SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ [ 1 ] પીડિકા પ્રસ્તુત સૂત્રમાં ‘આલેખનયાગ' અનુસાર જીવાત્માનું પરમાત્મા સાથે ચેાજન કરવા માટે અનંત અરિહંત ભગવંતાના ચરમભવની ષઅવસ્થા વિશેષ વિષયક પ્રત્યયાને નિમિત્તરૂપે ગ્રહણ કરીને, તે તે અવસ્થા સૂચક શબ્દાદ્વારા ‘ હેતુ સંપદા’વડે સમ્યક્ પરિભાવન કરવાનું વિધાન છે. યેાગાભ્યાસી પોતાના અભ્યાસ કોઈ એક ઠેકાણે પાતાના ચિત્તની ધારણા કરીનેઝ કરે છે. એટલા જ સ્થાનમાં એ પાતાના ચિત્તને આંધી રાખે છે અને જે પ્રત્યયનું એણે આલંબન લીધું હાય તે પ્રત્યયને ત્યાં જ તપાસે છે—એટલે એની ધારણાના સ્થાન પર જ ચિત્ત ગાંધાઈ રહ્યું છે તેમ સમજવાનું છે. પ્રત્યય+ એટલે વિષયજન્ય સંસ્કાર. એક જ પદાર્થ (અર્હત્ ચૈત્ય ) અથવા વિષય હાય, પરંતુ તેના પ્રત્યયા અનેક હાય કારણ કે ક્ષણે ક્ષણે એ વિષય ચિત્ત ઉપર અલગ સંસ્કાર પાડી શકે. એવા પ્રત્યેક સંસ્કાર જે વૃત્તિ છે, તે જુદા જુદા પ્રત્યય કહેવાય. સ્મૃતિથી એ સંસ્કાર જાગૃત થાય. એ સંસ્કાર એ જ પ્રત્યય; એ પ્રત્યયનું આલંખન લઈ નિશ્ચય થાય. પ્રસ્તુત સૂત્રના પાઠની શબ્દ સ`ખ્યા ૮૯ ની છે, તેનો તાત્પર્યાંથ સમજવા માટે તેનું વિભાજન ચાર ખંડમાં કરી શકાય છે. તે આ પ્રમાણે:* સરખાવા મ ંત્રશાસ્ત્રોમાં સાધકનું દેવતા સાથે ઐક્ય સાધવા માટે પડ ગન્યાસની ક્રિયાનું વિધાન હોય છે. સરખાવેા અન્ય સંપ્રદાયામાં શ્રીપુરુષોત્તમના વિગ્રહસ્વરૂપનું આલબન લેવાય છે. × ફેરાવપશ્ચિાત્ય પાળા-પાતંજલ યોગસૂત્ર, ( ૩–૧ ). + ‘ પ્રત્યય’ની વ્યુત્પત્તિ સમજીને આ અથ થાય છે. વ્યાકરણમાં જેમ વિભક્તિના પ્રત્યયે। નામની સાથે જાય છે, તેમ વૃત્તિની સાથે જનારા આ વિષયના પ્રત્યયેા છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004595
Book TitleKayotsargadhyana
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Ritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy