SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ રેમિ-ભવિષ્યકાળના અમાં વમાનકાળના પ્રયાગ થયો છે. તેથી અતિ-વાળું કોમિ ારસાં ના એવા અથ થાય છે કેઃ અરિહંતભગવંતની મૂર્તિના આલંબનવડે ‘ કાર્યોત્સર્ગધ્યાન’ના અભ્યાસ કરીશ અથવા કરવા ઇચ્છું છું. આને અલ્યુપગમ સંપદા ’ કહે છે. [ ૨ ] પૅજિકા * ચૈત્ળવત્તિયા-વૈદ્દનપ્રત્યયં-વંદન નિમિત્તે, વંદન માટે. આવી જ રીતે નિમિત્ત આલાપકનાં બીજા પાંચ નિમિત્તોના અથ ક્રમશઃ પૂજા નિમિત્તે, સત્કાર નિમિત્તે, સન્માન નિમિત્તે, એધિલાભ નિમિત્તે અને નિરુપસર્ગ ( માક્ષ ) નિમિત્તે થાય છે. આ પ્રકારે આ છ પદનું આલાપક આલેખનના નિમિત્ત માટે અથવા આલેખનના પ્રત્યયની વૃત્તિને માટે છે. આને નિમિત્ત સંપદા' કહે છે. અહીં આલેખન પ્રતિમાદિ વિષયક ધ્યાનરૂપ છે. < 6 , આ નિમિત્ત સંપદા સાંકેતિક હોવાથી કેટલુંક સ્વરૂપ આપણે પીડામાં તપાસ્યું અને બાકીનું હવે પછી વિવરણમાં તપાસનું, સદ્દા—આદિ પાંચ પદે ને ‘હેતુ સંપદા ’ કહેવામાં આવે છે, કારણ કે તેમાં આલંબનયોગ'ની સિદ્ધિ કરનારા હેતુઓને ઉપાચાના સંગ્રહ કરેલા છેુવે તે તપાસશું. અરિહંત ભગવંતની મૂર્તિનું આલેખન શુદ્ધ છે. પરંતુ એ સ્પષ્ટ છે કે આલંબન ઉપરની શ્રદ્ધા એ કોઈ વસ્તુ સ્વરૂપે વિદ્યમાન પદ્મા ઉપરની શ્રદ્ધા નથી; તે તે અદૃશ્યની શાસ્ત્રીય પદ્ધતિ અનુસાર કરાયેલી પ્રતિકૃતિની એધરૂપે ઉપલબ્ધિ છે. Jain Education International 2010_03 પ્રસ્તુત આલેખન અનુમાન આધીન છે. તેથી પ્રમાણથી સિદ્ધ થઈ શકતું નથી. તે (શ્રદ્ધેય) વિષે નિશ્ચયાત્મક બુદ્ધિ થાય અને તેની (શ્રદ્ધેયની) સત્યતા વિષે વિશ્વાસ બેસે તેવું ( વિશ્વાસનું ) નામ જ શ્રદ્ધા છે. આ કારણે ‘હેતુ સંપદા’નું પહેલું પદ સદ્દાદ્ છે અને પ્રસ્તુત ‘ હેતુ સંપદા’ના આલાપકનાં પાંચ પદ પછી વદ્મમાળીર્ શબ્દ આવે છે, તે દરેક પદને લાગુ * " For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004595
Book TitleKayotsargadhyana
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Ritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy