SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ વિવરણ તે વિષે−હું ‘કાયાત્સગધ્યાન”માં સતત વમાન થતી શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષાવડે ભક્તિપૂર્વક સમ્યક્ પ્રકારે પિરભાવન કરું છું. ૫. નિર્વાણુકલ્યાણક અર્હદ્ ભગવંતા સ યાગાને રુંધીને અયાગી કેવલી’ નામનું ચૌદમું ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે અને ધનુષમાંથી ખાણ છૂટે તેમ શરીરમાંથી છૂટીને ઊધ્વગતિવડે સિદ્ધશિલાપર પહોંચી નિરુપસર્ગસ્થિતિને પ્રાપ્ત કરે છે. નિર્વાણકલ્યાણકની આવી નિરુપસંગસ્થિતિ વિષે કે જેને શ્રીસૂરિમ`ત્રના મ ંત્રરાજ પીઠમાં મેિન્દ્ર સંકેતથી શબ્દપ્રયાગ પણ થયા છે, તે વિષેહું ‘ કાયાત્સગધ્યાન’માં સતત વમાન થતી શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષાવડે ભકિતપૂર્વક સમ્યક્ પ્રકારે પરિભાવન કરું છે. ' ૭૭ ( મત્રરાજ પીઠમાં આયરિયમેહ સંકેતથી જે શબ્દપ્રયાગ થયા છે તે સાંકેતિક–ભાષાને પરિપૂર્ણ રીતે સમજાવવા માટે કરવામાં આવ્યા છે, એમ જણાય છે. અરિહંત ભગવંતના દેહોત્સર્ગ પછી સંઘનું ધ્રવ્ય અને મેક્ષનું ધ્રૌવ્ય છે, તેમ તે સંકેત જણાવે છે. સ્વાહા ના અર્થ અહીં ‘શુભકથન ’ કરવાના છે. આયરિયમેદ-મેરુનું આ સપ્તમ પદ છે અટલે તે અતિશય ઉપયાગી છે અને મત્રરાજમાં તેના ન્યાસ સકારણ થયા હોય તેમ જણાય છે. ગણધર ભગવાને ત્રિપદી મળ્યા પછી સૂત્રને શબ્દોથી ગૂંથવામાં આવ્યાં છે, અહીં િિનેન્દ્ર માટે ત્રિપદીનું પહેલું પદ કન્નેશ્વા દર્શાવી શકાય અને દિમેિશ માટે ત્રિપદીનું બીજું પદ વિનમેન્દ્ વા દર્શાવી શકાય, જ્યારે છેલ્લા પદ ધ્રુવેર્ વા માટે મરિયમેહ વ્યવસ્થિત કરવામાં આવેલ છે. તે પદ સામે અરિહંત-ચેઇયાણ’–સૂત્રની નિમિત્ત સંપદા’ના આલાપકમાં કે ‘ હેતુ સંપદાના આલાપકમાં કયું પદ હોઈ શકે? એ આપણે વિચારવાનું છે. પરંતુ 6 C Jain Education International 2010_03 આયરિયમેજ ના અથ સંધ અથવા મેાક્ષ કરવામાં આવ્યે છે સંધને કોઈ વસ્તુ બંધનકારક હેાય તા તે પ્રવચન છે. પ્રવચનને માન્ય ન કરે તે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004595
Book TitleKayotsargadhyana
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Ritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy