SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ [૧] કાયેત્સર્ગ ધ્યાન માટે આવશ્યક ભૂમિકા ઈરિયા વિણુ નવિ ધર્મક્રિયા, ઈરિયાવહી તેણી હેતિ તુ. .., .. ૩ | દંસણ સહી લેગસ્સ ગિઈ વંદણ જ્ઞાન વિશુદ્ધિ તુ ..|| ૪ | (પ્રતિક્રમણ હેતુ બત્રીશી*) કઈ પણ ધર્મક્રિયા કે અનુષ્ઠાન ઈરિયાવહી સૂત્રને પાઠ કર્યા વિના ન કરી શકાય.+ પ્રત્યેક ક્રિયાની શુદ્ધિ ઐર્યાપથિકી પ્રતિક્રમણ કરવાથી થાય છે. તસ્સ ઉત્તરી સૂત્ર”—“અન્નત્ય સૂત્રના ઉચ્ચારણ પછી એક લેગસ્સના *હસ્તલિખિત પ્રત પત્ર-૧, હંસવિજયજી જ્ઞાન ભંડાર, વડોદરા. નં. ૪૪૧૧ બ. + શ્રીમહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે –“ગાદિતાજુ યારિયાદ ન कप्पइ चेव काउं किंचि वि चिइवंदणसज्झायज्झाणाइ अ।" “ઈપથ-પ્રતિક્રમણ કર્યા વિના ચિત્યવંદન, સ્વાધ્યાય, ધ્યાન આદિ કાંઈ પણ કરવું કલ્પતું નથી.” શ્રી હરિભદ્રસૂરિએ પણ દશવૈકાલિક સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે- “र्यापथ-प्रतिक्रमणमकृत्वा नान्यत् किमपि कुर्यात् तदशुद्धताऽऽपत्तेः ।।" “ઈપથ–પ્રતિક્રમણ ર્યા વિના સામયિક, પ્રતિક્રમણ આદિ અન્ય કાંઈ પણ કરવું કહ્યું નહીં કારણ કે તે અશુદ્ધ થવાનો સંભવ છે.” વળી વ્યવહારસૂત્ર, ભગવતીસૂત્ર આદિમાં પણ આ પ્રકારના ઉલ્લેખો છે. તેથી પ્રતિક્રમણની શરૂઆતમાં કરવામાં આવતા સામયિકની આદિમાં પ્રથમ પ્રતિક્રમણ ઇરિયાવહીના પાઠથી કરવામાં આવે છે. For Private & Personal Use Only Jain Education International 2010_03 www.jainelibrary.org
SR No.004595
Book TitleKayotsargadhyana
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Ritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy