SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૧ ૫૩ આ જ પ્રમાણે બીજા સાત જિનેનું સ્મરણ પુનઃ ચક્રસ્થાનમાં ન્યાસવડે આરેહણ અને અવરોહણ પૂર્વક કરતાં બીજુ વલય અને તે જ પ્રમાણે ત્રીજા સાત જિનેનું સ્મરણ કરતાં ત્રીજુ વલય સધાય છે. તેથી આ વિધિ અનુસાર ૨૧ જિનેનું સ્મરણ થાય છે. ત્યાર પછી ત્રણ જિનેનું ત્રણ ચકસ્થાનમાં સ્મરણ કરતાં નાભિચક્રસ્થાન પાસે અધું (સાડા ત્રણ) વલય પ્રાપ્ત થાય છે. સ્મરણને અંતર્ગત (સાંનિધ્ય પ્રાપ્ત) કરવાની આ વિધિથી (આ પ્રક્રિયાના) સાડાત્રણ વલય આ પ્રકારે સધાય છે. આવા “અંતર્ગત–ન્યાસવડે વાચક અને વચ્ચેનો તથા વાચ્ય અને તે વિષે બેધને અભેદ સહજ સધાય છે. ઉપર્યુકત વિધિની સમજણમાં સુગમતા થાય તે માટે સાડાત્રણ વલ અને ચક્રસ્થાને તથા ત્યાં સ્મરણપૂર્વક ન્યાસ કરાયેલા ચતુર્વિશતિ જિનના દર્શાવતું એક ચિત્રાત્મક-યંત્ર પૃષ્ઠ ક્રમાંક-પ૪ પર રજુ કરાયું છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004595
Book TitleKayotsargadhyana
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Ritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy