SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર તાવિક–મત્રને અવિકલ્પક-જ્ઞાન-સ્વરૂપ માનવામાં આવે છે. મંત્રમય-દેવતાને જ્યેાતીરૂપ કહેવામાં આવે છે. મંત્રની શબ્દરૂપ (ઉચ્ચારણ કાળની માત્રાએ રૂપ) જે હસ્વ, દીધ` અને વ્રુત અવસ્થાએ છે, તેનાથી પર એવી જ્ગ્યોતિષ્મતી અવસ્થા છે. એ અવસ્થા પણ હિંદુથાનમાં ( આજ્ઞાચક્રમાં ) જ પ્રાપ્ત થાય છે. થાય છે. હિંદુસ્થાનમાં મંત્રને પ્રવેશ થતાં રાગદ્વેષ ઓછા થઈ જાય છે, પ્રસાદ વધે છે અને મંત્રની જ્યાતીરૂપતાના આવિર્ભાવ થાય છે, તેથી મંત્ર પોતે દેવતાના રવરૂપને ધારણ કરે છે અને ‘ચેગ ’ તથા ‘ક્ષેમ’ને કરનારા આ રીતેઃધ્યાનમાર્ગની આરાધનાથી સાધકને જે જ્યેાતિ, તેજ (ઉદ્યોત, પ્રકાશ) પ્રાપ્ત થાય છે; તેનું વÇન શ્રી આચારાંગ સૂત્રના બીજા શ્રુત સ્કંધના ૧૬ મા વિમુક્તિ અધ્યયનમાં આ પ્રકારે દર્શાવવામાં આવ્યું છેઃ આગમગ્રન્થમાં સાધકને જ્યાતિ પ્રાપ્ત થવાનું લખ્યું છે તે विदू नते धम्मपर्यं अनुत्तरं विणीय - तण्हस्स मुणिस्स झायओ । समाहियस्सऽग्गिसिहा व तेजसा तवो य पन्ना य जसो य वढ्ढइ ॥ ५ ॥ કાયાત્સગ ધ્યાન ( પૃ૦ ૪૩૦ A ) અઃ-અનુત્તર ધર્મ માર્ગને જાણવાવાળા તથા સમાહિત ચિત્તવાળા અને તૃષ્ણારહિત થઈ ને ધ્યાન કરવાવાળા મુનિની તપશ્ચર્યા, પ્રજ્ઞા તેમ જ ખ્યાતિ અગ્નિશિખાની માફક પોતાના તેજથી વૃદ્ધિ પામે છે–વ્યાપ્ત રહે છે.’’ ઉપાધ્યાય શ્રીયોવિજયજી મહારાજ તેમના પરમન્ત્યાતિ પંચવિંતિકા ’ નામના ગ્રંથમાં જાતિ વિષે આ પ્રમાણે જણાવે છેઃ प्रभाचन्द्रार्कभादीनां मितक्षेत्र प्रकाशिका । आत्मनस्तु परं ज्योतिर्लोकालोकप्रकाशकम् ॥ २ ॥ निरालम्बं निराकारं निर्विकल्पं निरामयम् । आत्मनः परमं ज्योतिर्निरुपाधि निरञ्जनम् ॥ ३ ॥ Jain Education International 2010_03 અર્થઃ–“તારા, ચંદ્ર અને સૂર્ય વગેરે પરિમિત ક્ષેત્ર પર પ્રકાશ કરે છે, પરંતુ આત્માની પરમજ્યંતિ તો લેાક અને અલાક એ ઉભયને અખંડ પ્રકાશ આપનારી છે.” (૨) For Private & Personal Use Only : www.jainelibrary.org
SR No.004595
Book TitleKayotsargadhyana
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Ritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy