SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પંજિકા ત્રીજી યાચના કરવામાં આવી છે, તે સિદ્ધિ માટે છે. સિદ્ધિ એટલે કર્મનું નિર્ધાતન અને પરમાત્મભાવની પ્રાપ્તિ. અભેદ પ્રણિધાનના ફલસ્વરૂપે પરમાત્મ– સ્વરૂપની (સિદ્ધિપદની) પ્રાપ્તિ થાય છે. “પરમાત્મ-સ્વરૂપનું વર્ણન “ોડશક–પ્રકરણમાં આ રીતે મળે છે – ઈન્દ્રિયે અને મન વિનાનું, અચિત્ય એવા કેવળજ્ઞાનાદિ ગુણવાળું, કેવળજ્ઞાન વિના સંપૂર્ણ રીતે ન જાણું શકાય એવું, ત્રણે લેકના મસ્તકરૂપ સિદ્ધશિલા પર વિરાજમાન, જન્મ–જરાદિ સંકલેશેથી રહિત, જ્ઞાનસંપન્ન એવા બ્રહ્માદિ મહામુનિઓ જેને પરંયતિ–અંધકારથી પર-અસ્કૃષ્ટ તથા આદિત્યવર્ણ કહે છે એવું અત્યંત નિર્મલ, અક્ષર, બ્રહ્મ, નિત્ય જ્ઞાનાવરણયાદિ કર્મ પ્રકૃતિથી રહિત, કાલેકના અવેલેકનના ઉપગવાળું, નિસ્તરંગ પ્રશાંત મહાસાગર સદશ, અવર્ણ, અસ્પેશ, અગુરુલઘુ, અમૂર્ત, સર્વ બાધાઓથી રહિત, પરમાનંદવાળા સુખથી યુક્ત, અસંગ, સર્વકલાઓ (તથાભવ્યત્વ અસિદ્ધતા વગેરે સંસારી જીવસ્વભાવે)થી રહિત અને “સદાશિવ” વગેરે પદવડે વાચ તે પરમાત્મ-સ્વરૂપ” છે.” Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004595
Book TitleKayotsargadhyana
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Ritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy