SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ [૫] ‘લોગસ્સ’-- સૂત્ર : ‘ કાળપ્રમાણ’ અને ‘સમાલંબન’ માં ઉપયેાગિતા ૧. ‘ કાયોત્સ’ અને શ્વાસ શાસ્ત્રમાં કાયોત્સર્ગ”ને આત્યંતર તપના સૌથી શ્રેષ્ઠ અને છેલ્લા પ્રકાર કહ્યો છે. ‘ કાયાત્સગની સાધનાને શરીર તથા શ્વાસ સાથે ગાઢ સબધ છે, તે એટલે સુધી કે મહાપ્રાણધ્યાનને પરમકલાધ્યાન’ કહેવામાં આવે છે. મ 6 : * ‘ કાર્યોત્સર્ગ’નું કાલમાન શ્વાસની ગણતરીથી નિર્ધારિત કરવામાં આવે છે, જેમ કે આઠ શ્વાસોચ્છ્વાસના ‘ કાયાત્સગ’, પચીસ શ્વાસોચ્છ્વાસના ‘ કાયાત્સગ’, સો શ્વાસોચ્છવાસને ‘કાયોત્સર્ગ ’ વગેરે. આ પ્રમાણે વિભિન્ન અતિચારાની વિશુદ્ધિ માટે ફરમાવવામાં આવ્યું છે. હૈ. કાલ–પ્રમાણુ અને બ્લોગસ’ ધસાચ્છ્વાસની ગણતરીની સુગમતા માટે આવશ્યક-નિયુકિતમાં જણાવ્યું છે કે:~~ (( पायसमा ऊसासा, कालपमाणेण हुंति नायव्वा । Ë જાપમાળ, ૩૧ને તુ નાયવ્યું ॥ ૨ ॥'+ * જુએ : ‘ ધ્યાનવિચાર ’; પૃ. ૩. + આ ગાથામાં पायसमा ऊसासा ’” ના આઈ–પ્રયોગ ઘણા ગંભીર છે. બાહ્યપ્રાણની સાથે તેને સંબધ જોડવાના નથી. માત્ર ‘કાયાત્સર્ગ’મુદ્રાએ રહીને પદોનું ઉપયેાગ સહિત સ્મરણ કરવાથી પ્રાણ, મન અને કાળ ઉપર સ્વયમેવ પ્રભુત્વ પ્રાપ્ત થાય છે, કારણ કે પાદ વડે પ્રાણનું ભક્ષણ થાય છે, પ્રાણ વડે મનનું ભક્ષણ થાય છે અને મન વડે કાળનું ભક્ષણ થાય છે અર્થાત્ પાદમાં સંલગ્ન ચિત્તને કાળનું સ્મરણ રહેતું નથી. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004595
Book TitleKayotsargadhyana
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Ritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy