SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ કાસગધ્યાન જન્મકલ્યાણકના આવા “પૂજન વિષે કે જેને શ્રીસૂરિમંત્રના પાંચમા મંત્રરાજ પીડમાં જિજિમેર સંકેતથી શબ્દપ્રયોગ પણ થયા છે, તે વિષે-હું “કાયેત્સર્ગધ્યાનમાં સતત વર્ધમાન થતી શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણ અને અનુપ્રેક્ષાવડે ભક્તિપૂર્વક સામ્ય પ્રકારે પરિભાવન કરું છું. ૨ (ગ). રાજયપદદ્ધિ * અહદ્ ભગવતે ઉચ્ચ રાજવંશી-ક્ષત્રીયકુલમાં જન્મે છે અને પુણ્યપ્રકૃતિ ઉત્કૃષ્ટ હેવાથી સર્વત્ર વસ્ત્રાભૂષણદિવડે સત્કાર પામે છે. રાજ્યપદદ્ધિના આવા “સત્કાર' વિષે કે જેને સૂરિમંત્રના પાંચમા મંત્રરાજ પીઠમાં નિરિમેક સંકેતથી શબ્દપ્રયોગ પણ થયો છે, તે વિષે કાત્સગ ધ્યાનમાં સતત વધમાન થતી શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા અને અનપેક્ષાવડે ભકિતપૂર્વક સમ્યક પ્રકારે પરિભાવન કરું છું. ૩. દીક્ષા કલ્યાણક અહંદુ ભગવંતે સંસારમાં રહેવા છતાં તેના ભેગોથી લેવાતા નથી “હે ભગવંત! તીર્થ પ્રવર્તાવે એ પ્રમાણે લેકાંતિકદેવેની વિનંતી થતાં સંસારને ત્યાગ કરી તેઓ પવિત્ર પ્રત્રજ્યા ધારણ કરે છે, તે સમયે દેવો તેમનું ભારે સન્માન કરે છે. દીક્ષાકલ્યાણકના આવા “સમાન' વિષે કે જેને શ્રીસૂરિમંત્રના પાંચમા મંત્રરાજ પીઠમાં પિરિમે સંકેતથી શબ્દપ્રયોગ પણ થયું છે, તે વિષે –“કાસગંગાનમાં સતત વધમાન થતી શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણ અને અનુપ્રેક્ષાવડે ભકિતપૂર્વક સમ્યક્ પ્રકારે પરિભાવન કરું છું. ૪. કેવલજ્ઞાનકલ્યાણક અહંદુ ભગવંતે દશનાધિ, જ્ઞાનધિ અને ચારિત્રધિવડે અનુક્રમે શુકલધ્યાનમાં આરૂઢ થઈને ચાર ઘાતકર્મોના નાશ કરી કૈવલ્યની પ્રાપ્તિ કરે છે. કેવલજ્ઞાનકલ્યાણકના આવા “ધિલાભ વિષે કે જેને શ્રીસૂરિમંત્રના પાંચમા મત્રરાજ પીઠમાં સિરિમેય સંકેતથી શબ્દપ્રયોગ પણ થયે છે, * આ અવસ્થા પાંચ કલ્યાણ પૈકીની એક અવસ્થા નથી. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004595
Book TitleKayotsargadhyana
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Ritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy