું હાય, તે બધું દુષ્કર્મ મિથ્યા થાઓ ’ એમ બેલી તેનું પ્રાયશ્ચિત્ત કરવું તે ઐર્યાપથિકી પ્રતિક્રમણ છે. ઉપર પ્રમાણે કરવાથી પ્રાયશ્ચિત્તના ‘ આલોચના’ અને ‘પ્રતિક્રમણ’ એ બે અંગો પૂરાં થાય છે, તેની પછી ‘ કાચેત્સગ ’ નામનું ત્રીજું અંગ કરવાનું રહે છે, જે ઉત્તરીકરણની ક્રિયાથી કરવામાં આવે છે. તે ઐય્યપથિકી વિરાધનાના પિરણામે ઉત્પન્ન થયેલાં પાપકર્મોના સંપૂર્ણ ઉચ્છેદ-તેમને નિંદ્ય-ગ રૂપે સ્મૃતિમાં લાવી પછી (૧) ઉત્તરીકરણ* * ઉત્તરીકરણ એ વિશેષ આલોચના-નિંદાવડે આત્માને શુદ્ધ બનાવવાની ક્રિયા છે. જે અતિચારાનું ઇરિયાવહીથી · આલોચના-પ્રતિક્રમણ કર્યું તેની પુનઃ વિશેષ શુદ્ધિ માટે ઉત્તરીકરણની પ્રક્રિયા વડે કાઉસ્સગ્ગ કરાય છે. પ્રાયશ્ચિત્તના દશ પ્રકારમાંથી પાંચમા પ્રકાર વિÆરિદ્દે નામને છે. તદનુસાર બ્યુત્સગ ( કાયાત્સર્ગ અર્થાત્ દેહાધ્યાસનું વિસર્જન ) કરવાનું અહીં વિધાન છે, 2010_03 Page #31 -------------------------------------------------------------------------- ________________ કાર્યોત્સર્ગ ધ્યાન (૨) પ્રાયચ્છિત્તકરણ, (૩) વિસહીકરણ અને (૪) વિસલીકરણ રૂ૫ ચાર પ્રક્રિયા વડે કાયોત્સર્ગમાં કરાય છે. તેમાં સ્થિર થતાં પહેલાં એ માટે તસ્સ ઉત્તરી –સૂત્રને પાઠ ભણવાનું હોય છે. પ્રસ્તુત પાડમાં દર્શાવેલી પાયછિત્તકરણ વગેરે ત્રણ ઉત્તરક્રિયા કેવી રીતે કરવાની હોય છે, તે વિષેની ત્રણેય વિધિ લેગસ્ટ’–સૂત્રમાં એક-એક ગાથા દ્વારા ગર્ભિત રીતે સંકલિત કરાયેલી હોય તેમ જણાય છે. કાગની સમજ માટે “તપ્ત ”સૂત્રમાં દર્શાવેલી વિરાધિત મૂલત્તર ગુણના ઉત્તરીકરણની પ્રક્રિયા ઉપરાંત આ ત્રણ પ્રક્રિયા બરાબર સમજી લેવાની જરૂર છે. વાછત્તા–પ્રાયશ્ચિત્તઝરળ મન કે આત્માને મલિન ભાવે માંથી શોધનારી કિયા-એ “પ્રાયશ્ચિત છે. પ્રાયો વા વિત્ત ની શોધતિ कर्ममलिनं तत्प्रायश्चित्तम् ॥ ઘણે ભાગે ચિત્તને-કર્મવડે મલિન થયેલા જીવને શોધે એટલે દેષને વિશુદ્ધ કરે તે “પ્રાયશ્ચિત્ત છે. લેગસ્સ–સૂત્રની પહેલી ગાથામાં આવેલા “ોતર” એ શબ્દનાં ચાર વિશેષણો છે, તેના અર્થની ભાવના પાંચમી ગાથામાં કરવામાં આવી છે. આ ગાથામાં દર્શાવેલી ભાવના સદૂભૂતગુણોત્કીર્તનની હેવાથી તે દેષની વિશુદ્ધિ કરે છે. આને “પ્રાયશ્ચિતકરણ” કલ્પી શકાય. દેષની વિશુદ્ધિ થવાથી મિથ્યાત્વ નાશ પામે છે અને સભ્યત્વ પ્રગટ થાય છે. અહીં પહેલું અપૂર્વકરણ કપી શકાય. અલબત્ત સમ્યગદષ્ટિ જીવને જે કર્મનિજા હોય, દેશવિરતિધરને કે પ્રતિમા વહન કરનારને એના કરતાં અસંખ્યગુણ નિર્જરા હેય, એના * આવશ્યકનિયુકિતમાં ઉત્તરીકરણની પ્રક્રિયા આ પ્રમાણે સમજાવી છે खंडिय-विराहियाणं, मूलगुणाणं सउत्तरगुणाणं । उत्तरकरण कीरइ, जह सगड-रहंग-गेहाणं ।। १५०७ ॥ અર્થ-જેમ ગાડું, પૈડું અને ઘર વગેરે તૂટી જતાં તેનું પુનઃ સંસ્કરણ (સમારકામ) કરવામાં આવે છે, તેમ ઉત્તરગુણ તથા મૂલગુણોની ખંડના અને વિરાધનાનું ઉત્તરીકરણ કરાય છે. 2010_03 Page #32 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા ૧૩ કરતાં ચારિત્ર પાળનાર સાધુને જઘન્ય પરિણતિએ પણ અસંખ્યગુણ નિર્જરા હોય અને ઉત્તરોત્તર ગુણસ્થાનકમાં અસંખ્ય ગુણ અસંખ્યાતગુણી નિજા હોય છે. એમ ચોથે, પાંચમે, છઠે વગેરે ગુણસ્થાનકે રહેલ જીવ પૂર્વ પૂર્વ કરતાં અનેકગુણ અનંતગુણ વિશુદ્ધિવાળા હોય છે. છતાં પ્રથમ સમકિત પામનાર જીવને સઘળાં દુઃખોમાંથી છોડાવનાર જ્ઞાનાદિ ગુણમય, વિશુદ્ધસહજ આત્મસ્વરૂપનું ભાન થતાં મહાનિધિ મળ્યાની જેમ પૂવે અનંત સંસારમાં જે આનંદ ન થયું હોય એ અપૂર્વ અવર્ણનીય આનંદ-ભાલ્લાસ-અધ્યાત્મપ્રસાદ થાય છે. આ પ્રકારે લેગસ્સ–સૂત્રની પાંચમી ગાથામાં પ્રાયશ્ચિતકરણની સમજૂતિ ગર્ભિત રીતે સૂચવવામાં આવી હોય તેમ વિચારી શકાય છે. વિલોહીના-વિરાટ્રીક–વિશુદ્ધિ એટલે આત્માની નિર્મળતા-આત્માના અધ્યવસાયની નિર્મળતા અને તે દ્વારા ચિત્તની શુદ્ધિ, ચિત્તવૃત્તિઓનું શધન કરવું ખાસ જરૂરી છે અને તે થાય ત્યારે જ શુદ્ધિને માર્ગ ખુલ્લો થાય છે. તે માર્ગ આ પ્રમાણે છે-- દિત્તિય-ચંદ્રિય-મહિયા--આ ત્રણ જુદી જુદી પ્રક્રિયા છે. પહેલી પ્રક્રિયાથી દશનભાવના અનુસાર દશન-વિશુદ્ધિ માટે નામસ્મરણ કર્યું, તેમ સમજવું બીજી પ્રક્રિયાથી જ્ઞાનભાવનાર અનુસાર જ્ઞાન-વિશુદ્ધિ માટે વિનયપૂર્વક વંદન કર્યું, તેમ સમજવું. ત્રીજી પ્રક્રિયાથી ચારિત્રભાવના અનુસાર ચારિત્ર-વિશુદ્ધિ માટે સભૂતગુણોનું ઉત્કીર્તન કર્યું, તેમ સમજવું. આ પ્રમાણે દર્શન, જ્ઞાન અને ચારિત્રની વિશુદ્ધિ માટેની પ્રક્રિયાઓ લેગસસૂત્રની છઠ્ઠી ગાથામાં ભાવી શકાય છે. કોઈ દોષનું સેવન થયું હોય તે તે સંબંધી પૂર્ણ પર્યાલચના કરવાથી તથા વિવિધ પ્રકારના આચારની શુદ્ધિને આશ્રય લેવાથી આમાની વિશુદ્ધ સ્થિતિ પુનઃ સ્થાપિત કરી શકાય છે. ૧ દર્શનભાવના-માનસિક શાંતિ અને સત્યનિષ્ઠા. ૨ જ્ઞાનભાવના–ધ્યાનમાં લડાયક શાસ્ત્રોના સ્વાધ્યાય. ૩ ચારિત્રભાવના-પાંચ મહાવ્રતનો અભ્યાસ. શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ તેમના ધ્યાનશતક” ગ્રંથમાં આ ત્રણ ભાવના માટે નીચે પ્રમાણે જણાવે છે – 2010_03 Page #33 -------------------------------------------------------------------------- ________________ કાસગાથાન વિશુદ્ધીકરણની પ્રક્રિયાને પ્રયોગ લેગસ્સ–સૂત્રની છઠ્ઠી ગાથામાં કલ્પીએ. એમાં સભ્યત્વનું “બીજું અપૂર્વકરણ” પણ ઘટાવી શકાય. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર એ ત્રણ મળીને માક્ષનાં સાધન બને છે. એ ત્રણમાંનું કેઈપણ એક ન હોય તો શેષ રહેલાં અસાધન બની જાય છે અર્થાત્ મેક્ષરૂપ કાયની નિષ્પત્તિ તેનાથી થતી નથી. વિઠ્ઠીવાર–વિશલ્યીકરણ–“શલ એટલે કંપાવવું-ધ્રુજાવવું, ખટકવુંજે વસ્તુ શરીરમાં પેસતાં શરીરને કંપવે છે, ધ્રુજાવે છે કે ખટકે છે અર્થાત્ – નમાવના :संकाइदोसरहिओ पसम-थेजाइगुणगणोवेओ। होइ असंमूढमणो दसणसुद्धीए झाणमि ॥ ३२ ॥ અથ:-(સવા વચનમાં) શંકા આદિ દોષરહિત અને સર્વજ્ઞશાસ્ત્રપરિચય, પ્રશમ, સમ્યત્વમાં સ્થિરતા, સાથે પડતાનું સ્થિરીકરણ વગેરે ગુણસમૂહથી સંપન્ન (પુરુષ) સમ્યગ્દર્શનની શુદ્ધિથી ધ્યાનમાં સમેહરહિત (સ્થિર) ચિત્તવાળા બને છે. - શાનમાવના – णाणे णिचन्भासो कुणइ मणोधारणं विशुद्धिं च । नाणगुणमुणियसारो तो झाइ सुनिच्चलमईओ ॥ ३१ ॥ અથશ્રુતજ્ઞાનમાં હંમેશાં પ્રવૃત્તિ રાખે, (એના દ્વારા) મનને (અશુભ વ્યાપારથી અટકાવી) ધરી રાખે; (સૂત્રાર્થની) વિશુદ્ધિ કરે, “ચ” શબ્દથી ભવનિર્વેદ કેળવે, એમ જ્ઞાનથી અજીવ-જીવના ગુણ–પર્યાયના સાર–પરમાર્થને જાણે (અથવા જ્ઞાનગુણથી વિશ્વના સારને સમજે) ત્યાર પછી અતિશય નિશ્ચલ બુદ્ધિવાળો બની ધ્યાન કરે. - ત્રિમાવના - नवकम्माणायाण पोराणविणिज्जरं सुभायाणं । चारित्तभावणाए झाणमयत्तेण य समेइ ॥ ३३ ॥ અથ–ચારિત્રભાવનાથી (૧) નવાં કમનું ગ્રહણ, (૨) જૂનાં કમની જનિરા તથા (૩) નવાં શુભનું ગ્રહણ અને (૪) ધ્યાન સહેલાઈથી પામે છે. 2010_03 Page #34 -------------------------------------------------------------------------- ________________ ભૂમિકા ૧૫ કોઈ પણ પ્રકારની પીડા ઉત્પન્ન કરે છે, તેને શલ્ય કહે છે. જે પાપ નિંદ્યુ કે આલાગ્યું હોય છતાં તેને અવચેતનમાં પકડી રાખનાર માયા, નિદાન અને મિથ્યાત્વ હયાત હોય તો તે ત્યાં પકડાયેલું રહે છે. આ માયા વગેરેને શલ્ય કહે છે. તે શલ્યથી રહિત તે વિશલ્ય, વિશલ્યને કરનારી ક્રિયા તે વિશલ્યીકરણ. નિંદા, ગાઁ કે પૂણ પર્યાલાચના કર્યા વિનાના કોઈ દોષ જ્યારે વારંવાર કરવામાં આવે છે, ત્યારે તે અવચેતન મનમાં ઉતરી જાય છે અને તે સતત કલેશ આપે છતાં ખટકતા ન હોય તેવી રીતે ત્યાં સ્થિર થાય છે. તેનું ત્યાંથી ઉત્થાપન કરવું હોય તે ગુરુ ઉપાસના, વિષયસુખભ્રમનિરાસ (વિષયમાં સુખ છે તેવી દૃઢ ભ્રમણના નાશ), આત્માભ્યાસરિત, યોગસ લીનતા, ઉદાસીનભાવ આદિ દ્વારા અંતે અમનસ્કદશામાં ગયા વિના કરી શકાય નહીં. આ વિષયમાં કેટલાક શ્ર્લોક આલેખ્યા પછી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય તેમના વિખ્યાત ગ્રન્થ યોગશાસ્ત્રના ખારમા પ્રકાશમાં એક શ્લોકથી આ પ્રમાણે જણાવે છેઃ- शल्यीभूतस्यान्तःकरणस्य क्लेशदायिनः सततम् | अमनस्कतां विनाऽन्यद्विशल्यकरणौषधं नास्ति ॥ ३९ ॥ ભાવા:-જે શક્ય અંતઃકરણમાં-અવચેતન મનમાં ઉત્તરી ગયું હાય અને જે નિરંતર ફ્લેશ આપ્યા કરતું હાય તેનું ત્યાંથી ઉન્મૂલન કરવું હોય તે! અમનસ્કતા (ઉન્મનીભાવ) સિવાય ખીજું કાંઈ ઔષધ નથી. ‘લોગસ્સ’- સૂત્રની સાતમી ગાથામાં આલંબન રહેતું નથી, જ્યારે આત્માનું પરમાત્મા સાથે ઐક્ય હોય છે ત્યારે મન અમનસ્કભાવમાં હોય છે; આવું વાર વાર થાય એટલે શલ્યનું નિવારણ થાય છે. વિરાીયરળ-પ્રક્રિયાનો પ્રયોગ લોગસ્સ’–સૂત્રની સાતમી ગાથા દ્વારા કરી શકાય; સારાંશ એ છે કે પ્રાયશ્ચિત્તકરણ, વિશેાધીકરણ અને વિશલ્યીકરણ-આ ત્રણેય પ્રક્રિયાઓના પ્રયાગ લોગસ્સ’-સૂત્રમાં અનુક્રમે પાંચમી, છઠ્ઠી અને સાતમી ગાથા દ્વારા કરી શકાય છે. તેથી તે ગાથાના 2010_03 Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સ્મરણવડે ધ્યાન કરવામાં આવે છે. પ્રણિધાન* માટેની ગાથા કહે છે. " ‘લાગસ’–સૂત્રની સાતમી ગાથામાં નિરાલંબન ધ્યાન છે. ઈંદ્રિય અને મનના સ્રોત રોકાઈ જવાથી જે શુદ્ધ ચૈતન્યને અનુભવ બાકી રહે છે, તે નિરાલંબન ધ્યાન ’ છે. એકાગ્રતા અથવા માનસિક ધ્યાનમાં કોઈ ને કોઈ આલંબન રહ્યા કરે છે, પછી ભલે ને તે સ્થૂલ હોય કે સૂક્ષ્મ હાય. નિરાલંબન ધ્યાનમાં મનની ક્રિયા નિરુદ્ધ થઈ જાય છે અને શુદ્ધ ચૈતન્યના દીપ પ્રદીપ્ત થાય છે. નિરાલંબનના અર્થ અહીં નિશ્ચયના સ્થાને નિશ્ચયનય સાપેક્ષ સમજવા. અહીં સૂક્ષ્મ આલેખન હોવા છતાં અપેક્ષાએ તેને નિરાલંબન કહે છે. આ કાર્યાત્સગ ધ્યાન ત્રણ ગાથાઓને શાસ્ત્રમાં સામન ધ્યાનમાં ધ્યાતા અને ધ્યેય ભિન્ન હેાય છે. નિરાલંબન ધ્યાનમાં ધ્યાતા યેય અને ધ્યાન એ ત્રણેની અભિન્નતા હોય છે. < કાર્યોત્સર્ગધ્યાનમાં કેટલાક આગારાની છૂટ રાખવા માટે અન્નત્થ સૂત્રના પાઠ ભણવા પડે છે. તેમાં પ્રાણની ગતિ, વાત, પિત્ત અને કફના સંચાર તથા સૂક્ષ્મ ક ંપન કે હલન-ચલન ઇત્યાદિ સાહજિક ક્રિયાએ હેાવાથી, જેના ઉપર મનુષ્યને કાબૂ રહેતા નથી—તે બાર આગારાની છૂટ રાખવામાં આવે છે. આ રીતે બાર નૈસર્ગિક ક્રિયાઓ અને ચાર ઉપસર્ગરૂપ આકસ્મિક ક્રિયાએ મળીને સાળ માખતાની છૂટ કાયેત્સર્ગમાં રખાય છે; એટલે તેમાંની કેાઈની ઉપસ્થિતિ થવાથી કાર્યાત્સગને ભગ્ન કે વિરાધિત માનવામાં આવતા નથી. આ આગારે કે અપવાદ સિવાય સર્વ પ્રકારની કાયિક-વાચિક-પ્રવૃત્તિઓ અને ચોક્કસરૂપના ધારેલા ધ્યાન સિવાયની માનસિક સર્વ પ્રવૃત્તિઓ છેડી દેવાની હોય છે એટલે કે સ્થાનવડે, મૌનવડે અને ધ્યાનવડે સ્થિર થવાનું હોય છે. C 2010_03 આ પ્રકારે કાયાનું વ્યુત્સર્જન કરવાનું હોય છે એટલે તેનું મમત્વ હેાડવાનું હોય છે અને કાર્યોત્સર્ગધ્યાન સમયે ‘લેગર્સ ’–સૂત્રના પાઠનું અથવા કોઈ શાસ્ત્રપાડનું સ્મરણ કે ધ્યાન કરવાનું હોય છે. * ‘પ્રણિધાન' એટલે ધ્યેય પ્રત્યેની એકાગ્રતા, ધ્યેય પ્રત્યેની અટલ શ્રદ્ધા કે ધ્યેયને પહેાંચવાની અપૂર્વ આત્મશ્રદ્ધા-એવા અથ થાય છે. પર ંતુ પ્રસ્તુત સ્તવ અંગે પ્રણિધાન 'આશંસા અર્થાત્ તીર્થંકર પ્રસાદાદની તીવ્ર અભિલાષાના અથમાં છે. ( જુએ : લલિત વિસ્તરા, ગુ. અનુ. ભાગ-૨; પૃ૦ ૧૪૫ ). " Page #36 -------------------------------------------------------------------------- ________________ રૂમિકા ધ્યાન કેવળ માનસિક નથી, પરંતુ વાચિક અને કાયિક પણ છે. જૈન ધ્યાનની પ્રણાલિકા અને બીજી પ્રણાલિકાઓમાં આ મૌલિક ફરક છે. કાર્યોત્સર્ગમાં વસ્તુતઃ કાયિક મમત્વ તથા ચંચલતાનું વિસર્જન છે. સ્થાનથી “કાયગુપ્તિ', મૌનથી* “વચનગુપ્તિ અને ધ્યાનથી “મને ગુપ્તિ સધાય છે. ક શ્રી ગૌતમસ્વામીએ એક વખત ભગવાન શ્રી મહાવીરને પૂછયું, “હે ભગવન્! મોન કરવાથી શું લાભ થાય છે?” ભગવાને કહ્યું, “મૌનથી માણસ નિવિચારતાને પામે છે, તેના વિચારે સમાપ્ત થઈ જાય છે.” મન-વૈખરી વાણીમાં વાચકપદનું આલંબન હોય છે અને મધ્યમા વાણીમાં વૈકલ્પિક (મનોગત વિકલ્પરૂ૫) પદનું આલંબન હોય છે. મંત્ર પૂરતી જ વિકલ્પરૂપતા હોય તો તે મૌન યથાવિધિ ગણાય. કેવળ વિખરીવાણી બંધ કરવાથી મૌન ગણાય નહીં, યથાવિધિ મનનું આલંબન લઈને નિર્વિકલ્પ પદનિર્વિચાર પદ સુધી પહોંચવાનું હોય છે. ઉપર્યુક્ત વિધિ વડે બહુ જ ઊંડાણથી વિચાર કરતાં કરતાં શબ્દાતીત–વિચારાતીત અવસ્થામાં પહોંચી જવાય છે. આ મૌનની પરિસ્થિતિ છે. આ મૌનનું આગવું ચરણ છે. આ વાસવર છે પરંતુ ત્યાં પહોંચાય છે વિચારધારા. અનંત અરિહંત વિષે જે પ્રશ્નો ઉપસ્થિત થાય તેમાંથી એક પ્રશ્ન ગ્રહણ કરવો અને તેના ઉપર ચિંતન શરૂ કરવું. ચિંતન કરતાં કરતાં અચિંતનની ભૂમિકા સુધી પહોંચી જવું અને સૂક્ષ્મ સાથે સાક્ષાત્કાર સ્થાપિત કરી લે. આ સાક્ષાત્કાર ત્રણ ચીજો સાથે થાય છે -- (૧) વિપ્રકૃષ્ટ (અત્યંત દૂર રહેલી), (૨) વ્યવહિત (પૃથ્વી આદિથી આચ્છાદિત–ઢંકાયેલી) અને (૩) સૂક્ષ્મ (ભૂત-ભવિષ્યમાં રહેલી). આ ત્રણને લઈને જ્યારે કઈ વિચારની સાથે ધારણ કરાય છે, ત્યારે એક દિવસ એવો આવે છે, જ્યારે અચિંતનની ભૂમિકા સાથે આપણે સંપર્ક થઈ જાય છે. આ છેવિચારથી નિવિચારની ભૂમિકા તરફ જવાની પ્રક્રિયા, આ છે શબ્દથી શબ્દાતીત સ્થિતિમાં પહોંચવાની પ્રક્રિયા, આ છે–મૌનપ્રક્રિયાવાસંવરની પ્રક્રિયા. +ધ્યાનને અર્થ શૂન્યતા અથવા અભાવ નથી. પોતાના આલંબનમાં ગાઢરૂપે 2010_03 Page #37 -------------------------------------------------------------------------- ________________ કાયોત્સર્ગ ધ્યાન સંલગ્ન થવાને કારણે ધ્યાતાનું ચિત્ત નિપ્રકંપ થઈ જાય તે ચિત્ત “ધ્યાન” કહેવાય છે. તે સમતાની સાધના કર્યા પછી જ કરાય છે, નહિંતર કેવળ વિડબના થવા સંભવ છે. મૃદુ, અવ્યકત અને અનવસ્થિત ચિત્તને ધ્યાન કહેવાય નહીં, ધ્યાન તો ચેતનાની એ અવસ્થા છે, જે પોતાના આલંબન પ્રત્યે એકાગ્ર હોય છે અથવા ધ્યાતાની બાહ્યશૂન્યતા હોય પણ આત્મા પ્રત્યે જાગરૂકતા અબાધિત રહે છે, આ છે–મનગુપ્તિની પ્રક્રિયા. / ત્વ ' 2010_03 Page #38 -------------------------------------------------------------------------- ________________ [૨] પીઠિકા (“લોગસ્સ–સૂત્ર અને યોગ) સૂરિપુરંદર શ્રીહરિભદ્રસૂરિએ તેમના ગિવિંશિકા નામના ગ્રંથમાં ચોગના પાંચ પ્રકાર નીચે પ્રમાણે દર્શાવ્યા છે – ठाणुन्नत्थालंबण-रहिओ तंतम्मि पंचहा एसो। दुगम्मि कम्मजोगो तहा तियं नाणजोगो उ ॥ २ ॥ ભાવાથ-(૧) સ્થાન, (૨) ઊણ–વર્ણ, (૩) અથ, (૪) આલંબન અને (૫) આલંબન-રહિત એટલે નિરાલંબન–આ યોગના પાંચ પ્રકારે શાસ્ત્રમાં છે. તેમાંથી પહેલા બે સ્થાન તથા વણ “કમગ” છે અને પાછલા ત્રણ–અર્થ, આલંબન અને નિરાલંબન “જ્ઞાન” છે. આગમિક પરિભાષા મુજબ ગ” શબ્દનો પ્રયોગ મન-વચનકાયાની ક્રિયા માટે કરવામાં આવ્યું છે. આત્માને વિર્યગુણ મન-વચનકાયા દ્વારા અભિવ્યક્ત થાય છે, તેથી તે ત્રણને “ગ” એવી સંજ્ઞા પ્રાપ્ત થાય છે. પરંતુ મોક્ષે યોગના યોગ એ મોક્ષસાધક એગ કેવળ ક્રિયારૂપ નથી કિન્તુ જ્ઞાન અને ક્રિયા ઉભયના સંમિલનરૂપ છે; તેથી “યોગ” શબ્દ જ્ઞાનકિયાના સંગરૂપ ધ્યાન માટે પ્રયુક્ત કરી શકાય. (૧) “કાયોત્સર્ગ (ઉસ્થિત કે ઊર્ધ્વસ્થિત) મુદ્રાએ ઊભા રહીને ૧ “કાયેત્સર્ગમુદ્રા'—મૂલાચારના પડાવશ્યક અધિકારમાં કત્સગ વિષે જે સંક્ષિપ્ત નિર્યુક્તિ છે, તેમાં “ઊર્ધ્વસ્થાન ગ” અથવા કાત્સગની ઉત્થતમુદ્રા” આ પ્રમાણે દર્શાવી છે – वोसिरियबाहजुगले, चउरंगुले अंतरेण समपादो। सव्वंगचलणरहिओ, काउस्सग्गो विसुद्धो दु॥ १५१ ॥ ભાવાર્થ –તે કાયોત્સગ વિશુદ્ધ છે કે જેમાં પુરુષ બન્ને હાથ લાંબો કરીને સમપાદ ઊભો રહે છે અને બે પગ વચ્ચે ચાર આંગળનું અંતર રાખે છે તથા શરીરનો કેઈ પણ ભાગ હલાવતે નથી. 2010_03 Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૦ કાત્મધ્યાન કાયેત્સર્ગ ધ્યાનમાં સ્થિર થવું તેને અથવા “આસિત (બેઠેલી) મુદ્રાએ અહીં “સમપાદ શબ્દ સમજવાની જરૂર છે. સમપાદ એટલે બે પાદ સીધા રાખવા કે સમશ્રણમાં રાખવા એટલું જ નથી પણ તે બંને પગ ઉપર શરીરનો ભાર પણ સમતુલાએ હોવા જોઈએ. તે ત્યારે જ બને કે જ્યારે અંતર્મુખ થવાય અથવા શ્વાસે શ્વાસના ગમનાગમન ઉપર અથવા નાભિચક્ર ઉપર ધ્યાનમગ્ન થવાય. ત્યારે જ શરીરનો ભાર એક સમયે એક પાદ ઉપર અને બીજા સમયે બીજા પાદ ઉપર ચલાયમાન થયા કરે નહીં. ઉસ્થિત કે ઊર્ધ્વસ્થિતમુદ્રામાં જો કેઈ કાત્સર્ગ કરે અને જે (સમતુલાએ) સમપાદ રહે તો તે લાંબા સમય સુધી તે પ્રમાણે કાત્સર્ગમાં રહી શકે છે અને થાકતો નથી. [આપણે ઊભા રહીએ છીએ ત્યારે આપણી સમતુલા જાળવવા માટે મગજને ઘણું કામ કરવું પડે છે, તે આપણે જાણતા નથી. આપણા વજનનું ગુત્વાકર્ષણબિંદુ આપણા બે પગ અને તેની વચ્ચેની જગ્યાની બહાર જાય તો આપણે પડી જઈએ, તેવો વિજ્ઞાનને સાદે નિયમ છે. આપણા કાન નીચે આવેલું પ્રવાહી તથા મગજની આપણા સર્વ સ્નાયુઓ ઉપરની પક્કડ–આ કાર્ય કરે છે, તે પણ આપણું ગુરુત્વાકર્ષણબિંદુ સ્થિર રહેતું નથી. તે બિંદુ બે પગ અને તેની વચ્ચેની જગ્યામાં સતત ઝૂલતું રહે છે. મગજ આપણા સર્વ સ્નાયુઓને સક્રિય રાખીને આપણને ટેકા વિના ઊભા રાખે છે, પણ તે તેના ઉપર પૂરો કાબૂ ધરાવી શકતું નથી એટલે જ તે ગુરુત્વાકર્ષણબિંદુ ઘડિયાળના લેલકની માફક ઝૂલતું રહે છે; એને લીધે જ આપણે ઊભા ઊભા થાકી જઈએ છીએ. એક વાત વૈજ્ઞાનિકે એ સ્પષ્ટ નોંધી છે કે આ ગુરુત્વાકર્ષણ બિંદુનું ફૂલવું દરેક માણસમાં લગભગ એક જ સરખું રહ્યું છે અને તેને માણસની ઊંચાઈ, વજન કે પગના માપ ઉપર આધાર નથી. એનું કારણ સ્પષ્ટ છે, મગજ યાંત્રિક છે અને દરેક મનુષ્યમાં મુખ્યત્વે સરખું જ હોય છે. ફક્ત સ્મૃતિ અને તેને કારણે ઊભા કરેલ અહંકારને કારણે તે જુદું જુદું ભાસે છે. જુદાપણું સાવ ઉપરના સ્તરનું અને નગણ્ય છે.] - ૨ “આસિતમુદ્રા'-આ મુદ્રામાં સાધકે પદ્માસન, અર્ધપદ્માસન કે સુખાસનમાં કટાસન ઉપર બેસવાનું હોય છે. શરીરને શિથિલ તથા નિશ્ચલ રાખવાનું હોય છે અને બંને હાથની હથેલીઓ ખુલ્લી બને ઢીંચણ ઉપર રાખવાની હોય છે. આ મુદ્રામાં સાધકે એવી રીતે બેસવાનું છે કે કેડ ઉપરના શરીરને સઘળો ભાર બેઠક ઉપર સમતુલાએ રહે અને કરેડરજજુ તદ્દન ટટ્ટાર છતાં સરલ અને સ્વાભાવિક 2010_03 Page #40 -------------------------------------------------------------------------- ________________ પીઠિકા પર્યકાસન, પદ્માસન આદ આસને બેસીને કાર્યોત્સર્ગથાનમાં સ્થિર થવું તેને અથવા “શયિત (સૂતેલી) મુદ્રાએ સૂઈને કાર્યોત્સર્ગધાનમાં સ્થિર થવું તેને-“સ્થાનકેગ કહે છે. (૨) પ્રત્યેક ક્રિયાના સમયે જે સૂત્રપાઠ કરાય તેને તથા તેના ઉચ્ચારણને “ ઊં ગ એટલે “વણુગ અથવા “શબ્દ એગ કહે છે. (૩) સૂત્રોથ ને જ્ઞાનને અથાગ કહે છે. (૪) બાહ્ય પ્રતિમા આદિ દ્વારા કરાતું અર્થનું જે ધ્યાન તેને આલબમગ કહે છે. (૫) પ્રતિમા આદિ રૂપી-દ્રવ્યના આલંબનથી રહિત એટલે અથની તન્મયતારૂપ ધ્યાન, જે શુદ્ધ-ચૈતન્ય માત્રની સમાધિ છે તે નિરાલંબનગ છે. રહે. તે સ્થિતિ ત્યારે જ સંભવિત છે કે જ્યારે અંતર્મુખ થવાય અથવા શ્વાસોશ્વાસના ગમનાગમન ઉપર અથવા નાભિચક્ર ઉપર ધ્યાનમગ્ન થવાય. બેઠકની સમતુલા જાળવવી અતિકઠિન છે કારણ કે બેઠકના ભાગમાં જ્ઞાનેંદ્રિયની નાડીઓ બહુ જ ઓછી હોવાથી શરીરનો ભાર કઈ બાજુ છે તે તરત ખબર પડતી નથી. તેની આદત પાડવી પડે છે. સાધક કેડથી જે જરા આગળ નમી કે ઝૂકી જાય તે બંને પગ ઉપર શરીરનું વજન આવશે અને પગે ઝણઝણાટ થશે અને ખાલી ચડવા માંડશે. બેઠક ઉપર જે સમતુલા જાળવી શકાય તે સાધક શારીરિક ત્રાસ વિના લાંબા સમય સુધી તે પ્રમાણે કાર્યોત્સર્ગમાં રહી શકે છે. (જુઓઃ “શિથિલીકરણ, પ્રસ્તુત ગ્રંથ : પરિશિષ્ટ-૪). ૩ શયિતમુદ્રા–આ મુદ્રામાં સાધકે સંથારિયા અથવા શેતરંજી ઉપર લાંબા થઈને ચત્તા સુઈ જવાનું હોય છે. માથા નીચે કાંઈઓસી કે કપડાં રાખવાનાં નથી. સમગ્ર શરીરને શિથિલ અને નિશ્ચલ રાખવાનું હોય છે. આ મુદ્રામાં સાધકના બંને પગ અને બંને હાથ એક બીજાથી અને દેહથી છૂટા રહે છે. આ મુદ્રા અશક્ત સાધક માટે છે. વધારે અશકિત હોય અને ચત્તા સૂવું ફાવે નહીં તે પડખાભર સૂઈ શકાય છે. આને “એક–પાશ્વશયન' કહે છે. સાધક જમણી અથવા ડાબી બાજુ સૂઈ શકે છે. એક પગને સંકુચિત કરી, બીજા પગને તેના ઉપરથી લઈને લાંબો ફેલાવો અને બંને હાથને લાંબા કરી શિર તરફ ઉપર ફેલાવવા, પછી શિથિલીકરણ કરવું. (જુઓઃ “શિથિલીકરણ, પ્રસ્તુત ગ્રંથઃ પરિશિષ્ટ-૪). 2010_03 Page #41 -------------------------------------------------------------------------- ________________ કાસને ધ્યાન પેગમેક્ષના કારણભૂત આત્મવ્યાપાર છે. થાન આદિ આત્મવ્યાપાર મેક્ષનું કારણ છે, તેથી તેની યોગરૂપતા સિદ્ધ છે. યેગના આ પાંચ પ્રકારને લેગસ–સૂત્રમાં પ્રવેશ થયો છે. પહેલી ગાથા પીઠિકારૂપ છે અને તેમાં સાધકે પ્રસ્તુત એગના પ્રથમ અંગ “થાન” યેગને ઉપગ રાખવાને છે. સ્થાન વિષે પહેલી ગાથામાં કાંઈ સકેત સીધી રીતે પ્રાપ્ત થતું નથી. પરંતુ લેગસ્સ-કલ્પમાં આ ગાથાને જે તંત્ર આગે છે, તેની વિધિમાં “આ મંત્ર પૂર્વ દિશા સામે ઊભા રહી ૧૦૮ વાર કાયેત્સગ કરી જપીઈ” આ પ્રમાણે લખાણ છે. તે ઉપરથી કાર્યોત્સર્ગમુદ્રાને નિર્ણય લઈ શકાય છે. (જુઓ લેગસ્સ–સૂત્ર સ્વાધ્યાય, પૃ. ૧૧૩). બીજી, ત્રીજી, અને ચોથી ગાથામાં ચતુર્વિશતિ જિનોનું નામસ્મરણ છે, ત્યારે સાધકે પ્રસ્તુત કેગના દ્વિતીય અંગ “વણ અને તેના ઉચ્ચારણને ઉપગ રાખવાને છે. તદુપરાંત ત્રણ ગાથાની નામસ્મરણરૂપ અક્ષરમાલાને સાધક પોતાના દેહસ્થ ષકોમાં અને સહસારમાં સાડા ત્રણ વલયના ન્યાસ* વડે પિતામાં અંતર્ગત કરે છે. (જુઓઃ પરિશિષ્ટ-૧). અહીં કિયાયોગ' પૂરો થાય છે. * ન્યાસ વિષે મંત્રશાસ્ત્રો નીચે પ્રમાણે જણાવે છેपूजाजपादौ प्राग् विघ्ननाशमन्त्रसिद्धयाद्यर्थं देहान्तर्बहिर्वणादिविन्यासः । અર્થ – પૂજા–જપ આદિના પ્રારંભમાં પહેલાં વિદ્ધનાશ, મંત્રસિદ્ધિ ઈત્યાદિ માટે દેહની અંદર અને બહાર “વર્ણ” આદિને વિન્યાસ કરવો જોઈએ. आगमोक्तेन विधिना नित्यं न्यासं करोति यः। देवताभावमाप्नोति मन्त्रसिद्धिः प्रजायते ॥ અથ – શાસ્ત્રોમાં કહેવામાં આવેલ વિધિ પ્રમાણે જે હમેશાં “ન્યાસ કરે છે, તે દેવતાભાવને પામે છે અને તેને મંત્રસિદ્ધિ થાય છે. તથાસ્થાના ઢોષ – અથ –તથા – “પાસ”ન કરવામાં દોષ– 2010_03 Page #42 -------------------------------------------------------------------------- ________________ પીઠિકા अकृत्वा न्यासजाल यो मूढत्वात्प्रजपेन्मनुम् । सर्वविघ्नैः स बाध्यः स्याद् व्याघ्रैः मृगशिशुर्यथा ॥ અઃ– મૂઢતાથી ત્યાસ' વગેરે કર્યાં વિના જ જે મનુને જપે છે, તે વ્યાધ્રોથી પીડિત મૃગશિશુની જેમ સર્વવિઘ્નોથી બાધિત થાય છે. * ૨૩ ન્યાસ: દેહના ચક્રસ્થાનામાં તથા સહસ્રારમાં જિનનામાને ક્રમશઃ સાડાત્રણ વલયમાં ન્યાસ–અન્તર્વ્યાસ એ સમાલ બન માટેની એક ચેગિક–પ્રક્રિયા છે, તેનાથી ‘શબ્દ' તથા અર્થ પ્રત્યે સાંનિધ્ય પ્રાપ્ત થાય છે અને અંતર ગ ઓધિરૂપ પ્રત્યય જાગે છે. સ્મરણ રાખવું જોઈએ કે મેાક્ષવ્યાપારના મૂળમાં સર્વત્ર એ વ્યાપાર વિદ્યમાન રહે છે. એક વ્યાપારના મૂળમાં એક માત્ર સ્વભાવ ( સંકલ્પ જ ) કાય કરે છે. પુરુષની ઇચ્છા અથવા પ્રયત્નની કાંઈ જરૂર નથી રહેતી કેવળ સાંનિધ્ય પર્યાપ્ત છે. બીજા વ્યાપારના મૂળમાં ઇચ્છાશકિત અથવા તદનુરૂપ કાર્ય કર્તૃત્વ-શકિત વિદ્યમાન હાય છે. પ્રથમ વ્યાપાર ન હોય તો બીજા વ્યાપારની કાંઈ જરૂર રહેતી નથી. હવે કતૃત્વ શું છે? તે આપણે વિચારીએ. કર્તૃત્વ એ પ્રકારનું છેઃ— (૧) કરણ (ક્રિયા કરવા )થી અને ( ૨ ) સંકલ્પમાત્રથી એ આમાં કરણની અપેક્ષાએ ( ઘટકા માં ) કર્તાપણું કુલાલ ( કુંભકાર ) આદિનું છે. સંકલ્પ પણ એ પ્રકારના હોય છે(૧) મનોવ્યાપારરૂપ અને (૨) સંનિધિરૂપ. આમાં મને વ્યાપારરૂપ કર્તાપણું બ્રહ્મ આદિનું છે. જયારે સ ંનિધિમાત્રવડે કર્તાપણું જિનનામમંત્રનું છે. જિનનામમંત્રનું કર્તાપણું વિકૃતિના હેતુભૂત બાહ્ય કરણની અપેક્ષાએ નથી કારણ કે તેઓ (જિનભગવંતા) નિમ`લ છે અને કરણ આદિપ ઉપાધિથી રહિત છે. લાકમાં વિકારીપણું ઉપાધિવાળાઓમાં જ જાય છે, તેથી કર્તાપણાવડે (કર્તા હોવા છતાં) અવિકારી હોવું વિરૂદ્ધ નથી. 2010_03 પ્રસ્તુત સ્તવમાં ઉપાધિરહિત અને અશેષ તાદશ જિનશકિતના પ્રવતક નામમંત્ર છે, તે નામમંત્રરૂપ ચતુર્વિશતિ જિનનામની કતૃત્વ-શક્તિનું કાર્યસિદ્ધિ માટે સાંનિધ્ય પ્રાપ્ત કરવાના, શબ્દના અન્તર્યાંસ અને સજપવડે પ્રયાગ Page #43 -------------------------------------------------------------------------- ________________ કાર્યાત્સગ ધ્યાન પાંચમી ગાથામાં ઉદ્યોત શબ્દના વિશેષણાને અર્થ આપવામાં આવ્યા છે. અહીં પ્રસ્તુત ચેાગના તૃતીય અંગ · અ · અને તેના જ્ઞાનને ઉપયોગ રાખવાનો છે. અહીંથી ‘જ્ઞાનયોગ ’ શરૂ થાય છે. તેનાથી સાધક દર્શનવિશુદ્ધિ-લાભને પ્રાપ્ત કરે છે અને તેને પ્રથમ અપૂર્વકરણ’ને! સ'પ્રસાદ પ્રાપ્ત થાય છે. ૪ છઠ્ઠી ગાથામાં યાગનું ચેાથું અંગ ‘આલેખન’ વિત છે. તેથી સાધકને સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યક્ચારિત્રરૂપ મેક્ષનાં સાધન મળે છે. અહીં ‘બીજું અપૂર્વકરણ ' પણ સૂચિત થાય છે. ? અહીં દ્રવ્ય-સિદ્ધોનું આલંબન લઈ ને સાધકને ( ૧ ) નિર્મળ એધિલાભ-ઋતંભરા પ્રજ્ઞા ( ‘ ખીજું અપૂર્વકરણ ' ), ( ૨ ) વરસમાધિભાવસમાધિ-પ્રજ્ઞાલોક અને ( ૩ ) ઉત્તમસમાધિ-સર્વોત્કૃષ્ટ ભાવસમાધિપ્રશાન્તવાહિતાનેા લાભ થાય છે.x થયેા છે. આ પ્રકારે જ માનવું પડશે. તે નામમંત્રના યથાવિધિ પ્રયોગનું જ અનુગ્રહ અને નિગ્રહના કૃત્યામાં (સાંનિધ્યથી) કર્તાપણું છે—જેમ સૂર્યનું કમલમાં વિકાસરૂપે, ઉત્પલમાં મુકુલીભાવરૂપે, નવનીતમાં દ્રવીકરણરૂપે અને પંકમાં શાષણરૂપે કર્તાપણુ છે એટલે કે સૂર્યના ઉદય થવા માત્રથી (તેનું સાંનિધ્ય થવાથી કમલા વિકસે છે, ઉત્પલા (રાત્રીમાં ખીલે તેવાં કમલા ) ખીડાઈ જાય છે, માખણ ( સૂર્યના કિરણેામાં તડકે મૂકવાથી ) પીગળી જાય છે અને કાદવ ( તડકા લાગવાથી ) શોષાય છે. આ સઘળું સૂર્યના કેવળ સાંનિધ્યથી થાય છે. આ પ્રમાણે અન્તર્વ્યાસવડે પ્રાપ્ત કરેલું સાંનિધ્ય માક્ષવ્યાપાર માટે પર્યાપ્ત છે. * एष संप्रसादोऽस्माच्छरीरात् समुत्थाय परं ज्योतीरूपसंपद्य स्वेन रूपेणाभिनिष्पद्यते । (છાન્દોગ્યોપનિષદ્ ). ભાવા:– –આ સંપ્રસાદ આ શરીરમાંથી ઉત્થાન પામીને-નીકળી જઈ ને, પરમજ્યેાતિને પ્રાપ્ત થઈ, પોતાના રૂપથી સ્થિત થઈ જાય છે. ( ‘કલ્યાણ’ યાગાંક–પૃ. ૪૦૭ ), × સમાધિના જુદા જુદા અર્થા આ પ્રમાણે છે:(૧) સમાધિઃ- નિર્વિગમનસ્ત્ય નિવૃત્તિર્મવૃત્તિ 2010_03 ( તત્ત્વાર્થસૂત્ર, હી. ૨. કાપડીયા; પૃ. ૯ ). Page #44 -------------------------------------------------------------------------- ________________ પીઠિકા (૨) સમાધિઃ-ધ્યાન જયારે બેયાકારમાં ભાયમાન થઈને પ્રત્યયાત્મક - વૃત્તિસ્વરૂપ જ્ઞાનને ત્યાગીને અવભાસિત થાય ત્યારે તેને સમાધિ કહે છે. (૩) સમાધિનો અર્થ એ છે કે પાણીમાં નિમક સમાન આત્મામાં મનનું લીન થવું. (૪) પૂર્ણ સમાધિ એટલે પરા સંવિત–તે સવિકલ્પક અને નિવિકલ્પક રૂપે બે પ્રકારની છે. પહેલામાં ગ્રાહ્ય–ગ્રાહક આદિ ભેદ રહે છે, બીજામાં નહીં. (૫) અદ્વૈત વેદાંતમાં સમાધિની ત્રણ શ્રેણીઓ-(૧) ઋતંભરા, (૨) પ્રાલેક અને (૩) પ્રશાંતવાહિતા દર્શાવવામાં આવી છે. (૧) “ઋતંભરા સમાધિ ઋત’નો અર્થ છે સત્ય અથવા પરમાત્મા. મનમાં તદાકાર વૃત્તિ થાય, તે તંભરા” સમાધિ છે. તેમાં જ્ઞાતાને સ્વનું ભાન રહે છે. (૨) પ્રજ્ઞાલક સમાધિ પ્રજ્ઞા ' એટલે જ્ઞાન, “આલેક” એટલે પ્રકાશ, જ્યારે સમસ્ત આવરણ હઠી જાય અને સાધકને સત્યને સાક્ષાત્કાર થાય ત્યારે પ્રજ્ઞા ક” સમાધિ કહેવાય છે. (૩) “પ્રશાંતવાહિતા સમાધિ જ્ઞાનના પ્રકાશથી મનના સઘળા વિક્ષેપો દૂર થઈ જાય છે, ત્યારે તે શાંત થઈને એક ધારામાં રહે છે, આ અવસ્થાને “પ્રશાન્તવાહિતા” સમધિ કહે છે. (૬) આ વિષયમાં સર જોન વુડરોફ આ પ્રમાણે જણાવે છે–There arein અદ્વૈત વેદ્દાત્ત three states (મામા ) of સંપ્રજ્ઞાત (વિવ૫) સમાધિ namely (1) તમરા (2) પ્રજ્ઞાત્રો (3) પ્રજ્ઞાાતવાહિતt in the first content of the mental વૃત્તિ is સવિદ્દાનન્દુ. There is still a separate knower. The second is that in which every kind of 377720 (screening) is cast away and there is [871-7631 passing into the third state of peace in which the mind is void of all the and the self exists as the Act alone; " on which being known, everything is known" 2010_03 Page #45 -------------------------------------------------------------------------- ________________ કાયોત્સર્ગ ધ્યાન (ાનિ વિજ્ઞાને સર્વનિë વિજ્ઞાd મવતિ). Entrance is here made into निर्विकल्प समाधि by राजयोग. (Serpent Power, P. 194) (૭) પાતંજલ ગની પરિભાષામાં પણ આ (૧) ઋતંભરા પ્રજ્ઞા, (૨) પ્રજ્ઞાલેક અને (૩) પ્રશાન્તવાહિતાનો ઉલ્લેખ મળે છે. તે વિશે સૂત્રો ક્રમશઃ નીચે પ્રમાણે છે – (૧) હતંભરા પ્રજ્ઞા તમાં તત્ર પ્રજ્ઞા ! (૧–૪૮) આ પાતંજલ સૂત્રનો અર્થ આ પ્રમાણે છે – આગમ અને અનુમાનથી જે યથાર્થજ્ઞાન થાય તે “સત્ય” અથવા Conceptual fact કહેવાય છે પણ સાક્ષાત્કાર થયા પછી જે યથાર્થજ્ઞાન થાય તે ‘ત અથવા Perceptual fact કહેવાય છે, એટલે કે “ઋત’ને અર્થ સાક્ષાત અનુભૂત સત્ય” છે. (૨) પ્રજ્ઞાલક તાયાત પ્રજ્ઞાોવા ! (૨–) સંયમના જ્યથી સમાધિ—પ્રજ્ઞાને પ્રકાશ થાય છે. સંયમ” અર્થાત્ ધારણા, ધ્યાન અને સમાધિને એક જ વિષય ઉપર પ્રયુકત કરવાથી અભ્યાસ પરિપકવ થાય ત્યારે સમાધિ-પ્રજ્ઞા ઉત્પન્ન થાય છે, તેથી ધ્યેયનું જ્ઞાન યથાર્થરૂપ થવા લાગે છે અને છેવટે સંમજ્ઞાનનો અથવા વિવેકખ્યાતિનો પ્રકાશ થાય છે. [વો TFાનુષ્ઠાનાશુદ્ધિક્ષ જ્ઞાનદીતિરાવતે (૨–૨૮). “યોગદશન'; પતંજલિ.] ગની સાધના ફલ–પ્રસાધક છે પણ તે ફલ કેવળ સમાધિ [ યોશ્ચિત્તકૃત્તિનિરોધ: (૧-૨)] નથી પણ તેનાથી આગળ વધીએ અને જે સ્વરૂપાવસ્થિતિરૂપ [ તવા સ્વરૂપેડવાના (૧-૨)] પ્રજ્ઞા પ્રાપ્ત થાય તે છે. તે (પ્રજ્ઞા) તત્ત્વદશિની બુદ્ધિ અને પ્રાન્ત કેવળજ્ઞાન છે. (૩) પ્રશાન્તવાહિતા તસ્ય પ્રસાતવાહિતા સંદરતા (૨–૨૦) નિરોધ સંસ્કારથી ચિત્તની ગતિ શાન્તપ્રવાહવાળી થાય છે એટલે કે જ્યારે સંસ્કારની નિમંળ પરંપરા-પ્રવૃત્તિ ચાલે અને પ્રશાન્ત–એકરસ વહે ત્યારે તેવું ચિત્ત “પ્રશાન્તવાહિતા” કહેવાય છે. 2010_03 Page #46 -------------------------------------------------------------------------- ________________ પીઠિકા فه સાતમી ગાથામાં નિરાલંબન યાન છે, અહીં અમનસ્કતા હોય છે એટલે કે સાધકના મનની ક્રિયા નિરુદ્ધ થઈ જાય છે. તેને શુદ્ધ-ચતન્યને દીપ પ્રદીપ્ત થાય છે. અહીં ધ્યાતા અને ધ્યેય અભિન્ન હોય છે, તેથી સાધકને આત્મા કે પરમાત્મા અનેક ચંદ્રોથી વધારે નિમળ, અનેક સૂર્યોથી વધારે તેજસ્વી જણ્ય છે અને તેના નિધ-સંસ્કારને લઈને ચિત્તની વૃત્તિ શાન્ત–પ્રવાહવાળી હોય છે. અહીં નિર્વિકલ્પ સમાધિપ્રાભિજ્ઞાન ઘટે છે. - પ્રશાન્તવાહિતા વિષે મહત્ત્વના અન્ય ઉલ્લેખ :આ “પ્રશાન્તવાહિતા”માં “પ્રભા” નામની સાતમી યોગદષ્ટિ તથા “અસંગ અનુષ્ઠાન” હોય છે, તેથી આચાર્ય શ્રીહરિભદ્રસૂરિજી “યોગદષ્ટિસન્મુચ્ચય'માં * પ્રશાન્તવાહિતા' વિષે જણાવે છે કે પ્રાન્તવાદિતા વિલમાનપરિક્ષા. शिवधर्म नुवाध्वेति योगिभिर्गीयते ह्यदः ॥ १७९॥ [ગદષ્ટિ-સમુચિય, (પ્રો. એલ. સુચેલી)] અર્થ “ પ્રશાન્તવાહિતા' સંજ્ઞાવાળા આ અસંગ અનુષ્ઠાન માટે (બૌદ્ધ પરિભાષામાં) “વિસભાગ પરિક્ષય', (શૈવ પરિભાષા) શિવવત્મ' (મહાવ્રતિકોની પરિભાષામાં) ધૂવભાગ –એવા નામે વેગીઓ પ્રયુક્ત કરે છે ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજની દ્વાત્રિશત્ કાત્રિશિકામાં પણ પણ “પ્રશન્તવાહિતાનો ઉલ્લેખ નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે - प्रशान्तवाहिता वृत्तेः संस्कारान्स्यान्निरोधजात् । प्रादुर्भावतिरोभावौ तद्वयुत्थानजयोरयम् ॥ २४-२३ ॥ અથ– “પ્રશાન્તવાહિતા' એટલે વિક્ષેપના પરિહારથી સદશ પ્રવાહ પરિણામિતા, એક સરખી પ્રહરૂપ પરિણામિતા. તે વૃત્તિ એટલે વત્તિમય ચિત્તના નિરોધજન્ય સંસ્કારથી હોય છે. આ નિરોધ તે શું? નિધજન્ય અને ત્રુથાન જન્ય સંસ્કારનો અનુક્રમે પ્રાદુર્ભાવતિભાવ તે નિરોધ છે. (૧) “ નિરાલંબન–યોગ” તે ધારાવાહી પ્રશાન્તવાહિતા નામ ચિત્ત તે યત્ન સિવાય સ્મરણની અપેક્ષાએ સ્વરસથી જ સદશ ધારાએ પ્રવર્તે છે, એમ જાણવું. (“જ્ઞાનસાર–ગાષ્ટક (ર૭); પૃ. ૧૫૪), (२) आलम्बनरहितः-निर्विकल्पचिन्मात्रसमाधिरूपः ।। અથ:-આલંબનરહિત અર્થાત નિરાલંબન-ગ “નિર્વિકલ્પ ચિત્માત્ર સમાધિપ હોય છે. 2010_03 Page #47 -------------------------------------------------------------------------- ________________ [૩] પંજિકા ગોગર--પ્રકાશ કરનારાઓને. સમગ્ર “લેગસ્સ’–સૂત્રમાં આ “ગોગા” શબ્દ અનુસ્મૃત છે. આ કારણે ગિશાસ્ત્રની પજ્ઞટીકામાં આ સૂત્રનું નામ “ગોમા” દર્શાવાયું છે. પહેલી ગાથામાં ફળોમો ભાવ ઉદ્દ્યોતકર તરીકે વ્યવસ્થિત છે અને છેલ્લી ગાથામાં તે (૧) અનિર્વચનીય તેજરૂપ અથવા ઉદ્યોતરૂપ, (૨) પ્રકાશરૂપ અને (૩) પ્રશાન્તવાહિતારૂપ અનુક્રમે દર્શાવવામાં આવેલ છે. ઉત્તરાઁવર્તમાનકાળના અર્થમાં ભવિષ્યકાળને પ્રેગ થયે છે. તેથી આ ક્રિયાપદને “હું નામસ્મરણ કરું છું –તે અર્થ થાય છે. પરંતુ આ ક્રિયાપદ વ્યાપક અર્થમાં લેવાનું છે એટલે તેને અથ–“અભિમુખ ભાવે સ્તવું છું, નામસ્મરણ કરું છું, વંદના કરું છું અને મન (સત્કારસન્માનાદિ પૂજન) કરું છું' એમ થાય છે. તે પ્રમાણે અર્થ કરીએ તો જ જે ક્રિયાપદો (અમિથુન, શિત્તિ-વંઢિય-માયા) પાંચમી અને છઠ્ઠી ગાથાઓમાં ભૂતકાળમાં અપાયા છે, તે યથાર્થ ઠરે. 1 અવ્યયને પ્રગ ૧૩વી દિ વટી માં પિ રૂપે થયો છે. આ અવ્યયના પ્રયોગને કારણે ભરતક્ષેત્રની વર્તમાન વીસી ઉપરાંત ભરત, ઐરવત અને મહાવિદેહ ક્ષેત્રમાં થયેલા અન્ય અનંત અરિહંતે. પણ ગ્રહણ કરાય છે. લેગસ્ટ’–સૂત્રની બીજી, ત્રીજી અને એથી ગાથામાં વીસ જિનોના-અરિહંત ભગવતીના પરમ પુણ્યકારી નામાભિધાનરૂપ વાચક શબ્દો તેમની સ્વાભાવિક શકિત અને સંકેત વડે વાગ્યાથનો બોધ કરાવનારા છે. વસ્તુતઃ નામે તે માત્ર ભાષા-વણાના પુદ્ગલેના સમૂહાત્મક વાચક–શબ્દો છે, પરંતુ તે પવિત્ર અને પુણ્યકારી પદ હેવાથી જે 2010_03 Page #48 -------------------------------------------------------------------------- ________________ પંજિકા તેમનું સમાલંબન કરાય એટલે કે તેમને યથાવિધ અંતર્ગત કરાય તે પ્રસ્તુત સ્તવમાં જ અંતે (સાતમી ગાથામાં) પ્રાથના કરાયા પ્રમાણે તે સિદ્ધિ એટલે કે નિવિકલ્પ સમાધિ કરાવે તેવું સામર્થ્ય ધરાવે છે. સમાલંબનથી ધ્યાતાના અથવા આધકના હૃદયના અરિહંત ભગવંતના નામ પ્રત્યે અનન્ય શ્રદ્ધા પ્રગટે છે અને “નામ” તથા “નામી ” પ્રત્યે અથવા “શબ્દ” તથા “અથ” પ્રત્યે અંતરંગ બધિરૂપ “પ્રતીતિ’ જાગે છે, તેથી તે બેધિની વિશુદ્ધિમાં પરમ નિમિત્ત થાય છે. કોઈપણ નામ ગ્રહણ કરતાં તે નામથી વાચ્ય થતી વ્યકિત અથવા તેનું સ્વરૂપ–તેની પ્રતિમા માનસપટ ઉપર અવશ્ય પ્રગટ થાય છે તેથી “નામ” અને “નામી”ના અભેદ સંબંધને સિદ્ધાંત સ્પષ્ટ થાય છે. “શાસ્ત્ર પ્રમાણે શ્રીજિનેશ્વરદેવના નામ આદિ ત્રણે નિક્ષેપ હૃદયમાં સ્થિર થતાં-(વાણીની મધ્યમાં અવસ્થામાં પ્રવેશતાં) આરાધકને તે પરમાત્મા જાણે ચક્ષુવડે પિતાની સામે દેખાતા હોય, હૃદયમાં પ્રવેશ કરતા હોય, મધુર આલાપ કરતા હોય, સર્વ અંગેમાં અનુભવાતા હોય અને તમયતાને પામી જતા હોય તે અનુભવ થાય છે. આવી જાતના અનુભવથી સકલ કલ્યાણ સિદ્ધ થાય છે.”+ આ પ્રકારે “નામ” અને “નામીને ગાઢ સંબંધ છે અથવા “નામ” અને “રૂપને પણ આ વિશિષ્ટ સંબંધ કે મહિમા છે–તેથી જ એક અપેક્ષાએ “નામ” નિત્ય અથવા અવિનાશી મનાય છે. “નામ” અને રૂપમાં, આ જ કારણે, નામનું પ્રાથમ્ય તથા માહાઓ સ્પષ્ટ છે. * મેયમાં ઉપયોગની એકતા તે આલંબન કહેવાય છે, એ જ આલંબન એટલે કે ઉપયોગની એકતા જ્યારે આના અનુસાર અને શ્રદ્ધાપૂર્વક ક્રિયા કરીને સાધવામાં આવે ત્યારે તેને “સમલંબન' કહેવામાં આવે છે. ( વિશેષ માટે જુઓઃ યોગશાસ્ત્ર–અષ્ટમપ્રકાશનું સવિસ્તર વિવરણ વિભાગઃ ૧, પૃ. ૨૧). + शास्त्रे इव नामादित्रये हृदयस्थिते सति भगवान् पुर इव परिस्फुरति, हृदयमिवाऽनुप्रवशति, मधुरालापमिवाऽनुवदति, सर्वाङ्गीणमियाऽनुभवति, तन्मयीभावमिवापद्यते; तेन च सर्वकल्याणसिद्धिः ।। (પ્રતિમાશતક, લેક–૨; પત્તવૃત્તિ). 2010_03 Page #49 -------------------------------------------------------------------------- ________________ કાયાત્સગ ધ્યાન નામના ઉચ્ચારણ સાથે નામીની ઉપસ્થિતિનો અનુભવ થવા તે નામાભ્યાસની પ્રગતિનું મહત્ત્વપૂર્ણ અને અસંદિગ્ધ લક્ષણ છે. 30 ઉત્તુંગ માહાત્મ્યવાળા તીર્થંકર ભગવંતોના પુણ્ય નામના ઉચ્ચારણથી જ સાધારણ રીતે તેમને નમસ્કાર કરવાના પરિણામરૂપ પ્રકાશ સાધકના આત્મામાં જરૂર પ્રગટે છે. પ્રસ્તુત સ્તવમાં ધ્યાતા સમક્ષ અરિહંત ભગવતરૂપ જે ધ્યેય છે તે વસ્તુ સ્વરૂપે વિદ્યમાન નથી, પરંતુ ધ્યાતાને તેમની બેધરૂપે ઉપલબ્ધિ છે; તેથી ધ્યેયના વાચક પવિત્ર પદ્મની- શબ્દ આકાર'ની મુખ્યતાવાળા સાડાત્રણ વલયવડે ન્યાસપૂર્વક આલ અન દ્વારા ધ્યેયના · અર્થા—આકાર ઃ અને બધ–આકાર ” સાથે જે ઐકય સધાય છે, તેનાથી ધ્યાતાને પદ્મથધ્યાન સિદ્ધ થાય છે. : તે વિષે સમજ આ પ્રમાણે છેઃ વૈખરી વાણીમાં વાચક પદનું આલેખન હોય છે અને મધ્યા વાણીમાં વૈકલ્પિક (મનેાગત વિકલ્પરૂપ) પદનું આલંબન હેાય છે. વૈકલ્પિક પદ્મનું આલેખન લઈ ને નિર્વિકલ્પ સમાધિ સુધી પહેાંચવાનું હોય છે. વૈકલ્પિક પદ સંજ૫(આંતર ભ્યાસ)રૂપ છે. લાસ્સ’-સૂત્રની બીજી, ત્રીજી અને ચેાથી ગાથામાં ચેાવીસ તીર્થંકર ભગવંતાનાં નામે નિર્દષ્ટ થયાં છે-તે જ્યારે વિધિપૂર્વક ન્યાસ અને માનસિક રટણથી અંતર્ગત કરવામાં આવે, ત્યારે મંત્રશાસ્ત્રના જાણકારે તે વિધિને ‘ સજલ્પ' કહે છે. ‘સ’જલ્પ’ આંતરવાણીરૂપ છે. તે અવિકલ્પદા (નિર્વિકલ્પ સમાધિ) સુધી લઈ જનાર છે. કોઈપણ મ ́ત્ર પ્રથમ વિકલ્પરૂપતા ( વિચારરૂપતા ) ને પામે છે અને ૬ સજલ્પ’ના ચેાગથી તે વિકલ્પ અંતે વિમર્શરૂપતાને (પરામર્શરૂપતાને ) પામે છે. વિમશ તે જ તાત્ત્વિક ‘ પદ્મમયી દેવતા’+ છે. ' શબ્દ-આકાર ’, ‘ અથ આકાર’, અને ‘ મેધ-આકાર ’———આ . પાત જલ યોગશાસ્ત્ર પ્રમાણે ‘શબ્દ’, ‘ અથ’ અને ‘ પ્રત્યય ’ છે. + પદ એ પ્રકારનાં છે—સ્થૂલ અને સુક્ષ્મ. પદ પોતાની સ્થૂલ અવસ્થામાંથી નીકળીને જ્યારે સૂક્ષ્મ અવસ્થાને પ્રાપ્ત કરે છે, ત્યારે તે જ દેવતા સ્વરૂપ અની જાય છે. 2010_03 Page #50 -------------------------------------------------------------------------- ________________ પંજિક ૩૧ વિકપ અનેક પ્રકારના છે. “લોગસ્સ–સૂત્રના ધ્યાનમાં નામમંત્રમય વિકલ્પ જ ઉપાદેય છે. સંજ૫”(પુનઃ પુનઃ મંત્રોચ્ચારણ) અથભાવનાથી જ યુકત હોય છે. “સંજ૯૫થી ભાવ્યમાન વસ્તુ સ્પષ્ટ થાય છે. જ્યારે મંત્રદેવતાનું અભેદ પ્રણિધાન પરાકાષ્ઠાને પામે છે, ત્યારે “સંજ૯૫” સ્વયં ક્ષીણ થાય છે અને ભાવ્યમાન વસ્તુનો ધ્યેયને સાક્ષાત્કાર થાય છે એટલે કે ભાવ્યમાન વસ્તુનું, “અવિકલ્પક (નિર્વિક૯૫) જ્ઞાન” અથવા “બોધ” કે “દશનવિશુદ્ધિ’–‘તંભરા પ્રજ્ઞા” પ્રાપ્ત થાય છે. સારંશ કે એવા દેયાતાને જિનેશ્વરના ગુણ અને રૂપાદિકને સમ્યક પ્રતિભાસ (સાચું અનુભવપૂર્ણ જ્ઞાન) થાય છે. સંજ૫ને અભ્યાસી ભલે મંત્રનું કેવળ માનસિક રટણ કરતે હોય તે પણ “સંકલ્પથી સ્વાભાવિક રીતે અથનું જ્ઞાન થાય છે. અથના સાક્ષાત્કારને આધાર અવિકલ્પ–દશા ઉપર છે અને તે સંજ૫થી સહજ રીતે પ્રાપ્ત થાય છે. પ્રશસ્ત વિકલ્પને ફરી ફરી ઉત્પન્ન કરવારૂપ સંજ૫ના અભ્યાસથી વિકપ ક્ષીણ થતાં અંતે અવિકલ્પ–દશા પ્રાત થાય છે. નિવિક૯૫ સંવિત્ પશ્યન્તી અવસ્થામાં હોય છે.– પદની પશ્યન્તી અવસ્થાને પણ પદમયી દેવતા' કહેવામાં આવે છે. એ અવસ્થા બિંદુ-સ્થાનમાં (આજ્ઞાચક્રમાં-ભૂમધ્યમાં) પ્રાપ્ત થાય છે, એટલે કે મંત્રી જ્યારે આજ્ઞાચક્રના સ્થાને પ્રાપ્ત થાય છે ત્યારે તે પદમયી દેવતાના તાત્વિકરૂપને ધારણ કરે છે. મંત્રની નિર્ગુણ, નિષ્કલ, સૂક્ષ્મ વગેરે અવસ્થાઓને પ્રારંભ બિંદુ-સ્થાનથી જ થાય છે. - તાત્ત્વિક-મંત્ર તે તેને જ કહેવામાં આવે છે કે જે વિમશ (અવિકલ્પક સવિતું) સ્વરૂપ હોવાથી દેવતા–સ્વરૂપ હોય અને જેમાં ઇષ્ટ-દેવતા (પરમા-માદિ)ની સાથે અભેદ સધાયે હોય. પદની સૂક્ષ્મ અવસ્થા વિમર્શરૂપ છે. વિમશનું તાત્ત્વિક સ્વરૂપ નિર્વિકલ્પ જ્ઞાન છે. આવા વિમર્શને જ તારિક મંત્રદેવતા એટલે કે મંત્રમયી દેવતા ' અથવા “પદમયી દેવતા” કહેવામાં આવે છે, આવો તાત્વિક વિમર્શ પશ્યન્તી વાણીરૂપ હોવાથી તે વાણીને “પદમયી દેવતા” કહેવામાં આવે છે. આવી દેવતાને જ આત્માની “અમૃતકલા” પણ કહેવામાં આવે છે. ( વિશેષ માટે જુઓ : યોગશાસ્ત્ર–અષ્ટમપ્રકાશનું સવિસ્તર વિવરણ, પૃ. ૧૪૩. ) 2010_03 Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩ર તાવિક–મત્રને અવિકલ્પક-જ્ઞાન-સ્વરૂપ માનવામાં આવે છે. મંત્રમય-દેવતાને જ્યેાતીરૂપ કહેવામાં આવે છે. મંત્રની શબ્દરૂપ (ઉચ્ચારણ કાળની માત્રાએ રૂપ) જે હસ્વ, દીધ` અને વ્રુત અવસ્થાએ છે, તેનાથી પર એવી જ્ગ્યોતિષ્મતી અવસ્થા છે. એ અવસ્થા પણ હિંદુથાનમાં ( આજ્ઞાચક્રમાં ) જ પ્રાપ્ત થાય છે. થાય છે. હિંદુસ્થાનમાં મંત્રને પ્રવેશ થતાં રાગદ્વેષ ઓછા થઈ જાય છે, પ્રસાદ વધે છે અને મંત્રની જ્યાતીરૂપતાના આવિર્ભાવ થાય છે, તેથી મંત્ર પોતે દેવતાના રવરૂપને ધારણ કરે છે અને ‘ચેગ ’ તથા ‘ક્ષેમ’ને કરનારા આ રીતેઃધ્યાનમાર્ગની આરાધનાથી સાધકને જે જ્યેાતિ, તેજ (ઉદ્યોત, પ્રકાશ) પ્રાપ્ત થાય છે; તેનું વÇન શ્રી આચારાંગ સૂત્રના બીજા શ્રુત સ્કંધના ૧૬ મા વિમુક્તિ અધ્યયનમાં આ પ્રકારે દર્શાવવામાં આવ્યું છેઃ આગમગ્રન્થમાં સાધકને જ્યાતિ પ્રાપ્ત થવાનું લખ્યું છે તે विदू नते धम्मपर्यं अनुत्तरं विणीय - तण्हस्स मुणिस्स झायओ । समाहियस्सऽग्गिसिहा व तेजसा तवो य पन्ना य जसो य वढ्ढइ ॥ ५ ॥ કાયાત્સગ ધ્યાન ( પૃ૦ ૪૩૦ A ) અઃ-અનુત્તર ધર્મ માર્ગને જાણવાવાળા તથા સમાહિત ચિત્તવાળા અને તૃષ્ણારહિત થઈ ને ધ્યાન કરવાવાળા મુનિની તપશ્ચર્યા, પ્રજ્ઞા તેમ જ ખ્યાતિ અગ્નિશિખાની માફક પોતાના તેજથી વૃદ્ધિ પામે છે–વ્યાપ્ત રહે છે.’’ ઉપાધ્યાય શ્રીયોવિજયજી મહારાજ તેમના પરમન્ત્યાતિ પંચવિંતિકા ’ નામના ગ્રંથમાં જાતિ વિષે આ પ્રમાણે જણાવે છેઃ प्रभाचन्द्रार्कभादीनां मितक्षेत्र प्रकाशिका । आत्मनस्तु परं ज्योतिर्लोकालोकप्रकाशकम् ॥ २ ॥ निरालम्बं निराकारं निर्विकल्पं निरामयम् । आत्मनः परमं ज्योतिर्निरुपाधि निरञ्जनम् ॥ ३ ॥ 2010_03 અર્થઃ–“તારા, ચંદ્ર અને સૂર્ય વગેરે પરિમિત ક્ષેત્ર પર પ્રકાશ કરે છે, પરંતુ આત્માની પરમજ્યંતિ તો લેાક અને અલાક એ ઉભયને અખંડ પ્રકાશ આપનારી છે.” (૨) : Page #52 -------------------------------------------------------------------------- ________________ પજિક ૩૩ “આત્માની પરમતિ આલેબનરહિત, આકારરહિત, વિકલ્પરહિત, રોગરહિત, ઉપાધિરહિત અને લેપરહિત છે.” (૩) તાત્પર્ય એ છે કે બિંદુ અને તેની પછીની બધી અવસ્થામાં રહેલ એવી જે નિષ્કલ અને નિવિકલ્પ મંત્રશક્તિ તે જ પદમયી અથવા મંત્રમયી દેવતા છે. તે જ અનિર્વચનીય તેજરૂપ હોય છે. અહીં મંત્ર સ્વકીય પ્રકાશથી દ્યોતમાન હવાથી “દેવતા” રૂપ કહેવાય છે. અક્ષર એટલે બ્રહ્મ, કેવળજ્ઞાન, અરિહંત, સિદ્ધ, આત્મસ્વરૂપ, મિક્ષ વગેરે. શ્રીઅરિહંત પરમાત્મા બ્રહ્મસ્વરૂપ હોવાથી દૂવાચક નામ–મંત્ર પણ બ્રહ્મ છે. તાત્વિક રીતે તે પરબ્રહ્મ જ અક્ષર છે. નામમંત્ર તે પરબ્રહ્મ સ્વરૂપ અસરને વાચક હેવાથી તે પણ અક્ષર કહેવાય છે. અક્ષર (બ્રહ્મ) બે પ્રકારના છે. શબ્દબ્રહ્મ અને પરં બ્રહ્મ. શબ્દબ્રહ્મને જાણુને, તેને ઓળંગીને પરંબ્રહ્મને પામવું, એ દરેક મુમુક્ષુનું લક્ષ્ય હોય છે. ' જેના ચિત્તમાં નામાક્ષર સદા સ્કુરે છે તે નામાક્ષરરૂપ શબ્દબ્રહ્મથી પરં બ્રહ્મ (મેક્ષ, કેવલજ્ઞાન વગેરે)ને (સહજ રીતે) પ્રાપ્ત કરે છે. વં મg fમથુન-આ નાનું સરખું વાક્ય છે તેમાં ધ્યાતા, ધ્યેય અને ધ્યાન એ ત્રણેયને સમાવેશ થાય છે. પર્વ એટલે ધ્યાનને પ્રકાર IT એટલે ધ્યાતાઓ અને મથના એટલે અનંત દયેયને-અરિહંતોને સ્તવ્યા છે. મિથુરામાં મિને અર્થ “વાવU” કોશમાં નીચે પ્રમાણે દર્શાવ્યો છેઃ अभि-(१) किञ्चित् प्रकारं प्राप्तस्य द्योतने, (૨) ગામિમુ, (૩) સમતાર્થ, મ-ઉપસના આ ત્રણેય અર્થો અહીં બરાબર લાગુ પડે છે અને તે ઉપરથી જ પ્રાર્થના કરાય છે કે જે પ્રકાર મને લાળે છે તેનું ઘોતન કરવા, મામમુ ( હૃદય સામે રાખીને) સર્વ પ્રકારે અનંત અરિહંતને મેં (ધુમા) સ્તવ્યા છે. ક શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાત્તાનથી સમ્યગન્નાન કરીને અને દિવ્યકરણની વિધિથી કે સમલંબનની વિધિથી સુપ્રયુક્ત કરીને. 2010_03 Page #53 -------------------------------------------------------------------------- ________________ કાત્મધ્યાન સર્વ પ્રકારે સ્તવવા એટલે બહિર્માતૃકાન્યાસથી અને અન્તર્માતૃકાન્યાસથી જે ક્રિયા કરાય તે પણ સ્તુતિની ક્રિયા છે. ન્યાસના આ પ્રકારનું મહત્ત્વ કવિ શ્રી નયસુંદર મહારાજે તેમના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના છંદમાં સુંદર રીતે દર્શાવેલ છે.* + श्रीशवेश्वर-पार्श्वनाथ-छंद मुनि श्रीनयसुन्दर-कृत (सं. १६५६) कि तूं धीर थइ योग महाध्यान बेठो कि ते सकल योगींद्र मन-कमल पेठो। कि तूं मनवचनकायना योग रूंधी कि तें पांच इंद्रियतणा पंथ बंधी ॥ ८८ ।। कि तूं पवन पूरी रहीउ परम ध्याने कि तूं च्यारे पखि व्यापीउ चतुर ज्ञाने । कि तूं अंतर आत्मध्यान आणी कि ते खरी षट्चक्रनी युगती जाणी ।। ८९ ।। कि तूं च्यार-दल-चक्र आधार थोभी कि ते षड्-दलो लिंग, दस-दलो नाभी। कि तूं कंठे, हृदये, दर्ल, बार, सोलं कि ते दोइ भ्रूमध्य दीठो अमोलं ।। ९० ।। कि तूं मांइ वर्णावली दले दीधीx कि तें कमलि रोलंबनी श्रेणी कीधी। कि तूं कुंडली शक्ति सूती जगाडी कि ते पान पीयूष पूरी पमाडी ॥९१ ।। X[ “હે પ્રભો! શું તે વર્ણવલી રૂપ માતૃકાને મૂલાધાર આદિ કમળોનાં (ચક્રોનાં) દલમાં સ્થાપી હતી ?” (આમાં કવિએ ગર્ભિત રીતે માતૃકાના माल्यंतरन्यासनु महत्व माथु छ.)] 2010_03 Page #54 -------------------------------------------------------------------------- ________________ જિકા ૩પ વિદુગરમા-ઘાતિકમ જેણે ખપાવ્યાં છે તેવા સાડા ત્રણ કલાવાળા* અરિહંત ભગવંતે–આ અથ કર જોઈએ. નામ, ગોત્ર, વેદનીય અને આયુ–એ ચાર પગાહી કર્મોમાંથી આયુ તે અધું પસાર થયું સમજવું એટલે સાડાત્રણ અઘાતિ કર્મો ખપાવવાં બાકી છે તેવા અરિહંત ભગવંતે સમજવા. કલાને અર્થ અહીં કેમ થાય છે. બીજે, ત્રીજે અને એથે શ્લેક તથા વિદુરથમ સુધીને અર્થે શ્લેક ઉમેરતાં સાડાત્રણ લેક પ્રાપ્ત થાય છે. - સાડાત્રણ કલાવાળા અરિહંત ભગવંતોને સાડાત્રણ લોકના મરણ સ્મરણ વડે દેહસ્થ ચક્રસ્થાનમાં સાધક સાડાત્રણ વલયમાં ન્યાસ કરે, તે વાચક (શબ્દ), વાચ્ય (અથ) અને પ્રત્યય (જ્ઞાન) ને બેધ સહજ થશે. આ પ્રમાણે પાંચમી ગાથાની શરૂઆતમાં આવું સૂચક વાકય દર્શાવી જે પદે દર્શાવ્યાં છે તે પહેલી ગાથાના વિશેષણના અથરૂપ છે. कि तूं जइ वस्यो सहस्त्र-दल-कमल मध्ये कि तें तृप्ति पाम्यो तही तेज ऋद्धे । तूं नाद अनहद वाजिंत्र रातो तूं पान पीयूष करी पूर्ण मातो॥ ९२ ॥ तूं पान पीयूष पीतां न भ्रायो कि तूं कोटि रवि अधिक प्रकाश पायो। कि तूं परमहंसो जप्यो "हंस सोहं" । ते भाव रिपु धूजवीयो मोह जोहं ।। ९३ ॥ तूं इडा वर पिंगला सुषुम्ना स्युं कि तूं त्रिवेणी संगमे आय वास्युं । कि तूं हंस ने भ्रमर एकत्र आणी कि तूं झीलीउ सुषुम्ना सबल पाणी ।। ९४ ॥ (ત્રણ પ્રાચીન ગુજરાતી કૃતિઓ, પૃ. ૧૩-૧૪). મજ આ વિષે જુઓ ઃ પરિશિષ્ટ-૨. 2010_03 Page #55 -------------------------------------------------------------------------- ________________ કાત્મધ્યાન પહેલી ગાથાનું પદ પાંચમી ગાથામાં અથરૂપે પદ. ધતિસ્થરે............................તથા ળેિ . .....નિrar ૩ર્તિ ..................... ................વિદુરનામા વી .................... ...................પરીક્ષામાં આ રીતિએ જ્ઞાનપૂર્વક ન્યાસ કરવાથી વર્ણોની પર્યાયરહિત સૂક્ષ્મ પ્રકારે જે ભાવના કરાય છે, તે નિર્વિચાર સમાપત્તિ છે. આ પ્રકારે સતત અભ્યાસ કરાય તે ધ્યાતાને નિર્વિચારને સ્વચ્છ સ્થિતિ પ્રવાહ જે વૈશારદ્ય તે પ્રાપ્ત થાય છે અને તે પ્રાપ્ત થયે અધ્યાત્મ-પ્રસાદ (બુદ્ધિની નિર્મલતા) થાય છે. તે દર્શાવવા ગાથામાં અંતે મેં પલીયન્ત પદે મૂકયાં છે. જે વર્ણના અન્તર્ગત ન્યાસથી પ્રાપ્ત થાય છે, તે તીર્થકર ભગવંતાની કૃપાથી પ્રાપ્ત થાઓ, તેમ યાચનારૂપે અહીં દર્શાવેલ છે. વસ્તુતઃ આ અવસ્થા પ્રાપ્ત કરવા માટે “વીસ તીર્થંકર પ્રસન્ન થાઓ” એ શબ્દ-પ્રવેગ થયે છે. સંજ૫ના અભ્યાસને મદદ કરે, ચક્રસ્થાનોના ન્યાસવડે સંજ૫ને અંતર્ગત કરે તેવો એક (ઉપર્યુકત) પ્રયોગ અહીં અભીષ્ટ છે. (જુઓ પ્રસ્તુત લેખમાં છાન્દોગ્ય ઉપનિષદ ઉતારે પૃ. ૨૪). સ્યાદ્વાદરનાકરમાં પણ પ્રસન્નતા વિષેનો ઉલ્લેખ નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે – જે દેવતાને આશ્રયીને મંત્ર પ્રણીત થયે છે, તે જ દેવતા તે મંત્રના વિધિપૂર્વક પ્રગના સામર્થ્યથી સિદ્ધાન્તને અનુસરતા પુરુષને રાજા વગેરેની જેમ અનુગ્રહિત કરે છે, એટલે કે તેના ઉપર પ્રસન્ન થાય છે.” આવે અથ કરીએ ત્યારે તકને પણ આશ્રય લેવાનું રહેતું નથી અને મંત્ર-ચૈતન્ય પ્રગટ કરવાની ચાવી હાથ લાગે છે. ૧ “સમાપત્તિ માટે જુઓ “પંચપરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા તથા અધ્યાત્મસારમાલા’, ઢાળ-૪, કડી–૧૪. ૨ સ્વર: રિતિપ્રવાહો વૈરાનામુ (પાતંજલ યોગદર્શનઃ સૂત્ર ૧-૪૭ની ટીકા). રૂ થાદ્વારનાર, પરિ૦-૪, સૂત્ર-૭, પૃ. ૬૨-૬૨૨. 2010_03 Page #56 -------------------------------------------------------------------------- ________________ પંજિકા આ પ્રકારે પાંચમી ગાથાના અર્થ સ્પષ્ટ છે. જિત્તિય-વૈવિય-માિ-છઠ્ઠી ગાથામાં આ ત્રણ પ્રક્રિયા ભૂતકાળમાં દર્શાવી છે. તે · લાગસ’–સૂત્રની પ્રથમ પાંચ ગાથાના ઉપસંહારરૂપે છે. < દરેક પ્રવિભાગની વિચારણા કરતાં માલૂમ પડશે કે ‘વિત્તિય’ ભાવના દર્શનવિશુદ્ધિ માટે નામસ્મરણ અથવા જપ છે, જૈવિય’ ભાવના જ્ઞાનવિશુદ્ધિ માટે વિનય પૂર્વક વંદન છે અને ‘ મહિયા ’ ભાવના ચારિત્રવિશુદ્ધિ માટે વિશેષરૂપે સભૃતગુણાત્કીન છે. મોક્ષરૂપ કા'ની નિષ્પત્તિ માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર આ ત્રણેયની આવશ્યકતા છે. ૩૭ ને ર્ ોસ્ત કત્તમા સિન્હા–નામમંત્રના વિધિપૂર્વક પ્રયોગથી ભવ્ય લેાકેામાં જેએ ઉત્તમ છે અને દ્રવ્યસિદ્ધો છે, તેમની પાસે બીજી યાચના (૧) દનવિશુદ્ધિ, (૨) વરસમાધિ અને (૩) ઉત્તમસમાધિની કરાય છે. આફશ વોાિમ-(૧) દનવિશુદ્ધિ અથવા નિમલ સમ્યક્ત્વ તે પાતંજલ ચાગની પરિભાષા અનુસાર તેંમરા પ્રજ્ઞા છે અને તે સવિકલ્પ સમાધિની પ્રાન્તભૂમિકાનું પહેલું સાપાન છે. તે સૂક્ષ્મ વિચારશકિત અથવા સત્યસ્પી પ્રજ્ઞા છે અને તંમર, 1 નામથી પ્રસિદ્ધ છે. તે તત્ત્વદર્શિની બુદ્ધિ છે અને સચ્ચિદાન ંદમય હાય છે. તેમાં ગ્રાહ્યગ્રાહકના ભેદ હોય છે. પંડિત સુખલાલજીએ તેમના ‘પાતંજલ યોગદર્શન તથા હારિભદ્રી ચેાગ િવંશિકા’ નામના ગ્રંથમાં ઉપાધ્યાય શ્રીયશેાવિજયજીની યોગવૃત્તિ'ના સાર આપ્યા છે. તેના પૃ૦ ૯૯ ઉપર આ પ્રમાણે લખાણ છેઃ- તમરા તંત્ર પ્રજ્ઞા (૨-૪૮) < “ જૈન પ્રક્રિયા અનુસાર તેમા પ્રજ્ઞા ' ના સમન્વય આ પ્રમાણે થઈ શકેઃ~~ < જે સમાધિપ્રજ્ઞા · બીજા અપૂર્વકરણ” અર્થાત્ આઠમા ગુણસ્થાનમાં થવાવાળા સામર્થ્યયોગના ખલથી પ્રગટ થાય છે અને જે શાસ્ત્રદ્વારા પ્રતિપાદન ન થઈ શકે એવા અતીન્દ્રિય વિષયાનું અવગાહન કરે છે અને તેથી જે પ્રજ્ઞા ન તા કેવળજ્ઞાનરૂપ છે અને ન તેા શ્રુતજ્ઞાનરૂપ છે; પરંતુ જેવી રીતે રાત પૂરી થવાના સમયે અને સૂર્યદિયના પહેલાં અરુણાદયરૂપ સંધ્યા જે રાત અને દ્વિન બન્નેથી અલગ હાવાથી બન્નેની માધ્યમિક પરિસ્થિતિરૂપ છે, તેવી જ રીતે જે પ્રજ્ઞા શ્રુતજ્ઞાનના અંતમાં અને 2010_03 Page #57 -------------------------------------------------------------------------- ________________ કાસગંધ્યાન કેવલજ્ઞાનની પહેલાં પ્રગટ થવાને કારણે બન્નેની મધ્યદશારૂપ છે, જેનું બીજું નામ “અનુભવ” છે, તેને જ “ઋતંમા પ્રા” સમજવી જોઈએ.” (હિન્દી અનુવાદ). અહીં અલક્ષ્યને સાધવા માટે સાધકે લયનું અવલંબન લેવું તે સાલંબન ધ્યાન છે. આલંબન વડે ધ્યેયમાં ઉપગની એકતા સધાય છે. અહીં સાધકની બુદ્ધિ અત્યંત સ્વચ્છ કે નિર્મલ હોય છે, તેથી તેને જિનેશ્વરના ગુણ અને રૂપાદિકને સમ્યક પ્રતિભાસ (સાચું અનુભવપૂર્વક પૂર્ણજ્ઞાન) થાય છે. સમાવિનં-(૨) ભાવસમાધિ જે ‘બીજા અપૂર્વકરણ પછીનું ઉચકેટિનું સમાધાન છે. પાતંજલ યોગ પરિભાષા અનુસાર આને પ્રજ્ઞાક કહી શકાય. આ ધ્યાન-સમાધિ નથી પણ જ્ઞાન-સમાધિ છે. તે વૃત્તિ નથી પણ સ્થિતિ છે. તે અખંડ, નિશ્ચળ અને સહજ એટલે કે સ્વભાવગત થાય ત્યારે ઉત્તમ કહેવાય. આ સ્થિતપ્રજ્ઞ દશા છે. તે સવિકલ્પ સમાધિની પ્રાંતભૂમિકાનું બીજું સોપાન છે. તેમાં બુદ્ધિનાં સઘળાં આવરણો દૂર થયેલ હેવાથી તે બ્રહ્મજ્ઞાનને સાક્ષાત્કાર કરાવે છે. અહીં સાધકની બુદ્ધિ પ્રચંડ પ્રકાશવાળી હોય છે. ઉત્તમ-(૩) ઉત્તમ સમાધિ, સર્વોત્કૃષ્ટ ભાવસમાધિ. આ પ્રાતિજ્ઞાન છે અથવા કેવળજ્ઞાનનું પુરેગામી જ્ઞાન છે. પાતંજલ યેગપરિભાષા અનુસાર ભાવસમાધિ તે પ્રજ્ઞાલક અને તેની ઉત્કૃષ્ટતાને “રાતવાહિતા” કહી શકાય. ચિત્તના નિષેધ સંસ્કારથી સાધકની ગતિ શાન્તપ્રવાહવાળી થાય છે અથવા ઉપાધ્યાયજીના કથન અનુસાર નિરાલંબન યે તે ધારાવાહી પ્રશાન્તવાહિતા નામ ચિત્ત છે. તે સવિકલ્પ સમાધિની પ્રાંતભૂમિકાનું ત્રીજુ સંપાન છે અને તેમાં મનોવૃત્તિ શૂન્યપ્રાય હેાય છે. અહીં સાધકનું મન બ્રહ્માકારની સ્થિતિમાં હોય છે. અહીં સમના શક્તિને તેમને કુંડલિની શકિતને સાક્ષાત્કાર હોય છે. (જુઓઃ પરિશિષ્ટ-૩). + સમના સમાધિ સઘળી ઉપાધિઓથી અતીત છે એટલે તેને અલક્ષ્ય પણ કહે છે. ત્યાં ઈન્દ્રિય કે મનને કેઈ વ્યાપાર હોતો નથી. * શ્રીવિનયચંદ્રસૂરિ વિરચિત “કાવ્યશિક્ષામાં કુંડલિનીને નિર્દેશ આ રીતે પ્રાપ્ત થાય છે: 2010_03 Page #58 -------------------------------------------------------------------------- ________________ પંજિકા યેગી પ્રવર શ્રી આનંદઘનજી મહારાજ શ્રી સુમતિનાથ ભગવાનના રતવનમાં ફરમાવે છે કે – “બહિરાતમ તજી અંતર આતમાં રૂપ થઈ થિર ભાવ, સુજ્ઞાની, પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અરપણ દાવ, સુજ્ઞાની; સુમતિ ચરણકજ આતમ અરપણું– સુમતિનાથ ભગવાનના ચરણકમલમાં આત્માપણું કરવાનો દાવ તે છે કે બહિરાત્મભાવનો ત્યાગ કરી, અંતરાત્મભાવમાં સ્થિર થઈ પિતાને આત્મા તત્ત્વતઃ પરમાત્મા છે, એવા ભાવમાં રમણ કરવું. લેગસ— સૂત્રની સાતમી ગાથામાં તિર્મયરૂપ સંપાદન કરીને પિતાના સ્વરૂપમાં સ્થિત થવાની જ ત્રીજી યાચના છે. સાલંબન ભૂમિકાનું સ્વરૂપ સાતમી ગાથામાં રહેતું નથી. અહીં મહાપથપ્રયાણ શરૂ થાય છે. અહીં આત્મા અને પરમાત્માનો અભેદ થાય છે. આવા અભેદ પ્રણિધાનથી જ આત્મા સર્વ પાપોનું સંપૂર્ણ ધનન કરવા માટે સમર્થ થાય છે. અભેદ પ્રણિધાન જ અત્યંત વિશુદ્ધ ધ્યાન રહેવાથી તેનાથી વિપુલ ધનન-નિર્જરા થાય છે. જેવી નિજર અભેદ પ્રણિધાનથી થાય છે તેવી અન્ય સાધનાઓથી થવી દુઃશકય છે. અન્ય સર્વ અનુષ્ઠાને પણ અંતે અભેદ પ્રણિધાનમાં પરિણમે છે. આ વિષયમાં શ્રી નેમિદાસ કહે છે કે – “શુદ્ધાતમ દર્શન વિના, કમ ન છૂટઈ કેય, તેહ કારણ શુદ્ધાતમા, દર્શન કરે થિર હોઈ.” (અધ્યાત્મસારમાલા, ૧-૨). અભેદ પ્રણિધાનના કારણે–પરતત્ત્વસમાપત્તિના કારણે અંતરાત્મભાવ અનેક ચંદ્રોથી વધારે નિર્મલ, અનેક સૂર્યોથી વધારે તેજસ્વી અને “ભલિ નામે વિશ્રુત જે પરમશક્તિ છે તે આદ્યશકિત છે, ભગવતી છે, કુખ્ખાકૃતિને ધારણ કરનારી છે, તેનું રેખા અથવા કુંડલિની રૂપે વર્ણન કરવામાં આવે છે.” 2010_03 Page #59 -------------------------------------------------------------------------- ________________ કાયોત્સર્ગ ધ્યાન દુવિજ્ઞેય, અનંત, અપાર અને ગંભીર છે. અહીં ભાવસિદ્ધોની સામ્યાવસ્થા નિગૂઢ અર્થવાળી અને દુર્વાગ્રાહ્ય હેાય છે. તેથી સાધકને સામ્યાવસ્થાને જે પ્રતિભાસ થાય છે તે ગ’ભીરતાના વિષયમાં (સાતમી ગાથામાં દર્શાવ્યા પ્રમાણે) સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં પણ અધિક ગભીર હાય છે. ૪૦ સિદ્ધા સિદ્ધિ મમ વિતંતુ-ભાવસિદ્ધો મને કેવળજ્ઞાન અથવા મેક્ષ આપે. જે ભૂમિકા સહજ અને સ્વાભાવિક છે તેની જ માગણી કરાય છે એટલે વસ્તુતઃ તે યાચના નથી, પરિણામની ઈચ્છા છે, વિનિયાગ છે. અહીં મન શબ્દના આખરી પ્રયાગ દૃશ્યમાન થાય છે કારણ કે અસ્મિતા ( શુદ્ધ દ્રષ્કૃત્ય ) છેવટ સુધી રહે છે, પાંચમી ગાથાના પહેલા પાદમાં ન રૂપે અને તેના જ છેલ્લા પાદમાં મે રૂપે અસ્મિતા દૃશ્યમાન હતી, છઠ્ઠી ગાથાના છેલ્લા પાદમાં તે અધ્યાહાર છે. તે હવે મન, વચન અને કાયાનેા યાગ વિલેપ થતાં પહેલાં સાતમી ગાથાના છેલ્લા પાદમાં આખરી સ્વરૂપ દર્શાવે છે. અહીં નિવિકલ્પસમાધિ વર્તે છે. શ્રીઉમાસ્વાતિ વાચકવર્ય વિરચિત તત્ત્વાર્થાધિગમ સૂત્રના સ્વાપન્ન ભાષ્યની સંબંધકારિકામાં નીચે પ્રમાણે એક શ્લોક પ્રાપ્ત થાય છે:-- अभ्यर्चनादर्हतां, मनःप्रसादस्ततः समाधिश्च । तस्मादपि निःश्रेयसमतो हि तत्पूजनं न्याय्यम् ॥ ८ ॥ પ્રસ્તુત લેખમાં શ્રીલેાગસ’- સૂત્રના ગૂઢાર્થી- રહસ્ય સમજવાને જે પ્રયાસ કરાયા છે, તે વાચક શ્રી ઉમાસ્વાતિએ ઉપરના એક શ્લોકમાં તેમની લાક્ષણિક (અતિસંક્ષિપ્ત) રીતિએ દર્શાવી દીધા છે. આ શ્લાકને અથ આ પ્રમાણે થાય છેઃ—— “અર્હદ્ ભગવંતાનું સર્વ પ્રકારે પૂજન કરવાથી (ગાથા—૧ થી ૪), મન પ્રસન્ન-શુદ્ધ થાય છે (ગાથા-૫), તેથી સમાધિ-શાંતિ ઉત્પન્ન થાય છે ( ગાથા ૬ ) અને તેથી જ મેાક્ષ મળે છે ( ગાથા-૭); માટે તેનું પૂજન ન્યાયપુરઃસર છે.” આ એક શ્લોકમાં લેગસ્સ’- સૂત્રની સાતેય ગાથાના રહસ્યભૂત સાર આવી જાય છે. C કાર્યોત્સર્ગધ્યાન પાપકર્મનું નિર્માતન કરવા માટે ‘લાગસ’–સૂત્રના સ્મરણ સાથે કરવામાં આવે છે. ‘ લાગસ્સ’– સૂત્રની સાતમી ગાથામાં જે 2010_03 Page #60 -------------------------------------------------------------------------- ________________ પંજિકા ત્રીજી યાચના કરવામાં આવી છે, તે સિદ્ધિ માટે છે. સિદ્ધિ એટલે કર્મનું નિર્ધાતન અને પરમાત્મભાવની પ્રાપ્તિ. અભેદ પ્રણિધાનના ફલસ્વરૂપે પરમાત્મ– સ્વરૂપની (સિદ્ધિપદની) પ્રાપ્તિ થાય છે. “પરમાત્મ-સ્વરૂપનું વર્ણન “ોડશક–પ્રકરણમાં આ રીતે મળે છે – ઈન્દ્રિયે અને મન વિનાનું, અચિત્ય એવા કેવળજ્ઞાનાદિ ગુણવાળું, કેવળજ્ઞાન વિના સંપૂર્ણ રીતે ન જાણું શકાય એવું, ત્રણે લેકના મસ્તકરૂપ સિદ્ધશિલા પર વિરાજમાન, જન્મ–જરાદિ સંકલેશેથી રહિત, જ્ઞાનસંપન્ન એવા બ્રહ્માદિ મહામુનિઓ જેને પરંયતિ–અંધકારથી પર-અસ્કૃષ્ટ તથા આદિત્યવર્ણ કહે છે એવું અત્યંત નિર્મલ, અક્ષર, બ્રહ્મ, નિત્ય જ્ઞાનાવરણયાદિ કર્મ પ્રકૃતિથી રહિત, કાલેકના અવેલેકનના ઉપગવાળું, નિસ્તરંગ પ્રશાંત મહાસાગર સદશ, અવર્ણ, અસ્પેશ, અગુરુલઘુ, અમૂર્ત, સર્વ બાધાઓથી રહિત, પરમાનંદવાળા સુખથી યુક્ત, અસંગ, સર્વકલાઓ (તથાભવ્યત્વ અસિદ્ધતા વગેરે સંસારી જીવસ્વભાવે)થી રહિત અને “સદાશિવ” વગેરે પદવડે વાચ તે પરમાત્મ-સ્વરૂપ” છે.” 2010_03 Page #61 -------------------------------------------------------------------------- ________________ [૪] લોગસ્સ–સૂત્રઃ અર્થ–સંકલના તથા સવિસ્તર વિવરણ ગાથા-૧ શ્રીહરિભદ્રસૂરિના યોગવિંશતિકાના પંચાંગ યોગના પ્રથમ અંગ “સ્થાન” નો ઉપયોગ અહીં રાખવાનું છે. તેથી અહીં “ કોત્સર્ગ મુદ્રા છે. લેકને શાન્ત અને સૌમ્ય ઉદ્યોત કરનારાઓ-કે જે ધર્મતીથની સ્થાપના કરવાના સ્વભાવવાળા છે, જે રાગ-દ્વેષ આદિ આંતર શત્રુઓને જીતનારા છે, જે ચોવીસ સહિત અનંત અરિહંત ભગવંતે છે અને જેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે–તેમના પ્રતીક તરીકે વર્તમાન વીસીને નામેચ્ચારણપૂર્વક અને ભાવપૂર્વક સ્તવું છું. આ ગાથા પીઠિકારૂપ દ્વારગાથા છે અને તેમાં “કીર્તનનામસ્મરણની પ્રતિજ્ઞા કરાય છે. ગાથા ૨-૩-૪ અહીં બીજા ગાંગ વર્ણ-શબ્દ-અભિધાનના ઉપગ રાખવાનું છે. સાડાત્રણ કલાવાળા અરિહંત ભગવંતને, સાડાત્રણ લોકના સ્મરણ પૂર્વક, દેહસ્થ ચક્રસ્થાનેમાં સાધક સાડાત્રણ વલયમાં ન્યાસવડે અંતર્ગત કરે તો તે (ન્યાસ); વાચક (શબ્દ), વાય (અર્થ) અને પ્રત્યય (જ્ઞાન) રૂપી બોધિની વિશુદ્ધિમાં પરમ નિમિત્ત થશે. સંજ૯૫ (પુનઃ પુનઃ નામમંત્રનું સ્મરણ) અથભાવનાથી યુક્ત હોય છે. સંજ૫થી ભાવ્યમાન વસ્તુ સ્પષ્ટ થાય છે. જ્યારે મંત્રદેવતાનું અભેદ પ્રણિધાન પરાકાષ્ઠાને પામે છે ત્યારે સંજ૯૫ સ્વયં ક્ષીણ થાય છે. આ ત્રણ ગાથાઓ ધ્યેયભૂત વીસ અરિહંતના પવિત્ર નામ આપે છે અને તે નામે દ્વારા નામને વિનય અને ભાવનાપૂર્વક “વંદના કરવામાં આવે છે. પ્રસ્તુત નામ અનંત વાચ્ય તથા વાચકોની એકીભૂત સમષ્ટિના દ્યોતક છે અને તેની અહીં પ્રધાનતા છે. 2010_03 Page #62 -------------------------------------------------------------------------- ________________ વિવરણ ૪૩ ગાથા-પ અહીં ત્રીજા ગાંગ “અ”ને ઉપગ રાખવાને છે. ચતુર્વિશતિ જિનેનાં નામે ન્યાસવડે અંતર્ગત કરાય તે સાધકને નિવિચારતાને સ્વચ્છ સ્થિતિ પ્રવાહ જે “વૈશારઘ ” તે પ્રાપ્ત થાય છેતેનાથી બુદ્ધિની નિર્મલતા–પ્રસાદ થાય છે. પહેલી ગાથામાં ઉદ્યોતકરના જે વિશેષણોને પ્રવેગ થયે છે, તેના અર્થો અહીં અપાયા છે–એટલે અહીં અથની–અભિધેયની વિચારણું હોય છે. આ પ્રકારે “સદૂભૂતગુણોત્કીર્તનની પ્રક્રિયા અહીં થાય છે. આ પ્રક્રિયાથી “પાયચ્છિત્તકરણ” અથવા “દેષની વિશુદ્ધિ થાય છે. અહીં સમ્યકત્વની પ્રાપ્તિ અથવા “પ્રથમ અપૂર્વકરણ” સંભવે છે. ગાથા-૬ અહીં ચોથા ગાંગ “આલંબન'ને ઉપગ રાખવાનું છે. દશનભાવનાની પહેલી પ્રક્રિયા અનુસાર દશનવિશુદ્ધિ માટે નામસ્મરણ કર્યું, જ્ઞાનભાવનાની બીજી પ્રક્રિયા અનુસાર જ્ઞાનવિશુદ્ધિ માટે વિનયપૂર્વક વંદન કર્યું, ચારિત્રભાવનાની ત્રીજી પ્રક્રિયા અનુસાર ચારિત્રવિશુદ્ધિ માટે સદ્ભૂતગુણકીર્તન કર્યું આ ચતુર્વિશતિ જિને જે ભવ્યપુરુષમાં ઉત્તમ છે અને જે દ્રવ્યસિદ્ધ છે, તેની પાસે વિવિધ પ્રકારના આચારેની શુદ્ધિ માટે પૂર્ણ આલેચના કરવાથી “વિસેડીકરણ–આત્માની વિશુદ્ધ સ્થિતિ પુનઃ સ્થાપિત કરી શકાય છે. અહીં સમ્યકત્વનું બીજું અપૂર્વકરણ ઘટે છે. અહીં ભાવસમાધિ તથા સર્વોત્કૃષ્ટ ભાવસમાધિ (પ્રાતિજ્ઞાન) ની પ્રાપ્તિ ઘટે છે. અહીં “સાલંબન ધ્યાન” વર્તે છે. આ પ્રક્રિયાથી “વિહીકરણ” વિરોધીકરણ અથવા આત્માની પુનઃ વિશુદ્ધ સ્થિતિ પ્રાપ્ત થાય છે. અહીં સમનાશક્તિનો સાક્ષાત્કાર થાય છે. તે અને કુંડલિની શક્તિને સાક્ષાત્કાર બન્ને એક જ છે. અહીં સંપ્રજ્ઞાત સમાપત્તિને ઉપસંહાર થાય છે. 2010_03 Page #63 -------------------------------------------------------------------------- ________________ કાયોત્સગ ધ્યાન ગાથા-૭ અહીં પાંચમા ગાંગ “રૂપી દ્રવ્યાલંબનરહિત” એટલે “નિરાલંબનને ઉપગ રાખવાનું છે. અહીં નિર્વિકલ્પ ચિન્માત્રસમાધિ હોય છે. અહીં અમનસ્ક અથવા ઉન્મના દશા છે, એટલે અહીં નથી મન, નથી માત્રા, નથી કાલ, નથી દેશ, નથી દેવતા, નથી સાંસારિક–પ્રપંચને કોઈ પણ અંશ. આ શુદ્ધચિદાનંદભૂમિ છે. આ પરમ લક્ષ્ય છે. પરમાત્મા સાથે “અભેદ પ્રણિધાનના કારણે અંતરાત્મભાવ અનેક ચંદ્રોથી વધારે નિર્મલ, અનેક સૂર્યોથી વધારે તેજસ્વી અને દુવિય, અનંત અપાર અને ગંભીર છે. અહીં ભાવસિદ્ધોની સામ્યવસ્થા નિગૂઢ અર્થવાળી અને દુર્વિગ્રાહ્યા હોય છે. તેથી સાધકને સામ્યવસ્થાને જે પ્રતિભાસ થાય છે, તે ગંભીરતાના વિષયમાં સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં પણ અધિક ગભીર જણાય છે. અંતરાત્મભાવમાં પ્રગતિ સાધતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. ત્યાર પછી જે સ્વાભાવિક અને સહજ સ્થિતિ મેક્ષની છે, તેની જ યાચના કરાય છે. પાંચમી ગાથા અનુસાર પ્રાયશ્ચિત કર્યા પછી “મિથ્યાત્વશલ્યન કાંઈ અંશ રહ્યો હોય તેને અહીં નાશ થાય છે. છઠ્ઠી ગાથા અનુસાર વિશુદ્ધિ કર્યા પછી “માયાશલ્યને કાંઈ અંશ રહ્યો હોય તેને પણ અહીં નાશ થાય છે અને સાતમી ગાથા અનુસાર વિશલ્યીકરણ કર્યા પછી “નિદાનશલ્ય જે સૌથી છેલ્લે જાય તેને પણ નાશ થાય છે, એટલે પૂર્ણ વિશલ્યીકરણ થાય છે. પાપકર્મોનું અહીં નિશ્ચંતન થાય છે. “પરતત્ત્વ-સમાપત્તિને લઈને મહાપથપ્રયાણુ” શરૂ થાય છે અને અંતે એક્ષ-સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે. 2010_03 Page #64 -------------------------------------------------------------------------- ________________ ४५ વિવરણ -: सारांश:योत्सध्यान ने शुद्ध ठियापू'४ ४२ हाय तो इरियावही सूत्र, तस्स उत्तरीकरण सूत्र सने अन्नत्थ सूत्र ना पाहानु ४८ या२६५ ४२युन्नध्य मने તેમાં દર્શાવેલા સૂક્ષ્મ બોધવડે “લેગસ્ટ’–સૂત્રના સ્મરણપૂર્વક ધ્યાન કરવું જોઈએ. આ પ્રકારે દરેક વિષય પ્રસ્તુત વિવરણમાં ચર્ચાય છે. તેની સંક્ષિપ્ત સમજ હવે નીચે પ્રમાણે કોષ્ટકમાં આપવામાં આવે છે – લેગસ્સ સૂત્રના સાર તથા ફલશ્રુતિનું કોષ્ટક (यो मने उत्तरी ना हाल्ट) ગાથાને नाथानी । ગાંગ उत्तरी३२॥ વિધિના ત્રણ ફલશ્રુતિ ક્રમાંક સાર ) (ક્રિયા તથા જ્ઞાન) મખ્ય અંગે प्रथमा | उद्योतकर स्थान नामकरण कीर्तन उज्जोअगरस्तव वंदन वर्ण द्वितीया तृतीया चतुर्थी समष्टिवादनी प्रधानता पञ्चमी सद्भूत - | अर्थ गुणोत्कीर्तन प्रायश्चित्तकरण प्रथम अपूर्वकरण षष्ठी . उपसंहार | द्वितीय अपूर्वकरण करण आलंबन विशोधी(समना शक्तिनो साक्षात्कार-कुण्डलिनी शक्तिनो साक्षात्कार) निरालम्बन विशल्यी(उन्मना) करण सप्तमी महापथ अभेद प्रणिधान प्रयाण परतत्त्वसमापत्ति 2010_03 Page #65 -------------------------------------------------------------------------- ________________ [૫] ‘લોગસ્સ’-- સૂત્ર : ‘ કાળપ્રમાણ’ અને ‘સમાલંબન’ માં ઉપયેાગિતા ૧. ‘ કાયોત્સ’ અને શ્વાસ શાસ્ત્રમાં કાયોત્સર્ગ”ને આત્યંતર તપના સૌથી શ્રેષ્ઠ અને છેલ્લા પ્રકાર કહ્યો છે. ‘ કાયાત્સગની સાધનાને શરીર તથા શ્વાસ સાથે ગાઢ સબધ છે, તે એટલે સુધી કે મહાપ્રાણધ્યાનને પરમકલાધ્યાન’ કહેવામાં આવે છે. મ 6 : * ‘ કાર્યોત્સર્ગ’નું કાલમાન શ્વાસની ગણતરીથી નિર્ધારિત કરવામાં આવે છે, જેમ કે આઠ શ્વાસોચ્છ્વાસના ‘ કાયાત્સગ’, પચીસ શ્વાસોચ્છ્વાસના ‘ કાયાત્સગ’, સો શ્વાસોચ્છવાસને ‘કાયોત્સર્ગ ’ વગેરે. આ પ્રમાણે વિભિન્ન અતિચારાની વિશુદ્ધિ માટે ફરમાવવામાં આવ્યું છે. હૈ. કાલ–પ્રમાણુ અને બ્લોગસ’ ધસાચ્છ્વાસની ગણતરીની સુગમતા માટે આવશ્યક-નિયુકિતમાં જણાવ્યું છે કે:~~ (( पायसमा ऊसासा, कालपमाणेण हुंति नायव्वा । Ë જાપમાળ, ૩૧ને તુ નાયવ્યું ॥ ૨ ॥'+ * જુએ : ‘ ધ્યાનવિચાર ’; પૃ. ૩. + આ ગાથામાં पायसमा ऊसासा ’” ના આઈ–પ્રયોગ ઘણા ગંભીર છે. બાહ્યપ્રાણની સાથે તેને સંબધ જોડવાના નથી. માત્ર ‘કાયાત્સર્ગ’મુદ્રાએ રહીને પદોનું ઉપયેાગ સહિત સ્મરણ કરવાથી પ્રાણ, મન અને કાળ ઉપર સ્વયમેવ પ્રભુત્વ પ્રાપ્ત થાય છે, કારણ કે પાદ વડે પ્રાણનું ભક્ષણ થાય છે, પ્રાણ વડે મનનું ભક્ષણ થાય છે અને મન વડે કાળનું ભક્ષણ થાય છે અર્થાત્ પાદમાં સંલગ્ન ચિત્તને કાળનું સ્મરણ રહેતું નથી. 2010_03 Page #66 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગિતા ૪૭ ભાવાર્થ –કાલના પ્રમાણુવડે શ્વાસોશ્વાસને લેકના ચતુર્થ ભાગ પ્રમાણે એટલે એક પાદ સમાન જાણ. કાલનું આ પ્રમાણુ ઉત્સર્ગથી સમજવાનું છે (નહીં કે અપવાદથી). આ ગણતરી અનુસાર “લેગસ’– સૂત્રની સાતમી ગાથાના પહેલા પાદ જ નિષ્ણસ્થાનું સ્મરણ થાય એટલે પચીસ શ્વાસોશ્વાસની ગણતરી સ્વતંત્ર રીતે વિના કેવળ પાઠના સ્મરણથી જ ગણતરીનું કાર્ય પતે છે. પરંતુ શ્વાસોદ્યાસની સાથે પાદને સંબંધ હોય તે તે શ્વાસોશ્વાસનું પ્રમાણ જોઈએ; એટલે કે તે શ્વાસોચ્છવાસ કોને સમજવા કે જેથી નિશ્ચિત રીતે કાલ–પ્રમાણ જળવાય? ૩. પ્રાણસામ્ય સાથે સ્મરણ–ઉચ્ચારણ મંત્રશાસ્ત્રમાં ઉપર જણાવેલ આ કેયડાને ઉકેલ બહુ સરળ રીતે કરી નાખેલ છે. ત્યાં જણાવ્યું છે કે –“વલ્થ ક્ષત્તિન્મન્નસ્થાવરયં प्राणसाम्येनोच्चारः कार्यः अन्यथा हि न कार्यसिद्धिः स्यात् ।” અર્થ કઈ પણ મ~ને ઉચ્ચાર “પ્રાણસામ્યથી અવશ્ય કરે નહીંતર કાર્યસિદ્ધિ થાય નહીં. ૪. “સામ્યને અથ આમાં સામ્યને અથ શોધ રહ્યો ત્યારે ત્યાં બીજે સ્થળે જણાવ્યું છે કે –“સTગ્યે જ વાત તે” અથ–“સામ્ય” એટલે વ્યાપ્તિ. એકંદર અર્થ એ થાય છે કે મંત્રના જપવડે કેઈ કાર્ય સિદ્ધ કરવું હોય, તે તેનું ઉચ્ચારણ કે સ્મરણ પ્રાણથી વ્યાપ્ત અવશ્ય હેવું જોઈએ. આ પ્રમાણે કરવામાં ન આવે તે કાર્ય સિદ્ધ થાય નહીં. હવે મરણ માટેના નિયમ વિચારીને અને વ્યાપ્તિનું સ્વરૂપ સમજીએ. અહીં “વાસના કાસ' એ સૂત્રથી પાદોની ગણતરીની મુખ્યતા છે; ધ્યેય-વિષય કે પાદ-સંખ્યા પૂરી કરવા માટે લાગતા સમયને આમાં નિયમ નથી. માત્ર જેટલા પાદ ગણવાના હોય તેટલા પાદ પૂરા થવા જાઈએ, કેઈ છેડા સમયમાં પૂરા કરે કે કોઈ અધિક સમયમાં કરે, તે બધાને “કાયોત્સગ' પૂરો કર્યાને લાભ મળે છે, એ પ્રમાણે સમાચારી ચાલે છે. 2010_03 Page #67 -------------------------------------------------------------------------- ________________ કાત્સર્ગ ધ્યાન ૫. “લેગસ્ટ-સૂત્રના સ્મરણ માટે નિયમે કાયેત્સર્ગમાં લેગસ્સ– સૂત્રનું સ્મરણ કરનારે નીચેના ચાર નિયમ બરાબર સમજવા જોઈએ (૧) અક્ષરાક્ષસંતાન–“લોગસ–સૂત્રના અવયવભૂત વર્ગોના સ્મરણમાં પૂર્વ-પૂર્વ વર્ણ ઉત્તર-ઉત્તર વર્ણની સાથે સંલગ્ન હોવું જોઈએ. (૨) = કુતમૂ-લેગસ્ટ’–સૂત્રનું સ્મરણ એવું શીઘ થવું ન જોઈએ કે સૂત્રના કેઈપણ વણેને ગ્રાસ થઈ જાય; ઉતાવળમાં કેઈ વણે છૂટી જવા ન જોઈએ. (૩) ન વિવિતમૂ-લેગસ્સ–સૂત્રના સ્મરણમાં વિલંબ થે ન જોઈએ, એટલે એક વર્ણના અને બીજા વર્ણના સ્મરણની વચ્ચે વધારે સમય જો ન જોઈએ. (૪) પ્રાણસમ-લેગસ્સ–સૂત્રનું સ્મરણ પ્રાણુથી વ્યાપ્ત હેવું જોઈએ. ૬. “પ્રાણસમ'--પ્રાણથી વ્યાપ્તિનો અથવા - સવાભાવિક ગતિમાં ચાલતા શ્વાસોચ્છવાસને મધ્યમવાહી પ્રાણ કહે છે. તેમાં ગતિ એકદમ શીધ્ર અથવા એકદમ વિલંબથી થતી નથી. મધ્યવાહી પ્રાણ તૂટયા વિના પિતાની અંદર “લેગર્સ–સૂત્રના એક પદના ઉચારણને કે મરણને સમાવી શકે તે રીતે ઉચ્ચારણ કે સ્મરણ થાય તે તે “પ્રાણુથી વ્યાપ્ત થયું કહેવાય. “લેગસ્સ સૂત્રની ગાથા મધ્યમવાહી પ્રાણુમાં સમાઈ શકતી ન હોય તે (એટલે કે એક શ્વા છુવાસમાં એક ગાથા પૂરી ન થતી હોય ત્યારે તે ગાથાના અંશાંશમાં–પાદના વિભાગ પાડી, એક એક પાદને મધ્યમવાહી પ્રાણમાં સમાવી, એક એક અંશને ઉપચાર કરો કે સ્મરણ કરવું. આ અભ્યાસ ત્યાં સુધી કરે કે જ્યાં સુધી “લોગસ્સ'– સૂત્રના અમુક પાદનું સમરણ મધ્યમવાહી એક જ પ્રાણ (શ્વાસોશ્વાસ) માં સમાઈ જાય. આ પાદ–સંખ્યા સાધકની શકિત પ્રમાણે લગાવી શકાય છે. આ પ્રમાણે લેગસ્સ– સૂત્રનું મરણ “પ્રાણસમ” થાય છે–પ્રાણુથી વ્યાપ્ત થાય છે; તેથી અકાગ્રતા વધે છે. 2010_03 Page #68 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગિતા ૭. “મરણનું અંતિમ સ્વરૂપ “સ્મરણ”નું અંતિમ તાત્વિક સ્વરૂપ “અનાહત-નાદમાં વિશ્રાંતિ છે.* તે સ્મરણ મધ્યધામ (મધ્યમાર્ગ–સુષષ્ણ)માં સેલીન કરવું જોઈએ. મધ્યમાર્ગની સલીનતા મધ્યમાર્ગની ઉત્સુકતતાથી આવે છે. તે ઉત્સુકતતા નિષ્કલ–ઉચ્ચાર એટલે ઉચ્ચારણથી (સહજ માનસ–જાપથી) આવે છે. તે નિષ્કલ ઉરચાર “પ્રયત્નપૂર્વકના ઉચ્ચારરૂપ સકલ જાપથી આવે છે. ૮. “લેગરસ” મરણનું ફલ “કાયોત્સર્ગમાં “લેગસ્સ–સૂત્રનું આખ્તરજ૯૫ રૂપ સ્મરણ (મનન) કરવાથી રક્ષણ થાય છે અને તે પરમતત્વની પ્રાપ્તિને ઉપાય છે. તેથી તે પરમાત્મા જ છે. પરમાત્મા જ ઉપેય (યેય-મેક્ષ) પદની જેમ ઉપાયરૂપે (લેગસરૂપે) કુરિત થયેલા છે. ૮. સમાલંબન આ પ્રમાણે અંતરાત્મા(ધ્યાતા)નું પરમાત્મા (ધ્યેય) સાથે ઐકય સધાય છે અને તે પદના “સમલંબનથી સધાતું હોવાથી, સમાલંબન એક વિશિષ્ટ પ્રક્રિયા થાય છે, જેનું સાધકને સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. આ “સમલંબનની ગ–પ્રક્રિયા માટે નાડી અને પવનના (પ્રાણના) સંગ વિષેનું જ્ઞાન અત્યંત જરૂરી છે. તે જ્ઞાન વિના સાધક ગમે તેટલો કાયકલેશ ઉઠાવે તે પણ તેને સાધનામાં સફળતા મળતી નથી. કહ્યું છે કે "नाडीपवनसंयोगपरिज्ञानविकलेन बहुक्लिश्यताऽपि योगः સાધરિતું રાચર વ્રુતિ મra . રરૂ ” (જુઓઃ “પ્રાકૃત કયાશ્રય કાવ્યની ટીકા, સગ-૮, પૃ૦ ૨૭૨-૭૩). ભાવાર્થ –“નાડી પવન સંગના પરિણાનથી કે પાંચ સમીરના ઉત્થાનની પ્રક્રિયાના જ્ઞાનથી રહિત પુરુષ ઘણું કલેશે પણ યોગ સાધી શકતા નથી.” ૧૦. ચેકત્વ આચાર્ય શ્રીસિંહતિલકસૂરિએ તેમના ગ્રન્થ “મંત્રરાજ-રહયમાં * तत्रानाहतविश्रान्तिसतत्त्वो निष्कलोचारप्रगुणीकृतमध्यधामसंलीनतया जपः #ાર્યઃા (ગશાસ્ત્ર અષ્ટમપ્રકાશનું સવિસ્તર વિવરણ વિભાગ–૧પૃ૦ ૨૩), 2010_03 Page #69 -------------------------------------------------------------------------- ________________ પd કાયોત્સર્ગ ધ્યાન જપના તેર પ્રકારે દર્શાવ્યા છે, તેમાં બારમો પ્રકાર ઍવૈકત્વ છે, જે મંત્રજાપની સાધનામાં સૌ કોઈનું અન્તિમ લક્ષ્ય હોય છે, ત્યાં દયેયૅકત્વની વ્યાખ્યા નીચે પ્રમાણે કરવામાં આવી છે " ध्येयः सातिशयजिनो गणधर-देव्यादि-मन्त्रवर्णा वा । ध्येयेन प्राणानामैक्यं सर्वत्रगं तदेकत्यम्' ॥ ८४ ॥" ભાવાથ-“(ધ્યાનની સાધનામાં) ધ્યેય તરીકે (૧) અતિશયોથી અલંકૃત જિનેશ્વર ભગવંત અથવા (૨) શ્રીગણધર ભગવંત અથવા (૩) શાસનદેવી વગેરે અથવા (૪) મંત્રના વર્ગો (અક્ષર) હેઈ શકે. આવા કેઈયેયનું સાધકના પ્રાણ સાથે સર્વ પ્રકારે [વર્ણ, રંગ, મંડલ અને તત્વથી] ઐકય સધાય તે તે “યેલૈક” નામને બામે પ્રકાર સમજ.” આને સારાંશ એ છે કે દયેયનું ઉચ્ચારણ” કે “સ્મરણ”“પ્રાણથી વ્યાપ્ત” અવશ્ય હોવું જોઈએ. BAVA GSSSB, 2010_03 Page #70 -------------------------------------------------------------------------- ________________ [૬] “લેગર્સ'-સૂત્ર : પ્રગટ--ઉચ્ચારણ વાણીના કેઈચાર પ્રકાર કહે છે, કેઈ ત્રણ કહે છે. ચાર પ્રકાર હોય ત્યારે પરા, પશ્યન્તી, મધ્યમા અને વૈખરી છે અને ત્રણ પ્રકાર હોય ત્યારે તે પશ્યન્તી, મધ્યમા અને વૈખરી છે. આ ત્રણ પ્રકાર સમજનારાઓ પરાને પશ્યન્તીમાં સમાવેશ કરે છે. કીત્સર્ગ ધ્યાનમાં “લેગસ’–સૂત્રનું સ્મરણ થાય છે, ત્યારે વાણુને પ્રકાર પહેલાં મધ્યમા અને પછી પશ્યન્તી હોય છે–તેથી તે સ્મરણ પુરું થયે “લેગસ્ટ’–સૂત્રને પાઠ વિખરી વાણીમાં એટલે પ્રકટ બેલવાનું વિધાન છે. સૂત્રપાઠના ઉચ્ચારણમાં શબ્દ, અર્થ અને પ્રત્યયના આલંબનરૂપ પ્રક્રિયા ગભિત છે. સ્વસ્તિ, ઉદાત્ત અને અનુદાત્ત વિષે ધ્યાન રાખવાનું હોય છે. તેમ જ છંદ વિષે જ્ઞાન પણ હોવું જરૂરી છે. ઉદાત્ત, અનુદાત્ત કે સ્વરિત સ્થાન પ્રત્યયના જ્ઞાનપૂર્વક ઉચ્ચારણ થાય તે પરિપૂર્ણ શેષ યુક્ત કહેવાય છે. કંઠ, એલ્ક વગેરે સ્થાનેથી ઉચ્ચાર બરાબર કરવો તે “કઠષ્ઠ–વિપ્રમુક્ત અને ગુરુદ્વારા વાચના અનુસાર ઉચ્ચારણ કરવું તે “વાચને પગત” કહેવાય છે. SFIBER 2010_03 Page #71 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ચતુર્વિશતિ જિનનામ દેહ અકસ્થાનમાં ન્યાસવડે અંતર્ગત કરવાની વિધિ લેગસ્સ–સૂત્રની ગાથા ૨-૩-૪ માં ચતુર્વિશતિ જિનનાં નામે છે; તે પાઠમાં દરેક ભગવંતનું સ્મરણ કરતાં આરાધકે અનુક્રમે પિતાના દેહના ષકનું તથા સહસ્ત્રારનું પૂર્વાભિમુખ પ્રકારે અને ઊર્ધ્વરેહણથી ન્યાસપૂર્વક આલંબન ગ્રહણ કરવું. તે પ્રમાણે શ્રી ઋષભદેવનું (૩મનું) તથા અજિતનાથનું નિયં નું) અનુક્રમે મૂલાધાર ચકસ્થાનમાં તથા સ્વાધિષ્ઠાન ચકસ્થાનમાં ન્યાસવડે સ્મરણ કરાય છે. અન્ય ભગવંતેનું પણ અનુક્રમે ઊર્ધ્વરેહણ ક્રિયાથી એકેક ચકસ્થાનમાં ન્યાસવડે સ્મરણ કરતાં સાતમા શ્રીસુપાર્શ્વનાથનું (શુપાનું) સ્મરણુ સહસાર ચક્રસ્થાનમાં ન્યાસવડે કરાય છે. ત્યારપછી અવરોહણ માટે ક્રિયાસૂચક શબ્દ ગિળ આવે છે, તેથી તેના સ્મરણ વડે પશ્ચિમાભિમુખ પ્રકારે સહસ્ત્રારથી મૂલાધાર ચકસ્થાન સુધી સદ્યઃ અવરોહણ કરાય છે. આ પ્રકારે મૂલાધાર ચકસ્થાનથી આરંભ કરી આરોહણ અવરોહણ પૂરું કરતાં એક સંપૂર્ણ વલય સધાય છે. મમર્મસ્થાનમાં જિનનામેને ન્યાસ કરવાની પ્રથા ઘણી જૂની છે. જુએ-મુનિશ્રી નયસુંદરકૃતિ “શંખેશ્વર પાર્શ્વનાથને છંદ” (પ્રસ્તુત ગ્રંથમાં પૃ. ૩૪-૩૫). આ વિષયમાં શ્રીકમલાપ્રભસૂરિ વિરચિત “જિનપંજરસ્તોત્રીને લેક નીચે ટાંકીએ છીએ श्रीकुन्थुर्गुह्यकं रक्षेदरो लोमकटीतटम् । मल्लिरुरुपृष्ठमंस, जर्छ च मुनिसुव्रतः ॥ १६ ॥ (“સ્વાધ્યાય’–સંસ્કૃત વિમા; પૃ. ૨૮૬). 2010_03 Page #72 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ૫૩ આ જ પ્રમાણે બીજા સાત જિનેનું સ્મરણ પુનઃ ચક્રસ્થાનમાં ન્યાસવડે આરેહણ અને અવરોહણ પૂર્વક કરતાં બીજુ વલય અને તે જ પ્રમાણે ત્રીજા સાત જિનેનું સ્મરણ કરતાં ત્રીજુ વલય સધાય છે. તેથી આ વિધિ અનુસાર ૨૧ જિનેનું સ્મરણ થાય છે. ત્યાર પછી ત્રણ જિનેનું ત્રણ ચકસ્થાનમાં સ્મરણ કરતાં નાભિચક્રસ્થાન પાસે અધું (સાડા ત્રણ) વલય પ્રાપ્ત થાય છે. સ્મરણને અંતર્ગત (સાંનિધ્ય પ્રાપ્ત) કરવાની આ વિધિથી (આ પ્રક્રિયાના) સાડાત્રણ વલય આ પ્રકારે સધાય છે. આવા “અંતર્ગત–ન્યાસવડે વાચક અને વચ્ચેનો તથા વાચ્ય અને તે વિષે બેધને અભેદ સહજ સધાય છે. ઉપર્યુકત વિધિની સમજણમાં સુગમતા થાય તે માટે સાડાત્રણ વલ અને ચક્રસ્થાને તથા ત્યાં સ્મરણપૂર્વક ન્યાસ કરાયેલા ચતુર્વિશતિ જિનના દર્શાવતું એક ચિત્રાત્મક-યંત્ર પૃષ્ઠ ક્રમાંક-પ૪ પર રજુ કરાયું છે. 2010_03 Page #73 -------------------------------------------------------------------------- ________________ 2010_03 ચતુર્વિશતિ જિનનામ દેહસ્થ ચક્રસ્થાનામાં ન્યાસવડે અંતર્ગત કરવાની વિધિ षट्चक्रना नामो १ मूलाधारचक्र २ स्वाधिष्ठानचक्र ३ मणिपूरकचक्र ४ अनाहत चक्र ५ विशुद्धाख्यचक्र / ६ आज्ञाव्यचक्र / 1 1 -- 1 जिणं जिणं जिणं सहसार नमि अणतं सुपास पउमप्यहं विमलं - मुणिसुय्वयं सुमई-- वासुपुत्रं - 1 1 सभव 1 - समिणंदणं सिद्धंस--अरं 1 1 1 --- चंदप्पहं-धम्मं --रिट्ठनेमिं सीअलं- कुंथं वद्रमाणं 1. पास ነኢ કાયાત્સગ ધ્યાન Page #74 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ--૨ સાડાત્રણ કળા ( ‘ ઉપદેશપદ ’ મહાગ્રંથ, પૃ૦ ૩૮૧-૩૮૩) “ ધ્યાનથી મેક્ષ થાય છે.” રાણીએ પૂછ્યું કે “ધ્યાન કેવા પ્રકારનું હાય ! ” “ ત્યારે ગીતા આચાય મહારાજે જૈનાગમામાં કહેલી ધ્યાન વિષયક સમજણ આપી કે જૈન–મતમાં આ પ્રમાણે એક ધ્યાનમાગ છે.” રૂપસ્થ ધ્યાનઃ- " “સપૂર્ણ શરશ્ચંદ્ર સમાન આહ્લાદક વદનવાળા, સિંહાસન પર વિરાજમાન, પરિવાર સહિત, કેવલજ્ઞાનથી ઉજ્જવલ વર્ણવાળા એવા વીતરાગ જિનેન્દ્રનું ધ્યાન કરવું.’” ત્યાર પછી રાણીએ ધ્યાનના સ્વીકાર કર્યાં. પછી તેને કૌતુક ઉત્પન્ન થયું કે “ ધાર્મિ કાદિ પુરુષાના પ્રવેશ કેટલે દૂર સુધી થઈ શકે ? ' “આને અભિપ્રાય આ પ્રમાણે સમજવા કે ભગવત જે સમયે દેશના દેવા માટે પધારે છે, ત્યારે કોઈ એકાદ મહુદ્ધિક વૈમાનિક દેવ કદાચિત્ ત્રણ કિલ્લા સહિત અશકાદિ આઠ પ્રાતિહાર્યાંથી યુકત ચેાજન પ્રમાણ ભૂમિ ભાગને ઘેરેલ હોય તેવું સમવસરણ તૈયાર કરે છે અને કદાચિત્ ભવનપતિ વગેરે સં દેનિકાયા સાથે મળીને પણ આવા સમવસરણની દેવતાઈ પ્રભાવથી વિષુવ્વણા કરે છે, તેમાં દેવા વગેરે જે યાનવાહનાદિક ઉપર બેસીને આવ્યા હાય, તે સચેતન કે અચેતન હોય તેને ત્રીજા કિલ્લામાં પ્રવેશ કરાવે છે, જે હાથી ઘેાડા વગેરે તિર્યંચેા ભકિતથી આકર્ષાઈને અહીં ભગવંતના દર્શન–શ્રવણુ માટે આવેલા હાય, તે ખીજા કિલ્લાની અંદર પ્રવેશ કરે છે. હવે જે દેવા, દાનવો, માનવા આદિ ખાકી રહેલા હાય, તેઓ જ્યાં દેવ હાય, ત્યાં સુધી પ્રવેશ કરી શકે છે.” 2010_03 ܙܝ Page #75 -------------------------------------------------------------------------- ________________ કાયોત્સર્ગ ધ્યાન “રાણું જ્યારે નિશ્ચલ-ચિત્તવાળી થઈ ત્યારે ગુરુએ તેને સમજાવ્યું કે, આગળ જે સંકેત કહી ગયા તે ધ્યાનમાર્ગ બીજા તીર્થોમાં–અન્ય મતોમાં વતત નથી.” રાણુએ તે વાત કબૂલ કરી. બીજા જે કઈ ધ્યાનમાર્ગના અર્થી હેય, તેમણે પિતાના હૃદયમાં તેવા સ્વરૂપવાળા તે ભગવંતની કલ્પના કરીને દેવ-દાનવની જેમ તેમની નજીક સુધી પ્રવેશ કરે.” ત્યાર પછી તે પ્રવેશ ઉપર સાડાત્રણ કલા સહિત ભગવંતનું ધ્યાન કરવું. અહીં જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મરૂપ આઠ કળા, તેમાં ઘાતકર્મરૂપ ચાર કળા અને કેટલીક આયુષ્ય કર્મની કળા ભગવંતના કેવલજ્ઞાન સમયે ક્ષીણ થઈ અર્થાત્ આઠ કમમાંથી સાડાચાર કર્મો ક્ષીણ થયાં, એટલે સાડાત્રણ કળા બાકી રહી.તે કેવલી ભગવંતની સાથે અનુસરતી હોવાથી કેવલીના વિહાર કાલ સુધી તેનું ધ્યાન કરવું, તેથી આ જ શાસ્ત્રકારે બ્રહ્મ–પ્રકરણમાં કહેલું છે કે ધર્માદિ સર્વ પદાર્થો એકી સાથે જે તત્વભૂત સ્વરૂપે જાણે છે, એવા જે રાગાદિ રહિત હોય, તેમને પંડિત પુરુષ કેવલી તરીકે માને છે.” સાડાત્રણ કળાઓથી યુકત, સાડાચાર કળાઓ જેની ક્ષીણ થયેલી છે, સર્વાર્થોને જેમણે સિદ્ધ કરેલા છે, એવા કેવલજ્ઞાનલક્ષ્મીવાળા, જેઓ મનુષ્ય, દેવે અને અસુરેથી પૂજાયેલા છે, યથાર્થ નામના યેગવાળા હોવાથી આ મહાદેવ, અહંન્ત, બુદ્ધ એવા પ્રશસ્ત નામે દ્વારા પંડિત પુરુષે તેમનું કીર્તન કરે છે, ઈત્યાદિ. સાડાત્રણ કળાઓથી યુક્ત એમ કહીને તે પ્રશસ્ત કર્મોથી યુકત હાવાથી સુંદર કળાવાળાઓ છે, તેથી બીજા પ્રકારવાળા-સ્વરૂપવાળા સિદ્ધ ભગવતનું બીજું ધ્યાન કરવું. રૂપાતીત ધ્યાન – તે ધ્યાન માટે કહેલું છે કે-“અનંત દશન, અનંત જ્ઞાન, સમ્યકૃત્વ વગેરે ગુણોથી યુક્ત એવું પિતાનું અસલ આત્મ-સ્વરૂપ જેમણે જાતે ઉપાર્જન કરેલું છે, ત્યાર પછી જેમણે દેહ ત્યાગ કરેલ છે, એવા સ્વરૂપને ધારણ કરનાર સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરવું. સ્વરૂપવાળા અને આકાર વગરના અમૂર્ત, જરા અને મરણ વગરના, જિનબિમ્સની જેમ સ્વચ્છ 2010_03 Page #76 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ પ૭ સ્ફટિક-રત્ન સમાન સ્વરૂપવાળા, લેકના અગ્રભાગરૂપ શિખર પર આરૂઢ થયેલા, આત્મસુખ–સંપત્તિઓને વહન કરતા અર્થાત્ અનુભવતા વળી જે મને હવે કઈ પ્રકારની બાધા ઉત્પન્ન થવાની નથી જ, જેમણે કર્મ-કાદવને દૂર કરે છે, એવા સિદ્ધોનું ધ્યાન કરવું.” આ બીજા ધ્યેયના અભ્યાસથી તેમના દર્શનની પ્રાપ્તિ થાય છે-કેની જેમ? તે કે “સ્વચ્છ આકાશવાળા ઘરમાં દીવે અંદર રહેલો હોય, તે બહાર રહેલાને જેમ દર્શન થાય, તેવી રીતે તેવા આત્માને ધ્યાનગ દ્વારા સિદ્ધ પરમાત્માનાં દર્શન થાય છે.” (“ઉપદેશપદ–ભાષાંતર, પૃ. પર૭ અને પર૮; શ્લોક ૮૯૦ થી ૯૮ ની ટીકા). આ પ્રમાણે એક રાણી અને એક જૈન ગીતાથ આચાર્ય મહારાજ વચ્ચે જૈન-મતના ધ્યાનમાર્ગ વિષે સંવાદ “ઉપદેશપદ' ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. અહીં અરિહંત ભગવંત, જે કેવલી થયા છે, તેમની સાથે વિહાર-કાલ સુધી અનુસરતી સાડાત્રણ કલા એ વસ્તુતઃ અઘાતિકર્મો – પ્રશસ્તકર્મો છે. ચતુર્વિશતિ-જિનનામ-સ્તુતિમાં વીસ જિનનાં નામની વ્યવસ્થા એવા પ્રકારે રચવામાં આવી છે કે ધાતા સ્વકીય દેહમાં તે તે નામનું રટણ જુદા જુદા સ્થાન પર સ્થાપીને સાડાત્રણ વલયમાં પૂરું કરી શકે છે. તે આ સાથે આપેલા ચિત્ર ઉપરથી સમજી શકાશે. (જુઓ : પૃ. ૨૪). ઉપર જણાવ્યા પ્રમાણે “યથાથ નામના વેગવાળા હોવાથી અરિહંત ભગવંતોના પ્રશસ્ત નામે દ્વારા પંડિત પુરુષો તેમનું કીર્તન કરે છે. તે કીતન રૂપસ્થ ધ્યાનથી થાય છે. આ સ્થાન ઉપર જણાવ્યા પ્રમાણે સંપૂર્ણ શરચંદ્ર સમાન આહલાદક વદનવાળા, સિંહાસન પર વિરાજમાન પરિવાર સહિત, કેવલજ્ઞાનથી ઉજજવલ અને ઉજવેલ વર્ણવાળા એવા વીતરાગ જિનેન્દ્રનું ધ્યાન કરવાથી થાય છે. ત્યારપછી “રૂપાતીત ધ્યાન” પણ દર્શાવવામાં આવ્યું છે. તે ધ્યાન અનંત દશન, અનંત જ્ઞાન, સમ્યકત્વ વગેરે ગુણેથી યુકત એવું પિતાનું અસલ આત્મ-સ્વરૂપ જેમણે જાતે ઉપાર્જન કરેલું છે, ત્યારપછી જેમણે 2010_03 Page #77 -------------------------------------------------------------------------- ________________ પ૮ કાયોત્સર્ગધ્યાન દેહત્યાગ કરેલ છે, એવા આકારને ધારણ કરનાર સિદ્ધ પરમાત્માઓનું ધ્યાન કરવાથી થાય છે. ક આ બને ધ્યાને “મજ અક્ષર તત્ત્વસ્તવમાં આ પ્રમાણે આપ્યાં છે – આ ગઈ ને આશ્રય લઈને પરવાદીઓએ સાડાત્રણ માત્રાવાળી કલા, નાદ, બિંદુ અને લય કહ્યાં છે. (તાત્પર્ય કે પરોકત કુંડલિની –ગ, નાદાનુસંધાન–ચેગ, લય–ગ વગેરે ના ધ્યાનની પ્રક્રિયામાંથી નીકળ્યા છે.)” આ મર્દ રૂપ સર્વજ્ઞ પરમાત્મા (સ્યાદ્વાદશૈલીએ) મૂત-અમૂત, કલારહિત-કલાસહિત, સૂક્ષ્મ-સ્કૂલ, વ્યકત-અવ્યકત, નિર્ગુણ-સગુણ, સર્વવ્યાપી-દેશવ્યાપી, અક્ષય-ક્ષયવાન અને અનિત્ય-નિત્ય છે.” [જયસિંહસૂરિ વિરચિત ધર્મોપદેશમલાન્તર્ગત “અહં અક્ષર તત્ત્વસ્તવઃ” (જુઓ : “નમાર સ્વાધ્યાય –સંસ્કૃત વિમા; પૃ. ૨૪)]. 2010_03 Page #78 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ--૩ સર્વોત્કૃષ્ટ ભાવસમાધિ (પ્રસ્તુત ગ્રંથ પૃ. ૩૮ અનુસાર ) સમના-શકિત અને “કુંડલિની શક્તિને સાક્ષાત્કાર થાય ત્યારે કુંડલિનીનું ઊર્ધ્વરેહણ દર્શાવતું યંત્ર અહીં નીચે આપવામાં આવ્યું છે – समाहिवरमुत्तम दि 2010_03 Page #79 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૪ શિથિલીકરણ* કાયાને કલાન્ત કરતી અને મનને ક્ષુબ્ધ કરતી કેઈ પણ પ્રવૃત્તિ પછી સ્વસ્થ અને શાન્ત થવા માટે “શિથિલીકરણની પ્રક્રિયા અતિ ઉપયેગી માલુમ પડી છે. “શિથિલીકરણ” એટલે દેહની અવસ્થા છે જેમાં આકુંચન, પ્રસારણ તથા હલન-ચલન કે ઉમેષ-નિમેષાદિ સ્નાથ્વિક વ્યાપારો બંધ પડી જાય છે; છતાં દેહ તેમાં સીધો અને સરલ હોય છે. શરીરની પ્રવૃત્તિ અને તેનું મમત્વ–આ બન્ને શરીર અને મનને તંગદશામાં (તનાવમાં) રાખે છે. તેથી અનેક પ્રકારની શારીરિક અને માનસિક વ્યાધિઓ ઉત્પન્ન થાય છે. તનાવ જે આ યુગને રેગ છે, તેને નાબુદ કરવા માટે “શિથિલીકરણ બહુ જ ઉપયોગી છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય તેમની “અગવ્યવહેદ” નામની દ્વાર્જિલિકાસ્તુતિમાં જિનમુદ્રાની વિશેષતા દર્શાવતાં એક શ્લોકમાં જણાવે * શિથિલીકરણ”—શારીરિકશ્રમ તથા માનસિક આવેગે અને ઉપઆવેગેનું શમન કરી સ્નાયુઓના તનાવને દૂર કરવાની આ એક પ્રાથમિક ક્રિયા છે; મૂળ સાધના કે ક્રિયાનું અંગ નથી. તેથી “શિથિલીકરણ” કર્યા વિના પણ “કાયોત્સર્ગ થઈ શકે છે, પરંતુ “શિથિલીકરણ કરવાથી “કાયોત્સર્ગની સાધનામાં અનુકૂળતા રહે છે. શિથિલીકરણની ક્રિયાથી પ્રાપ્ત થતા શારીરિક-માનસિક બધા લાભો કાયોત્સર્ગની ક્રિયાથી આનુષંગિક રીતે જ મળી જાય છે; ઉપરાંત બોધિ, સમાધિ અને સિદ્ધિ પર્વતના લાભો મળે છે. કાયોત્સર્ગ' કેવળ શારીરિક કે માનસિક દષ્ટિએ કરવાથી આધ્યાત્મિક લાભ મળતો નથી અને ભૌતિક–લાભ સંદિગ્ધ રહે છે; માટે “કાયેત્સગ” કર્મક્ષયની દષ્ટિએ જ કરવો જોઈએ. 2010_03 Page #80 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૪ વધુ ધારાધં થં ૨, જ રાજનિત્તે શિરે ત્રા न शिक्षितेयं परतीर्थनाथैर्जिनेन्द्र ! मुद्राऽपि तवाऽन्यदास्ताम् ॥२०॥ અર્થ –“હે જિનેન્દ્ર! આપના અન્ય ગુણોનું ધારણ કરવું તે દૂર રહ્યું પણ અન્યદેવે પર્યકાસન, શિથિલશરીર અને નાસાગ્રષ્ટિવાલી (નાસિકા ઉપર સ્થિર દૃષ્ટિવાળી) આપની મુદ્રા પણ શીખ્યા નથી.” પ્રસ્તુત કલેકમાં જે “શિથિલશરીર' જણાવ્યું છે તે “લથીકરણ અથવા “શિથિલીકરણક્રિયાથી ઉત્પન્ન થાય છે અને તે પ્રક્રિયાની આપણે ચર્ચા કરીએ છીએ - શરીર અને મનને સંબંધ બહુ ઘેરે છે. પણ બન્નેમાં સુમેળ વિનાની જે પ્રવૃત્તિઓ થાય તે માનસિક આવેગનું મુખ્ય કારણ બને છે. શરીર જ્યારે દ્રવ્યક્રિયા કરે છે એટલે કે તે એક કિયા કરે મન બીજા કઈ કાયમાં સંલગ્ન રહે ત્યારે સ્નાયુઓમાં તંગદશા અથવા તનાવ ઉત્પન્ન થાય છે. આપણે જે ભાવક્રિયા કરીએ અને શરીર તથા મનને સંલગ્ન રાખવાનો અભ્યાસ પાડીએ તે સ્નાયુઓની તંગદશા થવાનો પ્રસંગ ઊભે થાય નહીં. તંગદશા અથવા તનાવ ઉત્પન્ન કરવામાં ભયને પણ મટે હિસ્સે છે. શાસ્ત્રમાં તેના સાત પ્રકારે છે – ૧ ઈહલોકભય. ૨ પરલેકભય. ૩ આદાનભય. ૪ અકસ્માભય. ૫ આજીવિકાભય. ૬ મરણુભય. ૭ અલાઘાભય. આ રીતે ભય મનુષ્યના જીવનમાં વ્યાપ્ત રહે છે. તેના દ્વારા સાધક ખરાબ રીતે આકાંત થઈને અશાંતિમય જીવન જીવે છે. જેણે અભયની આરાધના કરી હોય તેને કઈ કષ્ટ થતું નથી. ભયભીત વ્યકિત પળે પળે કષ્ટ પામે છે. . અનિયત્રિત ભયથી અનેક રોગ ઉત્પન્ન થાય છે. જ્યાં ભય છે ત્યાં નિશ્ચિતરૂપે ભાવ-હિંસા છે. મનને અભય કર્યા વિના ભાવ–અહિંસા સાધી શકાતી જ નથી. ક્રોધ, માન, માયા, લેભ-એ ચાર મુખ્ય આવેગથી તથા ભય, શેક, ઘણું, હાસ્ય, રતિ, અરતિ અને કામવિકાર એ સાત ઉપઆવેગથી 2010_03 Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૨ કાયોત્સર્ગ ધ્યાન સ્નાયુઓની તંગદશા વધવા પામે છે. “શિથિલીકરણપૂર્વકના કાર્યોત્સર્ગથી પ્રસ્તુત આવેગે અને ઉપઆવેગેનું શમન થાય છે અને પ્રાંતે સ્નાયુઓની તંગદશા (તાણુ અથવા તનાવી પોતાની મેળે આપોઆપ દૂર થઈ જાય છે. સ્થાનગર-- એ ઘનિર્યુક્તિ ભાષ્ય (૧૫૨)માં દેહની સ્થાપનાના ત્રણ પ્રકાર દર્શાવ્યા છે – ઊર્થસ્થાન, ૨ નિષદનાસ્થાન અને ૩ શયનસ્થાન. શિથિલીકરણ માટે અહીં માત્ર “શયનસ્થાનને જ વિચાર કરીશું તેમાં જે વિધિને નિર્ણય થશે તે બીજા બંને સ્થાનેને પણ એગ્ય ફેરફાર સાથે લાગુ પડશે. તેથી ઊર્થસ્થાન” અને “નિષદનાસ્થાન માટેની સ્વતંત્ર-ચર્ચા આ લેખમાં જરૂરી નથી. સાધકે સંથારિયા ઉપર લાંબા થઈને ચત્તા સૂઈ જવું શિર નીચે એસીકું કે કાંઈ કપડાંને વટલે રાખ નહીં. સમગ્ર શરીરને નિશ્ચલ રાખવું. સાધકે બન્ને પગ અને બંને હાથ એકબીજાથી અને દેહથી છૂટા રાખવા તથા કરોડરજજુ સીધી અને સંથારિયાને બિલકુલ અડીને રહે તેમ કરવું. પછી સાધકે થોડાક ઊંડા શ્વાસોચ્છવાસ લેવા. તેથી મન અને શરીરના શિથિલીકરણમાં સહાય મળશે. પછી સાધકે નીચેની વિચારધારા દ્વારા શરીરના પ્રત્યેક અવયવેનું શિથિલીકરણ કરવું. તેને ક્રમ આ પ્રમાણેક – (૧) બને પગનાં તળિયાં શિથિલ થઈ રહ્યાં છે. (૨) બને પગની આંગળીઓ શિથિલ થઈ રહી છે. * “શિથિલીકરણ–સમતાની સાધના દ્વારા અથવા પ્રાણાયામ આદિ અનેક રીતે થઈ શકે છે. અહીં (પરિશિષ્ટ-૪ માં) દર્શાવેલું “શિથિલીકરણ” કેવળ ધારણાથી થાય છે અને તે સુગમ છે. + અહીં દર્શાવેલાં સ્થાનોનો સંબંધ યોગગ્રંથમાં બતાવેલાં આધારસ્થાનો સાથે નથી. દેહના અમુક સ્થાનો ધારણ માટે બતાવવાં જોઈએ, તે દષ્ટિએ આ સ્થાન બતાવ્યાં છે. પ્રસ્તુત સ્થાને ઓછા અગર વધારે કરી શકાય છે. 2010_03 Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રશિષ્ટ-૪ (૩) અન્ને પગ શિથિલ થઈ રહ્યા છે. (૪) અન્ને ટાંગા (જા ંધ) શિથિલ થઈ રહ્યા છે. (૫) બન્ને સાથળના ભાગ શિથિલ રહ્યા છે. (૬) બન્ને ખાજુએથી કેડ શિથિલ થઈ રહી છે. (૭) બન્ને બાજુએથી પેડુ શિથિલ થઈ રહ્યું છે. (૮) અને ખાજુએથી નાભિ અને પેટના ભાગ શિથિલ થઈ રહ્યો છે. (૯) અન્ને બાજુએથી છાતીના ભાગ શિથિલ થઈ રહ્યો છે. (૧૦) અન્ને બાજુએથી ખભા શિથિલ થઈ રહ્યા છે. (૧૧) અને ભુજાઓ શિથિલ થઈ રહી છે. (૧૨) અન્ને હથેલીએ શિથિલ થઈ રહી છે. (૧૩) મન્ને હથેલીઓની આંગળી શિથિલ થઈ રહી છે. (૧૪) અન્ને બાજુથી ગરદન શિથિલ થઈ રહી છે. (૧૫) અન્ને બાજુથી શિરના ભાગ તથા કાન શિથિલ રહ્યા છે. (૧૬) મન્ને આંખા શિથિલ થઈ રહી છે. ૬૩ (૧૭) મન્ને બાજુથી ચહેરા, હેડ, હડપચી શિથિલ થઈ રહ્યા છે. (૧૮) શરીરની માંસપેસીઓનું મનથી અવલેાકન કરવું અને વિચારવું કે સમગ્ર શરીર શિથિલ રહ્યું છે. (૧૯) આ પ્રમાણે બે વખત વધારે પુનરાવર્તન કરવું. (૨૦) આ પ્રમાણે એકંદર ત્રણ વખત માનસિક અવલોકન અને વિચાર કરતાં મનના આદેશથી પ્રથમ શારીરિક શ્રમ દૂર થવાના અનુભવ થશે કારણ કે મન જ્યારે આદેશ આપે છે ત્યારે દેહ તેને અનુસરે છે. અહીં શાંત થઈ ને ઊંડાણપૂર્વક વિચાર કરવા તે આદેશ છે તેથી ધીરજપૂર્વક આ પ્રક્રિયાનું અનુસરણ કરવાથી શ્રમ અવશ્ય દૂર થશે ત્યાર બાદ સ્કૂલ શરીરથી સૂક્ષ્મ શરીરના સંબંધ વિચ્છેદ થયાનું ધારવું. હવે સૂક્ષ્મ શરીર સાથે જ સંબંધ છે તેમ ધારવું. સૂક્ષ્મ શરીર એ છેતેજસ અને કામણુ. તેજસ શરીર પ્રકાશમય છે. આ (તૈજસ શરીર) 2010_03 Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪ કાયાત્સગ ધ્યાન શકિત અને પ્રકાશનું પ્રમલ માધ્યમ છે તેમ ધારીને તેની સાથે પ્રકાશના અનુભવ કરવા. પછી કામણુ શરીર સાથે સંબંધ સ્થાપીને ભેદ્ય–વિજ્ઞાનના અભ્યાસ કરવેા. આ પ્રકારે અભ્યાસથી ધારણા દૃઢ થતાં તગઢશાનું બિલકુલ શિથિલીકરણ' થઈ જશે. અંતે ‘કાચેત્સર્ગ’ સિદ્ધ થતાં કાયાના મમત્વભાવનું પણ વિસર્જન થઈ જશે. ' ~~~ | | પ 2010_03 Page #84 -------------------------------------------------------------------------- ________________ કાયોત્સર્ગ ધ્યાન વિભાગ : ૨ શ્રી ‘અરિહંત–ચેઇયાણું – સૂત્રને ગુઢાર્થ 2010_03 Page #85 -------------------------------------------------------------------------- ________________ 2010_03 Page #86 -------------------------------------------------------------------------- ________________ चेइयथय-सुत्तं [ “અરિહંત-ચેઇયાણું – સૂત્ર] – મૂલ પાઠ – अरिहंत--चेइयाणं करेमि काउस्सग्गं ।' वंदण--वत्तियाए पूअण-वत्तियाए सकार-वत्तियाए सम्माण--वत्तियाए बोहिलाभ-वत्तियाए निरुवसग्ग-वत्तियाए, ___सद्धाए मेहाए धिईए धारणाए अणुप्पेहाए वड्ढमाणीए, કામ કરે છે? ગુજરાતી છાયા અહત ને કરું છું કાર્યોત્સર્ગ. વંદન નિમિત્તે, પૂજન નિમિત્તે, સત્કાર નિમિતે, સન્માન નિમિત્તે, બધિલાભ નિમિત્તે, નિરુપસ નિમિત્તે, શ્રદ્ધાવડે, મેધાવડે, ધૃતિવડે, ધારણવડે, અનુપ્રેક્ષાવડે, વૃદ્ધિ પામતી; કરું છું કાયોત્સર્ગ. ૧. આ પદોને “અભ્યપગમ–સંપદા” કહે છે. ૨. આ પદોને નિમિત્ત-સંપદા' કહે છે. ૩. આ પદને “હેતુ–સંપદા' કહે છે. 2010_03 Page #87 -------------------------------------------------------------------------- ________________ [ 1 ] પીડિકા પ્રસ્તુત સૂત્રમાં ‘આલેખનયાગ' અનુસાર જીવાત્માનું પરમાત્મા સાથે ચેાજન કરવા માટે અનંત અરિહંત ભગવંતાના ચરમભવની ષઅવસ્થા વિશેષ વિષયક પ્રત્યયાને નિમિત્તરૂપે ગ્રહણ કરીને, તે તે અવસ્થા સૂચક શબ્દાદ્વારા ‘ હેતુ સંપદા’વડે સમ્યક્ પરિભાવન કરવાનું વિધાન છે. યેાગાભ્યાસી પોતાના અભ્યાસ કોઈ એક ઠેકાણે પાતાના ચિત્તની ધારણા કરીનેઝ કરે છે. એટલા જ સ્થાનમાં એ પાતાના ચિત્તને આંધી રાખે છે અને જે પ્રત્યયનું એણે આલંબન લીધું હાય તે પ્રત્યયને ત્યાં જ તપાસે છે—એટલે એની ધારણાના સ્થાન પર જ ચિત્ત ગાંધાઈ રહ્યું છે તેમ સમજવાનું છે. પ્રત્યય+ એટલે વિષયજન્ય સંસ્કાર. એક જ પદાર્થ (અર્હત્ ચૈત્ય ) અથવા વિષય હાય, પરંતુ તેના પ્રત્યયા અનેક હાય કારણ કે ક્ષણે ક્ષણે એ વિષય ચિત્ત ઉપર અલગ સંસ્કાર પાડી શકે. એવા પ્રત્યેક સંસ્કાર જે વૃત્તિ છે, તે જુદા જુદા પ્રત્યય કહેવાય. સ્મૃતિથી એ સંસ્કાર જાગૃત થાય. એ સંસ્કાર એ જ પ્રત્યય; એ પ્રત્યયનું આલંખન લઈ નિશ્ચય થાય. પ્રસ્તુત સૂત્રના પાઠની શબ્દ સ`ખ્યા ૮૯ ની છે, તેનો તાત્પર્યાંથ સમજવા માટે તેનું વિભાજન ચાર ખંડમાં કરી શકાય છે. તે આ પ્રમાણે:* સરખાવા મ ંત્રશાસ્ત્રોમાં સાધકનું દેવતા સાથે ઐક્ય સાધવા માટે પડ ગન્યાસની ક્રિયાનું વિધાન હોય છે. સરખાવેા અન્ય સંપ્રદાયામાં શ્રીપુરુષોત્તમના વિગ્રહસ્વરૂપનું આલબન લેવાય છે. × ફેરાવપશ્ચિાત્ય પાળા-પાતંજલ યોગસૂત્ર, ( ૩–૧ ). + ‘ પ્રત્યય’ની વ્યુત્પત્તિ સમજીને આ અથ થાય છે. વ્યાકરણમાં જેમ વિભક્તિના પ્રત્યયે। નામની સાથે જાય છે, તેમ વૃત્તિની સાથે જનારા આ વિષયના પ્રત્યયેા છે. 2010_03 Page #88 -------------------------------------------------------------------------- ________________ પીઠિકા ૬૯ ૧. પ્રથમ ખંડ કે જેમાં અર્હત્ પ્રતિમાઓનાં આલંબનવડે કાયાત્સર્ગ કરવાના કેવળ સંકલ્પનું ઉચ્ચારણ થાય છે, તેને ‘ અલ્યુપગમ સ’પદા’ કહે છે. તેની વર્ણસંખ્યા ૧૫ ની છે. : ૨. દ્વિતીય ખંડ કે જેમાં આલંબન માટે જે નિમિત્તો વડે ધ્યાન કરાય છે, તેનું ઉચ્ચારણ થાય છે તેને નિમિત્ત સંપદા' કહે છે કારણ કે નિમિત્તો વડે અત્નું જીવન વિચારવાથી ધર્મધ્યાનની ધારા ચાલે છે અને ચિત્તને સ્થિર કરવાનું પુષ્ટ આલેખન મળી રહે છે, તેની વર્ણસંખ્યા ૪૫ની છે. ૩. તૃતીય ખંડ કે જેમાં ચૈત્યના આલેખન માટે પચિવધ હેતુઓનું ઉચ્ચારણ થાય છે, તેને ‘ હેતુ સંપદા’ કહે છે કારણ કે તેમાં કાર્યાત્સર્ગની સિદ્ધિ કરનારા હેતુઓના ઉપાયાના સંગ્રહ કરેલા છે. તેની વર્ણસંખ્યા ૨૩ ની છે. * ૪. ચતુર્થાંખંડ ‘ઝામિ કિસ્સા ’એ ‘ હેતુ સંપદાના જ અંશ છે, કે જેમાં ચૈત્યના આલંબન માટેના પાઠનેા ઉપસંહાર કરાય છે. તેની વર્ણસંખ્યા ની છે. " અર્હત્ ભગવંતની પ્રતિમાનાં આલેખન વડે જે · કાયાત્સગ ધ્યાન ’ કરવામાં આવે છે તે આલેખનયોગ ' કહેવાય છે. આચાય પુરદર શ્રી હરિભદ્રસૂરિએ તેરમા ષોડશકમાં જણાવ્યું છે કેઃ— स्थानोर्णार्थालम्बनतदन्ययोग परिभावनं सम्यक् । परतत्त्वयोजनमलं योगाभ्यास इति तत्त्वविदः ॥ ४ ॥ " ભાવા:-તત્ત્વના જાણકારો કહે છે કે—સ્થાન, ઊર્ણ ( વર્ણ-અક્ષર ), અર્થ, આલેખન અને તાન્ય એટલે અનાલ'બન-એ પાંચ પ્રકારના યેાગનું સમ્યક્ પિરભાવન કરાય તે તે પરતત્ત્વ સાથે બરાબર જોડનાર હાવાથી યોગાભ્યાસ ’ કહેવાય છે. " પરતત્ત્વ ચાજનક્રિયામાં યાજનકમ અત્યંત કઠિન છે. જ્ઞાન અને યાગ (ક્રિયા)ના અભ્યાસના અભાવે યાજનક્રિયા પ્રાપ્ત થઈ શક્રુતી નથી. અભ્યાસથી જીવાત્માનું પરમાત્મા સાથે ચેોજન અથવા યોગ થાય છે; તેથી જીવ શિવશ્રીના લાભ માટે સમથ થાય છે. અરિહંત-ચેઇયાણું-સૂત્ર’ અથવા ચૈત્યસ્તવ' આવા અભ્યાસ માટે માર્ગદર્શક છે. " 2010_03 Page #89 -------------------------------------------------------------------------- ________________ so કાન્સપ્લાન “લેગર્સ–સૂત્રમાં સાધના–માગ વિષે જે જે સંકેત મળ્યાં તેનું સવિસ્તારથી વિવેચન પ્રસ્તુત ગ્રંથના વિભાગ : ૧ માં કરવામાં આવ્યું છે. તેથી અડીં તે વિચારેનું પુનરાવર્તન કર્યા સિવાય માત્ર “પરતત્ત્વજન ક્રિયાનું જ નિરૂપણ કરેલ છે. ચય” એટલે “અરિહંત ભગવંતની પ્રતિમા તેનું આલંબન કાસગંધ્યાનમાં કેવી રીતે ગ્રહણ કરવું તે અંગેનો ગાભ્યાસ દર્શાવતું જે સૂત્ર તે “અરિડુતચેઈયાણું-સૂત્ર” અથવા “ચૈત્યસ્તવ” અથવા “ચેઈયથય-સુત્ત.” પ્રસ્તુત સૂત્રના ગાભ્યાસમાં “આલંબનગ” ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, એમ જણાય છે. બાકીના ગાંગે પણ ગણરૂપે રહ્યાં જ છે. પ્રસ્તુત સૂત્રમાં – (૧) વંદન પ્રત્યય—એ વનકલ્યાણક સમયે શ્રીશકેન્દ્ર કરેલા વંદનને સૂચક છે. (૨) પૂજન પ્રત્યય—એ જન્મકલ્યાણક સમયે શ્રીશકેન્દ્ર કરેલા જન્મ અભિષેકરૂપ પૂજનને સૂચક છે. (૩) સત્કાર પ્રચય–એ રાજ્યપદદ્ધિને સૂચક છે. (૪) સન્માન પ્રત્યય-એ દીક્ષાકલ્યાણક સમયે દેએ તથા નરેન્દ્રોએ કરેલા સન્માનને સૂચક છે. (૫) બેધિલાભ પ્રત્યય—એ કેવળજ્ઞાનકલ્યાણક – પ્રજ્ઞા પ્રક તથા સમવસરણને સૂચક છે. (૬) નિરુપસર્ગ પ્રત્યય—એ નિર્વાણકલ્યાણક-સિદ્ધાવસ્થા–ત્રણજગતના પૂજ્યપણને સૂચક છે. અ. પ્રમાણે આલંબનગરવડે ષસૂચક નિમિત્તોની સંપદાને નિદેશ થયે છે. આ નિમિત્તો વસ્તુતઃ દરેક અરિહંત ભગવંતના ચરમભવની શર્મહાકલ્યાણકારી મુખ્ય અવસ્થા–વિશેષના સૂચક છે. તે અવસ્થા–ષકમાંથી પ્રસ્તુત અવસ્થા–ષક કેઈ વ્યક્તિનું નથી, પરંતુ સમિષ્ટિનું છે. તેથી તે અનંત અરિહને તેટલું જ સ્પશે છે. સત્કાર નિમિત્ત સિવાયનાં પાંચ નિમિત્તે પાંચ કલ્યાણક તરીકે સુવિખ્યાત છે અને સત્કારનિમિત્તને રાજ્યપદદ્ધિ તરીકે સમજી શકાય છે. દરેક તીર્થકર રાજા નથી હોતા પરંતુ તે રાજાના સંબંધી હોય છે અને તે અંગે રાજ્યની તે તે પદવી–ઋદ્ધિ હોય છે. 2010_03 Page #90 -------------------------------------------------------------------------- ________________ પીઠકા દરેક અવસ્થા–વિશેષની એક એક મુખ્ય ક્રિયાને અથવા તેના વિષયને પ્રસ્તુત સૂત્રની “નિમિત્ત સંપદામાં દર્શાવવામાં આવેલ છે. તદુપરાંત તેનું સમર્થન જુદા પરિભાષિક શબ્દો વડે પરંતુ તે જ કમથી મહાકલ્યાણકારી સૂરિમંત્રના પંચમ પીઠના મંત્રરાજના પાઠમાં દશ્યમાન થાય છે. તે પાઠ નીચે પ્રમાણે છે ॐ इरिमेरु किरिमेरु गिरिमेरु पिरिमेरु सिरिमेरु हिरिमेरु आयरियमेरु स्वाहा। આ પાઠ શ્રી સૂરિમંત્રના યંત્રપટના કેન્દ્રસ્થાનમાં પાંચમા વલયના પ્રથાનમાં જોવામાં આવે છે. અહીં મેરુ એટલે “કેવળજ્ઞાન કલ્યાણકવાળા અરિહંત'+ ભગવંત સમજવા. પ્રસ્તુત મંત્રરાજના રહસ્યમય પાઠને અર્થ નીચેના શ્લોકમાં પ્રાપ્ત થાય છે રિરાષ્નાવવામg: “વારિકનમો રિપદ્ધિા 'पिरि'दीक्षाकल्याणं 'सिरि'कैवल्यमथ समवसरणम् ॥ દિર ત્રિવધૂar “૩ાારિ” વંg: સમોક્ષvસ્ટ ! एतद्रपो ध्येयः श्रीवीरो मंत्रराजो वा ॥ (“મંત્રરાજરહસ્ય” લેક: ૨૪૪–૨૪૫) ભાવાર્થ-ર એટલે ચવનકલ્યાણક, ફિરિ એટલે જન્મકલ્યાણક, ગિરિ એટલે રાજ્યપદદ્ધિ, જિરિ એટલે દીક્ષાકલ્યાણક, સિરિ એટલે કૈવલ્ય, ફિરિ એટલે સમવસરણ, ત્રણેય જગતનું પૂજ્યપણું (નિર્વાણ) અને આયરિંથ એટલે શ્રીસંઘ, મેક્ષિપદ–આ પ્રકારે શ્રીવીર અથવા મંત્રરાજ હયેય છે.* મંત્રરાજ રહસ્યમાં જ આગળ જણાવ્યું છે કે – दिग्मात्रमियं व्याख्या सम्यग् जानन्ति पूर्वविद एताम् । यस्मादस्य स्मरणात् त्रिभवे शुद्धिस्त्रिशुद्धस्य । (“મંત્રરાજરહસ્ય, લેક: ૨૪૬ ). + મેકવાન જ્ઞાનસ્થાન (“મંત્રરાજ રહસ્ય, કલેકઃ ૧૯૭). * વિશેષ માટે જુઓ : પરિશિષ્ટ ૧. 2010_03 Page #91 -------------------------------------------------------------------------- ________________ ७२ કાન્સગ ધ્યાન ભાવાર્થ-આ વ્યાખ્યા માત્ર દિશાસૂચન જ છે, આને પૂર્વધરે બરાબર જાણે છે, જેથી આ (મંત્રરાજ) ના સમરણથી ત્રણે પ્રકારે શુદ્ધ થયેલની ત્રણ ભવમાં શુદ્ધિ-મુક્તિ થાય છે. આ પ્રમાણે કલ્યાણકેનું આલંબન પ્રતિમાદિ વિષયક ધ્યાનવડે કે મંત્રેપદેથી લઈ શકાય છે, પરંતુ તેનું પરમ રહસ્ય પૂર્વધરગમ્ય હેવાથી તેનું જે દિશાસૂચન આપણે મેળવી શકીએ તે પણ તેને મહિમા પ્રકટ કરવા માટે પર્યાપ્ત છે. 2010_03 Page #92 -------------------------------------------------------------------------- ________________ રેમિ-ભવિષ્યકાળના અમાં વમાનકાળના પ્રયાગ થયો છે. તેથી અતિ-વાળું કોમિ ારસાં ના એવા અથ થાય છે કેઃ અરિહંતભગવંતની મૂર્તિના આલંબનવડે ‘ કાર્યોત્સર્ગધ્યાન’ના અભ્યાસ કરીશ અથવા કરવા ઇચ્છું છું. આને અલ્યુપગમ સંપદા ’ કહે છે. [ ૨ ] પૅજિકા * ચૈત્ળવત્તિયા-વૈદ્દનપ્રત્યયં-વંદન નિમિત્તે, વંદન માટે. આવી જ રીતે નિમિત્ત આલાપકનાં બીજા પાંચ નિમિત્તોના અથ ક્રમશઃ પૂજા નિમિત્તે, સત્કાર નિમિત્તે, સન્માન નિમિત્તે, એધિલાભ નિમિત્તે અને નિરુપસર્ગ ( માક્ષ ) નિમિત્તે થાય છે. આ પ્રકારે આ છ પદનું આલાપક આલેખનના નિમિત્ત માટે અથવા આલેખનના પ્રત્યયની વૃત્તિને માટે છે. આને નિમિત્ત સંપદા' કહે છે. અહીં આલેખન પ્રતિમાદિ વિષયક ધ્યાનરૂપ છે. < 6 , આ નિમિત્ત સંપદા સાંકેતિક હોવાથી કેટલુંક સ્વરૂપ આપણે પીડામાં તપાસ્યું અને બાકીનું હવે પછી વિવરણમાં તપાસનું, સદ્દા—આદિ પાંચ પદે ને ‘હેતુ સંપદા ’ કહેવામાં આવે છે, કારણ કે તેમાં આલંબનયોગ'ની સિદ્ધિ કરનારા હેતુઓને ઉપાચાના સંગ્રહ કરેલા છેુવે તે તપાસશું. અરિહંત ભગવંતની મૂર્તિનું આલેખન શુદ્ધ છે. પરંતુ એ સ્પષ્ટ છે કે આલંબન ઉપરની શ્રદ્ધા એ કોઈ વસ્તુ સ્વરૂપે વિદ્યમાન પદ્મા ઉપરની શ્રદ્ધા નથી; તે તે અદૃશ્યની શાસ્ત્રીય પદ્ધતિ અનુસાર કરાયેલી પ્રતિકૃતિની એધરૂપે ઉપલબ્ધિ છે. 2010_03 પ્રસ્તુત આલેખન અનુમાન આધીન છે. તેથી પ્રમાણથી સિદ્ધ થઈ શકતું નથી. તે (શ્રદ્ધેય) વિષે નિશ્ચયાત્મક બુદ્ધિ થાય અને તેની (શ્રદ્ધેયની) સત્યતા વિષે વિશ્વાસ બેસે તેવું ( વિશ્વાસનું ) નામ જ શ્રદ્ધા છે. આ કારણે ‘હેતુ સંપદા’નું પહેલું પદ સદ્દાદ્ છે અને પ્રસ્તુત ‘ હેતુ સંપદા’ના આલાપકનાં પાંચ પદ પછી વદ્મમાળીર્ શબ્દ આવે છે, તે દરેક પદને લાગુ * " Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૪ કાર્યોત્સર્ગ ધ્યાન પડે છે, એટલે સમયે સમયે વધમાન થતી શ્રદ્ધાવડે વગેરે-એ અર્થ થાય છે. ચિત્તની બે પ્રકારની શક્તિઓ છે-બુદ્ધિ અને ભાવના. બુદ્ધિની સૂક્ષમતા અને ભાવનાની શુદ્ધિ હોય તો તે આરાધકના શ્રેય માટે પૂરતી છે. શ્રદ્ધાથી જે બુદ્ધિ ક્રમશઃ સૂક્ષ્મ અને શુદ્ધ થતી જાય છે તે મેધા’ કહેવાય છે. આ કારણે હેતુ સંપદાનું બીજું પદ મૈદા રાખવામાં આવ્યું છે, એટલે સમયે વધમાન થતી મેધાવડે એ અર્થ થાય છે. મનનું “શ્રદ્ધા” અને “મેધાવડે જે સમાધાન થાય છે અને તેથી જે અનન્યવૃત્તિતા અને ઉત્સાહ ઉત્પન્ન થાય છે તે “ હેત સંપદાનું ઉપયોગી અંગે છે. તેથી જ અહીં gિ (ધ્રત્યા) ને પ્રયોગ થયે છે, એટલે સમયે સમયે વધમાન થતી “વૃતિ વડે એ અર્થ થાય છે. ચોગવિદ્યાના દરેક પ્રકારમાં ‘સ્મૃતિ-સાવધાનતા એ અતિ મહત્ત્વની વસ્તુ છે. પ્રસ્તુત આલંબન ચગની “ હેતુ સંપદામાં ઘારniનો પ્રયોગ થયે છે તે અવિસ્મૃતિ અથવા સ્મૃતિરૂપે છે, એટલે સમયે સમયે વર્ધમાન થતી “સ્મૃતિ'વડે એ અર્થ થાય છે. અહીં પ્રત્યાયની એકતાનતા થાય છે. તે વધમાન થઈને ધ્યાન થાય છે. ગવિદ્યામાં ધ્યાન પછી અનુપ્રેક્ષા અતિ ઉપકારક છે. ધ્યાનસમયે મનની બે કિયા થાય છે–ચિન્તન તથા અન્તર્દશન. કેઈ એક વિષય ઉપર ચિન્તનને પ્રવાહિત કરવામાં આવે તે ધ્યાન માનસિક બની જાય છે. આને “વિષય ધ્યાન” પણ કહે છે. તેના દ્વારા પદાથના અવ્યક્ત ગુણધર્મો વ્યક્તરૂપે જાણી શકાય છે. દયાનાવસ્થા પૂરી થયા પછી કેઈ એક જ વિષયને માનસિક ચક્ષુવડે છે અને તેના ઉપર મનને કેન્દ્રિત કરવું તે અનુપ્રેક્ષા છે. અનુપ્રેક્ષા દ્વારા “વસ્તુનો સ્વભાવ” પ્રત્યક્ષ થાય છે. ભક્તિયોગમાં મહાપથ–પ્રયાણને તાત્વિક અને ધોરી માર્ગ દર્શાવનાર ઉપાય એ અનુપ્રેક્ષા છે. તે ઉપાયવડે ઊંડાણથી, વધારે ઊંડાણથી અને અતિશય ઊંડાણથી વિચારવાની ટેવ પડે છે. પ્રસ્તુત “હેતુ સંપદાને આશ્રય લઈને ભકતે ભકિતવશ અથવા ભકિતસંનિવિષ્ટ થઈ શકે છે. પ્રF 2010_03 Page #94 -------------------------------------------------------------------------- ________________ [૩] વિવરણ નિમિત્ત સંપાદાનાં છ સાંકેતિક પદો વસ્તુતઃ તીર્થંકર ભગવંતના જીવનની છ મુખ્ય ઘટનાઓનું સૂચન કરે છે. તે અતિ માર્મિક રીતે વન–જન્મ-રાજ્યપદદ્ધિ-દીક્ષા-કેવલ્ય અને નિર્વાણનું સૂચન કરે છે.* ૧. ચ્યવનકલ્યાણક જ્યારે અર્હદ્ ભગવતે જીવ દેવલોકમાંથી અવીને માતાના ગર્ભમાં અવતરે છે ત્યારે ત્રણ ભુવનમાં આનંદની એક અપૂર્વ લહરી ફરી વળે છે અને દિવ્યપ્રકાશ વગેરે ઉત્પન્ન થાય છે. આ સમયે અવધિજ્ઞાન વડે તે ક્ષેત્રનું નિરીક્ષણ કરી રહેલા કેન્દ્ર અત્યંત રાજી થાય છે અને મસ્તકે અંજલિ કરીને બે હાથ જોડીને હુષ્ટ તુષ્ટ મન વડે નમોસ્થળે અરિહંતા માવંતા આદિ શબ્દ વડે વિધિપૂર્વક વંદન કરે છે. અવનકલ્યાણકની આવી ઉત્કૃષ્ટ “વંદના” વિષે કે જેને શ્રીસૂરિમંત્રના પાંચમાં મંત્રરાજ પીઠમાં દૃરિમેક સંકેતથી શબ્દપ્રવેગ પણ થયે છે, તે વિષે-હું “ કાત્મધ્યાનમાં સતત વધમાન થતી શ્રદ્ધા, મેધા, ધતિ ધારણ અને અનુપ્રેક્ષાવડે ભકિતપૂર્વક સમ્યક પ્રકારે પરિભાવન ર. જન્મકલ્યાણક જ્યારે અહંદુ ભગવાને જન્મ થાય છે ત્યારે પણ વિશ્વભરમાં આનંદનું વાતાવરણ છવાઈ જાય છે. ઈન્દ્રાદિદે પોતાના ક૫ મુજબ તેમને મેરૂ પર્વત ઉપર લઈ જાય છે અને ત્યાં રત્નમયી શિલા ઉપર સ્નાત્ર (જન્માભિષેક) વડે પૂજન કરે છે. * તીર્થકર ભગવંતના ચરમભવની વિશિષ્ટ અવસ્થાઓના સભ્ય પ્રકારે પરિભાવન માટે જુઓઃ પરિશિષ્ટ-૨. 2010_03 Page #95 -------------------------------------------------------------------------- ________________ કાસગધ્યાન જન્મકલ્યાણકના આવા “પૂજન વિષે કે જેને શ્રીસૂરિમંત્રના પાંચમા મંત્રરાજ પીડમાં જિજિમેર સંકેતથી શબ્દપ્રયોગ પણ થયા છે, તે વિષે-હું “કાયેત્સર્ગધ્યાનમાં સતત વર્ધમાન થતી શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણ અને અનુપ્રેક્ષાવડે ભક્તિપૂર્વક સામ્ય પ્રકારે પરિભાવન કરું છું. ૨ (ગ). રાજયપદદ્ધિ * અહદ્ ભગવતે ઉચ્ચ રાજવંશી-ક્ષત્રીયકુલમાં જન્મે છે અને પુણ્યપ્રકૃતિ ઉત્કૃષ્ટ હેવાથી સર્વત્ર વસ્ત્રાભૂષણદિવડે સત્કાર પામે છે. રાજ્યપદદ્ધિના આવા “સત્કાર' વિષે કે જેને સૂરિમંત્રના પાંચમા મંત્રરાજ પીઠમાં નિરિમેક સંકેતથી શબ્દપ્રયોગ પણ થયો છે, તે વિષે કાત્સગ ધ્યાનમાં સતત વધમાન થતી શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા અને અનપેક્ષાવડે ભકિતપૂર્વક સમ્યક પ્રકારે પરિભાવન કરું છું. ૩. દીક્ષા કલ્યાણક અહંદુ ભગવંતે સંસારમાં રહેવા છતાં તેના ભેગોથી લેવાતા નથી “હે ભગવંત! તીર્થ પ્રવર્તાવે એ પ્રમાણે લેકાંતિકદેવેની વિનંતી થતાં સંસારને ત્યાગ કરી તેઓ પવિત્ર પ્રત્રજ્યા ધારણ કરે છે, તે સમયે દેવો તેમનું ભારે સન્માન કરે છે. દીક્ષાકલ્યાણકના આવા “સમાન' વિષે કે જેને શ્રીસૂરિમંત્રના પાંચમા મંત્રરાજ પીઠમાં પિરિમે સંકેતથી શબ્દપ્રયોગ પણ થયું છે, તે વિષે –“કાસગંગાનમાં સતત વધમાન થતી શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણ અને અનુપ્રેક્ષાવડે ભકિતપૂર્વક સમ્યક્ પ્રકારે પરિભાવન કરું છું. ૪. કેવલજ્ઞાનકલ્યાણક અહંદુ ભગવંતે દશનાધિ, જ્ઞાનધિ અને ચારિત્રધિવડે અનુક્રમે શુકલધ્યાનમાં આરૂઢ થઈને ચાર ઘાતકર્મોના નાશ કરી કૈવલ્યની પ્રાપ્તિ કરે છે. કેવલજ્ઞાનકલ્યાણકના આવા “ધિલાભ વિષે કે જેને શ્રીસૂરિમંત્રના પાંચમા મત્રરાજ પીઠમાં સિરિમેય સંકેતથી શબ્દપ્રયોગ પણ થયે છે, * આ અવસ્થા પાંચ કલ્યાણ પૈકીની એક અવસ્થા નથી. 2010_03 Page #96 -------------------------------------------------------------------------- ________________ વિવરણ તે વિષે−હું ‘કાયાત્સગધ્યાન”માં સતત વમાન થતી શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષાવડે ભક્તિપૂર્વક સમ્યક્ પ્રકારે પિરભાવન કરું છું. ૫. નિર્વાણુકલ્યાણક અર્હદ્ ભગવંતા સ યાગાને રુંધીને અયાગી કેવલી’ નામનું ચૌદમું ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે અને ધનુષમાંથી ખાણ છૂટે તેમ શરીરમાંથી છૂટીને ઊધ્વગતિવડે સિદ્ધશિલાપર પહોંચી નિરુપસર્ગસ્થિતિને પ્રાપ્ત કરે છે. નિર્વાણકલ્યાણકની આવી નિરુપસંગસ્થિતિ વિષે કે જેને શ્રીસૂરિમ`ત્રના મ ંત્રરાજ પીઠમાં મેિન્દ્ર સંકેતથી શબ્દપ્રયાગ પણ થયા છે, તે વિષેહું ‘ કાયાત્સગધ્યાન’માં સતત વમાન થતી શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષાવડે ભકિતપૂર્વક સમ્યક્ પ્રકારે પરિભાવન કરું છે. ' ૭૭ ( મત્રરાજ પીઠમાં આયરિયમેહ સંકેતથી જે શબ્દપ્રયાગ થયા છે તે સાંકેતિક–ભાષાને પરિપૂર્ણ રીતે સમજાવવા માટે કરવામાં આવ્યા છે, એમ જણાય છે. અરિહંત ભગવંતના દેહોત્સર્ગ પછી સંઘનું ધ્રવ્ય અને મેક્ષનું ધ્રૌવ્ય છે, તેમ તે સંકેત જણાવે છે. સ્વાહા ના અર્થ અહીં ‘શુભકથન ’ કરવાના છે. આયરિયમેદ-મેરુનું આ સપ્તમ પદ છે અટલે તે અતિશય ઉપયાગી છે અને મત્રરાજમાં તેના ન્યાસ સકારણ થયા હોય તેમ જણાય છે. ગણધર ભગવાને ત્રિપદી મળ્યા પછી સૂત્રને શબ્દોથી ગૂંથવામાં આવ્યાં છે, અહીં િિનેન્દ્ર માટે ત્રિપદીનું પહેલું પદ કન્નેશ્વા દર્શાવી શકાય અને દિમેિશ માટે ત્રિપદીનું બીજું પદ વિનમેન્દ્ વા દર્શાવી શકાય, જ્યારે છેલ્લા પદ ધ્રુવેર્ વા માટે મરિયમેહ વ્યવસ્થિત કરવામાં આવેલ છે. તે પદ સામે અરિહંત-ચેઇયાણ’–સૂત્રની નિમિત્ત સંપદા’ના આલાપકમાં કે ‘ હેતુ સંપદાના આલાપકમાં કયું પદ હોઈ શકે? એ આપણે વિચારવાનું છે. પરંતુ 6 C 2010_03 આયરિયમેજ ના અથ સંધ અથવા મેાક્ષ કરવામાં આવ્યે છે સંધને કોઈ વસ્તુ બંધનકારક હેાય તા તે પ્રવચન છે. પ્રવચનને માન્ય ન કરે તે Page #97 -------------------------------------------------------------------------- ________________ કાયોત્સર્ગ ધ્યાન સંધ એ હાડકાને માળખે છે – એમ કહેવાયું છે. તે પ્રવચન અહીં પ્રસ્તુત સૂત્રમાં “હેતુ સંપદારૂપે વ્યવસ્થિત કરાયું હોય તેમ જણાય છે. “હેત સંપદા જ મેક્ષમાર્ગ દર્શાવે તેવા પ્રવચનરૂપે અહીં હોય તે સંભવ છે. આ પ્રકારે પંચમ પ્રસ્થાનમાં મંત્રરાજના છ મેરુનું આલાપક અહીં પ્રસ્તુત સૂત્રમાં જુદા જુદા સાંકેતિક શબ્દમાં “નિમિત્ત–સંપદારૂપે અને સાતમા મેરુનું પદ (મારિચમેરુ) પ્રવચન અથવા મેક્ષમાગ તરીકે કે “હેતુ સંપદારૂપે વ્યવસ્થિત કરાયું જણાય છે. પ્રથમ પંજિકામાં આપણે વિચાર્યું કે અનુપ્રેક્ષાથી વસ્તુને સ્વભાવ પ્રત્યક્ષ થાય છે. આ કારણે અનુપ્રેક્ષા ‘આલંબન'નું એક બહુ જ ઉપગી અંગ છે, તેમ પણ વિચાર્યું. પ્રસ્તુત અનુપ્રેક્ષાને બાર પ્રખ્યાત ભાવનાના અર્થમાં અહીં સમજવાની નથી, અહીં અનુપ્રેક્ષાને ‘તત્વાર્થનુચિંતનના અર્થમાં સમજવાની જરૂર છે–આવશ્યક ચૂર્ણિમાં કહ્યું છે કે -‘અનુપ્રેક્ષા નામ તરવાનવન્તનમૂા” તવાનુચિંતન નીચે પ્રમાણે કરાય છે – પરમાત્માના શુદ્ધ સ્ફટિક સમાન નિર્મળરૂપના અનુચિંતનથી પ્રથમ પરમાત્મામાં (ધ્યેયમાં) અને પછી આત્મામાં ધ્યાતામાં નિશ્ચયથી દ્રવ્યગુણ-પર્યાયના સાસ્યનું જ્ઞાન થાય છે તે પછી પરમાત્મા અને આત્માને અભેદ છે એવી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે – जो जाणदि अरिहंते दव्वत्तगुणत्तपजवतेहिं । सो जाणदि अप्पाणं मोहो खलु तस्स जादि लयं ।। ( પ્રવચનસારક ક-૮૦). ભાવાર્થ-જે અરિહંતને દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે છે તે આત્માને જાણે છે અને તેનો મોહ નાશ પામે છે. આ પ્રકારે અનુપ્રેક્ષાથી ખરેખર અરિહંતને દ્રવ્યપણે, ગુણપણે અને પર્યાયપણે જે જાણે છે તે ખરેખર આત્માને જાણે છે કારણ કે બન્નેમાં * આવા જ્ઞાનથી ચિત્ત ભાવિત થતાં મેહની પકડ ક્રમશઃ ઢીલી પડતી જાય છે અને વિષયકષાયને આગ પ્રમાણમાં શિથિલ થતો જાય છે. 2010_03 Page #98 -------------------------------------------------------------------------- ________________ વિવરણ નિશ્ચયથી તફાવત નથી. વળી અર્હત્ નું સ્વરૂપ છેલ્લા તાપને પામેલા સુવર્ણના સ્વરૂપની માફક પરિસ્પષ્ટ છે. તેથી તેનું જ્ઞાન થતાં આત્માનું જ્ઞાન થાય છે. ત્યાં અન્વય તે દ્રવ્ય છે, અન્વયનું વિશેષણ તે ગુણ છે, અન્વય વ્યતિરેકે (ભેદો) તે પર્યા છે. સર્વતઃ વિશુદ્ધ એવા તે ભગવાન અહમાં (અહંના સ્વરૂપને ખ્યાલ કરતાં) ત્રણે પ્રકારમય સમયને (દ્રવ્ય-ગુણ– પર્યાયમય નિજ–આત્માને) પિતાના મનવડે સમજી લે છે, તે આ પ્રમાણે – આ ચેતન આત્મા છે એ જે અન્વય તે દ્રવ્ય છે. અવયને આશ્રિત રહેલું ચેતન્ય એવું વિશેષણ તે ગુણ છે અને એક સમયમાત્રની મર્યાદાવાળું જેનું કાળપ્રમાણ હોવાથી પરસ્પર પરાવૃત્ત એવા જે અન્વય વ્યકિતરેકે તે પર્યાવે છે કે જેઓ ચિવિવર્તનની ( આત્માના પરિણમનની) ગ્રંથિઓ છે. (ગ્રંથિ=ગાંઠ). ધ્યાતા આ પ્રમાણે અનુપ્રેક્ષા કરતે ધ્યાનમાં સ્થિર થાય છે. આ પ્રકારે ગાભ્યાસ ચાલુ રાખવાથી “આલંબનગ” સિદ્ધ થાય છે. ઉપસંહાર “લેગસ–સૂત્ર, “અરિહંત-ચેઈયાણ– સૂત્ર આદિ બધાં સૂત્રોની રચના રહસ્યમય છે. તે સૂત્રો ઉપર ગગ્રંથની દૃષ્ટિએ વિચાર કરતાં જે ગૂઢાર્થો કુર્યા તે ધ રૂપે લખી–આ બધું મેં મારી અલ્પમતિ અનુસાર ઘટાવવાને પ્રયાસ કર્યો છે. આ વિષયમાં ગીતાર્થ મુનિભગવતે જ ગ્ય માર્ગદર્શન આપી શકે. પ્રસ્તુત ગ્રંથમાં મારાથી જિનાજ્ઞા વિરુદ્ધ જે કાંઈ પણ લખાયું હોય તે સર્વને, હું અંતઃકરણપૂર્વક “મિચ્છા મિ દુઃ” દઉં છું. 2010_03 Page #99 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट-१ સૂરમંત્રબુહ૫વિવરણનો સંદર્ભ अनन्तज्ञान-अनन्तदर्शन-अनन्तवीर्य-अनन्तानन्दमयं पीठ चतुष्टयमेवास्ति । ध्यातुनित्यस्मरणे अनन्त चतुष्टयसिद्धिः सम्पद्यते। अतोऽनन्तचतुष्टयगर्भितश्चतु.पीठस्वामी सर्वकर्मक्षयकारी मोक्षरूपो मन्त्रराजो मेरुसप्तसङ्ख्यः । ॐ ह्री श्री इरिमेरु किरिमेरु गिरिमेरु पिरिमेरु सिरिमेरु हिरिमेरु आयरियमेरु स्वाहा। __येषां पञ्चसङ्ख्यस्तेषां 'कि' मध्ये 'इगि' संभवति । मेरुशब्देनार्हन्त्यम् । आर्हन्त्येनार्हन्तः। इ-कि भवपरावर्तरूपं भवस्थं वा । भवोऽप्येकेन्द्रियादिको न परोपतापकः, चिन्तामणिकल्पद्रुमादिकः, न विकलेन्द्रियत्यम् । भवे भवेऽत्यद्भुतकरणत्वम्, निर्वाहकत्वं च लोकानां लोकोत्तराणां च । गिरीति राज्यावस्थारूपं जनसमृद्धिकरणसामर्थ्यम् । पिरीति दीक्षावस्थारूपं परमप्रीतिसम्पादकत्वं स्थावरजङ्गमानाम् । सिरीति कैवल्यरूपं सर्वज्ञता च । हिरीति महापूजासम्बद्धं त्रिजगत्यपि अप्रतिहतशासनत्वम् । आइरीति सङ्घरूपं मोक्षरूपं च । तथा चाहुर्वृद्धाः - आधे द्वे भवरूपसौख्यजनने, राज्यादि तार्तीयके, तुर्य दीक्षितभावरूपमतुलं, कैवल्यरूपं परम् । पूजाकारि महत्त्वभावकलितं, षष्ठं तथान्त्यं पदं, श्रीसङ्घो भगवान् महोदयपदं, श्रीमन्त्रराजेऽस्त्यदः॥१॥ मन्त्रराजो भगवान् अहत्त्वरूपः कथं सूरिमन्त्रो भण्यते ? सत्यम् , गुरुशिस्ययोरभेदात् । गुरुरहन् शिष्या गणधरभृतः, तेऽपि तीर्थंकररूपाः, गणधरकृतमहन्तोऽपि न बाधन्ते। अतः सूरिमन्त्रः मन्त्रराजः। कर्मक्षयार्थ प्रत्यहं १०८ ध्येयः। __** ** ** यो विधिना ऊँ ही अहं युक्त-मन्त्रराजपदानि लक्षत्रयं जपति स तृतीयभवे सिध्यति । इहलोके च गौतम इति श्रीपुण्डरीकादेशः। श्रीयुगादिनाथसम्बद्धन्यासे यस्य कस्यापि महानैष्ठिकस्य सूरेभैरुरूपो मन्त्रराजः सिध्यति तस्य विद्यासहस्रं मन्त्रसहस्रं च प्रसङ्गेन सिध्यति, यतश्चतुःपीठस्वामी मन्त्रराज स्वाहान्तः। [(सूभित्रमड४८५वि१२) 'सूरिमंत्र४८५सभुयय'; ५.८८-८८]. 2010_03 Page #100 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ ભાવાથ-(સૂરિમંત્રના) પીઠ-ચતુષ્ટય જ અનન્તજ્ઞાન, અનન્તદર્શન, અનન્તવીર્ય અને અનન્ત આનન્દમય છે. ધ્યાતાને ( સાધકને ) નિત્યસ્મરણથી અનન્તચતુષ્ટયની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ કારણથી અનન્તચતુષ્ટયગભિત ચાર પીઠનો સ્વામી સર્વ કર્મનો ક્ષય કરનાર મોક્ષરૂપ સપ્તમે સંખ્યાવાળે મંત્રરાજ છે- થ્રી શ્રી રિમેક રિપેર गिरिमेरु पिरिमेरु सिरिभेरु हिरिमेरु आयरियमेरु स्वाहा । જે મંત્રરાજમાં મેર ની સંખ્યા પાંચ હોય તેમાં જિ માં રુ-જિ સંભવે છે, એટલે કે શિરિમેન્દ્ર માં રૂ૬િ અને નિરિમેક નો સમાવેશ થશે એમ સમજવું. મેર શબ્દથી ૩માર્ચ સમજવું. કાર્ટૂન્ય એટલે અરિહંત ભગવત-અનંત અરિહંતો. રૂ એટલે રિમે અને જિ એટલે પિરિમે એટલે ભવપરાવર્તન અથવા રચવન અને ભવર-સંસારમાં રહેલા. ભવ પણ એકેન્દ્રિય આદિ કે વિકસેન્દ્રિય નહીં, પરંતુ ચિતામણિરત્ન અને કલ્પવૃક્ષરૂપે ઉપકારક હોય. દરેક ભવમાં આશ્ચર્યકારક રીતે લૌકિક અને લેકેન્નરજીના નિર્વાહક હોય. ગિરિ શબ્દથી જનસમુદાયને સમૃદ્ધિ કરવાના સામર્થ્યવાળી રાજ્યાવસ્થા સમજવી. પિરિ એટલે ત્રસ અને સ્થાવર જીને પરમ પ્રીતિ પ્રાપ્ત કરાવનાર દીક્ષાવસ્થા જાણવી. સિરિ એટલે કેવળજ્ઞાનરૂપ અને સર્વજ્ઞાણું જાણવું. ફિરિ એટલે ત્રણે જગતમાં મહાન પૂજનીયપણું અને અપ્રતિહત-અસ્મલિત શાસનપણું સમજવું. કારિ એટલે સંધરૂપ કે મેક્ષરૂપ જાણવું. વૃદ્ધોએ કહ્યું છે કે પહેલાં બે પદો “ર ક્રિરિ” ભવરૂપસુખને ઉત્પન્ન કરનાર, ત્રીજુ “ર” રાજ્યાદિરૂપ, ચોથું “પરિ” વિશાળ દીક્ષાવસ્થારૂપ, પછીનું પાંચમું “સિરિ” કૈવલ્ય-કેવલજ્ઞાનરૂપ, છઠું “દિરિ” પૂજા કરાવનાર અતિશય મહાન ભાયુકત તથા મહાન ઉદયના સ્થાનરૂપ, અન્ય-છેલ્લું “માયરિય”પદ ભગવાન શ્રીસંઘ. તે સાતે પદે શ્રીમંત્રરાજમાં છે. ભગવાન મંત્રરાજ અહીં સ્વરૂપ છે તે તેને સૂરિમંત્ર શા માટે કહેવાય છે? સત્ય છે, ગુરુશિષ્યનું અભેદપણું હેવાથી. ગુરુ અરિહંત અને શિષ્ય ગણધરે. તેઓ ગણધરે પણ તીર્થંકરરૂપ જ છે. ગણધરવડે કરાયેલાને અરિહંતે પણ બાધ ગણતા નથી. આ કારણથી સૂરિમંત્ર મંત્રરાજ છે. કર્મક્ષય માટે દરરોજ ૧૦૮ વાર ધ્યાન કરવું. 2010_03 Page #101 -------------------------------------------------------------------------- ________________ કાન્સગ ધ્યાન જે કઈ વિધિપૂર્વક ક્રૂ મ યુક્ત મન્નરાજનાં પદો ત્રણ લાખાવાર જપે તે ત્રીજા ભવે સિદ્ધ થાય છે મોક્ષ પામે છે અને આ લેકમાં (તે) ગૌતમસ્વરૂપ છે એમ શ્રી પુંડરીકસ્વામીનું ફરમાન છે. પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથવડે જે ન્યાસી* નામને મંત્રપ્રકાર સમ્યક રીતે નિશ્ચિત થયેલ છે તેમાં જે કઈ મહાનિષ્ઠિત આચાર્ય હેય તેને મેરૂપ આ મંત્રરાજ જે સિદ્ધ થાય તે તેમને હજારો વિદ્યાઓ અને હજારે માત્ર તે જ વખતે સિદ્ધ થાય છે–પ્રાપ્ત થાય છે. આ કારણે પીઠ ચતુષ્ટયન સ્વામી મંત્રરાજના અને સ્વાહા મૂકવામાં આવ્યો છે. * न्यासीत्येकत्र पदे बहुदेवीनामविन्यासः । (“મંત્રરાજરહસ્ય'; શ્લેક-૧૨૮). 2010_03 Page #102 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ અરિહંત વંદનાવલી* [પદ્યાનુવાદ ] [ રચયિતાઃ શ્રી ચંદુલાલ શકરચંદ શાહ] ( છંદ હરિગીત) જે ચૌદ મહાસ્વને થકી નિજ માતને હરખાવતા, વળી ગર્ભમાંહી જ્ઞાનત્રયને ગોપવી અવધારતા, ને જન્મતાં પહેલાં જ ચોસઠ ઈંદ્ર જેને વંદતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૧ મહાગના અભ્યાસમાં જે ગર્ભમાં ઉલ્લાસતા, ને જન્મતાં ત્રણ લેકમાં મહાસ્ય સમ પ્રકાશતા; જે જન્મકલ્યાણક વડે સૌ જીવને સુખ આપતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૨ મૂળ સ્તુતિ “અમારાત્રિા ” પ્રાકૃત ભાષામાં ગદ્યમાં છે. આ તેનો “હરિગીત” છંદમાં ભાવવાહી પદ્યાનુવાદ છે, જે અરિહંત પરમાત્માના ચરમભવની વિશિષ્ટ અવસ્થાઓના સભ્ય–પરિભાવને માટે અત્યંત ઉપયોગી છે. મૂળ પ્રાકૃત-સ્તુતિના કર્તા વિષે કઈ માહિતી મળી શકી નથી. કેઈ મહાન પૂર્વાચાર્યો અરિહંત પરમાત્માના વિશિષ્ટ પ્રકારના ધ્યાન માટે આ ગ્રંથની રચના કરી હોય એમ લાગે છે. આ રચના જ કહી આપે છે કે તેના રચયિતા બહુશ્રુત હતા. આ ગ્રંથમાં અરિહંત પરમાત્માની ૧૦૮ વિશિષ્ટ અવસ્થાઓનું મૂલ આગમ સદશ ભાષામાં સુંદર રીતે આલેખન કરવામાં આવ્યું છે. ધ્યાન માટે આ વર્ણન ઉપયુકત લાગે છે કારણ કે અરિહંત ભગવંતના નામાદિ ચારેય નિક્ષેપાઓ તથા 'પિંડસ્થાદિ ત્રણેય અવસ્થાઓ ધ્યેય છે. (જુઓ : “નમજ્જર દ્વારા પ્રાકૃત વિમા , g૦ ૨૮૪ થી ૧૨) 2010_03 Page #103 -------------------------------------------------------------------------- ________________ કાગધ્યાન છપન્ન દિકકુમારી તણી સેવા સુભાવે પામતા, દેવેન્દ્ર કરસંપુટમહીં ધારી જગત હરખાવતા; મેરુ શિખર સિંહાસને જે નાથ જગના ભતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩ કુસુમાંજલીથી સુર અસુર જે ભવ્ય જિનને પૂજતા, ક્ષીરદધિના નહુણજળથી દેવ જેને સિંચતા વળી દેવદુભિનાર ગજવી દેવતાઓ રીઝતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૪ મઘમઘ થતા ગશીર્ષ ચંદનથી વિલેપન પામતા, દેવેન્દ્ર દૈવી પુષ્પની માળા ગળે આપતા; કુંડલ કડાં મણિમય ચમકતા હાર મુકુટે શોભતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું ૫ ને શ્રેષ્ઠ વેણુ મેરલી વણુ મૃદંગ તણે દધ્વનિ, વાજિંત્ર તાલે નૃત્ય કરતી કિન્નરીઓ સ્વર્ગની; હષે ભરી દેવાંગનાઓ નમન કરતી લળી લળી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૬ જયનાદ કરતા દેવતાઓ હર્ષના અતિરેકમાં, પધરામણું કરતા જનેતાના મહાપ્રાસાદમાં; જે ઇન્દ્રપૂરિત વસુધાને ચૂસતા અંગુષ્ઠમાં, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૭ આહાર ને નિહાર જેના છે અનેચર ચક્ષુથી, પ્રસ્વેદ વ્યાધિ મેલ જેના અંગને સ્પશે નહીં; વધેન દુગ્ધ સમાં રુધિર ને માંસ જેના તનમહીં, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૮ મંદાર પારિજાત સૌરભ શ્વાસને ઉશ્વાસમાં, ને છત્ર ચામર જયપતાકા સ્તંભ જવ કરપાદમાં; પૂરાં સહસ્ત્ર વિશેષ અષ્ટક લક્ષણે જ્યાં શેભતાં, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૯ 2010_03 Page #104 -------------------------------------------------------------------------- ________________ અરિહંત વંદનાવલી ૮પ દેવાંગનાઓ પાંચ આજ્ઞા ઈન્દ્રની સન્માનતી, પાંચે બની ધાત્રી દિલે કૃતકૃત્યતા અનુભાવતી; વળી બાળકીડા દેવગણના કુંવરે સંગે થતી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૧૦ જે બાલ્યવયમાં પ્રૌઢ જ્ઞાને મુગ્ધ કરતા લેકને, સોળે કળા વિજ્ઞાન કેરા સારને અવધારીને; ત્રણ લેકના વિસ્મય સમાં ગુણરૂપયૌવનયુકત જે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૧૧ મિથુન પરિષહથી રહિત જે નંદતા નિજ ભાવમાં, મિથુન પરિષહ વારવા વિવાહકંકણ ધારતા ને બ્રહ્મચર્ય તણો જગાબે નાદ જેણે વિશ્વમાં, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું ૧૨ મૂછ નથી પામ્યા મનુજના પાંચ ભેદે ભેગમાં, ઉત્કૃષ્ટ જેની રાજનીતિથી પ્રજા સુખચેનમાં; વળી શુદ્ધ અધ્યવસાયથી જે લીન છે નિજ ભાવમાં, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું ૧૩ પામ્યાં સ્વયંસંબુદ્ધપદ જે સહજ વર વિરાગવંત, ને દેવ કાંતિક ઘણું ભક્તિ થકી કરતા નમન; જેને નમી કતાથ બનતાં ચાર ગતિનાં જીવગણ, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૧૪ “આ પધારે ઈષ્ટ વસ્તુ પામવા નરનારીઓ, એ ઘોષણાથી અપતા સાંવત્સરિક મહાદાનને; ને છેદતા દારિદ્રય સૌનું દાનના મહાક૯૫થી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૧૫ દીક્ષા તણે અભિષેક જેને જતા ઈંદ્રો મળી, શિબિકા સ્વરૂપ વિમાનમાં વિરાજતા ભગવંતશ્રી; અશોક પુત્રગ તિલક ચંપા વૃક્ષ શેભિત વનમહીં, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૧૬ 2010_03 Page #105 -------------------------------------------------------------------------- ________________ કાન્સ ધ્યાન શ્રી વજૂધર રચેલા ભવ્ય આસન ઉપરે, બેસી અલંકાર ત્યજે દીક્ષા સમય ભગવંત જે; જે પંચમુષ્ટિ લેચ કરતા કેશ વિભુ નિજ કર વડે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૧૭ કાગ્રગત ભગવંત સવે સિદ્ધને વંદન કરે, સાવદ્ય સઘળા પાપગનાં કરે પચ્ચકખાણને જે જ્ઞાન દર્શન ને મહાચારિત્ર રત્નત્રયી ગ્રહે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૧૮ નિર્મળ વિપુલમતિ મન:પર્યવ જ્ઞાનસહ જે દીપતા, જે પંચ સમિતિ ગુણિત્રયની રયણુમાળા ધારતા દશ ભેદથી જે શ્રમણસુંદર ધર્મનું પાલન કરે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું ૧૯ પુષ્કર-કમલના પત્રની ભાંતિ નહીં લેપાય છે, ને જીવની માફક અપ્રતિત વરગતિએ વિચરે; આકાશની જ્યમ નિરાલંબન ગુણ થકી જે ઓપતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૨૦ તે અખલિત વાયુસમૂહની જેમ જે નિબંધ છે, સંગે પિતાંગઉપાંગ જેને ગુપ્ત ઈન્દ્રિય દેહ છે; નિઃસંગતાય વિહંગ શી જેના અમૂલખ ગુણ છે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૨૧ ખર્શી તણું વરગ જેવા ભાવથી એકાકી જે, ભારંડ પંખી સરિખા ગુણવાન અપ્રમત્ત છે; વ્રતભાર વહેતા વરવૃષભની જેમ જેહ સમથ છે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૨૨ કુંજર સમા શૂરવીર જે છે સિંહ સમ નિર્ભય વળી, ગંભીરતા સાગર સમી જેના હદયને છે વરી; જેના સ્વભાવે સૌમ્યતા છે પૂર્ણિમાના ચંદ્રની, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું ૨૩ 2010_03 Page #106 -------------------------------------------------------------------------- ________________ અતિવદનાવલી આકાશભૂષણ સૂર્ય જેવા દ્વીપતા તપ તેજથી, વળી પૂરતા દિગતને કરુણા ઉપેક્ષા મૈત્રીથી; હરખાવતા જે વિશ્વને મુદિતા તણા સંદેશથી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૨૪ જે શરદઋતુના જળ સમા નિર્મળ મનાભાવા વડે, ઉપકાર કાજ વિહાર જે કરતા વિભિન્ન સ્થળેા વિષે; જેની સહનશિત સમીપે પૃથ્વી પણ ઝાંખી પડે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૨૫ બહુ પુણ્યના જ્યાં ઉદય છે એવા વિકના દ્વારને, પાવન કરે ભગવંત નિજ તપ છટ્ઠઅટ્ટમના પારણે; સ્વીકારતા આહાર ખેંતાલીસ દ્વેષવિહીન જે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૨૬ ઉપવાસ માસખમણુ સમાં તપ આકરાં કરતા વિભુ, વીરાસનાદિ આસને સ્થિરતા ધરે જગના પ્રભુ; બાવીસ પરિષદ્ધને સહેતા પ્રશ્ન જે અદ્ભુત વિભુ, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૨૭ બાહ્ય અત્યંતર બધા પરિગ્રહ થકી જે મુક્ત છે, વર ધર્મ પાવક શુકલ ધ્યાને જે સદાય નિમગ્ન છે; જે ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરતા મહુમલ્લ વિદારીને, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૨૮ જે પૂર્ણ કેવળજ્ઞાન લેાકાલાકને અજવાળતું, જેના મહાસામર્થ્ય કેરા પાર કા” નવ પામતું; એ પ્રાપ્ત જેણે ચાર ઘાતી કર્મને છેદી કર્યું, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૨૯ જે રજત સેાના ને અનુપમ રત્નના ત્રણ ગઢમહીં, સુવર્ણનાં નવ પદ્મમાં પદ્મકમલને સ્થાપન કરી; ચારે દિશા મુખ ચાર, ચાર સિંહાસને જે શેશભતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩૦ 2010_03 ૮૭ Page #107 -------------------------------------------------------------------------- ________________ કાયોત્સર્ગ ધ્યાન જ્યાં છત્ર પંદર ઉજવલાં શોભી રહ્યાં શિર ઉપરે, ને દેવ દેવી રત્નચામર વીંઝતાં કરદ્રય વડે દ્વાદશ ગુણ વર દેવવૃક્ષ અશોકથીય પૂજાય છે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩૧ મહાસૂર્ય સમ તેજસ્વી શેભે ધર્મચક સમીપમાં, ભામંડળે પ્રભુપીઠથી આભા પ્રસારી દિગંતમાં મેર જાનુ પ્રમાણ પુછપ અર્થ જિનને અર્પતા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩૨ જ્યાં દેવદુંદુભિ શેષ ગજવે ઘષણ ત્રણ લેકમાં, ત્રિભુવન તણું સ્વામી તણ સૌએ સુણો શુભદેશના પ્રતિબંધ કરતા દેવ, માનવ ને વળી તિર્યંચને, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું ૩૩ જ્યાં ભવ્ય જીવનાં અવિકસિત ખીલતાં પ્રજ્ઞાકમલ, ભગવંતવાણી દિવ્ય સ્પશે મેહનિદ્રા ટાળતા; ને દેવ દાનવ ભવ્ય માનવ ઝંખતાં જેનું શરણ, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩૪ જે બીજભૂત ગણાય છે ત્રણ પદ ચતુર્દશ પૂર્વનાં, ઉપજોઈ વા વિગમેઈ વા યુવેઈ વા” મહાતત્વનાં એ દાન સુશ્રુત જ્ઞાનનું દેનાર ત્રણજગનાથ જે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩૫ એ ચૌદ પૂર્વેનાં રચે છે સૂત્ર સુંદર સાથે જે, તે શિષ્યગણને સ્થાપતા ગણધર પદે જગનાથ જ; ખોલે ખજાને ગૂઢ માનવજાતના હિત કારણે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩૬ જે ધર્મતીર્થકર ચતુર્વિધ સંઘ સંસ્થાપન કરે, મહાતીર્થ સમ એ સંઘને સુરઅસુરસહ વંદન કરે; ને સર્વ પ્રાણે ભૂત જીવે સત્વગું કરુણું ધરે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩૭ 2010_03 Page #108 -------------------------------------------------------------------------- ________________ આરહંતવદનાવલી જેને નમે છે ઇંદ્ર, વાસુદેવ ને બળભદ્ર સી, જેનાં ચરણને ચક્રવર્તી પૂજતા ભાવે બહુ જેણે અનુત્તર વિમાનવાસી દેવના સંશય હયા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩૮ જે છે પ્રકાશક સૌ પદાર્થો જડ તથા ચિતન્યના, જે શુકલ લેયા તેરમે ગુણસ્થાનકે પરમાતમા; જે અંત આયુષ્ય કર્મને કરતા પરમ ઉપકારથી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૩૯ લકાગ્રભાગે પહોંચવાને ચગ્ય ક્ષેત્રી જે બને, ને સિદ્ધનાં સુખ આપતી અંતિમ તપસ્યા જ કરે; જે ચૌદમા ગુણસ્થાનકે સ્થિર પ્રાપ્તશૈલેશીકરણ, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૪૦ હષે ભરેલા દેવ નિમિત અંતિમ સમવસરણે, જે શેલતા અરિહંત પરમાત્મા જગતઘર આંગણે જે નામના શુભ સ્મરણથી વીખરાય વાદળ દુઃખનાં, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૪૧ જે કમને સંયોગ વળગેલે અનાદિ કાળથી, તેથી થયા જે મુક્ત પૂરણ સર્વથા સદ્ભાવથી; રમમાણ જે નિજ રૂપમાં ને સર્વજગનું હિત કરે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૪૨ જે નાથ દારિક વળી તૈજસ તથા કામણ તનુ, એ સર્વને છેડી અહીં પામ્યા પરમ પદ શાશ્વતું; જે રાગદ્વેષ જળ ભર્યા સંસારસાગરને તર્યા, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૪૪ નિર્વિઘ સ્થિર ને અચલ અક્ષય સિદ્ધિગતિના નામનું, છે સ્થાન અવ્યાબાધ જ્યાંથી નહિ પુનઃફરવાપણું; એ સ્થાનને પામ્યા અનંતા ને વળી જે પામશે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૪૪ 2010_03 Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૦ આ સ્તોત્રને પ્રાકૃત ગિરામાં વર્ણવ્યું ભક્તિમળે, અજ્ઞાત ને પ્રાચીન મહામન કા’ મુનીશ્વર બહુશ્રુતે; પદ પદ્મ મહીં જેના મહા સામર્થ્યની સેવા કરે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હુ નમ્રુ. ૪૫ જે નમસ્કાર સ્વાધ્યાય’માં પ્રેક્ષી હૃદય ગદ્ગદ બન્યું, શ્રીચંદ્ર નાચ્ચા ગ્રંથ લઈ મહાભાવનું શરણું મળ્યું; કીધી કરાવી અલ્પ ભક્તિ હોંશનું તરણું ફળ્યું, એવા પ્રભુ અરિહ ંતને પંચાંગ ભાવે હું નમું. ૪૬ કાચાસ ધ્યાન જેના ગુણ્ણાના સિંધુનાં એ બિંદુ પણ જાણું નહીં, પણ એક શ્રદ્ધા દિલમહીં કે તે સમું કે’ છે નહીં; જેના સહારે ક્રોડ તરિયા મુકિત મુજ નિશ્ચય સહી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૪૭ જે નાથ છે ત્રણ ભુવનના કરુણા જગે જેની વહે, જેના પ્રભાવે વિશ્વમાં સદ્ભાવની સરણી વહે; આપે વચન ‘શ્રીચંદ્ર' જગને એ જ નિશ્ચય તારશે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. ૪૮ 2010_03 पंचांगप्रणाम Page #110 -------------------------------------------------------------------------- ________________ –– અમારાં પ્રકાશને –– મૂલ્ય રૂપિયા ૦ ૧. શ્રી પ્રતિક્રમણસૂત્ર–પ્રધટીકા, ભાગ-૧ ૨. પ્રતિક્રમણની પવિત્રતા ૧-૫૦ ૦ ૩. શ્રી પ્રતિક્રમણ સૂત્ર–પ્રબોધટીકા, ભાગ-૨ ૦ ૪. શ્રી પ્રતિક્રમણસત્ર-પ્રબોધટીકા, ભાગ-૩ ૦ ૫. પંચપ્રતિક્રમણસૂત્ર-પ્રબોધટીકાનુસારી (ગુજરાતી) ૬. પંચપ્રતિક્રમણસૂત્રપ્રધટીકાનુસારી (હિન્દી) ૦ ૭. ગપ્રદીપ ૦ ૮. ધ્યાનવિચાર ૦ ૯. નમસ્કાર-સ્વાધ્યાય (પ્રાકૃત વિભાગ) ૦ ૧૦, તાનુશાસન ૧૧. ઋષિમંડલસ્તવયંત્રાલેખન ૩-૦૦ ૧૨. ઋષિમંડલ યંત્ર (ત્રિરંગી આપેપર ઉપર) ૧-૦૦ ૦ ૧૩. નમસ્કાર–સ્વાધ્યાય (સંસ્કૃત વિભાગ) ૧૪. એ કપેરેટિવ સ્ટડી ઑફ ધી જૈન થિયરીઝ ઓફ રીઆલીટી એન્ડ નોલેજ (અંગ્રેજી) (બીજી આવૃત્તિ પ્રેસમાં ) ૦ ૧૫. સવસિદ્ધાન્ત પ્રવેશકઃ (સંસ્કૃત) ૦ ૧૬. જિનસ્નાત્રવિધિ અને અહંદભિષેક વિધિ ૦ ૧૭. લેગસ્સ–સૂત્ર-સ્વાધ્યાય ૧૮. પ્રમાણનય–તસ્વકાલંકાર (અંગ્રેજી) ૦ ૧૯. યોગસાર ૦ ૨૦. સચિત્ર—સાથે સામાયિક ચૈત્યવંદન ૦ ૨૧, પંચપ્રતિક્રમણ સૂત્રપ્રધટીકાનુસારી (હિન્દી) બીજી આવૃત્તિ ૦ ૨૨. યોગશાસ્ત્ર અષ્ટમ પ્રકાશનું સવિસ્તર વિવરણ (વિભાગ૧) ૦ ૨૩. સૂરિમંત્ર કલ્પસમુચ્ચય (પ્રથમ ભાગ) ૨૪. સિદ્ધસેન્સ ન્યાયાવતાર એન્ડ અધર વર્કસ (અંગ્રેજી) ૧૫-૦૦ ૨૫. સામ્યશતક તથા સમતાશતક ૨-૦૦ ૨૬. પંચપરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા તથા અધ્યાત્મસાર માલા ૧૦-૦૦ ૦ ર૦-૦૦ ૦ ૦. 2010_03 Page #111 -------------------------------------------------------------------------- ________________ ૦ ૨૭, ઉવસગ્ગહર -સ્તાત્ર સ્વાધ્યાય ૨૮. જૈન મારલ ડોકટ્રીન ( અંગ્રેજી ) 9-૦૦ ૨૯. યોગશાસ્ત્ર (સ્ત્રાપનટીકાયુક્ત) પ્રથમ વિભાગ, પ્રકાશ ૧-૨ ૨૦૦૦ ૩૦, સમતાયેાગ ( હિન્દી ) ( ૧-૦૦ ′ ૩૧. સૂરિમ ́ત્રકલ્પસમુચ્ચય ( દ્રિતીય વિભાગ ) ૩૨. શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણસૂત્ર-પ્રબોધટીકા ત્રીજી આવૃત્તિ, ભાગ ૧-૨-૩* 6 ૩૫. શ્રીપ’ચપ્રતિક્રમણ તથા નવસ્મરણ–પ્રમેાધટીકાનુસારી ( હિન્દી ) તૃતીય આવૃત્તિ ૩૬. શ્રીઅહદ્ ગીતા [ ભાષાટીકા ] (હિન્દી ) ૩૭. યોગશાસ્ત્ર ( સ્વપાટીકાયુકત ) દ્વિતીય વિભાગ, પ્રકાશ ૩-૪ ૫૫૦૦ ૩૩. નમસ્કાર-સ્વાધ્યાય (અપભ્રંશ-હિન્દીગુજરાતી વિભાગ) ૧૦-૦૦ ૩૪. પ્રજ્ઞાના પ્રકાશ ( શેઠશ્રી અમૃતલાલ કાલીદાસ દોશીનું જીવન ચરિત્ર ) ૩૮. ચેાગશાસ્ત્ર (સ્ત્રાપનટીકાયુક્ત ) તૃતીય વિભાગ (પ્રેસમાં) ૩૯. અધ્યાત્મપત્રસાર ( શેઠશ્રી અમૃતલાલ કાલીદાસ દોશીને આધ્યાત્મિક પત્રવ્યવહાર ) ( પ્રેસમાં ) ૦ અપ્રાપ્ય મૂલ્ય રૂપિયા દરેક ભાગના રૂા. ૨૦-૦૦ 2010_03 ૩૦-૦૯ ૨૦-૦૦ ૩૦-૦૦ જૈન સાહિત્ય વિકાસ મ ́ડળ, ૯૬ બી, સ્વામી વિવેકાન‘દ માગ, વિલેપારલે, રિલા, ( પશ્ચિમ ), મુંબઈ-૪૦૦ ૦૫૬ -~。。 Page #112 -------------------------------------------------------------------------- ________________ શેઠશ્રી અમૃતલાલ કાલીદાસ દોશી, બી. એ. જન્મ : 14-10-1894 સ્વર્ગવાસ : 7- 1-1977 બહુમુખી પ્રતિભા ધરાવતા સ્વ. શેઠશ્રી અમૃતલાલ કાલીદાસ દોશીના જીવનમાં લક્ષ્મી અને સરસ્વતીને વિરલ સુમેળ જોવા મળે છે. રંગ-રસાયણના ક્ષેત્રે તેઓ " અમર-ડાય–કેમ” જેવા વિશાળ ઔદ્યોગિક સંકુલના સંસ્થાપક તેમજ સાહિત્ય, સંસ્કૃતિ અને જનસેવાના કાર્યોમાં અગ્રણી હતા. તેઓ સૌમ્ય, પ્રસન્ન અને ઓજસ્વી વ્યક્તિત્ત્વવાળા કુશળ વ્યાપારી-ઉદ્યોગપતિ તથા ધર્મપ્રેમી-વિદ્વાન, સ્પષ્ટ-વકતા અને નિર્ભય-તત્ત્વચિંતક પણ હતા. તેઓના વિચારો સમન્વયાત્મક-વ્યાપક અને ઉદાર હતા તથા તેઓનું જીવન સંયમી અને આધ્યાત્િમક હતું. તેઓને મંત્ર, તંત્ર, ધ્યાન અને યોગમાં ઊંડો રસ હતો. એટલું જ નહીં પણ આ વિષયમાં રવભાવતઃ આંતરસૂઝ હતી. સ્વાધ્યાય અને તત્વચિંતન એ તેઓની પ્રવૃત્તિઓના પ્રાણ હતા ત્યારે સામાયિક, પ્રતિકમણ, ધ્યાન, કાયોત્સર્ગ આદિ ક્રિયાઓ તેઓના આચરણનું અંગ બની હતી. જ્ઞાન દ્વારા આ ક્રિયાઓને પ્રાણવાન કેવી રીતે બનાવવી એ તેઓના સંશોધન અને સાહિત્યિક પ્રવૃત્તિનું કાર્યક્ષેત્ર હતું. જૈન સાહિત્યના સંશોધન અને પ્રચાર માટે તેઓએ મોટી રકમ પ્રદાન કરી, “જૈન સાહિત્ય વિકાસ મંડળ”ની ઈ. સ. ૧૯૪૮માં સ્થાપના કરી અને જીવનપર્યત તેના સંવર્ધન માટે સવિશેષ કાળજી લીધી. _ આ સંસ્થા તરફથી આજસુધીમાં મંત્ર, ગ, ધ્યાન, ન્યાય અને આધ્યાત્મિક વિષયો ઉપર પ્રકાશિત થયેલા અનેક ગ્રંથમાં લેખક તરીકેની પ્રસિદ્ધિના મેહુથી દૂર રહીને તેઓએ લેખનકાર્ય દ્વારા પોતાનું આગવું યોગદાન આપ્યું છે. | પ્રસ્તુત પ્રકાશન તેઓનાં ઊંડાં ચિંતન, આત્મકુરણ અને પ્રમાણભૂત સાહિત્ય સર્જનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. 2010_03