SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પીઠકા દરેક અવસ્થા–વિશેષની એક એક મુખ્ય ક્રિયાને અથવા તેના વિષયને પ્રસ્તુત સૂત્રની “નિમિત્ત સંપદામાં દર્શાવવામાં આવેલ છે. તદુપરાંત તેનું સમર્થન જુદા પરિભાષિક શબ્દો વડે પરંતુ તે જ કમથી મહાકલ્યાણકારી સૂરિમંત્રના પંચમ પીઠના મંત્રરાજના પાઠમાં દશ્યમાન થાય છે. તે પાઠ નીચે પ્રમાણે છે ॐ इरिमेरु किरिमेरु गिरिमेरु पिरिमेरु सिरिमेरु हिरिमेरु आयरियमेरु स्वाहा। આ પાઠ શ્રી સૂરિમંત્રના યંત્રપટના કેન્દ્રસ્થાનમાં પાંચમા વલયના પ્રથાનમાં જોવામાં આવે છે. અહીં મેરુ એટલે “કેવળજ્ઞાન કલ્યાણકવાળા અરિહંત'+ ભગવંત સમજવા. પ્રસ્તુત મંત્રરાજના રહસ્યમય પાઠને અર્થ નીચેના શ્લોકમાં પ્રાપ્ત થાય છે રિરાષ્નાવવામg: “વારિકનમો રિપદ્ધિા 'पिरि'दीक्षाकल्याणं 'सिरि'कैवल्यमथ समवसरणम् ॥ દિર ત્રિવધૂar “૩ાારિ” વંg: સમોક્ષvસ્ટ ! एतद्रपो ध्येयः श्रीवीरो मंत्रराजो वा ॥ (“મંત્રરાજરહસ્ય” લેક: ૨૪૪–૨૪૫) ભાવાર્થ-ર એટલે ચવનકલ્યાણક, ફિરિ એટલે જન્મકલ્યાણક, ગિરિ એટલે રાજ્યપદદ્ધિ, જિરિ એટલે દીક્ષાકલ્યાણક, સિરિ એટલે કૈવલ્ય, ફિરિ એટલે સમવસરણ, ત્રણેય જગતનું પૂજ્યપણું (નિર્વાણ) અને આયરિંથ એટલે શ્રીસંઘ, મેક્ષિપદ–આ પ્રકારે શ્રીવીર અથવા મંત્રરાજ હયેય છે.* મંત્રરાજ રહસ્યમાં જ આગળ જણાવ્યું છે કે – दिग्मात्रमियं व्याख्या सम्यग् जानन्ति पूर्वविद एताम् । यस्मादस्य स्मरणात् त्रिभवे शुद्धिस्त्रिशुद्धस्य । (“મંત્રરાજરહસ્ય, લેક: ૨૪૬ ). + મેકવાન જ્ઞાનસ્થાન (“મંત્રરાજ રહસ્ય, કલેકઃ ૧૯૭). * વિશેષ માટે જુઓ : પરિશિષ્ટ ૧. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004595
Book TitleKayotsargadhyana
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Ritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy