SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧ ચતુર્વિશતિ જિનનામ દેહ અકસ્થાનમાં ન્યાસવડે અંતર્ગત કરવાની વિધિ લેગસ્સ–સૂત્રની ગાથા ૨-૩-૪ માં ચતુર્વિશતિ જિનનાં નામે છે; તે પાઠમાં દરેક ભગવંતનું સ્મરણ કરતાં આરાધકે અનુક્રમે પિતાના દેહના ષકનું તથા સહસ્ત્રારનું પૂર્વાભિમુખ પ્રકારે અને ઊર્ધ્વરેહણથી ન્યાસપૂર્વક આલંબન ગ્રહણ કરવું. તે પ્રમાણે શ્રી ઋષભદેવનું (૩મનું) તથા અજિતનાથનું નિયં નું) અનુક્રમે મૂલાધાર ચકસ્થાનમાં તથા સ્વાધિષ્ઠાન ચકસ્થાનમાં ન્યાસવડે સ્મરણ કરાય છે. અન્ય ભગવંતેનું પણ અનુક્રમે ઊર્ધ્વરેહણ ક્રિયાથી એકેક ચકસ્થાનમાં ન્યાસવડે સ્મરણ કરતાં સાતમા શ્રીસુપાર્શ્વનાથનું (શુપાનું) સ્મરણુ સહસાર ચક્રસ્થાનમાં ન્યાસવડે કરાય છે. ત્યારપછી અવરોહણ માટે ક્રિયાસૂચક શબ્દ ગિળ આવે છે, તેથી તેના સ્મરણ વડે પશ્ચિમાભિમુખ પ્રકારે સહસ્ત્રારથી મૂલાધાર ચકસ્થાન સુધી સદ્યઃ અવરોહણ કરાય છે. આ પ્રકારે મૂલાધાર ચકસ્થાનથી આરંભ કરી આરોહણ અવરોહણ પૂરું કરતાં એક સંપૂર્ણ વલય સધાય છે. મમર્મસ્થાનમાં જિનનામેને ન્યાસ કરવાની પ્રથા ઘણી જૂની છે. જુએ-મુનિશ્રી નયસુંદરકૃતિ “શંખેશ્વર પાર્શ્વનાથને છંદ” (પ્રસ્તુત ગ્રંથમાં પૃ. ૩૪-૩૫). આ વિષયમાં શ્રીકમલાપ્રભસૂરિ વિરચિત “જિનપંજરસ્તોત્રીને લેક નીચે ટાંકીએ છીએ श्रीकुन्थुर्गुह्यकं रक्षेदरो लोमकटीतटम् । मल्लिरुरुपृष्ठमंस, जर्छ च मुनिसुव्रतः ॥ १६ ॥ (“સ્વાધ્યાય’–સંસ્કૃત વિમા; પૃ. ૨૮૬). Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004595
Book TitleKayotsargadhyana
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Ritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy