SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પજિક ૩૩ “આત્માની પરમતિ આલેબનરહિત, આકારરહિત, વિકલ્પરહિત, રોગરહિત, ઉપાધિરહિત અને લેપરહિત છે.” (૩) તાત્પર્ય એ છે કે બિંદુ અને તેની પછીની બધી અવસ્થામાં રહેલ એવી જે નિષ્કલ અને નિવિકલ્પ મંત્રશક્તિ તે જ પદમયી અથવા મંત્રમયી દેવતા છે. તે જ અનિર્વચનીય તેજરૂપ હોય છે. અહીં મંત્ર સ્વકીય પ્રકાશથી દ્યોતમાન હવાથી “દેવતા” રૂપ કહેવાય છે. અક્ષર એટલે બ્રહ્મ, કેવળજ્ઞાન, અરિહંત, સિદ્ધ, આત્મસ્વરૂપ, મિક્ષ વગેરે. શ્રીઅરિહંત પરમાત્મા બ્રહ્મસ્વરૂપ હોવાથી દૂવાચક નામ–મંત્ર પણ બ્રહ્મ છે. તાત્વિક રીતે તે પરબ્રહ્મ જ અક્ષર છે. નામમંત્ર તે પરબ્રહ્મ સ્વરૂપ અસરને વાચક હેવાથી તે પણ અક્ષર કહેવાય છે. અક્ષર (બ્રહ્મ) બે પ્રકારના છે. શબ્દબ્રહ્મ અને પરં બ્રહ્મ. શબ્દબ્રહ્મને જાણુને, તેને ઓળંગીને પરંબ્રહ્મને પામવું, એ દરેક મુમુક્ષુનું લક્ષ્ય હોય છે. ' જેના ચિત્તમાં નામાક્ષર સદા સ્કુરે છે તે નામાક્ષરરૂપ શબ્દબ્રહ્મથી પરં બ્રહ્મ (મેક્ષ, કેવલજ્ઞાન વગેરે)ને (સહજ રીતે) પ્રાપ્ત કરે છે. વં મg fમથુન-આ નાનું સરખું વાક્ય છે તેમાં ધ્યાતા, ધ્યેય અને ધ્યાન એ ત્રણેયને સમાવેશ થાય છે. પર્વ એટલે ધ્યાનને પ્રકાર IT એટલે ધ્યાતાઓ અને મથના એટલે અનંત દયેયને-અરિહંતોને સ્તવ્યા છે. મિથુરામાં મિને અર્થ “વાવU” કોશમાં નીચે પ્રમાણે દર્શાવ્યો છેઃ अभि-(१) किञ्चित् प्रकारं प्राप्तस्य द्योतने, (૨) ગામિમુ, (૩) સમતાર્થ, મ-ઉપસના આ ત્રણેય અર્થો અહીં બરાબર લાગુ પડે છે અને તે ઉપરથી જ પ્રાર્થના કરાય છે કે જે પ્રકાર મને લાળે છે તેનું ઘોતન કરવા, મામમુ ( હૃદય સામે રાખીને) સર્વ પ્રકારે અનંત અરિહંતને મેં (ધુમા) સ્તવ્યા છે. ક શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાત્તાનથી સમ્યગન્નાન કરીને અને દિવ્યકરણની વિધિથી કે સમલંબનની વિધિથી સુપ્રયુક્ત કરીને. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004595
Book TitleKayotsargadhyana
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Ritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy