SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ કાત્સર્ગ ધ્યાન ૫. “લેગસ્ટ-સૂત્રના સ્મરણ માટે નિયમે કાયેત્સર્ગમાં લેગસ્સ– સૂત્રનું સ્મરણ કરનારે નીચેના ચાર નિયમ બરાબર સમજવા જોઈએ (૧) અક્ષરાક્ષસંતાન–“લોગસ–સૂત્રના અવયવભૂત વર્ગોના સ્મરણમાં પૂર્વ-પૂર્વ વર્ણ ઉત્તર-ઉત્તર વર્ણની સાથે સંલગ્ન હોવું જોઈએ. (૨) = કુતમૂ-લેગસ્ટ’–સૂત્રનું સ્મરણ એવું શીઘ થવું ન જોઈએ કે સૂત્રના કેઈપણ વણેને ગ્રાસ થઈ જાય; ઉતાવળમાં કેઈ વણે છૂટી જવા ન જોઈએ. (૩) ન વિવિતમૂ-લેગસ્સ–સૂત્રના સ્મરણમાં વિલંબ થે ન જોઈએ, એટલે એક વર્ણના અને બીજા વર્ણના સ્મરણની વચ્ચે વધારે સમય જો ન જોઈએ. (૪) પ્રાણસમ-લેગસ્સ–સૂત્રનું સ્મરણ પ્રાણુથી વ્યાપ્ત હેવું જોઈએ. ૬. “પ્રાણસમ'--પ્રાણથી વ્યાપ્તિનો અથવા - સવાભાવિક ગતિમાં ચાલતા શ્વાસોચ્છવાસને મધ્યમવાહી પ્રાણ કહે છે. તેમાં ગતિ એકદમ શીધ્ર અથવા એકદમ વિલંબથી થતી નથી. મધ્યવાહી પ્રાણ તૂટયા વિના પિતાની અંદર “લેગર્સ–સૂત્રના એક પદના ઉચારણને કે મરણને સમાવી શકે તે રીતે ઉચ્ચારણ કે સ્મરણ થાય તે તે “પ્રાણુથી વ્યાપ્ત થયું કહેવાય. “લેગસ્સ સૂત્રની ગાથા મધ્યમવાહી પ્રાણુમાં સમાઈ શકતી ન હોય તે (એટલે કે એક શ્વા છુવાસમાં એક ગાથા પૂરી ન થતી હોય ત્યારે તે ગાથાના અંશાંશમાં–પાદના વિભાગ પાડી, એક એક પાદને મધ્યમવાહી પ્રાણમાં સમાવી, એક એક અંશને ઉપચાર કરો કે સ્મરણ કરવું. આ અભ્યાસ ત્યાં સુધી કરે કે જ્યાં સુધી “લોગસ્સ'– સૂત્રના અમુક પાદનું સમરણ મધ્યમવાહી એક જ પ્રાણ (શ્વાસોશ્વાસ) માં સમાઈ જાય. આ પાદ–સંખ્યા સાધકની શકિત પ્રમાણે લગાવી શકાય છે. આ પ્રમાણે લેગસ્સ– સૂત્રનું મરણ “પ્રાણસમ” થાય છે–પ્રાણુથી વ્યાપ્ત થાય છે; તેથી અકાગ્રતા વધે છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004595
Book TitleKayotsargadhyana
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Ritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy