SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧ ભાવાથ-(સૂરિમંત્રના) પીઠ-ચતુષ્ટય જ અનન્તજ્ઞાન, અનન્તદર્શન, અનન્તવીર્ય અને અનન્ત આનન્દમય છે. ધ્યાતાને ( સાધકને ) નિત્યસ્મરણથી અનન્તચતુષ્ટયની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ કારણથી અનન્તચતુષ્ટયગભિત ચાર પીઠનો સ્વામી સર્વ કર્મનો ક્ષય કરનાર મોક્ષરૂપ સપ્તમે સંખ્યાવાળે મંત્રરાજ છે- થ્રી શ્રી રિમેક રિપેર गिरिमेरु पिरिमेरु सिरिभेरु हिरिमेरु आयरियमेरु स्वाहा । જે મંત્રરાજમાં મેર ની સંખ્યા પાંચ હોય તેમાં જિ માં રુ-જિ સંભવે છે, એટલે કે શિરિમેન્દ્ર માં રૂ૬િ અને નિરિમેક નો સમાવેશ થશે એમ સમજવું. મેર શબ્દથી ૩માર્ચ સમજવું. કાર્ટૂન્ય એટલે અરિહંત ભગવત-અનંત અરિહંતો. રૂ એટલે રિમે અને જિ એટલે પિરિમે એટલે ભવપરાવર્તન અથવા રચવન અને ભવર-સંસારમાં રહેલા. ભવ પણ એકેન્દ્રિય આદિ કે વિકસેન્દ્રિય નહીં, પરંતુ ચિતામણિરત્ન અને કલ્પવૃક્ષરૂપે ઉપકારક હોય. દરેક ભવમાં આશ્ચર્યકારક રીતે લૌકિક અને લેકેન્નરજીના નિર્વાહક હોય. ગિરિ શબ્દથી જનસમુદાયને સમૃદ્ધિ કરવાના સામર્થ્યવાળી રાજ્યાવસ્થા સમજવી. પિરિ એટલે ત્રસ અને સ્થાવર જીને પરમ પ્રીતિ પ્રાપ્ત કરાવનાર દીક્ષાવસ્થા જાણવી. સિરિ એટલે કેવળજ્ઞાનરૂપ અને સર્વજ્ઞાણું જાણવું. ફિરિ એટલે ત્રણે જગતમાં મહાન પૂજનીયપણું અને અપ્રતિહત-અસ્મલિત શાસનપણું સમજવું. કારિ એટલે સંધરૂપ કે મેક્ષરૂપ જાણવું. વૃદ્ધોએ કહ્યું છે કે પહેલાં બે પદો “ર ક્રિરિ” ભવરૂપસુખને ઉત્પન્ન કરનાર, ત્રીજુ “ર” રાજ્યાદિરૂપ, ચોથું “પરિ” વિશાળ દીક્ષાવસ્થારૂપ, પછીનું પાંચમું “સિરિ” કૈવલ્ય-કેવલજ્ઞાનરૂપ, છઠું “દિરિ” પૂજા કરાવનાર અતિશય મહાન ભાયુકત તથા મહાન ઉદયના સ્થાનરૂપ, અન્ય-છેલ્લું “માયરિય”પદ ભગવાન શ્રીસંઘ. તે સાતે પદે શ્રીમંત્રરાજમાં છે. ભગવાન મંત્રરાજ અહીં સ્વરૂપ છે તે તેને સૂરિમંત્ર શા માટે કહેવાય છે? સત્ય છે, ગુરુશિષ્યનું અભેદપણું હેવાથી. ગુરુ અરિહંત અને શિષ્ય ગણધરે. તેઓ ગણધરે પણ તીર્થંકરરૂપ જ છે. ગણધરવડે કરાયેલાને અરિહંતે પણ બાધ ગણતા નથી. આ કારણથી સૂરિમંત્ર મંત્રરાજ છે. કર્મક્ષય માટે દરરોજ ૧૦૮ વાર ધ્યાન કરવું. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004595
Book TitleKayotsargadhyana
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Ritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy