SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પંજિકા આ પ્રકારે પાંચમી ગાથાના અર્થ સ્પષ્ટ છે. જિત્તિય-વૈવિય-માિ-છઠ્ઠી ગાથામાં આ ત્રણ પ્રક્રિયા ભૂતકાળમાં દર્શાવી છે. તે · લાગસ’–સૂત્રની પ્રથમ પાંચ ગાથાના ઉપસંહારરૂપે છે. < દરેક પ્રવિભાગની વિચારણા કરતાં માલૂમ પડશે કે ‘વિત્તિય’ ભાવના દર્શનવિશુદ્ધિ માટે નામસ્મરણ અથવા જપ છે, જૈવિય’ ભાવના જ્ઞાનવિશુદ્ધિ માટે વિનય પૂર્વક વંદન છે અને ‘ મહિયા ’ ભાવના ચારિત્રવિશુદ્ધિ માટે વિશેષરૂપે સભૃતગુણાત્કીન છે. મોક્ષરૂપ કા'ની નિષ્પત્તિ માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર આ ત્રણેયની આવશ્યકતા છે. ૩૭ ને ર્ ોસ્ત કત્તમા સિન્હા–નામમંત્રના વિધિપૂર્વક પ્રયોગથી ભવ્ય લેાકેામાં જેએ ઉત્તમ છે અને દ્રવ્યસિદ્ધો છે, તેમની પાસે બીજી યાચના (૧) દનવિશુદ્ધિ, (૨) વરસમાધિ અને (૩) ઉત્તમસમાધિની કરાય છે. આફશ વોાિમ-(૧) દનવિશુદ્ધિ અથવા નિમલ સમ્યક્ત્વ તે પાતંજલ ચાગની પરિભાષા અનુસાર તેંમરા પ્રજ્ઞા છે અને તે સવિકલ્પ સમાધિની પ્રાન્તભૂમિકાનું પહેલું સાપાન છે. તે સૂક્ષ્મ વિચારશકિત અથવા સત્યસ્પી પ્રજ્ઞા છે અને તંમર, 1 નામથી પ્રસિદ્ધ છે. તે તત્ત્વદર્શિની બુદ્ધિ છે અને સચ્ચિદાન ંદમય હાય છે. તેમાં ગ્રાહ્યગ્રાહકના ભેદ હોય છે. પંડિત સુખલાલજીએ તેમના ‘પાતંજલ યોગદર્શન તથા હારિભદ્રી ચેાગ િવંશિકા’ નામના ગ્રંથમાં ઉપાધ્યાય શ્રીયશેાવિજયજીની યોગવૃત્તિ'ના સાર આપ્યા છે. તેના પૃ૦ ૯૯ ઉપર આ પ્રમાણે લખાણ છેઃ- તમરા તંત્ર પ્રજ્ઞા (૨-૪૮) < “ જૈન પ્રક્રિયા અનુસાર તેમા પ્રજ્ઞા ' ના સમન્વય આ પ્રમાણે થઈ શકેઃ~~ < જે સમાધિપ્રજ્ઞા · બીજા અપૂર્વકરણ” અર્થાત્ આઠમા ગુણસ્થાનમાં થવાવાળા સામર્થ્યયોગના ખલથી પ્રગટ થાય છે અને જે શાસ્ત્રદ્વારા પ્રતિપાદન ન થઈ શકે એવા અતીન્દ્રિય વિષયાનું અવગાહન કરે છે અને તેથી જે પ્રજ્ઞા ન તા કેવળજ્ઞાનરૂપ છે અને ન તેા શ્રુતજ્ઞાનરૂપ છે; પરંતુ જેવી રીતે રાત પૂરી થવાના સમયે અને સૂર્યદિયના પહેલાં અરુણાદયરૂપ સંધ્યા જે રાત અને દ્વિન બન્નેથી અલગ હાવાથી બન્નેની માધ્યમિક પરિસ્થિતિરૂપ છે, તેવી જ રીતે જે પ્રજ્ઞા શ્રુતજ્ઞાનના અંતમાં અને Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004595
Book TitleKayotsargadhyana
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Ritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy