Page #1
--------------------------------------------------------------------------
________________ સિધ્ધ શિલા હું આત્મા છે 8 વ્યાખ્યાતા: ડૉ. તરૂલતાબાઈ મહાસતીજી M.A.Ph.D.
Page #2
--------------------------------------------------------------------------
________________ હું આત્મા છું ભાગ-3 શ્રીમદ્ રાજચંદ્ર ચિત "શ્રી આત્મસિદ્ધિ શારત્ર' પર પ્રવચનો : વ્યાખ્યાતા બા.બ્ર.પૂ. ડૉ.તરૂલતાબાઈ મહાસતીજી M.A.Ph. D. A શ્રી ગુજરાતી શ્વેતાંબર સ્થાનકવાસી જૈG એસોસીએશના 78/09 રથિર્ડન રોંડ, પુરુષવામાં માસ-9000 09
Page #3
--------------------------------------------------------------------------
________________ મુંબઈ વિમેચન : તા. 16-8-1987 પ્રકાશક૧, શ્રી સુરેન્દ્રભાઈ મણીલાલ મહેતા મબાસ, 2, શ્રી તીરુપુર જૈન સંઘ, તીરૂપુર 3, શ્રી બળવંતભાઈ અર્થ, માવાણી (જતીન) મદ્રાસ, ૪શ્રીમતી મણીબેન કીતિલાલ મહેતા ' કેઈમ્બતુર. 5, શ્રીમતી નર્મદાબેન મોહનલાલ પારેખ (ભીવંડી) મુંબઈ. 6, શ્રી ભાનુભાઈ ભણશાલી 7, શ્રમતી વિદુલાબેન કિશોરભાઇ મહેતા મુંબઈ 8, શ્રી સુરેશભાઈ ઉત્તમચંદ ચિતલીયા અમેરિકા. સંપર્ક સૂત્ર શ્રી સુરેન્દ્રભાઈ મણીલાલ મહેતા C/o શ્રી ગુજરાતી વેતાંબર સ્થાનકવાસી જૈન એસેસીએશન [વ્યાખ્યાનમાળા] સી. યુ. શાહ ભવન, ૭૮૭૯રીથર્ડન રોડ, પુરુષવાકમ, મદ્રાસ-૬૦૦ 007 પ્રત-૨ooo મુલ્ય : રૂ. 33-00 મુદ્રક ઓફિસ–નીતિન જે. બદાણી અરિહંત પ્રીન્ટીંગ પ્રેસ 401, ખજુરવાળા ચેમ્બર્સ, 313/315, નરશીનાથી સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ 009 ફેન : એ.૩૩ર૭૫૪ ઘર : ૫૧૩૯૧૫ર : પ્રકાશન સમિતિ : 1, શ્રી સુરેન્દ્રભાઈ મણીલાલ મહેતા 7, શ્રી શાંતિભાઈ દેસાઈ 2, શ્રી જયંતિભાઈ કે. શાહ 8, શ્રી નાથુભાઈ બદાણું 3, શ્રી બળવંતભાઈ માવાણું 9, શ્રી પ્રફુલભાઈ શાહ. 4, શ્રી ગાંગજીભાઈ વોરા 10, શ્રી મનહરભાઈ દેશી. 5, શ્રી નૌતમભાઈ શેઠ 11, શ્રી રસિકભાઈ બદાણી 6, શ્રી ચુનિભાઈ ઉદાણી 12, શ્રી મહેન્દ્રભાઈ રૂપાણી પરમ શ્રધ્યેય, વાત્સલ્ય મૂર્તિ પરમ પૂજ્ય બા, બ, લલિતાબાઈ મહાસતીજી (બાપજી) નાં શ્રી ચરણમાં સવિનય .
Page #4
--------------------------------------------------------------------------
________________ આ પુસ્તકમાં : પરમ શ્રદ્ધેય ડો. તરૂલતાબાઈ મહાસતીજીના આત્મ-સિદ્ધિ શાસ્ત્રના વિવેચનનું આ ત્રીજું એટલે કે અંતિમ ચરણ છે. શિષ્યને બોધિબીજની પ્રાપ્તિ થાય છે. સદગુરુએ તેની સર્વે શંકાઓનું સંપૂર્ણ સમાધાન આપ્યું છે. શિષ્ય આનંદમગ્ન બની આત્માનુભૂતિમાં રત બને છે. કૃપાળુ ગુરુદેવે કરેલ અસીમ કૃપાથી પ્રાપ્ત જ્ઞાનને વાગોળતે આનંદ વિભેર બની ઉઠે છે. પરમ કૃપાળુ દેવ અહેસાનમંદ શિષ્યના મુખે ઉપસંહાર રૂપ આત્મસિદ્ધિ શાસ્ત્રના મર્મને ગાથા 119 સદ્દગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજ પદ નિજ માંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન, થી પરમ વંદનીય આત્મદશાના વર્ણન દેહ છતાં જેની દશા, વતે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હે વંદન અગણિત. -142 માં સુંદર રીતે પ્રસ્તુત કરેલ છે. આ પુસ્તકમાં પર્યુષણ દરમ્યાન ભગવાન મહાવીરના ર૭ ભવેનું વાંચન તથા સાંવત્સરિક આયણે પણ સમાવિષ્ટ કરવામાં આવ્યાં છે. આવા અદૂભૂત સાહિત્યના યથાશકિત વિવેચને પરમ શ્રદ્ધેય મહાસતીજીને પુરુષાર્થ તે જ લેખે લાગ્યું ગણાય આવાં સાહિત્ય માટે જિજ્ઞાસુ શ્રાવક ગણ માંગણી કરતે થાય. પ્રલ શાહ. .
Page #5
--------------------------------------------------------------------------
________________ પ્રકાશક દાતા. પ રૂા. 11,000-00 (1) શ્રી સુરેન્દ્રભાઈ મણીલાલ મહેતા મદ્રાસ (2) શ્રી જૈન સંઘ તરૂપુર તીરપુર 3) શ્રી બળવંતભાઈ એચ. માવાણું મકાસ (4) શ્રીમતી મણીબેન કાંતીલાલભાઈ મહેતા કેઈમ્બતુર (5) સ્વ, શ્રી ચમનલાલભાઈ મંછાચંદભાઈ મહેતા પરિવાર.. બોમ્બે (6) શ્રી ભાનચંદ્ર કેશવલાલભાઈ ભણસાલી બેઓ (7) શ્રીમતી નર્મદાબેન મેહનલાલ પારેખ હ. હીંમતભાઈ પારેખ ભીવંડી મુંબઈ (8) શ્રી સુરેશભાઈ ઉત્તમચંદભાઈ ચીત્તલીયા અમેરિકા ક મુખ્ય સહાયક દાતા રૂ. 5000-00 ના મદ્રાસ (4) (1) શ્રી સુરેન્દ્રભાઈ મણીલાલભાઈ મહેતા (2) શ્રીમતી સુશીલાબેન સુરેન્દ્રભાઈ , (3) શ્રી શાીભાઈ એમ. દેસાઈ ( New Era Eng.) શ્રીમતી ઈન્દુબેન શાન્તીભાઈ દેસાઈ શ્રી રસીકભાઈ થા ચંદ્રકાન્તભાઈ બદાણું (6) શ્રી પ્રભુદાસ એન. કામદાર (Rashmi Ele. Co.) (7) શ્રી જયંતીભાઈ કે. શાહ (N. J. Shah.) (8) શ્રી ફુલચંદભાઈ મહેતા, (Mehta Gems) (9) શ્રી નગીનભાઈ થા નીતીનભાઈ બાવીસી, ( Taj Leather Crafts ) (10) શ્રી વૃજલાલ વેલજી દેશી. (11) શ્રી ગુણવંતભાઇ નાગરદાસભાઈ દામાણી. (12) શ્રી શીવલાલ સાકરચંદભાઈ શાહ. 13 (એક સદ્ગસ્થ). 14 શ્રી સુરેશભાઇ બાપાલાલભાઈ મહેતા 15 શ્રી કુમારપાલ મણીલાલભાઈ મહેતા 16. શ્રી નવનીતભાઈ પારેખ M/s Lunar Diamonds 17. શ્રીમતી શાન્તાબેન વનમાળીદાસ ઠેસાણી મદ્રાસ બેએ બેંગ્લોર મદ્રાસ બોમ્બે બેએ બોમ્બે
Page #6
--------------------------------------------------------------------------
________________ 18. શ્રી કરશનભાઈ લધુભાઈ નીસાર મુંબઇ 19. એક બહેન તરફથી મદ્રાસ 20. શ્રી નંદલાલભાઈ નાનચંદભાઈ કામદાર (Rashmi Ele. Co.) 21. શ્રી ભાણજી ભગવાનજી મહેતા મદ્રાસ હ. શ્રીમતી લીલાવંતી બેન 22 શ્રી મનસુખભાઈ વી. દોશી (Doshi Bros.) હદ્રાબાદ ર૩. શ્રી વૃજલાલભાઈ રાયચંદ ભીમાણુ બોરીવલીજી) બોમ્બે 24. શ્રી નાનજીભાઈ વેલજીભાઈ ઠાસાણી 25. ડ. શ્રી. આર. એચ. મહેતા (ગામદેવી) 26. શ્રી હરીભાઈ મહેતા હ. શ્રી મનુભાઈ H. મહેતા સેલમ ર૭. ડ, શ્રી તારાચંદ લાલચંદ કંઠારી હુબલી 28. સ્વ. જાસુદબહેન સુરજમલભાઈ મહેતાની સુપુત્રીઓ બોમ્બે ર૯, શ્રી પી.ડી, કેડારી 30, , કાળીદાસભાઈ એ. લાખાણી મદ્રાસ 31, , શ્રીમતી પુષ્પાબેન કેશવલાલભાઈ મોદી કર. મે. રૂપાણી રેડીંગ કંપની હ. નરેશભાઈ રૂપાણી 33, સ્વ. શામળજીભાઈ બેચરભાઈ માલાણું કલકત્તા 34. સ્વ શ્રી પ્રાણલાલભાઈ વલ્લભદાસભાઈ ઘાટલીયા મુંબઈ 35. શ્રી મનહરભાઈ રતીલાલભાઈ ભણસાલી 36. શ્રી કેશવલાલભાઈ મોહનલાલભાઈ જગાણી પરિવાર 37, 9, પ્રાણલાલભાઈ મહેતા ચાસ-ધનબાદ 38 ,, કાંતિભાઈ બાવીસી તરફથી પ્લાસ્ટીકના કવર્સ મદ્રાસ 39. ભાઈચંદભાઈ ઝાટકીયા બગસરા (સૌરાષ્ટ્ર) ઉપસહાયક દાતા. રૂ. 1000-00 1 1. એક સદગૃહસ્થ મુંબઈ મદ્રાસ 3. ચંદુભાઈ પતીરા (જયહિન્દ લેધર) 4. શ્રી હર્ષકાન્તભાઈ સુરજમલભાઈ મહેતા 5, શ્રી જગજીવનભાઈ તુરખીયા 6, , દલીચંદભાઈ દુલભ શેઠ એન્ડ બ્રધર્સ
Page #7
--------------------------------------------------------------------------
________________ મુંબઈ 7. સ્વ. રેવાકુંવર બહેન ઓત્તમચંદભાઈ ઘેલાણું મદ્રાસ તેમના સુપુત્રો તરફથી 8. 9, રજનીકાંતભાઈ કાળીદાસભાઇ મહેતા મુંબઈ 9 શ્રીમતી સુરજબેન વીરચંદભાઈ શાહ અમદાવાદ 10 મે. ક૫ના ટીબર ડીપ મદ્રાસ 11, બાબુભાઈ ખીમચંદ શાહ મદ્રાસ 12, , બાબુભાઈ 13 સ્વ. શ્રી વલ્લભભાઈ અંદરજી પારેખ (માટુંગા. 14. શ્રીમતી શારદાબેન નાથાલાલભાઈ બદાણી મકાસ 15, 5, અમૃતબેન ઉમેદલાલ શેઠ 16 શ્રી પ્રવિણભાઈ શાન્તીલાલભાઈ શાહ 17, શ્રીમતી જયાબેન રમણીકભાઈ શાહ ૧૮શ્રી છગનલાલભાઈ લીલાધર દોશી 19, શ્રીમતી કાંતાબેન છગનલાલ દોશી ર૦ ,, નીલાબેન વિનયચંદ દેસાઈ મુંબઈ 21. , શાન્તાબેન છગનલાલ દોશી (કંડલાવાળા) મદ્રાસ 22, શ્રી ચંદુલાલ છગનલાલ શાહ સીકન્દરાબાદ ર૩, ,, અનંતરાય સી. અજમેરા બેંગ્લોર 24, ,, મહેન્દ્રકુમાર હરીલાલભાઈ મોદી મદ્રાસ 25, મેં, એમ, બી. મહેતા ટ્રસ્ટ 26. શ્રી અમુલખ એમ, શેઠ સાંગલી 7. , કીરણ પી. શાહ મદ્રાસ 28. લીલમ અવલાની (મલેશીયા) ' કેલાતું અપુર 29. શ્રીમતી સુશીલાબહેન ચંદ્રકાંતભાઇ મહેતા પાલનપુરવાળા મુંબઈ 30, , લલીતાબહેન હરીલાલભાઈ મોદી પાલનપુરવાળા 31. શ્રી સુબોધભાઈ વલ્લભદાસ ઘાટલીયા 32, કુ. તરલીકા લાભુભાઈ કે. તુરખીયા સંબઈ સહાયક દાતા રૂ. 500- મદ્રાસ 1, એક સદ્દગૃહસ્થ. 2, શ્રીમતી સુભદ્રાબહેન તુરખીયા
Page #8
--------------------------------------------------------------------------
________________ મેંગ્લોર મદ્રાસ બેંગ્લોર કલકત્તા મુંબઈ મદ્રાસ મુંબઈ મદ્રાસ ૩શ્રીમતી વિમળાબહેન મણીલાલભાઇ રૂપાણી 4. શ્રી હર્ષદભાઈ શાહ 5. , કેશુભાઈ દામાણી 6. શ્રીમતી પુષ્પાબહેન નગીનદાસ દેસાઈ 7, , જયાબહેન 8. શ્રી અશ્વિનકુમાર કાન્તીલાલ કામદાર , , નલીનીબેન હરીભાઈ સંઘવી 10. ,, ધીરજલાલભાઈ લક્ષ્મીચંદભાઈ અજમેરા 11. ગં. સ્વ. તનસુખબેન હીંમતભાઈ ખંધાર 12. શ્રીમતી પુષ્પાબેન ઉદાણી૧૩. શ્રી નવનીતભાઈ વી. કેકારી 14 શ્રીમતી ઈન્દુબેન મનહરલાલ વોરા 15. શ્રી સતીશકુમાર પ્રાણજીવન રતાણી 16. શ્રીમતી કલ્પનાબેન હીરાલાલ બાવીસી 17, શ્રી મનીષકુમાર શાતીલાલ શાહ 18. શ્રી મણીલાલ ગાંધી (પાલનપુરવાળા) 19. શ્રીમતી અરૂણાબેન ગોરધનદાસ કામાણી 20. શ્રી ચંપાલાલ ગીરધરલાલ મહેતા 21. ,, ગોથામ ચંદુલાલ વસનજી 22. શ્રીમતી જયાબેન શંકરલાલ ગાંધી 23. , વનલત્તાબેન દિલીપકુમાર હૈદ્રાબાદ તીરૂપુર મદ્રાસ મુંબઈ બેંગ્લોર મુંબઈ મલાડઅમેરીકા
Page #9
--------------------------------------------------------------------------
________________ છR:ક્યાકરણ મંગલાચરણું अनन्तविज्ञानमतीतदोषम् अबाध्य सिद्धान्तममर्त्य पूज्यम् / 6 श्री बर्द्धमानं जिनमाप्तमुख्य स्वयंभुवं स्तोतुमहं यतिष्ये // અનંતવિજ્ઞાની, સર્વ દોષ રહિત, પૂર્વાપર | વિરોધ રહિત વાણીના સ્વામી, દેવે દ્વારા પૂજનીય, વીતરાગ, આપ્ત શ્રેષ્ઠ તથા સ્વયંભૂ શ્રી વર્ધમાન સ્વામીની સ્તુતિ કરવાને હું (હેમચંદ્રાચાર્ય) પ્રયત્ન કરું છું. Rosiestikeelle stesse kogem
Page #10
--------------------------------------------------------------------------
________________ નિજ પદ નિજ માં લખ્યું ! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગૂચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના જીવને અપૂર્વદશાની પ્રાપ્તિ કરાવે છે. પૂર્વે જે નથી પામે, જે નથી જાણ્યું, નથી માણ્યું, નથી અનુભવ્યું એવું કંઈક પામે છે, જાણે છે, માણે છે, અનુભવે છે. આત્મસિદ્ધિ-શાસ્ત્રમાં છ પદેનાં અદ્દભૂત સમાધાન આપ્યાં. સુપાત્રશિષ્યને આ છ યે પદોની પ્રતીતિ આત્મા વિષે થઈ. જે પ્રતીતિ આત્માના અપૂર્વ અનુભવની નિમિત્ત બની ગઈ. અર્થાત્ છ પદને યથાર્થ જાણ્યા પછી તેને ચિંતનમાં ઉતાર્યા. જેમાંથી એક અલૌકિક વિચાર-દશા જાગી. ગુરુદેવે કહ્યું હતું. “કર વિચાર તે પામ” શિષ્ય ગુરુદેવનાં અણમોલ વચનેને ઝીલી લીધાં, વિચાર-દશા પ્રગટ કરી અને પામી ગયે. અહીં પ્રશ્ન ઉદ્ભવે ! જ્ઞાની પુરુષોએ સમ્યક્ત્વની પ્રાપ્તિના હેતુથી આ છ પદની દેશના આપી અને તેના ફળ સ્વરૂપ સુપાત્ર જીવ સમ્યકત્વને સ્પર્શ કરે છે. એમ કહીએ તે તત્વાર્થસૂત્રમાં કહેલ સૂત્રનું શું? સમ્યક્ત્વ કેને કહેવાય તેના જવાબમાં ઉમાસ્વાતિજી એ કહ્યું છે ? તસ્વાદાનં સભ્યનમ્ સમ્યગદર્શન કે છ પદની શ્રદ્ધા તે સમ્યગદર્શન? જરા વિવેકથી ઉદારતા પૂર્વક વિચારતાં છે પદમાં નવ તત્વને સમાવેશ થઈ જાય છે. ભાગ–૩–૧
Page #11
--------------------------------------------------------------------------
________________ હું આત્મા છું છ પદમાં પહેલું “આત્મા છે. બીજું “તે નિત્ય છે. તેમાં આત્મા શુદ્ધ, બુદ્ધ, સદા સદ-ઉપયોગી, જ્ઞાયક, વેદક સ્વભાવી, ત્રિકાળી સત્ અનુત્પન–અવિનાશી સ્વયંભૂ ચેતન દ્રવ્ય છે તે જીવ છે. અને આત્માથી ભિન્ન દેહાદિ સર્વ દ્રવ્યો, જેમાં જ્ઞાયતા–વેદકતાનો અભાવ, ચૈતન્યને અભાવ. તે જડ છે, અજીવ છે. આમ પ્રથમ બે પદમાં “જીવ અને અજીવ બંને તની સિદ્ધિ થાય છે. ત્રીજુ પદ “આત્મા કર્તા છે. અર્થાત્ એ કર્મને કર્તા છે. જીવ શભા-શુભ ભાવ વડે કર્મોને ખેંચે છે. જે સમયે ખેંચે છે તે જ સમયે બાંધે છે. અને એક સમયે જ થાય છે. કર્મોને ખેંચવા તે આશ્રવ અને આત્મા સાથે કર્મોનું બંધા વું તે બંધ, આમ કર્તા પદમાં “આશ્રવ અને બધી તત્ત્વો સમાવેશ થાય છે. ચેથું પદ “આત્મા ભકતા છે અર્થાત્ કરેલા શુભા-શુભ કર્મને આત્મા ભગવે છે. શુભ કર્મનું ફળ પુન્યરૂપે ભેગવાય, અશુભ કર્મનું ફળ પાપરૂપે ભેગવાય. તેથી ભેકતાપદથી પુન્ય” અને “પાપ” તત્ત્વની સિદ્ધિ થાય છે. પાંચમું પદ મેક્ષ છે અર્થાત્ શુભા-શુભ કર્મથી બંધાયેલા જીવને મિક્ષની અનિવાર્ય આવશ્યકતા છે. તેથી પાંચમા પદમાં મિક્ષ તત્વને સમાવેશ થાય છે. - છઠ્ઠ પદ “મેક્ષ ઉપાય છે.” મોક્ષનો ઉપાય શું? જેનાથી બંધાયે, તેનાથી વિપરીત ઉપાય તે મોક્ષ. આશ્રવ અને બંધથી જીવને બંધાવું થયું. સંવર કરે તે આશ્રવ અટકી જાય અને પછી નિર્જરાના બળે બંધાયેલા કર્મો ખરી જાય. સર્વ કર્મથી મુક્ત થવું તે મેક્ષ છે. સંવર અને નિર્જરા, જીવને સર્વથા કર્મથી મુક્ત કરે છે. આમ છઠ્ઠા પદથી - સંવર” અને “નિર્જી” તત્ત્વની સિદ્ધિ થાય છે. છ પદની વિચારણાથી કહો કે નવતત્વની વિચારણાથી કહે, બંનેમાં કશું ય અંતર નહીં. છ પદની યથાર્થ શ્રદ્ધા, નવતત્વની શ્રદ્ધાને સિદ્ધ કરે છે. અને નવ તત્વની યથાર્થ શ્રદ્ધા છ પદની શ્રદ્ધાને સિદ્ધ કરે છે. પણ
Page #12
--------------------------------------------------------------------------
________________ નિજ પદ નિજ માંહિ લહ્યું શ્રદ્ધા સમ્યગૂ જોઇએ. બુદ્ધિના સહારે મેળવેલ વર્ષાદ કે નવતત્વના ભેદ-પ્રભેદની જાણકારી તે તે માત્ર માહિતી, જ્ઞાન નહીં. જ્ઞાન તે તે જ કે જે સ્વનું ભાન કરાવે. સ્વને અનુભવ કરાવે, સ્વને સ્વમાં સ્થિર કરાવે. અહીં સુપાત્ર શિષ્ય ગુરુદેવની સહજ સમાધિ અવસ્થાના દર્શને, અત્યંત ઉલ્લસિત થયું છે અને પિતે પિતામાં ઉતરી ગયો છે. ગુરુદેવની ધ્યાનદશા શિષ્યને અંતર્મુખી બનાવે છે. આ અંતર્મુખતા શિષ્યના આત્મ-પ્રદેશમાં રાસાયણિક પ્રક્રિયા કરવા માંડે છે. જે રસ વિભાવ રૂપ પ્રવહતે હવે તે રસમાં પરિવર્તન આવતાં સ્વભાવ રૂપમાં ગતિમાન થયે. આખુંયે ચેતનતંત્ર, આત્માની શુદ્ધ ઉપગ ધારાના પાવરથી કાર્યરત થયું. જેમ-જેમ કાર્ય થવા માંડયું તેમ-તેમ શિષ્ય તેને અનુભવ કરવા માંડે અત્યાર સુધીનું કૃત, તેનાં આંતરચક્ષુથી દષ્ટ થવા માંડયું અને હવે એ અનુભૂત પણ થવા માંડ્યું. આ અનુભૂતિ બાહ્ય નથી. આંતર–અનુભૂતિ છે. આત્માની ગહનતામાંથી નિવૃત છે. આત્માના એક–એક પ્રદેશે રહેલી વેદક શક્તિ સક્રિય થઈ ઉઠી. એ સક્રિયતા એટલી તીવ્ર છે કે શિષ્યના દેહમાં પ્રસ્કૂટિત થવા માંડી. પુદ્ગલ એવા દેહમાં, રોમાંચકતા થઈ. મુખકમલ પ્રસન્ન થઈ ઉઠયું. નયનેમાં સૌમ્યતા અને વદન પર ગંભીરતા પ્રસરી ગઈ. તંભિત થયેલી વાણુને પ્રવાહ આત્માના ભાવ સાથે પ્રવાહિત થવા માંડયા. સાધક-શિષ્યના ભાવે ને વાચા ફૂટી– સદગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજ પદ નિજ માંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન...૧૧૯.. કૃતજ્ઞતાના ભાવથી ભરેલે શિષ્ય, પિતાને થયેલા આત્માનુભવને વાણી દ્વારા પ્રદર્શિત કરી રહ્યો છે. પણ સર્વ પ્રથમ ગુરુદેવના ઉપકારને સ્મરે છે. બેધિબીજની પ્રાપ્તિ પિતાને, પોતામાં, પિતાથી જ થઈ છે પરંતુ શિષ્યના રોમે-રોમમાં એ શ્રદ્ધા ભરી છે કે સરુનાં ઉપદેશને વેગ ન મળે હેત, આવું ઉત્તમ નિમિત્ત ન મલ્યું હતું, તે મારામાં એવી
Page #13
--------------------------------------------------------------------------
________________ હું આત્મા છું પાત્રતા ન પ્રગટ થઈ હોત, કે હું સમ્યક્ત્વને પામી શકું. તેથી પ્રથમ ઉપકાર. ગુરુદેવને છે. એ કૃતજ્ઞતા પ્રગટ કરવા કહે છે : “આત્માનું અપૂર્વભાન મને થયું પણ એ સદ્ગુરુદેવની કૃપાથી,(સદ્ગુરુ દેવનું જાગૃત સત્ મારા સની જાગૃતિમાં નિમિત્ત બન્યો અન્યથા એ સંભવિત ન હતું.' બંધુઓ ! શાસ્ત્રો પણ કહે છે કે અનાદિના મિથ્યાત્વી જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે તે સ્વપુરુષાર્થથી જ, પણ પ્રત્યક્ષ સદ્ગુરુને યોગ ન હોય તે, સગુરુરૂપ અધિગમ ન હોય તે ન જ થાય અધિગમની હાજરી તે જોઈએ જ. તેથી જ સદ્દગુરુને ઉપકાર પણ અમાપ છે. તેઓના પ્રતિ કૃતજ્ઞ ભાવ રહે જ જોઈએ. અહીં શિષ્ય આવી કૃતજ્ઞતા ધરાવે છે તેથી પ્રથમ ગુરુદેવના ઉપકારનું સ્મરણ કરી પછી કહે છે કે “આવ્યું અપૂર્વ ભાન.” અપૂર્વ ભાન શાનું ? આજ સુધી જે ભાન થયું ને તું તે ! “જે સ્વરૂપ સમજ્યા વિના, પાયે દુખ અનંત' જેના કારણે અનાદિ સંસારનાં અનંત દુઃખ સહેવાં પડયાં તે નિજ સ્વરૂપની અભાન અવસ્થા. ' સંસારનાં સર્વ વિષયેની સભાનતા તે જીવને પહેલેથી જ છે. અને રહે, છે. પણ પિતાના સ્વરૂપનું જ ભાન નથી. પુદ્ગલના સંગે રહી પુદ્ગલમાં નિજ બુદ્ધિ કરી, દેહાત્મભાવે સદા રાચતે રહ્યો. પણ તેનાથી ઉપર ઉઠી દેહ તે હું નહીં, આવી દશા પ્રગટ થઈ જ ન હતી. તેથી શિષ્ય કહે છે. અનંતકાળમાં જે ને'તું સમજાયું તે સમજાયું. માત્ર બુદ્ધિથી નહીં પણ આત્મામાં ભાન આવ્યું. જેને ભાન હોય તેની જ સાન ઠેકાણે હોય. અભાન અવસ્થામાં સાનનાં ઠેકાણાં ન હેય શરીરથી બેભાન થયેલાને પણ કશી જ ખબર નથી રહેતી તે જે આત્માથી બેભાન થયે હોય તેને આત્મિકદશાની સાન ક્યાંથી હોય ? તેથી જ શિષ્ય એમ નથી કહ્યું કે મને અપૂર્વ સમજણ આવી, અપૂર્વ જ્ઞાન થયું, અપૂર્વ માહિતી મળી. ના! પણ અપૂર્વ ભાન આવ્યું.
Page #14
--------------------------------------------------------------------------
________________ નિજ પદ નિજ માંહિ લહ્યું કારણ આજ સુધી મેહના વિશે પડી, પરમાં સ્વબુદ્ધિએ બેભાન જ રહ્યો હતે. એ બેભાનદશામાંથી જાગે અને પોતે પોતામાં ચિંતન કર્યું, તેથી પિતાનું ભાન થયું. એ ભાન થતાં, પરિણામ સ્વરૂપ જે આત્મિક લાભ થવે જોઈએ તે થય શું ? “નિજપદ નિજ માંહી લહ્યું નિજપદ અર્થાત્ “હું આત્મા છું આ ભાન થયું. આજ સુધી દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન અને બુદ્ધિ માં આત્મભાવ હતો. આત્મા તે જ હું. આત્મા એ જ મારૂં પદ. તેના બદલે દેહાદિમાં હું પદની માન્યતામાં રાચતે હતા. પણ જ્યાં નિજ દશાનું ભાન પ્રગટ થયું ત્યાં સમજાયું, પ્રથમ " હું આત્મા છું” દેહાદિ સર્વ પર્યાયે જડ છે, તે મારી પર્યાયે નથી પણ વિનાશી એવા પુગલની પર્યા છે, હું અવિનાશી છું. હું એક–અખંડ છું. દેહાદિ રૂપે પ્રવર્તતી અનેક પય તે મારું રૂપ નથી. પુદ્ગલ દ્રવ્ય બહુરૂપી છે તે અનેક અવસ્થા રૂપ પરિણમે છે. તેના સંગે મારે પણ તે-તે અવસ્થાવાન થવું પડે છે. પણ હું તે અવસ્થારૂપ હું ચિટૂ-ચમત્કારરૂપ ચૈતન્ય સત્તા છું. આત્માના અસંખ્ય પ્રદેશે ચૈતન્ય છે. એક પણ પ્રદેશ ચૈતન્યરહિત નથી, દેહાદિની પર્યાયે તે જડની પર્યા છે. દેહાદિના સંગે હું જડવત્ થઈ ગયે છું. જડત્વ ધર્મ તે મારે નથી. મારો ધર્મ ત્રિકાળી-સતુ-ચૈતન્ય છે. હું જ્ઞાતા-દ્રષ્ટાના સહજ ભાવરૂ૫ છું. સત્-ચિત્ - આનંદ, જ્ઞાતા -દ્રષ્ટા ભાવ એ મારું સ્વરૂપ છે. જ્ઞાન-દર્શન એ મારા નિજ ગુણે છે. એ ગુણોનું પ્રવર્તન માત્ર જ્ઞાતા-દષ્ટ ભાવરૂપ થાય. કર્તા-ભક્તા ભાવરૂપ નહીં, તેથી જ રાગાદિ રૂપ સર્વ વિભાવોથી પર માત્ર સહજ સ્વભાવરૂપ જ્ઞાતા-દ્રષ્ટાપણું એ મારું સ્વરૂપ. મારામાં અનંત ચતુષ્ટયરૂપ અનંત વૈભવ ભર્યો છે. અખૂટ સંપત્તિને માલિક ચૈતન્ય આત્મા, અનંત આનંદનું પરમધામ છે. મારામાં રહેલ અનંત ગુણોનું વેદન યુગ૫ર કરવાનાં અમાપ સામર્થ્યને પણ આત્મા છું.
Page #15
--------------------------------------------------------------------------
________________ હું આત્મા છું આમ પરનાં સંગે, પરની એકાત્મ બુદ્ધિથી જાગેલા સર્વ વિકલ્પ શમી જાય છે. જીવને પિતાની નિર્વિકલ્પ દશાનું ભાન થાય છે. હું અખંડ, અવિનાશી, અવિકારી, અરૂપી, અનંત અવ્યાબાધ સુખને સ્વામી, અનંતગુણેના યુગપતુ વેદનરૂપ, સંપૂર્ણ વીતરાગ સ્વભાવી, એક માત્ર આત્મા છું. આવું અપૂર્વ ભાન શિષ્યને થયું અને તેણે પિતાને થયેલ આ અપૂર્વ ભાનની દશા શ્રી ગુરુ સામે વણવી. ગુરૂદેવ નિજ સમાધિ દિશામાં સ્થિત છે. અને શિષ્ય ગુરૂદેવના ઉપકારોનું સ્મરણ કરતા પિતાને પ્રાપ્ત થયેલી અપૂર્વ દિશાને, અંતરંગનાં અગુપ્ત ભાવે વડે ગુરુદેવ સમક્ષ કહી રહ્યો છે. રાગ-દ્વેષની ગ્રન્થિ તૂટી ગઈ. મિથ્યાત્વ મેહનીય અને ચારિત્ર મેહનીયને ઉત્કૃષ્ટ રસ ક્ષીણ થયે. અપૂર્વ વિલાસ જાગૃત થયે અને સર્વ પર ભાથી ભેદવિજ્ઞાન પ્રગટ કરી લીધું. ઔદારિક દેહ અને આત્મા ભિન્ન, તૈજસ-કાશ્મણરૂપ સૂક્ષ્મ શરીરથી આત્મા ભિન્ન, રાગ-દ્વેષાદિ વૈભાવિક પર્યાથી આત્મા ભિન્ન, આમ સર્વ પ્રકારના પર-પરિણામેથી, પર-પર્યાથી આત્મા ભિન્ન છે. આત્મા પિતે માત્ર પોતામાં જ રહે. રાગાદિના કારણે પરમાં જ્ઞાને પગનું પ્રવેશવાપણું હતું, તે હવે રાગાદિને રસ ઓછો થતાં, ગ્રન્થિભેદ થતાં જ્ઞાને પગ નિજમાં, સ્વઆત્મામાં સ્થિર થયા. ભ્રાંતિરૂપ અજ્ઞાન ટળી ગયું. જ્ઞાન પ્રકાશ ઝગમગી ઉઠયો. દીવે–દી પ્રગટ થઈ ચૂક્ય. ગુરુદેવે બતાવેલ પ્રથમ પદ “આત્મા છે ને અનુભવ શિષ્ય “હું આત્મા છું' રૂપે કરી લીધો. શિષ્યને માટે જે પ્રાપ્તવ્ય હતું તે પ્રાપ્ત થઈ ચૂક્યું. ગુરુદેવને અસમ અનુગ્રહ શિષ્યના જીવનને સન્માર્ગે વાળવા નિમિત્ત બન્ય. સુપાત્ર-શિષ્યની ગ્યતાએ સુ-ફળ લઈ લીધું. હવે આત્મ-અનુભવની અપૂર્વ દશામાં શિષ્યને આત્મા અન્યઅન્ય ભાવથી કઈ રીતે પરિણમી રહ્યો છે તેનું યથાર્થ ખ્યાન શિષ્ય પિતે જ આપે છે. તે અવસરે–
Page #16
--------------------------------------------------------------------------
________________ અજર અમર અવિનાશ જે..] વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની - અનંતદશની પ્રભુ વીર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, નિજ - પદની ઓળખાણથી શરૂ થાય છે અને જિન - પદની પ્રાપ્તિમાં તેની પૂર્ણાહુતિ થાય છે. એ જ છે નિજ પદ - જિનપદ એક્તા. જેવું જિનપદ છે તેવું જ નિજપદ છે તેથી જ નિજ પદની સાધના, જિનપદની સિદ્ધિ રૂપ પરિણમે છે. સાધક આત્મા નિજપદને ઓળખી લે છે, ત્યારે તેના સર્વ ભ્રમ ભાંગી જાય છે. જ્યાં ભ્રમ છે ત્યાં ભમાવનાર નિમિત્તો મળે છે. અને ભ્રમ ટળતા સ્થિરતા પ્રદાન કરનાર નિમિત્તો ઉપસ્થિત થાય છે. પાત્ર શિષ્યને ઉપાદાન તૈયાર થતાં, સદ્ગુરુના ઉપદેશ રૂપ બહિરંગ નિમિત્ત કારણ મલ્યું. જે અંતરંગ નિમિત્ત માટે નિમિત્ત બન્યું. અંતરંગ નિમિત્ત રૂપ દર્શન મેહનીય ક્ષય, ઉપશમ કે ક્ષપશમ થયો અને શિષ્ય સમ્યગદર્શનને પામી ગયે. નિજ પદને ઓળખ્યું એટલું જ નહીં અનુભવ્યું. એ અનુભવને આનંદ અલૌકિક, તેની સ્મૃતિ અલૌકિક, તે દશા અલૌકિક. વળી નિજ આત્માને નિજ પદ - જિનપદની એકતારૂપ અનુભવ્યું. જે દશા જિનની તે જ દશા નિજની. એ અનુભવ કે થયે એ બતાવતાં શિષ્ય કહે છે - ભાસ્યું નિજ સ્વરૂપ છે, શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશીને દેહાતીત સ્વરુપ...૧૦ હે પરમ ઉપકારી ગુરુદેવ! મારા સ્વરૂપનાં અન્ય સર્વ આભાસો દૂર થયા અને મૂળભૂત સ્વરૂપનું મને જ્ઞાન થયું. સર્વ જડથી જુદે, પિતાના
Page #17
--------------------------------------------------------------------------
________________ હું આત્મા છું અસીમ અને અસાધારણ ગુણથી એક અને અધિકારી એ મારો આત્મા શુદ્ધ ચેતનારૂપ છે. કર્મોના આવરણથી ચેતના અવરાયેલી ભલે હે પણ તે પિતાના સ્વરૂપમાં તે અત્યંત શુદ્ધ છે. સર્વથા શુદ્ધ હેવું તે આત્માને સહજ સ્વભાવ છે. અશુદ્ધિ - મલિનતા તેના નિર્વિકારી સ્વરૂપમાં નથી. પુદ્ગલને સગે એ વિકારી બને છે. વિકારી વર્તન કરે છે. બહિરંગમાં વિકારી દેખાય છે. પણ વાસ્તવમાં એ અવિકારી શુદ્ધ -નિર્મળ સ્વભાવી છે. વળી સમષ્ટિ વિશ્વમાં રહેલ પંચારિતકામાં જીવ પણ અસ્તિકાય વિશેષ છે. ધર્મ - અધર્મ - આકાશ - પુદ્ગલની જેમ પ્રદેશત્વ પડના કારણે સમાનધર્યા છે. પણ ચેતનશક્તિ તે એક્લા જીવની જ છે. તે પિતાની ચેતના શક્તિના કારણે જ સર્વ જડથી જુદું પડે છે. ચેતના માત્ર આત્મામાં જ છે. અન્ય દ્રવ્યોમાં નથી. ચેતનના આશ્રિત ગુણો પણ માત્ર આત્મામાં જ છે, અન્યમાં નથી. જાણવું અને જેવું અર્થાત્ જ્ઞાતાભાવ અને દષ્ટાભાવ તે જીવન પર ક્ષેત્રે ગુણ છે. પર પદાર્થોને જાણવા અને જોવાની શક્તિ માત્ર આત્મામાં. અન્ય અસ્તિકામાં નહીં. અન્ય દ્રવ્યમાં નહીં. અને સ્વક્ષેત્રે વેદકપણું એ પણ આત્મામાં જ, અન્યમાં નહીં. ધર્મ - અધર્મ - આકાશમાં અન્ય શક્તિઓ છે. ધર્માસ્તિકાય ગતિપ્રદાન ગુણ ધરાવે છે. અધર્માસ્તિકાય સ્થિતિ પ્રદાન ગુણ ધરાવે છે. સમસ્ત વિશ્વના સર્વ જીવ અને પુદગલને ગતિ આપવાનું કામ ધર્માસ્તિકાય કરે છે. એ જે ગતિ ન આપે તે આખા વિશ્વની બધી જ Movement સ્થિગિત. કઈ પણ વ્યક્તિ કે વસ્તુ એક સ્થાનથી બીજે સ્થાને જઈ શકે નહીં. એ જ રીતે અધર્માસ્તિકાય જીવ અને પુદ્ગલને સ્થિર રાખવામાં સહાયભૂત છે. એ પિતાના ગુણને સંકલી લે તો આખા વિશ્વમાં જે સ્થિરતા દેખાય છે તે ન હોત. વૃક્ષ, મકાન કે પહાડ એક સ્થાને ન હોત. માનવપશુ - પંખી વગેરે સ્થિર ન હેત. હંમેશાં બધા અહીંથી ત્યાં આથડ્યા
Page #18
--------------------------------------------------------------------------
________________ અજર અમર અવિનાશીને કરત. અને આકાશ જીવ, પુદ્ગલ અને અન્ય દ્રવ્યને અવગાહના આપે છે. આવડા મોટા ચૌદ રાજલક પ્રમાણ લેકને પિતામાં સ્થાન આપનાર આકાશ જ છે. આમ ત્રણેય દ્રવ્ય પિતા - પિતાના ગુણેથી સમસ્ત વિશ્વને ઉપકારી છે. પણ પિતાને પોતામાં સંવેદક ગુણ નથી. જ્યારે આત્મા આ સર્વ દ્રવ્યથી એ રીતે જ જુદે પડે છે. તેનામાં જે સર્વથી વિશેષ શક્તિ છે એ પિતાને સંવેદક સ્વભાવ. જે ચૈતન્યના કારણે છે. જ્યાં ચૈતન્ય છે ત્યાં જ સંવેદના છે. ચેતના નથી એવા સમસ્ત જડ પદાર્થોમાં સંવેદન નથી. તેથી જ આત્મા ચેતનાગુણ વડે સમસ્ત માં સર્વોપરી સ્થાને બિરાજે છે. વળી શુદ્ધ ચેતનાને અર્થ એમ પણ કરીએ કે આત્માના અસંખ્ય પ્રદેશે અનંત જ્ઞાન વિદ્યમાન છે. જ્યાં ચેતના ત્યાં જ્ઞાન. ચેતના અને જ્ઞાન જુદાં નથી. અદ્વૈત છે. દૈત નથી. જ્ઞાન અને ચેતના એક રૂપ છે તે જ આત્મા. આત્માનાં અસંખ્ય પ્રદેશમાંથી એક પણ પ્રદેશ એ નથી કે જ્યાં જ્ઞાન ન હોય. અનાદિ કાળથી નિગોદમાં પડેલ આત્માના અસંખ્ય પ્રદેશે જ્ઞાન છે જ, પણ અવરાયેલું છે. નિગોદમાં કે સૂક્ષ્મ એકેન્દ્રિયમાં રહેલ જીવ જડવત્ લાગતું હોય છતાં જડ નથી થઈ જતે, તેનું મુખ્ય કારણ એ જ કે તેને જ્ઞાનગુણ લુપ્ત નથી થઈ ગયે. વળી આત્મામાં એવી અચિંત્ય શક્તિ છે કે આત્માનાં અસંખ્ય પ્રદેશમાં રહેલ અનંતજ્ઞાનને એક સમયમાં પ્રગટ કરી શકે છે અને વેદી શકે છે. ઇન્દ્રિયજન્ય પૌગલિક જ્ઞાનનો ઉપયોગ કે વેદન એક સમયે ન થાય પણ આત્માના અનંતજ્ઞાનને ઉપગ એક સાથે થાય. કેવળી પરમાત્મા એક સમય માત્રામાં વિશ્વના સમસ્ત દ્રવ્ય –ગુણ - પર્યાયને યુગપત્ જોઈ લે - જાણી લે. પિતામાં રહેલ અનંતગુણ ને પણ યુગપતુ અનુભવી લે. આવું અલૌકિક અને અદ્દભુત સ્વરૂપ શુદ્ધ ચેતનાનું છે. શિષ્ય એ અનુભવ્યું. તેને અનુભવ આગળ વધતાં કહે છે કે આત્માના અજર, અમર, અવિનાશી રૂપને જાણ્યું.
Page #19
--------------------------------------------------------------------------
________________ હું આત્મા છું. અર્જર જે જરતું નથી. જરા એટલે કે વૃદ્ધત્વ એ શરીરને સ્વભાવ છે. શરીર જમે ત્યારે બાળક હોય. સમય વીતતાં કેમે કરી વૃદ્ધ થાય. જીર્ણ થાય. શરીર પરમાણુ યુગલને પિંડ છે, પ્રતિ-સમય શરીરમાંથી અનંત પરમાણુઓ જરી જાય અને પ્રતિસમય વાતાવરણ માંથી એટલા જ પરમાણુઓ ગ્રહણ થતા રહે આ કમ ચાલુ જ રહે છે. આ ક્રમનાં કારણે જ શરીર ટકી રહે છે, અને આ કમના કારણે જ શરીર વૃદ્ધ પણ થાય છે. તેથી જરાવસ્થા એ દેહની અવસ્થા છે. કાળના વ્યતીત થવા સાથે શરીરને વૃદ્ધ થવું પડે. આત્મા અજર છે. આત્માના અસંખ્યાત પ્રદેશમાંથી એક પણ પ્રદેશ કયારેય જરી જતું નથી. અનંત ભૂતકાળમાં અનંત જન્મ - મરણ થયાં. નાનામાંથી મોટા અને મોટામાંથી નાના શરીરમાં ગયે. શરીરમાં સંકોચ - વિસ્તાર સાથે આત્માના અસંખ્ય પ્રદેશ સંકેચાયા કે વિસ્તર્યા પણ એકે પ્રદેશમાં કંઈજ હાનિ - વૃદ્ધિ થઈ નહીં. આત્મા પ્રદેશ–પંડ છે. તેમાંથી એક પણ પ્રદેશ છૂટો પડી જ નથી. જેટલા પ્રદેશે આત્માના છે. તે અને તેટલા કાયમ રહે છે. આમ જરાવસ્થા આત્માની નહીં પણ દેહની થાય છે. આત્મા અજર છે. આત્મા અમર છે. મૃત્યુ આત્માનું નથી થતું દેહનું થાય છે. આત્મા મરતે નથી, શરીર બદલી નાંખે છે. એક શરીરમાં રહેવાનો સમય પૂરો થાય અર્થાત્ પૂર્વે બાંધેલ આયુષ્યકર્મને સમય જેટલું હોય એટલે જ કાળ એ શરીરમાં બંધાઈને રહે. આયુષ્યકમ પૂરું થયે દેહથી આત્મા જુદો પડી અન્યત્ર ચાલ્યા જાય. જ્યાં વળી નવું શરીર ધારણ કરે એટલે આત્માનું મરણ નથી. જીવને દેહાત્મ બુદ્ધિ છે, તેથી હું વદ્ધ થયે-હું મરી જઈશ-એ શ્રમ સેવ્યા કરે છે. દેહને હું માની, દેહનાં જરા કે મરણને પોતાનાં જરા - મરણ સમજી લે છે, અને તેથી જ જરા આવતાં કે મરણ આવતાં દુખી હેવાને અનુભવ કરે છે. દેહનું મારાપણું જીવને એટલું બધું છે કે દેહથી જુદો હું આત્મા છું એ વિચાર પણ કયારેય ઉઠતે નથી. જીવે કદી એ વિચાર્યું નથી કે હું હમેશાં કહું છું કે દેહ મારો છે - મારે
Page #20
--------------------------------------------------------------------------
________________ અજર અમર અવિનાશીને છે, પણ કદી દેહ કેમ નથી કહેતા કે તું મારે છે. દેહે ક્યારેય આત્માને આશ્વાસન આપ્યું નથી કે, જગતના વ્યવહારમાં જેમ ચાલે છે તેમ હું તારે હોઉં તે તું પણ મારો હોય જપણ એણે કદી કહ્યું નથી છતાં દેડાત્મ બુદ્ધિ જીવની ઘટતી નથી. અને આખુંયે જીવન, દેહની સેવામાં, તેના પાલન- પિષણમાં તેને સુંદર રાખવામાં જ વેડફી નાખે છે. અંતે તે આત્માને દેહ છોડીને ચાલ્યા જવું પડશે ત્યારે દેહ સાથે નહીં ચાલે. દેહાતીત દશાને અનુભવ કરનાર મહાયોગી આનંદઘનજી મહારાજે દેહ આત્માને સાર્થક સંવાદ ઉભે કરતાં આત્મા દ્વારા કહેવડાવ્યું છે - અબ ચલે છ સંગ હમારે, કાયા ! ચલો જી સંગ હમારે હે બહુત જતન કરી રાખી રે કાયા! ચલે સંગ હમારે... અબ... આત્મા કહે છેઃ હે કાયા ! મારે જવાનો સમય થયો, તું ચાલ મારી સાથે ! આખું ચે જીવન મેં તારૂં ખૂબ જ જતન કર્યું છે. તને સાચવવા માટે મેં શું - શું નથી કર્યું ? બધું જ કર્યું. તેહિ કારણ છવ સંહારે, બેલે જુઠ અપારે. ચોરી કર પરનારી સેવી, જુઠ પરિચહ ધારે..રે. કાયા પટ આભુષણ સુંઘા ચૂઆ અશન, પાન નિત્ય ન્યારે; ફેર દિન ટ્રસ તેહે સુંદર, તે સબમલ કરી ડારે રે...કાયા કાયા ! તારા માટે જીવહિંસા કરી, જુહું બે, ચેરી કરી વ્યભિચાર સે. પાપ-પ્રપંચ કરી પરિગ્રહ વધાર્યો. આ પાંચેય પાપ તને સુખ પહોંચાડવા માટે, તને શાંતિ મળે, તારી કામના પૂરી થાય માટે કર્યા. એટલું જ નહીં. તું સુંદર દેખાય તે માટે તેને સુંદર - સુંદર વસ્ત્રો અને આભૂષણોથી સજાવી, શરીર પર સુગંધી દ્રવ્યનાં વિલેપન કર્યા. વળી ખાવા - પીવાનું જ નવું. જીભને ગમે તેવા ષડુરસ ભેજને તને આપ્યા, બદલામાં તે તે એવા સ-રસ ભેજનને મળરૂપે જ પરિણ
Page #21
--------------------------------------------------------------------------
________________ હું આત્મા છું માવ્યા. વિચાર તે કર! આ આખી જીંદગી માત્ર તારી જ આળપંપાળમાં ગાળી. મેં મારી સામે તે જોયું જ નહીં. હવે જ્યારે મારે જવાનો સમય થયો છે ત્યારે તને છોડીને કેમ જાઉં.? મને ન ગમે! માટે તું મારી સાથે ચાલ! આત્મા કાયાની સામે આટલા કાલાવાલા કરે છે, વિનવે છે, પિતાને એકલા જવું પડે છે એની લાચારી વ્યક્ત કરે છે, બિચારે ગરીબડો થઈ તેને સાથ આપવા આજીજી કરે છે. પણ કાયા તે સણસણતે રેકર્ડ જવાબ પરખાવી દે છે. તે કહે છે– જીવ સુને યા રીત અનાદિ, કહા કહત બારબારે, મેં ન ચલુંગી તેરે સંગ ચેતન, પાપ પુણ્ય દોઉ લારે...રે....કાયા અરે જીવ ! તું કેમ સમજતા નથી. આ તે અનાદિની રીત જ આમ છે. હું કદી તારી સાથે આવી નથી અને આવીશ પણ નહીં. તે નહીં જ આવું તારી સાથે પણ જે તારા જ કરેલા પુણ્ય અને પાપ તારી પાછળ-પાછળ આવે છે. જા તેને લઈ જા. મારી સાથે આવવાની અપેક્ષા છોડી દે. કાયાને જડબાતોડ જવાબ સાંભળી આત્મા ચૂપ થઈ ગયે. બેલવા પણ કાંઈ રહ્યું નહી. ત્યારે આનંદઘનજી મહારાજ આત્માને સમજાવે છે. સાચો રાહ બતાવે છે. છનવર નામ સાર ભજ આતમ, કહા ભરમ સંસારે સુગુરુ વચન પ્રતીત ભયે તબ, આનંદઘન ઉપકાર...રે..કાયા ચલે છ સંગ હમારે, કાયા ! ચલો જી સંગ હમારે...... હે આતમ ! ભ્રમરૂપ સંસારમાં એક સાર હોય તે માત્ર અને –શરણ ચા જઈ તેમનાં વચન પર દઢ વિશ્વાસ અને પ્રતીતિપૂર્વક, એ વચનેને આચરી લે તે જ તારા આત્મા પર તારો ઉપકાર થશે. અને આનંદ ને ઘન એ આત્મા તને અનુભવાશે.
Page #22
--------------------------------------------------------------------------
________________ ૬ક. અજર અમર અવિનાશી ને બંધુઓ ! દેહ અને આત્માને અનાદિ સંબંધ હોવા પછી પણ દેહ ક્યારેય આત્માને થયું નથી અને થવાનું નથી. એક ક્ષેત્રાવગાહી હોવા છતાં બંનેના સ્વભાવ-સ્વરૂપ જ ભિન્ન છે તે તે કઈ રીતે એક બીજાના થઈ શકે ! આત્મા અવિનાશી ચેતન દ્રવ્ય અને દેહ વિનાશી જડ દ્રવ્ય. પરસ્પર અત્યંત વિરોધી ધર્મ હવાનાં કારણે કદી એક બીજાનાં થાય નહીં. શિષ્યને આ સમજણ આવતાં જ અવિનાશી ધર્મવાન આત્માની પ્રતીતિ થઈ. જ્યારે જડ દ્રવ્ય વિનાશી ધર્મવાળા છે અને ચેતન માત્ર અવિનાશી છે. આવું સમજાઈ જાય ત્યારે જડને વિનાશ આર્તધ્યાનનું કારણ ન બને. પિતાની નિત્ય, અવિનાશીતા પર શ્રદ્ધા છે. જગતનાં ગમે તેટલા દ્રવ્ય ગમે તેટલીવાર નાશ પામે તેમાં આત્માનું કાંઈ બગડે નહીં. આત્માને એકવાર પણ વિનાશ થાય નહીં. હું તે સદા-અવિ- નાશી આત્મદ્રવ્ય છું આવી પ્રતીતિ નિરંતર વર્તે તેને દુઃખ શું ? વળી જીવને જ્યાં જેટલી વિનાશિતાને ખ્યાલ છે ત્યાં દુઃખ થતું નથી. વ્યાવહારિક જગતનાં પદાર્થોને વિચાર કરીએ તો આજે એક 25 રૂા. ને ફૂલને હાર લાવ્યા. તે કાલે કરમાઈ જાય અને તેને ફેંકી દો તે દુઃખ થતું નથી. પણ પાંચ રૂપિયાને માટીને એક નાને ઘડો લાવ્યા અને તે આઠ દિવસમાં ફૂટી ગયે તે દુઃખ થાય છે. આમ શા માટે ? આજનું ફૂલ કાલે કરમાઈ જ જાય એવી સચોટ શ્રદ્ધા જાણ્યેઅજાણે પણ મનમાં બેઠેલી છે અને માટીને ઘડો ફૂટવાના સ્વભાવવાળે હોવા છતાં 4-6 મહીના કે વર્ષ તે કામ આપે જ એવી માન્યતા છે. ભલે તેની કિંમત ઓછી હોય પણ એટલું કામ આપ્યા પછી નષ્ટ થાય તે વધે નહીં. આમ આપણે જે પદાર્થ સાથે જેવી માન્યતા જોડાણ હોય તે પ્રમાણે દુઃખાદિની અનુભૂતિ કરીએ છીએ. વ્યવહારમાં આવી સમજણ ધરાવનાર માનવ એ નથી સમજતો કે દેહ-વિનાશી જ હોય, તેનું પરિણમન એમ જ થાય. જે અવિનાશી હેત
Page #23
--------------------------------------------------------------------------
________________ 14 હું આત્મા છું તે અનંત દેહ છોડી ને ન આવ્યું હોત. અનાદિકાળથી એક જ દેહ હોત પણ એમ બન્યું નથી. બનશે પણ નહીં તેથી જ અહીં સાધક શિષ્ય ને જ્યારે નિજ આત્માનું ભાન થયું ત્યારે એ સમજાયું કે વિનાશી ધર્મવાળે પદાર્થ તે હું નહીં. હું તેનાથી જુદો અવિનાશી નિત્ય દ્રવ્ય આત્મા છું. દેહ વિનાશી અને હું અવિનાશી છું એટલે જ મારું સ્વરૂપ દેહથી રહિત છે. અર્થાત્ હું દેહાતીત છું. મારી તે સિધ્ધ સાથે સ્વરૂપ એક્તા છે. જેવું સિદ્ધનું સ્વરૂપ દેહ રહિત માત્ર શુદ્ધ-નિત્ય-અવિનાશી આત્મા સ્વરૂપ છે. હું પણ તે જ છું. કશે જ ફરક નહીં. અત્યાર સુધીના બધાજ અનુભવે દેહાત્મબુદ્ધિથી કર્યા પણ તે બહિરંગ અનુભવે હતાં. મારું અંતરંગ સ્વરૂપ દેહાદિથી અત્યન્ત ભિન્ન છે અને એ મેં હવે અનુભવ્યું જે આત્મા દેહાતીત ન હેત તે જ્યારે જ્યારે મરણ થયું ત્યારે દેહને સાથે લઈને જ ગયે હેત. પણ એમ કદી બન્યું નથી. એક જન્મથી બીજા જન્મમાં જાય ત્યારે આત્મા એકાકી જાય છે. હા, સુક્ષ્મ શરીર રૂપ તૈજસ-કાશ્મણ શરીર તેની સાથે હેય છે. પણ એ જ્યાં સુધી જીવ, સંસારી છે ત્યાં સુધી જ સાથે રહે છે. પણ જ્યારે એ સર્વ કર્મથી મુક્ત થઈ જાય છે ત્યારે દેહાતીત થઈ માત્ર એકાકી જ સિદ્ધાલય સુધી પહોંચી જાય છે. શિષ્ય ને પિતાના આત્મામાં જ પિતાનું સ્વરૂપ સ્પષ્ટ થતું જાય છે. ગુરુદેવે કહેલ “આત્મા નિત્ય છે પદ પર ઊંડી વિચારણા કરતાં, ગહન ચિંતન કરતાં તેને પિતાનાં નિત્યત્વનું ભાન થયું અને નિત્ય એ આત્મા અજર, અમર, અવિનાશી અને દેહાતીત જ હોય તે તેણે અનુભવ્યું. શિષ્ય આત્મ અનુભવની દશામાં આગળ વધી રહ્યો છે. વિકસિત પરિણામધારા, આત્મશુદ્ધિ કરી રહી છે. હવે શિષ્ય આગળ શું અનુભવ કરે છે તે અવસરે
Page #24
--------------------------------------------------------------------------
________________ ત્તિ વહી નિજભાવમાં...! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના જીવને સંપૂર્ણ અકર્તાભાવ તરફ લઈ જાય છે. અકર્તાભાવ જ જીવનું નિજ સ્વરૂપ છે. પિતે કર્તા ન હતા છતા, કર્તા હેવાનું અહં કાયમ કરતો રહ્યો છે જીવમાં જ્યારે વિવેક-ટિ જાગૃત થાય છે. ત્યારે યથાર્થતા નું ભાન થાય છે તેની વિપરીત માન્યતાઓ બદલાઈ જાય છે. તેની શ્રદ્ધામાં સત્ તત્વ ઉતરે છે. સુપાત્ર-જિજ્ઞાસુ શિષ્ય વિવેકને જાગૃત કરી શક્યા છે. નિજ પદને અનુભવ પિતામાં રહેલ યથાર્થતાનું ભાન કરાવે છે. પિતે જે-જે અનુભવી રહયે છે તે ગુરુદેવ સમક્ષ બતાવી રહ્યો છે. શિષ્યનાં આત્માનુભવને ગુરુદેવ સમક્ષ રાખવાથી એ અનુભવની નિરંતરતા વધતી જશે, એ સચોટ વિશ્વાસ છે. તેથી એક પછી એક અનુભવ બતાવી રહ્યો છે. આત્માના શુદ્ધ ચિદ્રપ સ્વરૂપને અનુભવ કર્યા પછી આત્મ પ્રદેશનાં પરમ સ્થિરત્વરૂપ અકર્તાભાવને અનુભવ શું છે તે કહી રહ્યો છે કર્તા બૅકતા કમને, વિભાવ વતે જયાંય વૃત્તિ વહી નિજભાવમાં, થયે અકર્તા ત્યાંય...૧ર૧.... હે ગુરુદેવ! જીવને કર્તા-ભોક્તા ભાવ કયાં સુધી છે તે હવે મને સમજાયું. ઊંડાણમાં ઉતરી ચિંતન કરતાં અનુભવ થયે કે જીવ વ્યવહાર ન કરી અનેક પ્રકારે કર્તા-ભોક્તા મનાય છે. જેમકે અશુદ્ધ વ્યવહાર નયથી આ જીવ અનેક પદાર્થોને કર્તા છે. ઘર-નગરને કર્તા છે, ઘટ
Page #25
--------------------------------------------------------------------------
________________ હું આત્મા છું પટને કર્તા છે. જેમ કેઈમાણસ Factory ચલાવતું હોય તો એ એમ કહે કે હું અમુક વસ્તુ બનાવું છું. બનાવે છે તેનું મશીન, પણ ભાઈની પ્રેરણાથી બનતું હોય તેથી તે કહે કે હું બનાવું છું. જે વ્યવહારથી કહેવાય છે. જગતને વ્યવહાર પણ આમ જ ચાલે છે. વળી શુદ્ધ વ્યવહાર નથી તે રાગ-દ્વેષને કર્તા છે. રાગાદિ ભાવે કર્મનું નિમિત્ત પામીને થતાં હોવા છતાં, આત્માની અશુદ્ધ દશામાંથી આવે છે. તેથી શાસ્ત્રએ તેને ચેતનરૂપ કહ્યાં છે. પણ વાસ્તવમાં તે જીવના ભાવ નથી. જીવનાં ભાવ હોત તે સિદ્ધમાં પણ હોત, પણ તેમ નથી. તેથી તે ઉપચારથી વ્યવહાર નયે જીવનાં ભાવ કહેવાય છે અને જીવ તેમાં પિતાનું કર્તવ માને છે, પણ જ્યારે જીવને સમજાય છે કે હું કર્મને કર્તા નથી, હેઈ શકું નહીં. ત્યારે તેને કર્મ પિતાથી ભિન્ન છે એ સમજાયા વગર રહે નહીં. કવિવર બનારસીદાસ નાટક સમયસારમાં કહે છે– જેસં રાજહંસકે બદનકે સપરસત, દાખથે પ્રગટ ન્યારી છીર ન્યારી નીર હૈ. તેસ સમકિતીકી સુદષ્ટિ મેં સહજ રૂ૫, ન્યારી જીવ ન્યારી કમ ન્યારી હી શરીર હૈ, જબ સુદધ ચેતન કૌ અનુભૌ અભ્યાસૈ તબ, ભાસ આપુ અચલ ન દૂજે ઓર સીર હૈ. પૂરવ કરમ ઉર આઈ કે દિખાઈ દેઈ, કરતા ન હોય તિહકો તમાસગીર હૈ.. જેમ રાજહંસની ચાંચની કળાથી દૂધ અને પાણી અલગ-અલગ થઈ જાય છે તેમ સમકિતી જીવની સુદષ્ટિમાં સહજ રૂપે જીવ, કર્મ અને શરીર ભિન્ન-ભિન્ન દેખાય છે. સમકિતી જીવને જ્યારે ચૈતન્યનાં અનુભવને અભ્યાસ વધતે ચાલે ત્યારે પિતે એક અચલ આત્મા છે. એ સિવાય બીજું કશું જ નથી એ દેખાય છે. પૂર્વ કર્મનાં ઉદય વર્તતા હોય ત્યારે પણ તે ઉંદયથી પોતે ભિન્ન હોય, તેમાં ભળી ન જાય, અને તેને શુદ્ધ પ્રતીતિ થાય કે આ કર્મને કે રાગાદિ ભાવેને ર્તા હું નથી પણ હું માત્ર તેને પ્રેક્ષક જ છું
Page #26
--------------------------------------------------------------------------
________________ 17 વૃત્તિ વહી નિજભાવમાં જીવ પિતાને કર્મ કર્તા માને છે, અને વ્યવહારમાં અનેક પદાર્થો ને કર્તા માને છે. તે તેનું અજ્ઞાન છે. વાસ્તવમાં જીવમાં કર્તુત્વ ભાવ જ નથી, આ જગતમાં થતાં પદાર્થોનાં પરિણમનમાં જીવ કાંઈ કરી શકવાની યોગ્યતા ધરાવતો નથી. પાંચે ય અસ્તિકાય એક પ્રદેશાવગાહી હોવા છતાં એક-બીજામાં ભળી જઈ એક-બીજા રૂપ થઈ શકે નહીં પણ જીવને ધર્મ-અધર્મ અને આકાશ નું નિમિત્ત છે. અહીં એક સિદ્ધાંત બહુ જ સમજવા જેવું છે. સાધારણ રીતે એમ કહેવાતું હોય છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે જ નહીં ! પણ એટલે શું ? ત્યાં સમજવાનું એ છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપ પરિણમી જતું નથી. પિતાના ગુણ-સ્વભાવને છેડી અન્ય દ્રવ્યના સ્વભાવ રૂપ થઈ જતું નથી. પણ આખા વિશ્વનું તંત્ર અન્ય દ્રવ્યના નિમિત્ત-નૈમિત્તિક ભાવથી ચાલે છે. આ નિમિત્ત પ્રોજન પૂર્વકનું હોય કે પ્રજન રહિત હોય પણ એક દ્રવ્યને બીજા દ્રવ્યનું નિમિત્ત હોય છે. આપણે વિચારીએ; ધર્માસ્તિકાયને સ્વભાવ ગતિ પ્રદાન છે. તે જીવ અને પુગલને ગતિ કરવામાં સહાયરૂપ થાય છે. અર્થાત જીવ અને પુદ્ગલ ધર્માસ્તિકાયનું નિમિત્ત પામી ગતિ કરે છે. જે એક દ્રવ્ય અન્ય દ્રવ્યનું કાંઈ કરી જ ન શકે તેમ ભારપૂર્વક કહે છે કે ઈ પણ જીવ કે પુદ્ગલ ગતિરૂપ કાર્ય કરી શક્તા નહીં. પણ હંમેશા સ્થિર જ રહેત. અરે! અંતિમ શરીરમાંથી છૂટી જીવ મુક્ત થાય છે ત્યારે છે પણ ધર્માસ્તિકાયની સહાયથી જ લેકા પહોંચે છે. જીવનું અનંતવીર્ય જાગૃત હોવા પછી પણ જે ધર્માસ્તિકાય ન હોત તે આ ત્રછાલેકમાં જ સિદ્ધ જીવ જે શરીરથી સિદ્ધ થયે ત્યાં જ કયાંક આસપાસ સ્થિર થયે હેત. વળી અધર્મારિતકાય સ્થિરતા પ્રદાન કરે છે. જે એનું નિમિત્ત પામી જીવ કે પુદ્ગલ સ્થિરત્વને પ્રાપ્ત ન કરતા હતા તે કઈપણ જીવ કે પુગલ આ વિશ્વમાં સ્થિર ન હેત. બધાં ઘુમ્યા જ કરતાં હતા. એટલું જ નહીં સિદ્ધ ભગવંત સાદિ-અનંતભાગે સિદ્ધ ક્ષેત્રમાં સ્થિર થઇને ન રહ્યાં હોત. સિદ્ધોની સ્થિરતા તે અધર્માસ્તિકાયનાં કારણે છે. વળી સિદ્ધો
Page #27
--------------------------------------------------------------------------
________________ 18 હું આત્મા છું લકાગે જઈ સ્થિર થઈ જાય છે. ત્યાં પણ અલેકમાં ધર્માસ્તિકાય નથી માટે જ. જે ધર્માસ્તિકાય અલકમાં હેત તે સિદ્ધ ભગવંત શા માટે લાકારો રહે? અલેકમાં જ ન ચાલ્યા જાય ? પણ સિદ્ધ આત્માને પણ અલેકમાં જતાં રોકનાર ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયને અલેકમાં અભાવ છે તે કારણ છે. ' તે અહીં ભલે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોય પણ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય સિદ્ધાત્મા માટે પણ વ્યવહારથી કંઈક કરી શકે છે તેમ માનવું જ રહ્યું. હા, સિદ્ધ ભગવંતના આત્મદ્રવ્યમાં કશો જ ફેરફાર કરવાની ગ્યતા ધર્માસ્તિકાય વગેરેમાં નથી, છતાં તેની સહાય તે ખરી જ, વળી સિદ્ધ ભગવંતે સિદ્ધક્ષેત્રમાં જ્યાં રહ્યાં છે ત્યાં આકાશે તેમનાં આત્માને અવગાહના આપી છે. અહીં આપી છે કહીએ તે ઉપચારથી પણ સિદ્ધ ભગવંતના આત્મપ્રદેશેને આકાશ-પ્રદેશની અવગાહના તે જોઈએ જ છે. અન્યથા એ ક્યાં રહે ? લેકને એક પણ જીવ, સિદ્ધ કે સંસારી તથા પુદ્ગલ આકાશ પ્રદેશની અવગાહના વગર રહી શકે જ નહીં. ભલે સૂક્ષ્મ હોય કે સ્કૂલ હોય પણ આકાશમાં જ રહે. તે સિદ્ધ ભગવંતને પણ આકાશનું અવલંબન તે છે જ. એ પ્રજનપૂર્વક ન હોય. આકાશને ખબર નથી કે મારે સિદ્ધને અવગાહના આપવી છે. તેનું પોતાનું કઈ કર્તુત્વ નથી. છતાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધુ તે છે જ. - આમ એક-દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ ન કરી શકે. એ સિદ્ધાંત પણ એ જ કહે છે કે નિમિત-નૈમિત્તિક સંબંધ સિવાય, બીજું કશું કરવાની યોગ્યતા કેઈપણ દ્રવ્ય, બીજા દ્રવ્ય માટે ધરાવતું નથી. અનાયાસે નિમિત્ત -નૈમિત્તિક સંબંધ થઈ જાય છે. કર પડતો નથી. જયાં કરવું પડે છે. જાણી બુઝીને કરાય ત્યાં કત્વ ભાવ છે. હા, એ સાચું છે કે એક દ્રવ્ય હેતુપૂર્વક બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં. વ્યવહારમાં આપણે જે માનતા હોઈએ છીએ કે મેં અમુકના માટે આ કર્યું કે તે કર્યું. તે ભ્રમ છે. ભૂલ છે. તું કેઈનું કાંઈ કરી શકે નહીં. તું ધારે ને કાંઈ થાય તેવું બને નહીં. તારું નિમિત્ત પામીને કંઈ બનવાનું હોય તે બની જાય. પણ તારી તાકાત નથી કે તું કંઈ કરી
Page #28
--------------------------------------------------------------------------
________________ વૃત્તિ વહી નિજભાવમાં શકે. કારણ જીવના મૂળ સ્વભાવમાં જ કતૃત્વ નથી તે તું કઈ કરી શકે જ નહીં. દ્રવ્યનાં મૂળ ગુણોનું વર્ણન કરતાં શાસ્ત્રકારો કહે છે-અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેય સત્તત્વ, અગુરુલઘુત્વ એ દ્રવ્યનાં ગુણ છે. પણ તેમાં કયાંય કર્તૃત્વ ગુણ બતાવ્યા નથી. અર્થાત્ કેઈપણ દ્રવ્યમાં કર્તવ ગુણ નથી. પ્રત્યેક દ્રવ્ય સર્વથા અકર્તા સ્વભાવવાળે છે અને દ્રવ્ય પિતાના સહજ પરિણમન ભાવે પરિણમ્યા કરે છે. છ યે દ્રવ્યોનું સ્વાભાવિક પરિણમન અહેતુક છે. તેમાં કોઈપણ પ્રકારનું કાર્ય-કારણ ભાવ નથી. વૈભાવિક પરિણમનમાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોય. કેઈનું પણ નિમિત્ત પામીને કેઈ કાર્ય થઈ શકે. જેમકે માટીને ઘડે. માટીમાં ઘટત્વરૂપ પરિણમન થવાનું હતું તે તેનું ઉપાદાનકારણ અને કુંભાર, દંડ, ચક આદિ નિમિત્તકરણ. અર્થાત્ કેઈપણ જીવ બીજા જીવને નિમિત્તકારણરૂપ બની શકે પણ ઉપાદાન તે સ્વયંનું જ હોય. એ દૃષ્ટિથી કહેવાય છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં. કહ્યું પણ છે— હેતા સ્વય' જગત પરિણુમ, મેં જગકા કરતા કયા કામ? દૂર રહે પટ-કૃત પરિણામ, સહજાનંદ રહું અભિરામ... સમષ્ટિ વિશ્વનાં પ્રત્યેક દ્રવ્ય પિતાના પરિણામથી પરિણુત થઈ રહ્યાં છે. હું જગતમાં જગતનું કાંઈ જ કરવા શક્તિમાન નથી. પરંતુ કાંઈક કરી શકું છું. એવા ભાવે મારામાંથી દૂર થાય તે હું મારા નિજાનંદની મસ્તીમાં મસ્ત રહી શકું. શિષ્ય પણ એ જ કહે છે કે જ્યાં સુધી વૈભાવિક પરિણતિ એ પરિ ! મે ત્યાં સુધી કર્મ-અને કર્મફળને કર્તા-ભોકતા કહેવાય. અથવા મેં ? મને કર્તા-ભોકતા માળે. પણ જ્યારે આંતરવૃત્તિ સ્વ-સન્મુખ થઈ પરામુખતા ટળી ગઈ, પરના સંગે કર્તાભાવ માન્યું હતું પણ પરનો સંગ છૂટી, સર્વથા અસંગ થયો ત્યારે મને મારા અકર્તાભાવને અનુભવ થયો છે. વાસ્તવમાં આત્માના અસંખ્ય પ્રદેશ પરમ–સ્થિરત્વને ભજે છે. અર્થાત્ ઉરમ સ્થિરતા એ જ આત્માના પ્રદેશ પીંડને સહજ સ્વભાવ છે. વળી - સર્વથા કૃત્કૃત્ય થાય ત્યારે જ સ્થિરત્વ આવે છે. જ્યાં સુધી કર્મને સંગ
Page #29
--------------------------------------------------------------------------
________________ 20 હું આત્મા છું છે ત્યાં સુધી અસ્થિરતા છે. ત્યાં સુધી કંઈક કરવાપણું છે. (પણ અસંગદશા આવતાં કર્તાવ સમાપ્ત થઈ જાય અને આત્મા પરમ-સ્થિરત્વને પામી જાય. જ્યાં અકર્તાભાવ જ હેય. શિષ્ય વૃત્તિઓને વાળી લીધી. નિજાત્મામાં વહાવી અને તે અકર્તા થઈ ગયે. પ્રથમ દેહદષ્ટિ હતી, સ્વનું અજ્ઞાન હતું. તેથી પરભાવે અને પર દ્રમાં પિતાના કર્તાપણાને આરેપ કરતે હતે. પરંતુ જ્ઞાનની જયંતિ પ્રગટ થતાં, અજ્ઞાન દૂર થયું અને ભ્રમ તૂટી ગયે. આત્માને જ્ઞાને પગ પરભાવ-પરપદાર્થમાં હતું, તે હવે ત્યાંથી પાછા વળી આત્મભાવમાં લીન થાય છે. સ્વનું સંવેદન કરે છે. અને જ્યાં આત્મા સ્વ-સંવેદનમાં લીન બને છે ત્યાં કર્તા-કતા ભાવ ટકી શકતા નથી. તે છૂટી જાય છે. અને આત્માને પિતાના પરમ શુદ્ધ ભાવરૂપ અર્તાપણાને અનુભવ થાય છે. શિષ્ય એ આત્માનાં ઔપચારિક કર્તા ભક્તા ભાવને જાણી, સમજી, વિચારી, આત્માના શુદ્ધ સ્વરૂપમાં જે અકર્તા–અભેતા ભાવ છે તેને પણ આંશિક અનુભવ કરી લીધું. આમ એક પછી એક પદની સિદ્ધિ પોતે–પિતામાં અનુભવ દ્વારા કરી રહ્યો છે. નિજાનંદને અનુભવ માણી રહ્યો છે. હજુ આ અનુભવ આગળ વધતાં શું કહે છે તે અવસરે
Page #30
--------------------------------------------------------------------------
________________ શદ્ધ ચેતના રૂપ ! વીતરાગ પરમાત્મા અનંતરાની અને તદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગુદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યગચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના કરતે જીવ ચેતનાનાં સ્પશે ચેતનવંતે બની જાય છે. જીવ એટલે ચૈતન્ય અને મૈતન્ય એટલે જીવ. ચૈતન્યથી જુદા કેઈ જીવ નથી, જીવથી જુદું કયાંય રૌતન્ય નથી, પણ જડ જગતમાં અટવાયેલે જીવ મૈતન્યની અનુભૂતિ કરતું નથી. એક વાર જીવ સ્વ-સન્મુખ થઈ જાય તે પિતે શુદ્ધ ચેતન છે તેની અનુભૂતિ થઈ જાય. પરભાવની પ્રીતિ તૂટી જાય. પર પુદ્ગલના સંગનું મમત્વ છૂટી જાય, સર્વથી નિરાળ બની જાય, પિતાનાં જ્ઞાનાનંદમાં ખુલવા માંડે. એ અદ્દભુત અને અલૈકિક આનંદના રસમાં તરબોળ બની જાય, ભાગ્યવાન શિષ્ય શુદ્ધ ચેતનાને સ્પર્શ પામ્યો છે. ચેતન્યાનુભૂતિ થઈ તેથી પરભાવમાં રહેલ અહં અને અમને હાશ થઈ ગયે. તે કર્તા-ભોકતા ભાવથી પર થઈ ગયા છે. તેથી ગુરુદેવ સમીપે કહી રહ્યો છે કે મારે જ્ઞાન સ્વભાવ, પરમાં મતે હતે. પુદગલને જાણવામાં રોકાયેલું હતું તે હવે ત્યાંથી છૂટી નિજભાવમાં આત્માનંદના વેદનમાં પરિણમવા માંડે તેથી શુદ્ધ સ્વરૂપમાં રહેલ અકર્તાભાવને મેં જાયે. વળી કર્તા-કતા ભાવ મારામાં કોઈ નયે ઘટી શકે છે તે માત્ર મારા ચેતનરૂપ પરિણામે જ ઘટી શકે એ સિવાય બીજો શેને ય નહીં. એ
Page #31
--------------------------------------------------------------------------
________________ હું આત્મા છું અથવા નિજ પરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ કર્તા-ભતા તેહને, નિર્વિકલ્પ સ્વરૂપ..૧૨૨. ચેતન પિતાની સહજ સ્વાભાવિક દશામાં પરિણત થઈ રહ્યો હોય એ સમયનાં તેનાં પરિણામ શુદ્ધ ચેતનરૂપ જ હોય. તેમાં અશુધ્ધિને અંશ ન હોય. જીવનાં પિતાના પરિણામેનું સંવેદન હોય છે. જીવને સ્વભાવ જ વેદતા. જીવ સ્વક્ષેત્રે અનંતજ્ઞાનનું વેદન કરતે હેય. જે જ્ઞાન નિજ પરિણામરૂપ છે. શુદ્ધ ચેતનારૂપ છે. અહીં ચેતનાને શુધ્ધ કહી તેને અર્થ જ એ થાય કે અશુધ્ધ ચેતના પણ હેવી જોઈએ. વિશ્વમાં રહેલ જેટલા પદાર્થો છે તેનાથી વિજાતીય અન્ય પદાર્થ હોય જ એ નિયમ છે. માટે શુધ્ધ ચેતના કહેવાથી અશુધ્ધ ચેતનાની આપોઆપ સિદ્ધિ થઈ જાય છે. પ્રથમ શુધ્ધ ચેતના શું તે સમજીએ. આ ચેતનાને જ્ઞાનચેતના કહે છે. આત્માથી અભિન્ન સ્વતઃ સહજ સુખની અનુભૂતિ, જ્ઞાનની અનુભવ દશા.. આત્માનાં અસંખ્ય પ્રદેશ રહેલ અનતજ્ઞાનની અનુભવ દશા તે જ્ઞાનચેતના. જ્ઞાન જ્યારે સમ્યફ થઈ આત્માને અનુભવ કરે છે. ત્યારે તે જ્ઞાન ચેતના અને તે જ શુદ્ધ ચેતના છે. અશુદ્ધ ચેતના તે, આત્મજ્ઞાન રહિત મિથ્યાદષ્ટિ જવ, રાગાદિના ભાવોને તથા તેનાથી થનાર ભિન્ન-ભિન્ન અવસ્થાઓને અજ્ઞાન વડે પોતાની માને તે અજ્ઞાન ચેતના, તે જ અશુધ્ધ ચેતના. તેના બે પ્રકાર 1. કર્મ ચેતના. 2. કર્મફળ ચેતના. આત્મા જ્ઞાન સ્વભાવી છે. એ સિવાયના બીજા સર્વ ભાવે અનાત્મભાવે છે. તે ભાવેને કર્તા પિતે છે. હું કરૂં, હું કરૂં એવી જે સતત પ્રતીતિ થયા જ કરતી હોય તે કર્મ ચેતના. જ્યાં કરવાપણાની બુધિ છે. જીવની અજ્ઞાનતા તે જુઓ ! પિતે પરમાં કશું કરી શકતું નથી, છતાં એમ માને કે હું કરું તે જ થાય. મેં ન કર્યું હોત તે કશું થાત નહીં. આવી ભ્રમણમાં પ્રાયઃ દરેક જી રહેતા જ હોય. ગાડા નીચેનાં સ્થાન જેવી દશા, એક કવિએ કહ્યું ને !
Page #32
--------------------------------------------------------------------------
________________ શુદ્ધ ચેતના રૂપ હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે.. ઉનાળાનાં દિવસમાં ખેડૂત ગાડુ લઈ ખેતરે જતો હોય. પાલતુ કૂતરો સાથે હોય. અતિશય ગરમી હોય. ગાડાની નીચે કૂતરો ચાલી શકે તેટલી જગ્યા હોય, ગરમી સહન ન થવાથી કૂતરે ગાડા નીચે ચાલે અને પછી મનમાં ફૂલાય કે આ ગાડું હું જ ચલાવું છું. જે હું હમણાં ઉભું રહી જાઉં તે ગાડું પણ ચાલતું અટકી જાય, આગળ ન વધે ! કેવડા મોટા ભ્રમમાં છે તે ! કૂતરો ઉભું રહી જાય તો એ રહી જ જાય અને ગાડું ચાલ્યું જાય તેમ જીવ માનતે હોય છે કે હું કરું છું તે જ આ વિશ્વનું તંત્ર ચાલે છે. અન્યથા અટકી પડે! પણ આ વિશ્વમાંથી આજ સુધી અનેક પ્રાણીઓ-મનુષ્ય જન્મી ને મરી ગયા છતાં સંસાર ચાલ્યા જાય છે. કયાંય અટકતો નથી. તે આ હું કરું, હું કરું એવું જે મિથ્યાભિમાન તે કર્મ ચેતના. કર્મફળ ચેતના તે, જ્ઞાન સિવાયના અન્ય ભાનો પિતે ભોક્તા છે. સુખ-દુઃખને પિતે ભક્તા છે. એ અનુભવ તે કર્મફળ ચેતના. પ્રત્યેક સમયે હું ભેગવું છું, હું ભેગવું છું, એ અનુભવ સતત રહ્યા જ કરે છે તે કર્મફળ ચેતના. અહીં ચેતના શબ્દ શા માટે જે ? આત્મામાં જ્ઞાનને અનુભવ, કૌંભાવને અનુભવ કે ભેસ્તાભાવને અનુભવ. આ ત્રણેય ચેતના દ્વારા જ થાય છે. અનુભવ એ સંવેદન છે. સંવેદનશક્તિ ચેતનામાં જ છે. જડમાં નથી. જડને આંતર-બાહય કેઈ સંવેદનો ન હોય. બધાં જ સંવેદને ચેતના દ્વારા થાય છે તેથી ચેતના શબ્દ જોડાય છે. જ્ઞાની પુરુષે આ ત્રણેય ચેતના કયા-કયા જીવને હોય તે સમજાવે છે. સ્થાવર એકેન્દ્રિય જમાં કર્મફળ ચેતના હેાય છે. સ્થાવર જેમાં પણ સંવેદનશકિત તે હોય જ તેથી તેઓ કર્મકૃત સુખ-દુઃખ ભોગવી રહ્યાં હોય તેનું વેદન તેને હેય. સુખ અને દુઃખને અનુભવ તે છે
Page #33
--------------------------------------------------------------------------
________________ 24 હું આત્મા છું ને અંદરમાં થતું હોય. પણ પિતે શું કરે છે. તેની તેને ખબર નથી હતી. હું કરું છું એ અનુભવ નથી હેતે. તે કરે તો છે જ. રાગાદિ ભાવે કરે છે તેથી જ તેને કર્મબંધન છે. કર્મબંધન છે પણ કર્મચેતના નથી. શાસ્ત્રકારે ફરમાવે છે કે પાંચે ય એકેન્દ્રિય જીને મ્યાનમૃદ્ધિ નિદ્રાને સતત ઉદય વર્તતે હોય છે. જે નિદ્રા એક પ્રકારની મૂર્શિત અવસ્થા છે. જેનાં કારણે એ જીને પિતે શું કરે છે તેની ખબર નથી. પણ સુખ-દુઃખનું વેદન છે. માટે એ જેને કર્મફળ ચેતના છે. ત્રસ જીવેમાં કર્મચેતના અને કર્મફળ ચેતના બંને છે. પિતે ર્તા છે. હું કરું છું એવી એને ખબર છે. કરવાપણને અનુભવ છે. અને પરભાવેને ભેંકતા છે, હું ભેગવું છું એ ભક્તા ભાવને પણ અનુભવ છે. તેથી બંને ચેતના તેનામાં વતે છે. * આ બંને ચેતના જ્યાં સુધી જીવ વિભાવ પરિણતિમાં પરિણમે છે ત્યાં સુધી જ છે. અને તે વ્યવહાર નયે કરીને જ છે. પણ નિશ્ચય નયે છે પિતાના જ્ઞાનાદિ સ્વભાવને જ કર્તા છે. કવિવર બનારસીદાસે કહ્યું ભરમસો કરમકા કરતા હૈ ચિદાનંદ; દરબ વિચાર કરતાર ભાવ નાખિચ.... ચિદાનંદ આત્મા ભ્રમના કારણે કર્મને કર્તા છે. પણ દ્રવ્યાત્મક દૃષ્ટિએ વિચારતાં આત્મા નિજ ભાવને કર્તા છે. તેમજ - ગ્યાન-ભાવ ગ્યાની કરે, અગ્યાની અગ્યાન, દર્વ કર્મ પુદગલ કરે, યહ નિહથે પરવાન.... જ્ઞાનભાવને કર્તા જ્ઞાની છે, અજ્ઞાનભાવને કર્તા અજ્ઞાની છે અને દ્રવ્યકર્મને કર્તા પુદ્ગલ છે એમ નિશ્ચિયથી જાણ. તે આમ જીવ પિતાના જ્ઞાને પગ અને દર્શને પગરૂપ શુદ્ધ ચેતનાને જ કર્તા-ભોક્તા છે કે જે નિર્વિકલ્પ સ્વરૂપ શુદ્ધદશા છે, સમાધિદશા છે. કહ્યું પણ છે. ___यत्क्षण' द्रश्यते शुद्ध, तत्क्षण गतविनमः / 7 ઘરથતિ રિથમૂિત, નિવિ સમાધિના |
Page #34
--------------------------------------------------------------------------
________________ 25 શુદ્ધ ચેતના રૂપ જે ક્ષણે આત્માનાં શુદ્ધ સ્વરૂપની પ્રતીતિ થાય છે. તે જ ક્ષણે સર્વ ભ્રમ ટળી જાય છે. ચિત્ત સ્વસ્થ થાય છે, સ્થિરતા આવે છે. તથા નિર્વિકલ્પ સમાધિદશાને જીવ પામે છે. અશુદ્ધ ચેતના તે વિકલ્પ દશા છે. કારણ વિકલ્પ તે ઉઠયા જ કરે તેમાં ભળી તે પ્રમાણે પિતાને પરિણભાવ. પિતે તે રૂપ છે તેમ માનવું તે વિકલ્પ દશા છે. ત્યાં અસ્થિરતા છે. | વિક૯૫ ઉઠયા પછી, નિજ પરિણતિમાં પરિણત જીવને વિક૯પમાં ભળે નહીં. તેનાથી જુદો રહે. તે માત્ર પોતાની શુદ્ધ ચેતનાના સંવેદનમાં જ પરિણમતા હોય. જ્ઞાન સ્વભાવના અનુભવમાં જ હોય તે નિર્વિકલ્પ દશા. આવી નિર્વિકલ્પ દશાને અનુભવ શિષ્યને થશે. કર્તા–ભેટતા ભાવથી પર થયો. આમ અહીં ત્રીજા-ચોથા પદને પિતે અંતરમાં અનુભવ્યું તે ગુરુદેવ સમક્ષ જાહેર કર્યું હવે પાંચમા-છઠ્ઠા પદને વિષે શંકા નથી. પાંચમું પદ મોક્ષ તે અંતિમ સિદ્ધિ છે. તે તો પામવાની બાકી છે. છઠ્ઠા 58 રૂપ મોક્ષને ઉપાય શિષ્યના પુરુષાર્થમાં ઘટિત થઈ રહ્યો છે. તે મક્ષ ઉપાય ગુરુદેવે સંક્ષેપમાં કે સમજાવ્યું છે અને શિષ્ય શું સમજે છે તે કહે છે મક્ષ કહો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ...૧૨૩ હે ગુરુદેવ ! આપે ફરમાવેલ મોક્ષપદ અને મોક્ષપંથ બંનેને મારી આત્મા-વિચારણા દ્વારા હું સમજે. આત્માની સંપૂર્ણ, નિરાવરણ, અવિકારી, અવિનાશી, શુદ્ધ દશા તે જ મોક્ષપદ. તથા આ દશાની પ્રાપ્તિને પુરુષાર્થ તે મોક્ષપંથ. મોક્ષને ઉપાય શા માટે? આત્માની શુદ્ધ, સ્વાભાવિક દશા તિરહિત છે તેને આર્વિભૂત કરવી છે, માટે ! વર્તમાને અશુદ્ધ ભામાં પરિણત થતા આત્માના, નર-નારકાદિ પર્યાય રૂ૫, રાગાદિ ભાવે રૂપ અશુદ્ધ દશા છે. સર્વથા અસંગી આત્માને પુદ્ગલને સંગ છે તેથી તેની અશુદ્ધતા ટળતી નથી. આત્મા અસંગી થઈ દેહાદિ સંગને આત્યાંતિક અંત કરી દે તે આત્માના અસંખ્ય પ્રદેશ રહેલ પરમ સ્થિરત્વરૂપ સિદ્ધત્વ એક સમય માત્રમાં પ્રગટ થઈ જાય.
Page #35
--------------------------------------------------------------------------
________________ હું આત્મા છું આત્માની શુદ્ધતાને અવરોધ કરવાવાળા જ્ઞાનાવરણ આદિ ઘાતિ કમોને સંગ જે ક્ષણે છૂટે એ જ ક્ષણે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય અને અનંત ક્ષાયિક ભાવરૂપ મૌલિક ગુણે પ્રગટ થાય. અને પછી અઘાતિ કર્મો જતાં અનંત અક્ષય સ્થિતિ, અમૂર્તપણું, અગુરુલઘુ અને અનંત અવ્યાબાધ સુખ આ ગુણનું પ્રાગટય થાય છે. વાસ્તવમાં તે એક કેવળજ્ઞાનમાં આઠેય ગુણો તિરહિત થઈ જાય છે. જ્ઞાન છે ત્યાં દર્શન છે જ. જ્ઞાને પગ એ વિશેષ ઉપયોગ છે. દર્શને પયોગ તે સામાન્ય ઉપયોગ અને વિશેષમાં સામાન્ય સમાવેશ થઈ જાય છે. કેવળજ્ઞાનમાં અનંત શક્તિ છે. સમષ્ટિ વિશ્વનાં સર્વ દ્રવ્ય, ગુણ, પર્યાય યુગપતુ એક સમયે જોઈ-જાણી–શકે છે. સમસ્ત સે તે જ્ઞાનમાં એક સાથે ઝળકે છે. પરમ ક્ષાયિક ભાવે જ કેવળજ્ઞાન પ્રગટ થાય છે. મતિ આદિ જ્ઞાન ક્ષયોપશમભાવી હોય પણ કેવળજ્ઞાન તે ક્ષાયિક ભાવે જ હેય. કેવળજ્ઞાન સાદિ અનંત હોવાથી તેને કદી નાશ નથી માટે તે અક્ષય સ્થિતિરૂપ છે. કેવળજ્ઞાનનાં નામ-નામાંતર કે રૂપ- રૂપાંતર નથી માટે તે અમૂર્ત-અરૂપી છે. કેવળજ્ઞાનમાં હાનિ-વૃદ્ધિ થતી નથી માટે તે અગુરુલઘુ છે. કેવળજ્ઞાનમાં સ્વક્ષેત્રે સતત, સહજ, સરળભાવે નિજાનંદને અનુભવ છે માટે અનંત-અવ્યાબાધ સુખરૂપ છે. આમ સર્વ ગુણ એક કેવળજ્ઞાનમાં જ સમાહિત થઈ જતા હોવાથી તેને કેવળ-જ્ઞાન કહ્યું છે. આત્માની એ સ્થિતિ કે જયાં વિવિધતા ન રહેતાં માત્ર એક જ્ઞાન જ રહે છે. એક, અખંડ, અનુપમ અવિકારી અવસ્થા તે જ કેવળજ્ઞાન. આ દશા જેનાથી પ્રાપ્ત થાય તેવી નિગ્રંથ દશા એટલે રાગ-દ્વેષા ની ગ્રન્થિને છેદી ને પ્રાપ્ત થયેલી આત્માની કમિક શુદ્ધ દિશામાં વિકાસ. તે છે મેક્ષને પંથ. જે સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્રચારિત્રની. આરાધનારૂપ છે. આ સાધના જ જ્યારે ખુદ સાધ્યરૂપ પરિણમી સિદ્ધિ બની જાય છે. ત્યારે આત્મા નિજ પદની પૂર્ણતાને પામે છે. આત્મા પિતે જ જ્ઞાનાદિરૂપ છે. કારણ જવના લક્ષણ પણ એ જ છે.
Page #36
--------------------------------------------------------------------------
________________ 27. શુધ્ધ ચેતના રૂપ नाण च देसण चेव, चरित्तं च तवा तहा / वीरिय' उपओगो य, एय जीवस्स लक्खण // જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ એ છ જીવનાં લક્ષણે છે. આ લક્ષણેની અપૂર્ણતા તે સંસારી દશા અને તેની પૂર્ણતા તે મેક્ષ દશા. શિષ્યના અંતઃકરણમાં છયે પદની શ્રદ્ધા આચારરૂપે ઉતરી રહી છે. આવી અનુપમ ઉપલબ્ધિ થવાથી શિષ્યને આત્મા ગુરુદેવનાં ઉપકારને અભાવે સ્મરી રહ્યો છે. ગુરુદેવના ચરણમાં પોતાની શ્રદ્ધા સમર્પિત કરી જ છે. હવે વિશેષ રૂપે ગુરુદેવના ઉપકારને યાદ કરી ગુરુદેવનાં ચરણ-શરણમાં પિતાનું સર્વસ્વ સમર્પણ કરતા. ગુરુદેવના ચરણ-કમલમાં પિતાના ભાવે વ્યક્ત કરી રહ્યો છે. તે અવસરે—
Page #37
--------------------------------------------------------------------------
________________ આત્મ-ચિંતન હું...આત્મા છું” “હું....આત્મા...છું નિજ સ્વરૂપમાં રમણતા કરવી...એ મારે ધર્મ... મારામાં તન્મય થઈ જવું એ મારો સ્વભાવ..રમણતા. એટલે તન્મયતા.આ જીવ પિતાનું સ્વરૂપ જાણે પિતાને ઓળખે....સ્વની અનુભૂતિ કરે તે તેમાં તન્મય થઈ જાય. સ્વમાં તમય થવાથી નિજાનુ ભૂતિ થાય.નિજાનુભૂતિ થવાથી સ્વમાં તન્મય થવાયતન્મયતા...એટલે એકાગ્રતા જીવને સ્વભાવ. એકાગ્ર થવું તે છે. ઇંદ્રિના વિષયમાં આ જીવ એકાગ્ર થઈ શકે છે. એ આપણે અનુભવ્યું છે. કાનને ગમતા શબ્દો સાંભળીને તેમાં એકાગ્ર થઈ જઈએ છીએ....આંખને ગમે તેવું રૂપ જોઈએ. તે તેમાં એકાગ્ર થઈએ છીએ ...તેમ પાંચે ઇન્દ્રિયના વિષયમાં તન્મય થવાની શક્તિ...આપણે અનુભવી છે એટલે કે જીવમાં તન્મય થવાની શકિત પડી છે. જ્યાં તેને રસ છે. જયાં તેની રૂચિ છે. જયાં ગમવાપણું છે. ત્યાં તન્મય થઈએ છીએ આખા ચ જગતનું ભાન ભૂલી... આપણા રસના વિષયમાં તન્મય થઈ એ છીએ. એ જ રીતે સ્વને રસ કેળવીએમારામાં...અનંત આનંદ ભર્યો છે. તેની શ્રદ્ધા આણુએનિજાનંદની અનુભૂતિમાં સુખ છે તે વિશ્વાસ જાગૃત કરીએતે સ્વમાં તન્મય થઈ શકીએ છીએ. નિજ સ્વરૂપની રમણુતાથી જ આત્મ વિશુદ્ધિ થાય..રાગાદિ દોષ દૂર થાય. આત્મા નિર્મળ બને....શુધ્ધ ચેતન્યની અનુભૂતિ થાય. મારે મારા...શુદ્ધ ચૈતન્યની અનુભૂતિ કરવી છે.....નિજ સ્વરૂપને માણવું છે....નિજ સ્વરૂપમાં સ્થિર થવું છે સ્થિરતાએ જ રમણતાઈદ્રિના ખેલ ઘણા ખેલ્ય..મન-બુદ્ધિના ખેલ ઘણું ,એ ખેલથી વિરમી... આત્મ સ્વરૂપ સાથે રમવું છે...આત્મગુણે સાથે ખેલવું છે.આત્મ રમણતાએ મારું સ્વરૂપ આ સ્વરૂપની પ્રાપ્તિ માટે આત્મામાં સ્થિર થઈ જાઉં. એ સ્થિરતા માટે વધુ એકાગ્ર...થઈ...વધુ ઊંડા જઈ આત્માનું ચિંતન “હું..આત્મા છું” “હું...આત્મા છું” “શાંતિ... “શાંતિ “શાંતિ
Page #38
--------------------------------------------------------------------------
________________ અહો ! અહો ! શ્રી સદ્દગુરુ વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાન-અનંતદશની પ્રભુ વર, જગતના ભવ્ય જીવો સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગ્ગદર્શન સભ્ય જ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, સદ્ગુરુની કૃપા વિના, તેમના માર્ગદર્શન વિના થઈ ન શકે. કદી કઈ જીવ, કયારેય ગુરુદેવનું શરણ સ્વીકાર્યા વિના સાધનાના માર્ગે પગલું ધરી શક્યા નથી. સદગુરુને અનુગ્રહ ઉતરે તે શિષ્ય કેવળજ્ઞાનની પ્રાપ્તિ પણ કરી શકે છે. એવું ક્યારેક જોવા-સાંભળવા મળે કે કોઈ મહાપુરુષને ગુરુ ન હતાં છતાં આત્મ-સાધના સાધી લીધી. જેમણે આત્મસિદ્ધિ શાસ્ત્ર જેવું મહાન શાસ્ત્ર આપ્યું તે શ્રીમદ્ રાજચંદ્રજીને વર્તમાન ભવે કઈ ગુરુ નોતા મલ્યા. તે છતાં તેમની આત્મ-આરાધનાની દશા અત્યંત ઉચ્ચ હતી. એ વિચારતાં આપણને પણ એમ થાય કે તેઓ વિના ગુરુએ આવી સાધના કરી ગયા તે શું આપણે ન કરી શકીએ? એ જ રીતે બહુ જ નજીકના ભૂતકાળમાં થયેલા અરૂણાચલનાં ગી મહર્ષિ રમણ તેઓમાં અદ્દભુત ગ્યતા હતી. તેમને બાલ્યકાળ તે સર્વ સાધારણ બાળકે જે જ હતું. કશી યે વિશેષતા રહિત ! છતાં 18 વર્ષની યુવાન અવસ્થામાં ઘરમાં જ આત્મ-સાક્ષાત્કાર થયે. આત્મ-સમાધિ તેઓએ અનુભવી. જો કે તે વખતે મહર્ષિ પિતે પણ સમજી શક્યા ન હતા કે તેઓને શું થઈ રહ્યું છે. આત્મા કે પરમાત્માના નામથી પણ અજાણ હતા ! આત્મ-આરાધના એટલે શું? એને કદી વિચાર પણ કર્યો ન હતે ! છતાં સ્વાનુભૂતિ થઈ અને ઘરેથી નિકળી પડ્યાં. દક્ષિણ ભારતના
Page #39
--------------------------------------------------------------------------
________________ 30 હું આત્મા છું અરૂણાચલ પહાડનું અદમ્ય આકર્ષણ એમને ખેંચી રહ્યું હતું. તેઓ તિરુવણમલૈ નામનાં ગામે અરૂણાચલ પહાડની ગુફામાં પહોંચી ગયા અને વર્ષો સુધી એકાંત-મૌન સેવ્યું. એમની સતત આત્મ-અનુભવ દશા એટલી ઉચ્ચ હતી કે સર્વે સંગ પરિત્યાગભાવ સહજ વર્તતે હતે. બસ, એ સહજદશા. તેઓની સરળતાપૂર્વક નિરંતર રહી. તેઓ પોતે કહેતાં કે 18 વર્ષની ઉંમરમાં ઘરમાં જે અનુભવ થયે. એ અનુભવ આજ સુધી નિરંતર વર્યા કરે છે. પચાસ વર્ષ સુધી અરૂણાચલનાં આશ્રયે રહ્યાં. અંત સુધી એ જ આત્મિક દશા. ત્યાં જઈ વધુ સાધના કરવી પડી નથી. માત્ર એકાંત-મૌનનું સેવન કર્યું છે. બંધુઓ ! શ્રીમદ્ રાજચંદ્રજી હોય કે રમણ મહર્ષિ હોય પણ આત્મ અનુભવની સહજદશા પામવાની ચેગ્યતા પૂર્વ ભવથી સાથે લઈને જન્મ્યા હતા. પૂર્વ જન્મને ગ–ભ્રષ્ટ યેગીઓ હતા અર્થાત પૂર્વ જન્મમાં જેની સાધના અધુરી રહી હોય અને આયુષ્ય પૂર્ણ થઈ ગયું હોય તેને શા યોગભ્રષ્ટ આત્મા કહે છે. આવા હતાં એ બંને ! પણ આ ગ્યતા એમનામાં આવી કયાંથી ? પૂર્વે સદ્દગુરુના ચરણશરણનું યથાર્થ સેવન કર્યું હોય, તેમનાં ચીધેલા માર્ગે નિષ્ઠાપૂર્વક, વફાદારીપૂર્વક ચાલ્યા હોય, પિતાનાં અહને શ્રી ગુરુના ચરણમાં ઓગાળી નાખ્યું હોય, તેમનામાં જ આવી યોગ્યતા પ્રગટે. તેવા સાધક છ દશાને પામવા સાથે દિશાને પામી જાય અને દિશાને તંતુ જન્મજન્માંતર સુધી તૂટે નહીં. તેથી જ આવા મહાત્માઓને ગુરુની આવશ્યકતા કે આ કાળે કઈ સદ્ગુરુનું શરણ ન પામી શક્યા ! છતાં તેઓની વર્તમાનદશા જ એ સિદ્ધ કરે છે કે પૂર્વે ગુરુના સાનિધ્યે તેઓની સાધના થઈ છે તે નિશ્ચિત વાત છે. ઉપાદાન પિતાનું હોય પણ પ્રબળ નિમિત્ત તે સદ્દગુરુ જ હોય, તેમાં બે મત નથી. અહીં સુગ્ય શિષ્યને સમર્થ સદ્ગુરુ મલ્યા છે. તેઓએ છ પદની સિદ્ધિ કરી બતાવી, શિષ્યના અંતઃકરણમાં શ્રદ્ધા જાગૃત કરી એટલું જ
Page #40
--------------------------------------------------------------------------
________________ અહા ! અહા! શ્રી સદગુરુ નહીં પણ ગુરુદેવની સમાધિદશાની પ્રેરણા, શિષ્ય માટે અદ્ભુત રહી. ગુરુદેવની સમાધિએ શિષ્યનાં અંતરમાં ઉલ્લાસ જાગૃત કર્યો. શિષ્યને આત્મા સ્વલક્ષી બન્યા. બંધુઓ ! આપણે ત્યાં સસંગને મહિમા ખૂબ જ વર્ણવવામાં આવ્યો છે. આ સત્સંગ અનેક રીતે થાય છે. સંતપુરુષના સાંનિધ્યે તેઓને ઉપદેશ શ્રવણ કરીએ તે તે સત્સંગ થાય જ પરંતુ ક્યારેક મહાપુરુષે નું માત્ર સાંનિધ્ય એથી યે અસરકારક નીવડે છે. તેઓના મુખેથી એક પણ શબ્દ શ્રવણ ન કરીએ, તે પણ તેમના અંતરંગનાં ભાવે, શરીરમાંથી નીકળતા શુભ પરમાણુઓ એટલી બધી અસર પહોંચાડે છે કે માણસનાં જીવન પરિવર્તન થઈ જાય. રમણ મહર્ષિના સાંનિધ્યે તે ઘણા ઓએ આવું અનુભવ્યું છે. તેમના જીવન વિષે લખનાર લેખકોએ પિતે અનુભવ્યું છે અને બીજાના આવા અનુભવ પણ તેમાં ટાંક્યા છે. હમણાં જ થોડા દિવસ પહેલાં જ મેં ધીરેન્દ્ર જાનીનો એક લેખ વાં. તેમણે લખ્યું છે કે તેઓ ૧૯૪૯માં મહર્ષિજી પાસે તિરુવર્ણામડી ગયા હતા. તેમના ધ્યાન હેલમાં મહર્ષિજી ધ્યાનમાં હતા. લેખક તેમના સરમુખ જઈ બેઠા, માત્ર બેઠા. કેઈ ઉપદેશ નહીં, પ્રાર્થના નહીં, ભક્તિ નહીં, એક પણ શબ્દને ઉચ્ચાર નહીં, કશું જ નહીં છતાં જાની લખે છે કે “એમના સાંનિચે મારામાં જે પરિવર્તન આવ્યું તે અદ્દભુત હતું, અલૌકિક હતું. આવા બધામાં હું કદી વિધાસ કરતો નહીં છતાં તેઓની કઈ અગમ્ય શક્તિ ત્યાંના ઉત્તમ Vibrationની મારા પર જે અસર થઈ તે અપૂર્વ હતી.” આવી જ બીજી વાત. અહીં South માં દક્ષિણ કેરાલામાં ઉડપી નામનું એક ગામ છે. ત્યાં એક આશ્રમ છે. તે આશ્રમના અધિષ્ઠાતા સ્વામી રામદાસ પિતાની આત્મકથામાં લખે છે તેઓ એક વાર અરૂણાચલમ્ ગયા ત્યારે મહર્ષિજી પહાડ પર Banian treeની ગુફામાં બિરાજતા હતા. વડ નીચે ધ્યાન દશામાં હતા. સ્વામી રામદાસ ત્યાં તેઓની સામે માત્ર 25-30 મિનિટ ઉભા રહયાં અને તેઓને આત્મ સાક્ષાત્કાર થઈ ગયા. આ છે પુરુષનાં પ્રત્યક્ષ સત્સંગને અદ્દભુત પ્રભાવ !
Page #41
--------------------------------------------------------------------------
________________ 32 હું આત્મા છું સપુરુષના મુખમાંથી નીકળતા શબ્દ જડ પુદગલ જ છે છતાં તેઓની સાધનામય ભાવધારાથી ભીંજાઈ ને નીકળ્યા હોય તેથી તે સાધકને અસર કર્યા વિના રહે નહીં. બસ, એ જ રીતે પુરુષના શરીરથી, મનથી, ચિત્તથી, બુદ્ધિથી છૂટતા પરમાણુઓ પણ જડ હેવા છતાં ચેતન આત્માની ભાવધારાથી પ્લાવિત થઈને નીકળ્યા હોય તેથી તે પરમાણુઓની અસર પણ જબરદસ્ત હેય. અહીં શિષ્યને ગુરુદેવની સમાધિ દશાનાં સમયે જે સાંનિધ્ય મળ્યું તે મહાન ઉપકારી નીવડ્યું અને તેનાં અંતરનાં કમાડ ઉઘડી ગયા. નિજમાં પડેલ નિધાન લાધ્યું ને તે ગુરુદેવના ઉપકારને સ્મરીને શ્રી ગુરુનાં ચરણમાં હદયથી ઢળી પડ્યો. એ ઉપકારને કહેવા માટે વાણુ વામણું લાગે છે. છતાં હૃદયના ભાવને વ્યક્ત કરવા માટેનું સાધન પણ એ જ છે તેથી એ બેલી ઉઠે છે અહે ! અહો ! શ્રી સદગુ, કરૂણા સિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહા ! ઉપકાર..૧૨૪ સદ્દગુરુની મહાનતા શિષ્યને હૈયે વસી ગઈ છે, તે વિચારી રહ્યો છે આવા મહાન ગુરુદેવની મહાનતાનું વર્ણન હું કયા શબ્દોમાં કરું ? જાણે કેઈ શબ્દ મળતા નથી. ગુરુદેવનું મૂલ્ય કરવા માટે શબ્દમાં સામર્થ્ય નથી. એ અનુભવ થતાં શિષ્યના મુખમાંથી અહો ! અહા ! ની ધ્વનિ સરી પડે છે. માનવ જ્યારે કોઈ અસાધારણ રૂપ, ગુણ, જ્ઞાન, શક્તિ જુએ અને તેનાથી અત્યંત પ્રભાવિત થઈ જાય ત્યારે તેનું વર્ણન કરવું તેના માટે અશક્ય બની જાય છે. એ વર્ણવી શકે નહીં. ત્યારે આવા આશ્ચર્ય કારક ઉગારે મુખમાંથી અનાયાસે નીકળી જાય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રી પ્રભુએ બતાવ્યું છે. રાજા શ્રેણિક ઉદ્યાનમાં વૃક્ષ નીચે ધ્યાન-મુદ્રામાં વિરાજતા યુવાન અનાથી મુનિને જુએ છે ત્યારે તેમના રૂપથી, મુદ્રાથી, સૌમ્યતાથી, અપ્રતિમ પ્રભાવથી મુગ્ધ થઈ જાય છે અને બોલી ઉઠે છે
Page #42
--------------------------------------------------------------------------
________________ 33 અહે! અહે! શ્રી સદ્ગુરુ અહો ! વળો, મો સવં, ગદો! કારણ સમવા | અહો ! વનતી, અહો ! મુત્તો, મા! મને સાથr અહો! વર્ણ, અહે ! રૂપ, અહો ! આર્યની સૌમ્યતા, અહા ! ક્ષમા, અહો ! નિર્લોભતા, અહા ! ભેગની અસંગતા રાજા શ્રેણિક અનાથી મુનિની શરીરાકૃતિ તથા મુખમુદ્રા જેઈને સમજી ગયા છે કે આ કઈ સામાન્ય વ્યક્તિ નથી. પણ સુ–સંપન્ન ઉત્તમ કુળમાં જન્મ ધારણ કરેલ, રાજબીજ છે અને તેમના મુખ પર સર્વ ઉત્તમ લક્ષણ દષ્ટિગોચર થઈ રહ્યાં છે. જે વાણી દ્વારા વર્ણવી શકાય નહીં, તેને ઉપમા આપી શકાય નહી. શિષ્ય પર ગુરુએ કરેલ ઉપકાર અને ગુરુની મહાનતા પણ અવર્ણનીય છે, અનુપમેય છે. કેઈ ઉપમા આપી શકાય તેમ નથી તેથી માત્ર અહેભાવ જ વ્યકત કરે છે. ગુરુદેવની કરૂણ શિષ્ય પર અગાધ સમુદ્ર જેવી છે. જેમાં સમુદ્રની ગહનતા અને તેની વિશાળતા માપી શકાય નહીં તેમ ગુરુદેવની અપાર કરૂણાને મૂલવી શકાય નહીં. એવી કરૂણાના ધારક છે ગુરુદેવ ! કરૂણાને અસીમ પ્રવાહ શિષ્યના ઉપર વહાવી દીધે. એમની કરૂણાને ઝીલવા શિષ્ય પાત્રતા પામી શકે તે જ તેનાં અહેભાગ્ય ભારતના ઈતિહાસનું એક વિસરાયેલું પાત્ર પાંચ પાંડનો સૌથી મેટે ભઈિ, કુંતીપુત્ર કર્ણ. કલાજથી કુંતીએ તજી દીધું અને એ સારથીને ત્યાં મોટો થયો, એટલે સારથી-પુત્ર કહેવાય. જ્યાં-ત્યાં તિરસ્કૃત થતા રહો. પણ કુંતીએ કદી તેની ચિંતા કરી નહીં', કર્ણ કૌરેના પક્ષમાં ભળી પાંડેને શત્રુ બની બેઠે. તે જાણતા નથી કે યુધિષ્ઠિર વગેરે તેના જ ભાઈઓ છે. તે યુદ્ધ પહેલાં જ ધનુર્વિદ્યા શિખવા માટે ભટકે પણ સારથી પુત્ર હતો, તેથી કેઈએ તેને આદર કર્યો નહીં. તેને ખબર હતી કે પરશુરામે પૃથ્વીને ન-ક્ષત્રિય કરવાની પ્રતિજ્ઞા કરી છે અને તે બ્રાહ્મણને શસ્ત્ર-સંચાલનની કળા શિખવે છે. જૂઠી જઈ ધારણ કરી કહ્યું, પરશુરામ પાસે પહોંચે. બ્રહ્મપુત્ર તરીકે પોતાની ઓળખાણ આપી, પરશુરામનું શિષ્યત્વ સ્વીકારી શસ્ત્ર કળા શીખવા માંડ્યો. ભાગ-૩-૩
Page #43
--------------------------------------------------------------------------
________________ 34 હું આત્મા છું અપ્રતિમ સૌંદર્ય, અનુપમ શરીરસૌષ્ઠવ અને અદ્ભુત સાહસ ધરાવતા યુવાનની શીખવાની ધગશથી, આ શિષ્ય પામવા બદલ પરશુરામ પિતાની જાતને ભાગ્યશાળી માનવા માંડયા. આજ સુધી આ શિષ્ય તેઓને મળે નથી. આટલા ઉત્સાહ અને હિંમતથી કેઈ તેમની પાસે શીખવા આવ્યું નથી. તેથી પિતાના પ્રાણ રેડીને કર્ણને એ તૈયાર કરી રહ્યો છે. કર્ણ પૂર્ણ સમર્પણભાવ અને શ્રદ્ધાથી ગુરુદેવે આપેલી વિદ્યાને શીખી રહયે છે. સાથે-સાથે વૃદ્ધ પરશુરામની સેવા પણ અનન્ય ભાવે કરી રહી છે. કર્ણની શિક્ષા પૂરી થવામાં છે. થોડા સમય પછી ગુરુદેવની વિદાય લઈ જવાનું છે. આ સુ-ગ્ય શિષ્ય જાય તે ગુરુને ગમતું નથી, પણ વિદ્યા શીખવા આવ્યા હોય તે જાય જ. એક વખત જે પહાડી ટેકરી પર ઝૂંપડી બાંધીને તેઓ રહ્યા છે. ત્યાં આસપાસ હરિયાળી છવાયેલી છે. સુંદર, સુરમ્ય વાતાવરણ છે. બપરને સમય છે. સૂર્ય તપી રહ્યો છે. પરશુરામનું વૃદ્ધ શરીર થોડે આરામ ચાહે છે. અને તેઓ કર્ણને કહે છે “બેટા ! ચાલ વિશાળ વૃક્ષની છાયામાં આરામ કરીએ. આજે તે તું બેસ અને હું તારા ખોળાનું ઓશિકું કરી સુઈ જાઉં.” બંધુઓ! વિચારજે. ગુરુના હૃદયમાં શિષ્ય પ્રત્યે કેટલે કે ભાવ હશે ? કેટલે સંતોષ હશે ? શિષ્ય કેટલે સદ્દભાગી હશે કે ગુરુને શિષ્યના ખોળામાં માથું મૂકી સુવાનું મન થાય ? શિષ્ય તે ગુરુના ખોળામાં પોતાનું મસ્તક મૂકતે જ હેય પણ શિષ્યને જ્યારે પિતાના ખોળામાં ગુરુનું મસ્તક રાખવાનું સૌભાગ્ય મળે ત્યારે ગુરુના હૃદયમાં રહેલ શિષ્ય પ્રત્યેના વાત્સલ્યનું માપ નીકળી ન શકે ! કણ બેઠે છે, પરશુરામ તેના ખોળામાં માથું મૂકી સૂઈ ગયા. પલવારમાં મીઠી નિદ્રા આવી ગઈ. કર્ણ બેઠા-બેઠે ગુરુદેવના ખુલ્લાં શરીર પર જીવ-જંતુ-મચ્છર બેસી હેરાન ન કરે તેને ખ્યાલ રાખી રહ્યો છે. સાથે પિતાના જીવન પર વિચાર કરી રહ્યો છે. ગુરુદેવનાં મહત્ ઉપકારને મને -મન સ્મરી રહ્યો છે. આટલી વૃદ્ધ કાયા પિતા માટે કેટલે પરિશ્રમ વેઠી
Page #44
--------------------------------------------------------------------------
________________ 35 અહો ! અહા ! શ્રી સશુરુ રહી છે ? કેટલા વાત્સલ્યથી, કેટલા સનેહથી ગુરુદેવ વિદ્યા શીખવી રહ્યા છે? આવા ઉપકારી ગુરુદેવને બદલે કેમ વાળીશ? આવા અનેક વિચારે વારંવાર કર્ણની આંખ ભીની થઈ રહી છે. હૃદય, ગુરુદેવની અસીમ કૃપાનું ભાજન બનવા બદલ ગદગદ થઈ રહ્યું છે. એવામાં એક ઝેરી કેડે આવ્યા. કર્ણને ખ્યાલ નથી માત્ર ગુરુદેવનાં વિચારેમાં તેનું સમસ્ત ચિત્ત રેકાયેલું છે. એણે માત્ર એક અધવસ્ત્ર તરીકે વલ્કલ પહેર્યું હતું. કીડે સાથળના નીચેના ભાગમાં ડંખ દે છે. બહુ જ આકરે ડંખ છે. વેદના થાય છે. પણ કર્ણ કીડાને દૂર કરવા હલતે - ચલતે નથી. વિચારે. છે કીડાને હાથમાં લઈ દૂર ફેંકી દેતા મારું શરીર હલી જશે અને ગુરુદેવની નિદ્રા ઉડી જશે. ના, કેડે ભલે છે. શું કરશે એ? કર્ણ હત્યા નહીં. પેલા કીડાને મઝા પડી ગઈ. એ વધુને વધુ ડંખ મારતે ગયે. સાથળની ચામડી અને પછી માંસ કેતરવા માંડયો. અસહ્ય વેદના થઈ રહી છે પણ કહ્યું સહી રહ્યો છે. ગુરુદેવને અશાતા ન ઉપજે, નિદ્રાભંગ ન થાય માટે તે ચૂપચાપ સહન કરી રહ્યો છે. પણ બંધુઓ! કર્ણના દુર્ભાગ્યે કહે સાથળમાંથી લેહીની ધારા વહેવા માંડી, કર્ણને ભાન નથી, લેહી નીકળી રહ્યું છે. રેલે ચાલે છે. તે ભક્તિભાવમાં વિભેર છે. ગુરુદેવનાં અનહદ ઉપકારથી કૃતજ્ઞતા અનુભવી રહ્યો છે. અને ખુલ્લા શરીરે સુતેલા પરશુરામની પીઠ સુધી લેહીને રેલે પહોંચે. ગરમ-ગરમ લેહીને સ્પર્શ થતાં, પરશુરામ સફાળા જાગીને બેઠા થઈ ગયા. જોયું તે કર્ણના સાથળમાંથી લેહી વહી રહ્યું છે: કર્ણ બેટા ! આ શું ?' કંઈ નહીં ગુરુદેવ! એક નાનું જીવડું કરડ્યું છે ?? પણ બેટા ! જે તે ખરે ! લેહી વહી રહ્યું છે.' હશે ગુરુદેવ! ભલે વહે, આપ સૂઈ જાવ ! આપની ઊંઘ બગડી !" “નહીં બેટા ! હું કેમ ઊંધું? તને આ શું થયું?” પરશુરામનાં હૃદયમાં કર્ણ પ્રત્યે વાત્સલ્ય ભર્યું છે. કર્ણની ચિન્તા કરવા માંડ્યા, પણ બીજી જ પળે અંતરમાં પડેલ વેરભાવના જાગૃત
Page #45
--------------------------------------------------------------------------
________________ 36 ' હું આત્મા છું થઈ ગઈ. એને થયું કે ગમે તે સહનશીલ બ્રાહ્મણ હોય પણ આટલી હદ સુધી એ સહી જ ન શકે. ક્ષત્રિય સિવાય આ સહિષ્ણુતા બીજા કેઈનામાં ન હોય, પગથી માથા સુધી તેઓ કાળઝાળ થઈ ગયા ને કોધથી કંપાયમાન થઈ ગરજી ઉઠયા. બેલ, કેણ છે તું ?' કર્ણ ધ્રુજી ઉઠ. ખલાસ ! એાળખાઈ ગયે. મારી સહિષ્ણુતાએ મારી જાતને ખુલ્લી પાડી દીધી. ન સહ્યું હેત, કીડાને દૂર કરી નાખે હોત, ગુરુદેવની ઉંઘ જરા ઉડી જાત પણ ફરી સુવાડી દેત ! પણ હવે શું થાય? ફરી પરશુરામ ક્રોધથી સળગતી સાથે પૂછે છે. બોલ! કેણ છે તું? તું બ્રાહ્મણ નથી, બ્રાહ્મણમાં આટલી સહનશીલતા Uાય જ નહીં. ક્ષત્રિયબચ્ચા સિવાય બીજા કેઈ સહન ન કરી શકે. બેલ! કે છે તું? બેલી નાખ!' ' હવામાં પાંદડું ધ્રુજે તેમ કર્ણ પ્રજી રહ્યો છે. મુખમાંથી શબ્દ નીકળતા નથી. શુરવીરતા જાણે નષ્ટ થઈ ગઈ છે. માંડ - માંડ બો. “ગુરુદેવ! માફ કરો મને !" પરશુરામ કેઈને માફ કરતાં શીખ્યા નથી ! બોલી દે તું કેણ છે?” માફ કરે ગુરુદેવ! સારથીપુત્ર છું !" “હું નીચ જાતિને? બ્રાહ્મણ બનીને આવ્યો? મને છેતર્યો? મારા શરીરને અભડાવ્યું? મારી વિદ્યા લઈ ગયે? પણ જા હું તને શ્રાપ આપું છું કે ખરે સમયે તારી વિદ્યા તું ભૂલી જઈશ !' કર્ણ ધ્રુજી ઉઠ્યો. ધ્રુસકે - ધ્રુસકે રડી પડ્યો. ગુરુદેવનાં ચરણ પકડવાની હિંમત નથી રહી. તેની બધી જ વિધા લૂંટાઈ ગઈ! સમયે કામ ન આવે તે વિદ્યા શા કામની? છતાં પિતાની ભૂલને, પિતાની પટ કળાને પશ્ચાત્તાપ થઈ રહ્યો છે. નત્ - મસ્તકે ઉભે છે. આંખમાંથી અવિરત અશ્રુધારા વહી રહી છે.
Page #46
--------------------------------------------------------------------------
________________ અહો ! અહો ! શ્રી સદ્ગુરુ 37 પરશુરામના અંતરમાં કર્ણ પ્રત્યે વાત્સલ્ય ભર્યું છે. અપાર સ્નેહ પડે છે. આવા શિષ્ય પર તેમને ગર્વ હતું. કર્ણની શ્રદ્ધા - ભક્તિ અને સમર્પણતા પરશુરામના હૈયે વસી ગઈ છે. કપટ કરીને વિદ્યા શિખે તે દુઃખે રેમેરેમમાં આગ લાગી છે. છતાં કણ પ્રત્યેનું વાત્સલ્ય પણ ઉભરાઈ રહ્યું છે. તેઓ ઢીલા પડયાં કહે છે. “બેટા ! જા, જલ્દી ચાલ્યા જા અહીંથી! એક બાજુ તારા પ્રત્યે અપાર સ્નેહ અને બીજી બાજુ અત્યંત ક્રોધ! બેટા! હું જીરવી શક્તિ નથી. ચાલ્યા જા બેટા! ચાલ્યા જા! મારે શાપ પાછે ખેંચી લઉં તે પહેલાં ચાલ્યા જા, શ્રાપ પાછો ખેંચીશ તે મારું બ્રહ્મવા લાજે અને જે વધુ કોઈ જાગશે તે હું તને બાળીને ભસ્મ કરી નાખીશ, મને શિષ્યહત્યાનું પાપ લાગશે. માટે બેટા ! એક ક્ષણને પણ વિલંબ કર્યા વગર ચાલે જા ! આ દુર્ભાગી પરશુરામને શિષ્ય - વિહૂણે છેડી દે. જા બેટા જા !! બંધુઓ! કંઈ પણ બોલ્યા વિના, એક પણ શબ્દને ઉચ્ચાર ક્ય વિના, અપરાધીની જેમ કર્ણ ધીમે - ધીમે ટેકરી ઉતરી ગયે, જંગલમાં અદશ્ય થઈ ગયો. બહુ મોટી હાર ખાઈને પાછા ફરી રહ્યો છે છતાં ગુરુદેવ પ્રત્યે રહેલ શ્રદ્ધા - ભક્તિ કે માનમાં જરા માત્ર પણ ઓટ નથી આવી. પરંતુ આવા ઉપકારી ગુરુદેવને દુભવ્યા, તેમના અંતરને આઘાત લગાડે તેને પારાવાર પશ્ચાત્તાપ છે. હૃદય કકળી રહ્યું છે. વિદ્યા ગઈ તે માટે નહીં પણ ગુરુદેવને સંતાપ્યા તે માટે. ઇતિહાસ સાક્ષી છે કે મહાભારતના યુદ્ધમાં કર્ણને જ્યારે મને મલ્યો. યુદ્ધના પ્રાણ સમે અર્જુન તેની સામે આવ્યું. તેને વીંધી નાખે એટલી જ વાર, અને વિજયમાળ કર્ણના કંઠમાં. એ જ ક્ષણે કર્ણ શસ્ત્ર-વિદ્યા ભૂલી ગયે અને પિતે ઘવાયે, યુદ્ધમાં પડયે, હાર્યો. બંધુઓ ! શિષ્ય તરીકેનું અતિ ઉત્તમ પાત્ર તે કર્ણ. ગુરુદેવના અંતરને કેવું રીઝવી શક્યું હતું ! ગુરુદેવનું અંતર કેળી ઉઠયું હતું અને સંપૂર્ણ વિદ્યા કર્ણને આપી દીધી. પણ કર્ણને કપટબાજી ખુલ્લી પડતાં એ જ ગુરુદેવે શ્રાપ આપે, તે પણ કર્ણનાં અંતરમાં ગુરુદેવ પ્રત્યે જરા પણ છેષ નથી આવ્યું. ગુરુદેવે છેટું કર્યું છે. એમ તેને
Page #47
--------------------------------------------------------------------------
________________ 38 હું આત્મા છું નથી લાગ્યુંપણ પિતે ગુરુદેવને દુભવ્યા તેનું જ પારાવાર દુઃખ તેના હૈયામાં છે, આ છે સાચે સમર્પણભાવ! આ છે શિષ્યત્વ! આ છે ગુરુદેવ પ્રત્યે લઘુતા! કબીરે કહ્યું છે કે જે નગ્ન થઈને રહે, લઘુતા દાખવે, તેજ વિશ્વમાં ઊંચો ઉઠી શકે છે. પણ નમીને ચાલતાં આવડવું જોઈ એ. અહં ઓગળે તે જ નમાય, અન્યથા નહીં. તેઓ કહે છેઊંચા ઊંચા સૌ કઈ ચાલે, નીચા ન ચાલે કેઈ નીચા નીચા જે કઈ ચાલે, સબસે ઊંચા હાઈ રામ-રસ ઐસા હૈ મેરે ભાઈ જો કે ઈપીએ અમર હે જાઈ... જ્યારે અહં ઓગળે ત્યારે જ નમ્રતા આવે અને નમ્રતા આવે તે જ ગુરુદેવના અંતરમાં સ્થાન મેળવી શકે. અહંકારથી ભરેલા શિષ્ય ગમે તેવા બુદ્ધિશાળી હોય, વિદ્યા મેળવવાની ઇચ્છાવાળા હોય પણ ગુરુદેવના અંતરમાં સ્થાન પ્રાપ્ત કરી શકે નહીં. જે પોતાના ગુરુદેવના અંતરમાં સ્થાન ન પામી શકે તે વિશ્વમાં તે કયાંથી જ પામે? આ નમ્ર શિષ્ય પિત–પિતાને પામર કહી શકે. ગાથામાં શિષ્ય એ જ કહી રહ્યો છે કે હે ગુરુદેવ! હું તે પામર ! મારામાં શી ગ્યતા? પણ આપ અનંત ઉપકારી છે કે મારા જેવા અપાત્રને પાત્ર બનાવ્યો. મને આપની અપાર કરૂણાને પાત્ર માન્ય એ જ આપને મહાન ઉપકાર છે. વળી અહીં તે ગુરુદેવે મોક્ષને માર્ગ બતાવ્યું છે. જેણે માત્ર એક ભવ માટે જ નહીં પણ ભવે - ભવના ફેરા ટાળી દીધાં, આ ઉપકાર કોણ કરે? તેથી ગુરુદેવની મહાનતાને અહે! અહે! શબ્દો દ્વારા વ્યક્ત કરે છે. પણ હવે તેમના ઉપકારને પણ કેમ ગણવી શકે ? આ અમાપ ઉપકારને શાની સાથે માપી શકે? તેનું મૂલ્ય કેમ કરી શકે? તેથી ત્યાં પણ અહો ઉદ્ગાર બે વાર મૂકીને શ્રીમદ્જી એ બતાવવા માગે છે કે સંસારથી પાર થવાની રાહ બતાવનાર ગુરુદેવને ઉપકાર સંસારનાં સમસ્ત ઉપકારે કરતાં શ્રેષ્ઠ છે. માનવ પર માતા-પિતા કે શેડનું ઋણ તે હોય જ, પણ એ માત્ર એક જન્મ પુરતું હોય જ્યારે ગુરુદેવનું ત્રાગુ તે જન્મ-જન્માંતરને
Page #48
--------------------------------------------------------------------------
________________ અહે! અહો ! શ્રી સદ્ગુરુ ટાળી નાખે. ફરી જન્મ ધારણ કરે ન પડે એ સુગમ ઉપાય સૂચવે, તેથી ગુરુદેવના ઉપકારની તેલે કશું જ ન આવે. શિષ્ય ગુરુદેવના અસીમ ઉપકારથી અહો ભાવ અનુભવી રહ્યો છે. પોતાની શ્રદ્ધા-ભક્તિ સર્વ રૂપે સમર્પિત કર્યા પછી પણ હજુ પિતે જ તેમાં કંઈક અધૂરાશ અનુભવે છે. તેથી ગુરુદેવના ચરણ - શરણમાં શાની ચૌછાવરી કરવી તે વિચારી રહ્યો છે. શિષ્યના આ વિચારે અવસરે—
Page #49
--------------------------------------------------------------------------
________________ શું પ્રભુ ચરણ 8 ધરૂ...! વીતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની - અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય છે સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગુ જ્ઞાન સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ– રની આરાધનામાં જેમ-જેમ જીવ આગળ વધતું જાય છે. તેમ-તેમ એ નમ્રાતિનમ્ર બનતું જાય છે. તેને ઉપકારીને ઉપકારનું મૂલ્ય વધુને વધુ સમજાતું જાય છે ને તેનું અંતર ઉપકારીના ત્રણથી મુક્ત થવા ઇચ્છે છે. વ્યવહારમાં નીતિમાર્ગે અનુભવી પુરુષે કહેતા હોય છે કે કોઈને પણ ઉપકાર ભૂલ નહીં. અરે ! ક્યાં સુધી કહ્યું? કેઈએ પગમાંથી એક કાંટો કાઢી આપે હોય તેને ઉપકાર પણ ન ભૂલાય. તે આધ્યાત્મિક ક્ષેત્રે જેણે આખે રાહ બદલાવી નાખે. અનાદિકાળથી અવળા રહે ચાલતું હતું તેને સવળા રાહે લાવીને મૂકે એવા ઉપકારી ગુરુદેવને કેમ ભૂલાય? નિશ્ચય નય ભલે એમ કહેતે હોય કે કોઈ–મેઈનું કાંઈ કરી શકે નહીં. જીવ પિતાની યોગ્યતાથી જ સર્વ-કર્મથી મુક્ત થઈ સિદ્ધ થઈ શકે છે, પરંતુ નિમિત્ત ન મળે તે પણ જીવ વિકાસમાર્ગની યાત્રામાં આગળ વધી શક્તિ નથી. જીવને આત્મ-પ્રગતિના માર્ગે મોટામાં મોટું નિમિત્ત સદ્ગુરુદેવનું. તેને અ૫લાપ કેમ થઈ શકે? માર્ગદર્શક ભૂમિ તે જીવને જોઈએ જ છે. હા, માર્ગે ચાલવાનું પિતાના ચરણથી, માર્ગદર્શક ચાલી ન દે, પણ અંધકારમાં ભટકતા જીવને માર્ગ ચિંધનાર તે જોઈએ જ. વિચારે! બાહુબલીજી ઉગ્ર સાધન વડે કેવળજ્ઞાન પામ્યા. પણ તેઓને ભરત ચકવતીનું નિમિત્ત ન મળ્યું હોત તે કદાચ સાધનાના રાહે ન ગયા
Page #50
--------------------------------------------------------------------------
________________ શું પ્રભુ ચરણ કને ધરૂં 41 હેત. બાહુબલીને પણ રાજ્યલિસા તે હતી જ, એટલે જ ભારત સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. પણ ભરતને એમ થયું હતું કે મેં તે ઘણું મેટું રાજ્ય મેળવ્યું. બાહુબલી મારે ભાઈ જ છે. ભલે એનું રાજ્ય એ ભેગવે, તે બાહુબલીજી આવી સાધના કરી સિદ્ધિ ન મેળવી શક્યા હોત. બાહુબલીજીને સાધનાના રાહે લઈ જનાર મહાન નિમિત્ત તે ભરત જ હતા. હા, ઉપાદાન તેઓનું પિતાનું જ હતું તેની ના નહીં. આમ દરેક જીવને કે ઈ-ને-કેઈ નિમિત્ત મળે જ છે અને એ નિમિત્તે આત્મવિકાસ થાય છે. અહીં શિષ્યને સદ્દગુરુદેવનું મહાન નિમિત્ત પ્રાપ્ત થયું છે. એ ગુરુદેવ સમક્ષ કહી રહ્યો છે કે આપે મારા પર અમાપ કરૂણા કરી છે. અનાદિકાળમાં જે નેતું થયું તે આજે થયું. આપના અસીમ ઉપકારના ત્રણમાંથી મુક્ત થવા ઈચ્છું છું પણ કેમ થાઉં? આ તે ભૌતિક ઋણ નથી કે બદલામાં ભૌતિક રિદ્ધિ આપી દઉં તે મુક્ત થઈ જાઉ. વળી પિતાનું ત્રણ પિતાને જ ચૂકવવું પડે. વ્યવહારમાં તે બાપનું ઋણ દિકરા ચૂર્વે, પણ અહીં ન ચાલે. ઉપકારી ગુરુદેવનું ત્રણ વાળવાની તત્પરતા શિષ્યના અંતરમાં જાગી છે તેથી જ એ કહે છે શું પ્રભુ ચરણ કને ધરૂં, આત્માથી સી હીન, તે તે પ્રભુએ આપિ, વતું ચરણુ ઘીન...૧૨૫૦ ગુરુદેવના અનહદ ઉપકારના સ્મરણે શિષ્ય, ગુરુદેવના ચરણમાં કંઈક સમર્પણ કરવા માંગે છે. શું સમર્પ ? શું ચરણે ધરૂં ? આવા મનેમંથનમાં પડે છે. બંધુઓ ! ભારતની આ પ્રાચીન પરંપરા છે. ઝષિ-મુનિઓના આશ્રમેમાં રાજા-મહારાજા અને શેઠ-શ્રીમંતોને સંતાન વિદ્યા શિખવા જતાં, વર્ષો સુધી વિદ્યા-સંપાદન કરી, ગુરુ આજ્ઞા લઈ પાછા ફરે તે પહેલાં ગુરુદેવના ચરણમાં ગુરુ-દક્ષિણા ધરે અને કિંચિત્ ત્રણમુક્ત થવાને પ્રયાસ કરે. અહીં આ શિષ્ય પણ ગુરુદેવ સમક્ષ કહી રહ્યો છે. હે ગુરુદેવ ! આપે મારા આખાયે જીવનનું પરિવર્તન કરી નાંખ્યું. હું અજ્ઞાન હતે.
Page #51
--------------------------------------------------------------------------
________________ 42 હું આત્મા છું ખાણમાં પડેલી માટી જે. મારું કશું જ મૂલ્ય નેતું. આપે માટીને પીંડ બનાવી, મને ઘાટ આપે. હું આત્મા છું એનું મને ભાન ને'તું આપે આત્માની ઓળખાણ કરાવી મારા અંતરમાં પ્રકાશ પાથર્યો. અંધકારમાં અટવાતા દીપકને હાથ આપે. આપના ઉપકારને બદલે કેમ વાળું ? કહે ગુરુદેવ આપના ચરણમાં શું ધરું ? બંધુઓ ! ભારતભૂમિનાં સંતાનોની યોગ્યતા કે અદ્વિતીય અને અનુપમ હોય છે. વિશ્વના કેઈ દેશમાં કદાચ આવા સપૂતે નહીં પાક્યા હેય! ભારતની સંસ્કૃતિએ જે રતને પેદા કર્યા તે અજોડ અને અદ્વિતીય. આ દેશમાં ગુરુને શિષ્ય એવે સમર્પિત હોય કે ગુરુદેવ માગે તે વિના વિચાયે તેમનાં ચરણમાં ધરી દે. નનુ-નચ કરે નહીં. ભારતનાં ઈતિહાસની એક ઘટના. પાંડ અને કૌર ગુરુ દ્રોણાચાર્ય પાસે શસ્ત્રવિદ્યા શીખી રહ્યા છે. એ જ વખતમાં એક ભીલપુત્રને ધનુવિદ્યા શીખવાની ઈચ્છા થઈ અને તે દ્રોણાચાર્ય પાસે આવ્યું. પણ વર્ણાશ્રમના કટ્ટર ખ્યાલમાં રાચતા આચાર્ય હલકી જાતિના પુત્રને શિષ્ય તરીકે સ્વીકારવાની ના પાડી. ભીલ બાળક વિનમ્રતાપૂર્વક અરજ કરી રહ્યો છે. આચાર્યદેવ આપના ચરણમાં મને સ્થાન આપે. ભાવમાં, ભાષામાં નમ્રતા છે. અત્યંત ભાવથી ચરણ વંદના કરે છે. બંધુઓ ! વિચારે, હલકી જાતમાં જન્મેલ એ બાળકની ભાષા અને ભાવ કેટલા ઊંચા ? ભૌતિક ક્ષેત્રે ઉપયોગી એવી કળા શિખવી છે, છતાં કેટલે વિનય? કેટલે વિવેક? આપણે આધ્યાત્મિક ક્ષેત્રનું જ્ઞાન લેવા આપણુ ગુરુવર્યો પાસે જઈએ તે કહી શકીએ છીએ કે “આપના ચરણમાં મને સ્થાન આપ !" કે હું કંઈક છું. ઘણું સમજુ છું. મારી ગ્યતા અન્ય કરતાં વિશેષ છે. એવું સમજીને જઈએ છીએ ? જ્યાં સુધી આવા અહિં ટળે નહી ત્યાં સુધી ગુરુદેવનાં અંતરમાં રહેલ જ્ઞાન પામવાના અધિકારી ન થઈ શકીએ! અનધિકાર ચેષ્ટાથી કંઈ પામીએ નહીં ! ભીલપુત્રે નમ્રતાપૂર્વક આચાર્યદેવના ચરણમાં પ્રાર્થના કરી પણ દ્રોણાચાર્ય કહે હું તે ક્ષત્રિયને ગુરુ, મારાથી તારા ગુરુ ન થવાય.
Page #52
--------------------------------------------------------------------------
________________ શું પ્રભુ ચરણ કને ધરૂં 43 ભીલપુત્ર પાછો ફર્યો. અંતરમાં ધનુર્વિદ્યા શિખવાની તમન્ના પડી છે. અદમ્ય લગની લાગી છે. જેમનાં ચરણમાં પિતાનું સર્વસ્વ સોંપવા ગયે છે તેમણે તેને તિરસ્કાર કર્યો, તેને હલકા કૂળને કહયો, છતાં તેમના પ્રત્યે રેષ ન આવ્યું. તેને અપમાન ન લાગ્યું. પણ એ વિચારે છે કે આચાર્યદેવ મને શિષ્યરૂપે સ્વીકારે કેન સ્વીકારે એ તેની મરજી પણ મેં તે તેઓને ગુરુરૂપે મારા હૃદયસિંહાસને આસીન કરી જ દીધાં છે. ચાહે. તિરસ્કારે, ચાહે સ્વીકારે, મારા ગુરુ તે એ જ. અને બંધુઓ ! ભીલપુત્રે જંગલમાં જઈ ઝૂંપડી બાંધી. ઝુંપડીની બહાર, પિતાના હાથે જ દ્રોણાચાર્યની મૂર્તિ બનાવી સ્થાપના કરી. એ. મૂર્તિરૂપ, ગુરુદેવની મૂક પ્રેરણું લઈધનુર્વિદ્યા શિખવા માંડયો. તેના અંતરના ઉ૯લસિત ભાવેનાં કારણે ગુરુમૂર્તિ પણ તેના માટે પ્રેરણાદાયી બની રહી. થેડા જ સમયમાં આ કળામાં એ પારંગત થઈ ગયે. થોડા સમય પછી એકવાર ગુરુ દ્રોણાચાર્ય પિતાના ક્ષત્રિય શિષ્યોને લઈ એ જ જંગલમાં જઈ રહ્યાં છે. એક અદ્દભુત આશ્ચર્ય જોયું. એક કૂતરાના મુખમાં સાત બાણ કેઈએ માર્યા છે. કૂતરે ભસતે બંધ થઈ ગમે છે. પણ એક લેહીનું ટીપું નીકળ્યું નથી. ગુરુ અને શિષ્ય સહુ જોઈને સ્તબ્ધ થઈ ગયા. ! આ ધનુર્ધર કેણ? જે દિશામાંથી બાણ આવ્યાં હતાં, તે દિશામાં આગળ વધ્યાં. કાળમીંઢ પત્થરમાંથી મૂતિ કંડારેલી હોય એ શ્યામ રંગથી શોભતે, સુંદર દેહયષ્ટિ ધરાવતે, એક તેજસ્વી યુવાન હાથમાં ધનુષ્ય લઈને ઉભે છે. દ્રોણાચાર્યને જોતાં જ એ નમી પડે છે. આચાર્યદેવ તેને પૂછે છે– તું કેણ છે ?" “પ્રલે ! આપને જ શિષ્ય ! " મારે શિષ્ય ?' દ્રોણાચાર્યના અહમ ને ચોટ લાગી આવે જગલને વાસી મારે. શિષ્ય કેવી રીતે હોઈ શકે ? ને ફરી કહે છે - “મારે શિષ્ય ? ના, તું મારે શિષ્ય હોઈ જ ન શકે !"
Page #53
--------------------------------------------------------------------------
________________ હું આત્મા છું “પ્રખરું કહું છું, યાદ કરો આપ ! કેટલાક વર્ષ પહેલાં હું આપના ચરણમાં શિષ્ય બનીને આવ્યું હતું, મારા અંતરમાં ધનુર્વિદ્યા શિખવાની તમન્ના હતી પણ આપે મને રવીકાર્યું નહીં છતાં આપની જ પ્રેરણા પામી આ વિદ્યા શીખે” મેં તને પ્રેરણા કરી જ નથી ! જ્યારે તું આવ્યો મારી પાસે ?" પધારે ગુરુદેવ ! બતાવું !" જ્યાં તેણે દ્રોણાચાર્યની મૂર્તિની સ્થાપના કરી હતી, ત્યાં લઈ ગયે. બતાવી અને કહ્યું - પ્રભે ! જુઓ! આપની પ્રતિકૃતિ રાખી છે, તેની પ્રેરણાથી જ હું આ કળા શીખે છું !' - આશ્ચર્યચકિત થઈ ગયા, આચાર્ય અને તેઓના શિખ્ય આચાર્યદેવ વિચારે છે. આ કૌર-પાંડ માટે મેં કેટલે પરિશ્રમ કર્યો ? તેમાં ય અર્જુન માટે તે સ-વિશેષ, અર્જુન ધનુર્ધર તે બળે પણ આના જે નહીં. અને આ ભીલ યુવાન માત્ર મૂર્તિની પ્રેરણાથી આ અચૂક નિશાનબાજ બને. ધન્ય છે તેને ! ક્ષણેક તે આચાર્યને એ યુવાન પ્રત્યે વાત્સલ્ય ભાવ જાગે. પિતાને જાણે-અજાણે ગુરુ બનાવી પ્રેરણું ઝીલી તેથી જાણે પિતાને શિષ્ય હોય તેવા ભાવ જાગ્યા. અહંભાવથી તેને શાબાશી આપવા દિલ ઉત્સુક થઈ રહ્યું. પણ બંધુઓ ! એ રાજ. નીતિનાં અટપટા ખેલમાં ફસાયેલ આચાર્ય હતા. તરત જ વિચારમાં પરિવર્તન થયું. ઈતિહાસના પાને અર્જુન જે બીજે ધન્ધર ન લખાવે જોઈએ. મન કપટબાજી વિચારવા લાગ્યું એ ભીલ યુવાનને કહે છે - યુવાન ! તે જેની મૂર્તિ પાસેથી વિદ્યા મેળવી, તેમના પ્રત્યે તારી કઈ ફરજ થાય છે ? એ સમજે છે ? હા ગુરુદેવ ! સમજું છું, આપને મારા પર અનંત ઉપકાર છે. જે કહે તે કરવા તૈયાર છું. ગુરુદક્ષિણ નહીં આપે? ‘જરૂર ગુરુદેવ! પ્રશ્ન હોય જ નહીં ! આપ માગે તે આપવા તૈયાર છું. આપના ચરણમાં મારું સર્વસ્વ છે. મારે મારી જાતનું બલિ
Page #54
--------------------------------------------------------------------------
________________ ૪પ શું પ્રભુ ચરણ કને ધરૂં દાન આપના ચરણમાં દેવું પડે તે એ પણ ગુરુદક્ષિણા માટે ઓછું હશે. ફરમા ગુરુદેવ ! આપને બેલ ઝીલવા મને ભાગ્યશાળી થવા દો!' અને બંધુઓ ! દ્રોણાચાર્યના અંતરમાં પડેલ અજુન પ્રત્યેના મમત્વ ભાવે, કપટને આશ્રય લીધે, અને માગી લીધું : મારે કશું ય નથી જોઈતું, માત્ર તારા જમણા હાથને અંગુઠા ભીલ યુવાને અત્યન્ત પ્રમુદિત ભાવથી, હસતાં-હસતાં પિતાના જ હાથે પોતાના જમણા હાથને અંગુઠે કાપી ને ગુરુચરણે ધરી દીધો. મનમાં ક્ષણ માત્ર પણ ભ નથી જ . બંધુઓ ! આ શિષ્ય એટલે એકલવ્ય” શું આપ્યું તેણે ? પિતાનું સર્વસ્વ ! ગમે તે બાણાવળી હોય, પણ તેની સર્વ કળાને આધાર જમણા હાથને અંગુઠે ! એ જાય પછી કંઈ ન રહે. એકલવ્યે તેની સારી વિદ્યા સમપી દીધી. બંધુઓ ! આનું નામ સમર્પણ ! આનું નામ શિષ્યવ ! ગુરુદેવ પક્ષપાતી થઈને આવું માગી રહયા છે છતાં એકલવ્ય વિચારે છે કે તેઓના પક્ષે ગમે તે હોય મારા પક્ષે મારે વિચાર્યા વગર ગુરુચરણમાં જે માગે તે ધરી દેવું જોઈએ. એ છે મારે ધર્મ! બહુ વિચારણીય છેઆ પ્રસંગ! ગુરુ પ્રત્યે માન, આદર, શ્રદ્ધા, ભક્તિ ક્યાં સુધી ? જ્યાં સુધી શિષ્યને બહાલ કરે, પંપાળે, બેટા-બેટા કરી બોલાવે, શિષ્યને અનુકૂળ થઈને રહે ત્યાં સુધી ? કે પિતાનું સર્વસ્વ સેંપી દીધા પછી પણ ગુરુદેવની આકરામાં આકરી હિતશિક્ષા સહન કરવી પડે તેમ કરીને પણ શ્રદ્ધા-ભક્તિ ટકી રહે ? સામાન્ય રીતે એવું બનતું હોય છે કે ગુરુ-શિષ્યને અનુકૂળ હોય ત્યાં સુધી એ ગુરુ, અન્યથા કાંઈ નહીં ! જેમ તમારા સંસાર-વ્યવહારમાં થાય છે તેમ ! મા-બાપ સંતાનને અનુકૂળ રહે તે એ મારા મા-બાપ. પણ જે એ સંતાનના જીવનમાં ક્યાંય આડા આવ્યા તે કોણ માં-બાપ અને કે સંતાન, તરત, નથી રમતા કહી ઉભા રહી જાય !
Page #55
--------------------------------------------------------------------------
________________ હું આત્મા છું બંધુઓ ! આધ્યાત્મિક સાધના ક્ષેત્રમાં એમ ન ચાલે. જ્યાં સુધી એક્લવ્ય જેવું શિષ્યત્વ નથી જાગ્યું ત્યાં સુધી ગુરૂ-ચરણમાં રહેવાની કે સાધના કરવાની પાત્રતા જ નથી આવતી. માત્ર જીવ જે આત્માને પામી શકે છે. તેથી જ અહીં શિષ્ય કહે છે પ્રભો ! આપના ચરણ-કમલમાં ગુરુ દક્ષિણરૂપ શું ધરૂં ? સંસારના કોઈ પદાર્થમાં એ ગ્યતા જણાતી નથી. આખા યે વિશ્વમાં કઈ મૂલ્યવાન પદાર્થ હોય છે તે માત્ર આત્મા છે. બાકી બધું જ હીન છે. ઈન્દ્રિય મન, બુદ્ધિ દ્વારા મેળવતાં સુખ મને સુખાભાસ લાગે છે જ્યારે જેમાંથી અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય છે તેવા આત્માને મહિમા શું કહું. સંસારનાં સુખે ગમે તેવાં કે ગમે તેટલાં હોય તે સીમિત છે. ચકવતીની છ ખંડની રિદ્ધિ હોય કે સર્વાર્થસિદ્ધ મહાવિમાનવાસી દેનાં અજોડ પુન્યબળથી મળતું સુખ હોય પણ આત્માના અનંતસુખના અનંત માં ભાગે જ છે. એથી વિશેષ નહીં. આવા મહિમાવાન મુજ આત્મા સિવાય બીજું કશું જ આપના ચરણમાં ધરવા ગ્ય દેખાતું નથી. વળી આત્મા આપના ચરણે ધરું. પણ એ ય આપે જ આપે છે. હું કયાં જાણતા હતા કે હું આત્મા છું? અનાદિ અધ્યાસના કારણે દેહાત્મબુદ્ધિ હતી. આપ કૃપાળુએ મારા પર કૃપા કરી, મને આત્મા ઓળખાવે. આત્માને અનુભવ કરાવે. માટે એ આત્મા પણ આપે જ આપે. તેથી એ મારે નથી. મેરા મુજમેં કહ્યું નહી, જો કછુ હૈ સો તેરા. આવી વાત છે. મારે મારામાં કંઈ જ નથી. જે કંઈ છે તે આપનું જ છે. આપનું આપને આપવા માટે અધિકાર ક્યાં છે? પણ મારે આપના ત્રણથી ઉણુ તે થવું જ છે. કંઈક આપવું જ છે. મારી પાસે કશું ય નથી. બસ, આપના ચરણોની અધીનતા સ્વીકારવા સિવાય કશું જ થઈ શકે તેમ નથી. આપ તે નિષ્કામ છો, નિસ્પૃહ છો. મારી પાસે કશું ય ઈચ્છતા નથી પણ આપના ઉપકારને પ્રત્યુપકાર વાળવા મારૂં
Page #56
--------------------------------------------------------------------------
________________ શું પ્રભુ ચરણ કને ધરૂ 47 અંતર વ્યાકૂળ બની ગયું છે, માટે ચરણમાં સર્વથા સમર્પિત ભાવ સિવાય, બીજું કશું થઈ શકે તેમ નથી. મારા મન, વચન, કાયાના ત્રિ–ગે આપના ચરણ-શરણની આજ્ઞા પ્રમાણે વર્યો જાઉં. આપે આત્મ-આરધનને માર્ગ બતાવ્ય, એ માર્ગે વત્યે જાઉં એ જ છે મારું સમર્પણ. - આમ વિનયી શિષ્ય ગુરૂદક્ષિણારૂપ, પિતાનું સર્વસ્વ ગુરૂદેવના ચરણે ધરી તેઓની આધીનતા સ્વીકારે છે, શરણ સ્વીકારે છે, તે શિષ્યને ખબર છે કે જેના શરણે જઈએ તેના જેવા થઈએ. તેથી અનંત મહિમાવાન આત્માને સંપૂર્ણ પામવા માટે એ ગુરૂચરણનું શરણ સ્વીકારે છે. આટલું કર્યા પછી પણ શિષ્યને સંતોષ થતું નથી. પિતાને સમર્પણ ભાવ તેને ઓછો જ લાગે છે. તેથી હજુ ગુરુદેવના ચરણમાં વધુ સમર્પણતા જાગે છે. તે કયા શબ્દોમાં એ પ્રગટ કરે છે તે અવસરે—
Page #57
--------------------------------------------------------------------------
________________ હાસ, દાસ, હું ઠાસ છું ! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષ માર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રનની આરાધના કરતે જીવ જ્યાં સુધી સાધકદશામાં છે ત્યાં સુધી ગુરુદેવના ચીધ્યા રાહે ચાલતું હોય અને મંઝિલને પામી જાય તે ય ગુરુદેવની ભક્તિ કરે એમ શ્રીમદ્જી પહેલાં જ બતાવી ગયા. સાધકના અંતર વિષે ગુરુદેવ એ જ તેનું સર્વસ્વ. ભારતીય પરંપરાને સાધક ગુરુદેવને જ્યારે અંતરભાવથી મૂલવવા બેસે ત્યારે એ કહે गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः / આ વિશ્વની અંદર જે કંઈ સર્વોચ્ચ શકિત છે તે મારા એક ગુરુમાં સમાયેલી છે. બ્રહ્મા કહ, વિષ્ણુ કહે, મહેશ કહે કે પરમબ્રહ્મ પરમાત્મા કહે, એ બધું જ મારા ગુરુદેવમાં સમાયેલું છે, તેનાથી ઓછું કશું જ નહીં, મારા ગુરુદેવનું મૂલ્ય આનાથી કંઈ ઓછું આંકતું હોય તે એ વ્યકિત મારે ન જોઈએ. મારા ગુરુદેવનું મૂલ્ય તે હું જ જાણું. એમના સામે આખું યે જગત તુચ્છ છે. કેઈ મને ગુરુદેવના બદલામાં આખું વિશ્વ આપે તે એ પણ મારે માટે માટી સમાન છે. સ્વર્ગનાં સુખે પણ કંઈ વિસાતમાં નથી. એટલું જ નહીં, મેગ્ય અને પાત્ર શિષ્ય તે એમ કહે કે મારા ગુરુદેવના બદલામાં કે મને મોક્ષનું સુખ આપે તે એ પણ મારે ન ખપે ! - આ છે ગુરુભક્તિ ! આ છે સમર્પણ! આ છે શ્રધ્ધા ! તેથી જ અહીં શિષ્ય કહે છે ગુરુદેવ ! આપે કરેલા અમાપ ઉપકારના બદલામાં મારે
Page #58
--------------------------------------------------------------------------
________________ દાસ, દાસ, હું દાસ છું આપના ચરણમાં ગુરુદક્ષિણા ધરવી છે. પણ શું ધરૂ ? મારા પાસે કશું જ નથી. ભૌતિક પદાર્થો તે આપને રીઝવી ન શકે. રહ્યો માત્ર મારે આત્મા. એ તે આપની જ દેન. એ પણ શું આપું? બસ, માત્ર આપનાં ચરણોને આધીન વત્યે જાઉં. એ કઈ રીતે વર્તવું છે ? તે કહી રહ્યો છે આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન દાસ, દાસ, હું દાસ છું, તેહ પ્રભુને દિન...૧૨૬.. આપના ચરણેને આધીન થઈ વર્તવાની પ્રતિજ્ઞા કરી છે. તે મારા દેહાદિ આજથી જ આપને સમર્પી દઉં છું. તેમાં એક ક્ષણને ય વિલંબ નહીં. આજથી જ, અત્યારથી જ, માત્ર દેહ જ નહીં, પણ મારી ઇન્દ્રિ, મન, બુદ્ધિ, ચિત્ત વગેરે બધું જ આ શરીરની જે ક્રિયાઓ પર મારો કાબૂ નથી તે છેડીને સર્વસ્વ આપના ચરણે. એટલું જ નહીં, આ ભૌતિક વિશ્વમાં મેં જે કાંઈ “મારું” માન્યું છે. તે બધું જ આપના ચરણે. બંધુઓ ! પ્રશ્ન થશે કે, વ્યકિત પિતે તે ઉપકારીના ચરણે સમર્પિત થઈ જાય, પણ તેના પુત્ર-પરિવાર કે માલ-મિત વગેરે કે જેના પર માત્ર પિતાને જ અધિકાર નથી તે બધાને કેમ સમર્પી શકે? આ પ્રશ્ન ઉચિત છે પણ તેને ઉત્તર પણ એ જ છે. જે વ્યકિતને પિતાના પત્ની, પુત્ર -પરિવાર આદિમાં સંપૂર્ણ વિશ્વાસ છે, તે જ આમ કરી શકે છે. નજીકના ભૂતકાળમાં બનેલી ભારતના ઈતિહાસની ઘટના મહારાષ્ટ્રને શૂરવીર રાજા શિવાજી. તેના ગુરુ સમર્થ સ્વામી રામદાસ, શિવાજીના રાજ -રબારના આંગણે ગુરુદેવ કેળી ફેલાવી, આહલેકની ધ્વનિ કરી ઊભા છે, અને શિવાજીએ ઝોળીમાં એક ચિઠ્ઠી નાખી. જેમાં તેનું સમસ્ત રાજ્ય ગુરુદેવના ચરણે ધરી દીધું. સમર્થ સ્વામી ત્યાગી છે. એ શિવાજીને કહે છે- “શિવા, રાજ્યને હું શું કરું? સર્વત્યાગના પથે છું, તારું રાજ્ય મને ન ખપે.” ના, “ગુરુદેવ ! મેં તે આપને ભિક્ષાના રૂપમાં આપી દીધું, હવે મારે ન ખપે !" ભાગ–૩–૪
Page #59
--------------------------------------------------------------------------
________________ હું આત્મા છું શિવા, મેં સ્વીકાર્યું ! પણ જ્યારે તારું રાજ્ય અને તે બધું જ મને સમર્પિત છે, ત્યારે હવે હું કહું તેમ તારે કરવાનું ને ?" “ચોકકસ, ગુરુદેવ ! ફરમાવે. આ શિવે બધું જ કરવા તૈયાર છે. મારું માથું વાઢીને આપના ચરણમાં ધરી દઉં! આપની આજ્ઞા શિરે ધાર્ય કરવામાં મીન-મેખ ન હોય !" “શિવા ! મારે તારું મસ્તક નથી જોઈતું. પણ આ દેશની, આર્ય સંસ્કૃતિની રક્ષા કરવાની જવાબદારી તારા શિરે છે. લે, આ ભગવું વસ્ત્ર લઈ જા, અને તેની સાક્ષીએ રાજ્ય કરજે ! " બંધુઓ ! તમે જાણતા હશે કે શિવાજીના કિલ્લા પર ભગવી ધજા ફરકે છે. આજે પણ એ ભગવી ધજાને માન અપાય છે. તે સમર્થ સ્વામી રામદાસની દેન છે. આ યુગમાં થયેલ મા-ભેમને સારો સપૂત શિવાજી! જેણે ઈતિહાસને દેખાડી દીધું કે શિષ્યનું શિષ્યત્વ કેવું હોય? પિતે એક જ નહીં, આખું રાજય સમર્પી દીધું. આ પરંપરા આધ્યાત્મિક સંસ્કૃતિમાં પણ ચાલી આવે છે. ભ. મહાવીરના 11 ગણધર અને તેમના 4400 શિષ્ય ! જ્યારે એક-એક ગણધર પ્રભુને સમપિત થયાં, પ્રભુનું શિષ્યત્વ સ્વીકાર્યું, ત્યારે તેમના શિષ્યો, કેઈના 500, કોઈના. 400, તે કેઈને 300, એ સહુ પ્રભુના ચરણમાં સાથે જ સમર્પિત થઈ ગયા છે. ત્યાં વિચાર-વિમર્શ કરવા રોકાયા નથી, કે પૂછવા થેલ્યા નથી. ઈંદ્રભૂતિ આદિ સમર્પિત થયા કે તેની સાથે વગર પૂછયે શિષ્ય પણ મહાવીરના ચરણમાં ઝુકાવી જ દે છે. આનું નામ જ છે સર્વસ્વનું સમર્પણ. એ જ છે જીવનની સાચી મઝા. એક વાર એક મેધાવી યુવાન, મહાત્મા કબીર પાસે ગયા. પ્રણામ કરી કહે છે “મહાત્માજી ! એક માર્મિક પ્રશ્ન છે!” “શું?” હું આપને જાણું છું. આપનામાં મારો વિશ્વાસ છે. આપ માનવ-મનના ઊંડાણમાં ઉતરી, તેને માપી શકે છે. તેથી જ આપની પાસે આવ્યો છું. હું હવે યુવાન થયો છું. મારે મારા જીવનને રાહ નક્કી કરે છે. તે આપ બતાવે, મારે શું કરવું ? હું લગ્ન કરી ગૃહસ્થાશ્રમી થાઉં કે સન્યસ્ત સ્વીકારી ભાગી થાઉં ? આ બેમાંથી કયે રાહ પસંદ કરું ?"
Page #60
--------------------------------------------------------------------------
________________ 51 દાસ, દાસ, હું દાસ છું કબીર વિચારે છે. યુવાન બુદ્ધિમાન અને કુશળ દેખાય છે. પ્રશ્ન પણ યોગ્ય છે. તેને ઉત્તર પણ ગ્ય મળ જોઈએ. કહે છે બસ ભાઈ!' કબીરજી હાથશાળ પર વસ્ત્ર વણી રહ્યા છે. કામ ચાલુ છે. મધ્યાન્હને સમય છે. સૂર્ય પ્રચંડ તાપે તપી રહ્યો છે. એટલામાં કબીરે પિતાની પત્નીને દવે લઈને આવવાનું કહ્યું. પત્ની હાથમાં દી લઈ આવી એટલે આખા ઘરમાં પિતાનું પહેરણ શોધવા કહ્યું. પત્ની આખા ઘરમાં દી લઈ ફરી પાસે કરાવ્યું. પણ પહેરણ ન મળ્યું. યુવાન વિચારે છે. ગજબ છે આ સંત! એક તે ધોળે દિવસે દીવે લઈ શોધવાનું કહે છે. તે તેનાં પત્ની અને બાળકે શોધે છે. બીજું અકિંચન સંત પાસે માત્ર એક જ પહેરણ છે. જે પોતાના શરીર પર છે. છતાં શધાવે છે અને તેઓ શોધે પણ છે. પત્ની કે બાળકના મોઢા પર કંટાળો કે અણગમે નથી. તે કબીર મૂર્ખ છે કે તેનાં પત્ની-બાળકે? સમજાતું નથી. ડીવારે સાંજ પડતાં કબીર પેલા યુવાનને લઈ ગામની બહાર એક નાની ટેકરી છે ત્યાં લઈ જાય છે. નીચેથી જ અવાજ કરે છે સાંઈ ! નીચે આવે! બે અવાજ લગાવ્યા ત્યાં ઝૂંપડીનું બારણું ખુલ્યું. જર્જરિત કેહવાળા 90 વર્ષના એક ફકીર બહાર આવ્યા. દેહ ધ્રુજે છે. કબીર બોલાવે છે માટે હાથમાં લાકડી લઈ ટેક-ટેકે નીચે આવે છે. ટેકરીને ઉખડ-ખાબડ પથરાળ રસ્ત, કાંટા ને કાંકરા, છતાં ધીરે ધીરે આવી રહ્યા છે. નીચે આવ્યા. કબીરને પ્રણામ કરી પૂછયું: “મહાત્માજી ! મને યાદ કર્યો ? " કંઈ નહીં, કંઈ નહીં, સાંઈ! પધારે! કશું કામ નથી ! " અને એ જ પગલે સાંઈ પાછા ફર્યા. હજુ તે ઉપર જઈ ઝૂંપડીમાં પગ મૂકે છે, વિસામે પણ નથી લીધે ત્યાં બીજી વાર બોલાવ્યા. ફરી એ જ પ્રમાણે નીચે આવ્યા. એમ ત્રણ વાર બોલાવ્યા, અને ત્રણ વાર કશા જ કામ વિના તેમને પાછી વાળ્યા. સાંઈ ચાલ્યા ગયા. યુવાન તાજુબ થઈ જોઈ રહ્યો છે. કબીરના વર્તનમાં તેને કાંઈ સમજ પડતી નથી. ઘરે પણ આવું વર્તન, અહીં પણ આવું વર્તન ! શું છે ? કંઈ સમજાતું નથી !
Page #61
--------------------------------------------------------------------------
________________ પર ? . હું આત્મા છું કબીર યુવાનના મુખ તરફ જઈ રહ્યા છે. સમજે છે કે યુવાનના મનમાં ગડમથલ ચાલી છે. મુંઝાઈ રહ્યો છે. પાછા ફર્યા. રાત ઢળવા માંડી છે. કબીરે યુવાનને પૂછ્યું : કેમ ભાઈ ! તારો જવાબ મળી ગયે તને ?' યુવાન વિચારે છે, જવાબ? જવાબ કયાં આપે છે? આ તે નાટક . કર્યા. એ કહે છે. મહાત્માજી ! આપે હજુ મને જવાબ કયાં આવે છે ?" અરે બેટા ! આમાં જ હવે તારે જવાબ !" મને ન સમજાયે મહાત્માજી ! કૃપા કરી આપ સમજાવશે ?" જે બેટા! તારો પ્રશ્ન હતું કે તારે સંસારી બનવું કે સાધુ? તને તારી જાત પર વિશ્વાસ હોય કે તું ગૃહસ્થાશ્રમનું સારી રીતે પાલન કરી શકીશ. તું એ આદર્શ ગૃહસ્થ બની શકે. તારા એક–એક કાર્યમાં, એક –એક વિચારોમાં, તારી પત્ની અને બાળકોમાં વિશ્વાસ પેદા કરી શકે તે જ ગૃહસ્થાશ્રમી બનજે. મેં ધોળે દિવસે દિ મંગાવી પહેરણ શોધાવ્યું છતાં મારાં પત્ની કે બાળકે પૂછતાં નથી કે દિવસે દીવાની શી જરૂર છે? પહેરણ તો તમે પહેર્યું તે એક જ છે. પછી શા માટે શોધો છે ? નહીં ! તેઓએ વિચાર્યું કે હું જે કંઈ કહેતે હઈશ તે ગ્ય જ હશે. કારણ વિના આવું કાર્ય ન કરાવું, એ અખંડ વિશ્વાસ તેઓને મારામાં છે. તેથી જે કહ્યું તે કંટાળે લાવ્યા વગર આનંદથી કર્યું. ભાઈ! તું પણ તારા સંસારમાં પત્ની-બાળકેમાં આ વિશ્વાસ પેદા કરાવી શકવાનું સામર્થ્ય ધરાવતું હોય તે જરૂર ગ્રહથી બન. સુખી થઈશ !' તે પૂછ્યું “હું સાધુ બનું? " હમણાં જ આપણે પેલા સાંઈને જોયા. ત્રણ વખત મેં તેમને નીચે બોલાવ્યા, કશું જ કામ કર્યું નહીં, વાત કરી નહીં અને એમ જ પાછા વાળ્યા. છતાં તેમના મુખ પરની એક રેખા ફરી નહીં. તેમની પ્રસન્નતા પાણી નહીં. આવા વૃદ્ધ દેહે એક ડગલું માંડવામાં પણ મુશ્કેલી થતી હોય ત્યાં આવી આકરી ટેકરી ચડવી-ઉતરવી પડે અને તે પણ કઈ કામ વગર ! કેટલું આકરું લાગ્યું હશે તેમને! છતાં એ સંત
Page #62
--------------------------------------------------------------------------
________________ 53 છે. સમતા સાધી લીધી છે. ગમે તેવું કષ્ટ આવે, વિષમતા ન આવી એટલે સંયમ પોતાની જાત પર કેળવી લીધો છે. આનું નામ સંત.” ભાઈ ! બન્ને ચિત્રો મેં તારી સામે મૂકી દીધા. હવે તારે ગૃહસ્થી, બનવું કે ત્યાગી, તારી મરજીની વાત છે. પણ જો આવા ગૃહસ્થી કે આવા ત્યાગી બનાય તે જીવન ! બાકી તે જીવન જીવવાના ફાંફાં ! બંધુઓ ! ઉપકારી ગુરુદેવનું સમરણ કરતાં અને ઉપકારને બદલે ચૂકવવા શિષ્ય દેહાદિ સર્વસ્વ ગુરુ ચરણે ધરવા તૈયાર થયા છે. તેને વિશ્વાસ છે કે મારું જે કંઈ છે તે બધું જ ગુરુદેવના ચરણે સોંપી દઈશ. તે કઈ પણ કાંઈ બેલશે નહીં, પછી પરિવાર હોય કે બીજા. ભારતની આ પ્રાચીન પરંપરા છે. ભારતીય સપૂતનું આવું સમર્પણ રહ્યું છે. એટલું જ નહીં, ગુરુદેવના ચરણમાં પિતાનું દાસત્વ રજુ કરે છે. પ્રત્યે ! હું આપને દાસ છું, એમ નહીં પણ દાસાનુદાસ છું. શિષ્યને અહંકાર સદંતર ઓગળી ગયેલ છે. ગુરુદેવને દાસ થઈ રહે તે તે ઠીક પણ ગુરુ દેવને અન્ય દાસ હેય તેને પણ દાસ થઈને રહેવા એ તત્પર થયે છે. મન, વચન, કાયાના ત્રણે યુગોથી હું આપને સંપૂર્ણ સમર્પિત છું. મારૂં મન મારૂં નહીં પણ આપનું. આપની ઈચ્છા હોય એટલું જ વિચારે. એથી વધુ નહીં. મારી વાણીને વ્યાપાર પણ આપની ઈચ્છા હોય તેમ અને એટલે જ થાય, અને આ દેહથી થતી પ્રત્યેક પ્રવૃત્તિ આપની આજ્ઞાને આધીન હોય. મારું મારામાં કંઈ ન રહે. હું તે આપને “દીન” સેવક . મજબૂર છું અને મારું કંઈ ચાલતું નથી એટલે નમ્ર બની ગયો છું, એમ નહીં. વિચારો ! તમને શું થાય ? હેં ! બહાર તે વાઘ જેવા હે તમારી એક ત્રાડથી સેંકડો માણસ ધ્રુજતા હોય ! પણ તમને ય પ્રજાવનાર કઈ ખરૂં? કાં તે હોમ મિનિસ્ટર! કાં તો ઈન્કમટેક્ષ ઓફિસર ! ક્યાં દીન બને છો ? ક્યાં લાચારી અનુભવે છો? જયાં મજબૂરી છે ત્યાં, બીજે નહીં ! ગુરુદેવ પાસે તમારી કોઈ મજબૂરી નથી એટલે ત્યાં તે
Page #63
--------------------------------------------------------------------------
________________ 54 હું આત્મા છું અક્કડ થઈને જ આવે, તમારામાં પડેલા અહંનું પિષણ ગુરુદેવ પાસે થાય તે ગમે, નહીં તે એવા સંત પાસે પણ ન જાવ ! વિચારો! બંધુઓ ! કયાં છો ! અહીં શિષ્યને એમ નથી. એની દીનતા અહંના સંપૂર્ણ વિસર્જનથી ઉદ્ભવેલી છે. ગુરુદેવ પ્રત્યેની શ્રદ્ધા-ભક્તિના ભાવથી જન્મેલી છે. ગુરુદેવના ચરણ-શરણમાં રહી, અનાદિની ભૂલને સુધારવી છે. અનંત પરિભ્રમણને ટાળવું છે. આત્માના અનંત સુખને પામવું છે. આ બધું જ નમ્રાતિનમ્ર બન્યા સિવાય ન થાય. અને તે પણ બહારથી દેખાડવાની નમ્રતા નહીં પણ ખરેખર અંતરંગના ઊંડાણમાંથી જન્મેલી સહજ લઘુતા! માન ગળી ગયું છે. માન જાય તે જ મેક્ષ મળે, અન્યથા નહીં. શિષ્યને એવી અડોલ શ્રદ્ધા છે. તેથી માન મૂકી ગુરુદેવના ચરણે દાસાનુદાસ તરીકે સ્વીકારવાની - વિનંતિ કરે છે. પિતાના અંતરના ભક્તિભર્યા ભા ચરણમાં ધરે છે. શિષ્ય ફરી-ફરીને ગુરુદેવના ઉપકારને સ્મરે છે. વળી કે ઉપકાર કર્યો છે તે કહેવા માંગે છે જે અવસરે..
Page #64
--------------------------------------------------------------------------
________________ ભિન્ન બતાવ્યો આપ..! જતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના કરતા સાધક જીવનું ચિત્ત નિશદિન સાધનાના ભાવમાં જ રમતું હોય. સાધનાના પ્રત્યેક અંગેનો સ્પર્શ એને થયા જ કરતા હોય. તેમાં ગુરુદેવ પ્રત્યેની શ્રદ્ધા ભક્તિના ભાવ પણ રમતા હોય. અહીં શિલ્ય સદ્ગુરુદેવની સમીપે પિતાની શ્રદ્ધા, ભકિત, આદર બતાવ્યાં, એટલું જ નહીં સર્વસ્વનું સમર્પણ કરી દીધું છતાં હજુ તેના ચિત્તમાંથી ગુરુદેવના મહાન ઉપકારનું સ્મરણ ખસતું નથી. એ એમ નથી માનતે કે હવે તે ખૂબ પામી ગયે. આત્મવિકાસ ઘણે સાધી લીધો. મારે હવે કેઈની ય જરૂર નથી પછી વારંવાર ગુરુદેવને શા માટે સ્મરૂં? પણ વારંવાર તેના અંતરમાં ગુરુદેવે કરેલ અપાર કૃપાને અનુભવ થાય છે. તેનું અંતર ગદ્ગદિત થઈ જાય છે. ગુરુદેવે કરેલ ઉપકાર અદ્ભુત છે, અલૌકિક છે. આમ નિરંતર વહેતી વિચારધારા હજુ પણ કહેવા માગે છે કે ગુરુદેવે શું ઉપકાર કર્યો ષ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યા આપ; મ્યાન થકી તરવારવતુ, એ ઉપકાર અમાપ...૧ર૭... હે! અનંત કરૂણાનિધાન ગુરુદેવ! “આત્મા છે આદિ છ પદોને યુકિતયુક્ત સમજાવીને, સર્વ પરભાવથી, સર્વ પરદ્રવ્યથી આત્મા પોતે ભિન્ન છે તે આપે સ્પષ્ટ બતાવ્યું. ભગવાન મહાવીરના બતાવેલ સ્યાદ્વાદ સિદ્ધાંતને લક્ષ્યમાં રાખી, આત્માનાં નિત્ય-અનિત્ય, કર્તા-અકર્તા, ભોક્તા-અભક્તા ભાવને યથાર્થરૂપે બતાવ્યું. વળી અસાધારણ ગુણથી વિશિષ્ટ ચૈતન્ય
Page #65
--------------------------------------------------------------------------
________________ પક હું આત્મા છું લક્ષણ આત્મા, સર્વ જડ પદાર્થોથી ભિન્ન બતાવ્યું એટલું જ નહીં પણ મારામાં રહેલ “હું તે જ આત્મા એવી પ્રતીતિ કરાવી. આજ સુધી દેહ તે જ આત્મા એવી ભ્રમપૂર્ણ માન્યતાના કારણે અજ્ઞાન અંધકારમાં અટવાતે હતો. આપે મારું અજ્ઞાન દૂર કર્યું અને મને જ્ઞાનીની કક્ષામાં લાવીને મૂળે. આપના આ અથાગ ઉપકારને કેવી રીતે વર્ણવું? આપના ચરણોની સેવા સિવાય અન્ય ઉપાય શું? પરમ ઉપકારી ગુરુદેવે અજ્ઞાનમાં આથડતા શિષ્યને, જ્ઞાન આપી માર્ગ પ્રશસ્ત કર્યો તેથી શિષ્ય કહે છે - અજ્ઞાનતિમિiધાનાં જ્ઞાનગર શાસ્ત્ર नेत्रमुन्मिलित येन तस्मै श्री गुरवे नमः / / અજ્ઞાનના અંધકારથી અંધત્વ વ્યાપેલું હતું. જગત અને જગતનાં તો વિષેની ભ્રમણ અનાદિથી ચિત્તમાં પડી હતી આત્મા તે હું અને હું તે આત્મા તે કદી ને પણ જણાયું ન હતું. ઉપકારી ગુરુદેવે અંધ નેત્રોમાં જ્ઞાનનાં અંજન ભર્યા ! સહેવાં બહુ જ આકરાં હતાં અજ્ઞાનમાં મોજ માણતા જીવને જ્ઞાન તે દુખરૂપ ભાસે. દુખતી આંખમાં ભરાતા ભરણ જેવું પીડાદાયક લાગે. પણ કરૂણાળુ ગુરુદેવે, મમતાળુ માતાના વાત્સલ્ય ભાવે, વિવેક નેત્રમાં જ્ઞાનના ભરણ ભર્યા. અજ્ઞાનના સુખાભાસ લાગવા માંડયું. અને આંખ આડેનાં પડળ ખસવા માંડયાં. બંધ ચક્ષુઓ ઉઘડયાં. જ્ઞાન પ્રકાશ ભળા. અને તેમાં અનંત દિપ્તીવાન નિજ આત્માનાં દર્શન થયાં. આ મહાન ઉપકાર કરનાર ગુરૂદેવના ચરણોમાં નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર. શિષ્યને દેહ-આત્મા, કર્મ-આત્મા, રાગાદિ આત્મા, વિભાવ-સ્વભાવ, આદિનું સ્પષ્ટ ભેદ-વિજ્ઞાન થયું સર્વથી ભિન્ન અને અસંગ આત્મા અનુભવાયું છે. તેથી એ કહે છે કે જેમ ગમાર માણસ પણ જાણે કે રાજાની કમરમાં લટકતી યાન એ માત્ર મ્યાન નથી પણ મ્યાનની અંદર અતિ તીણ શસ્ત્રરૂપ તલવાર છે. જે મ્યાનથી જુદી છે. વળી મ્યાન સેનાની હોય અને રત્નોથી મઢેલી હેય તે પણ તેની કશી જ કિંમત
Page #66
--------------------------------------------------------------------------
________________ ભિન્ન બતાવ્યે આપ 57 નહીં. તે તે માત્ર શોભાની. તેમ ગમે તે સુંદર સ્વરૂપવાન દેહ હોય પણ તેની કિંમત કંઈ જ નહીં. સમય થતાં તેમાં રહેલ અચિંત્ય શક્તિવાન, ચૈતન્ય દ્રવ્ય આત્મા દેહને મૂકીને ચાલતે થશે. પછી એ દેહની રાખ જ થાય. માટીમાં તેનું મળવું જ પડે. અહા ! આ આત્માનું કેવું અપૂર્વ સામર્થ્ય છે કે જ્યાં સુધી એ દેહમાં હોય ત્યાં સુધી જ દેહની સુંદરતા, સૌષ્ઠવ ! સ્વસ્થતા, આદિ રહે અને આત્મા તેમાંથી નીકળીને ચાલતે થાય કે દેહ બીજી જ ક્ષણથી સડવાનું શરૂ થઈ જાય. માટે જ દેહની કિંમત નથી, આત્માની છે. મ્યાનની કિમંત નથી, તલવારની છે મેલ કરે તલવારકા, પડા રહન દ મ્યાન, મ્યાન ભલે પડી. અંદરની તલવારમાં કેવી તિણતા છે, તે જોઈ લે. તે કેટલી ઉપયોગી છે તે જાણી લે. દેહ ગમે તે ગતિને કે જાતિને હેય, નાનો હોય કે મેટો હોય, સુંદર હોય કે અસુંદર હોય તેની કશી યે કિમત નહી. તેમાં રહેલ અનંત જ્ઞાનવાન, સુખ સ્વભાવી આત્માને જાણી લે. આમ ગુરુદેવે અનંત સામર્થ્યવાન્ આત્માને ઓળખાવે. સાથે સાથે સ્યાદ્વાદ સિદ્ધાંતથી તેનું સ્વરૂપ બતાવી, તેની મુક્તિના ઉપાય બતાવ્યા. સંવર અને નિર્જરારૂપ મેક્ષમાર્ગનું બતાવવું તે પણ ગુરુદેવને અનહદ ઉપકાર છે. જીવને ધર્મની શરૂઆત સંવરથી થાય છે. તેમાં પ્રથમ સંવર તે સમ્યગુદર્શન–બેધિબીજ, સમ્યગદર્શન આવે તે જ અનાદિના આશ્રવ રૂપ મિથ્યાત્વ જાય. જ્યાં સુધી મિથ્યાત્વ પડ્યું છે ત્યાં સુધી ધર્મયાત્રા શરૂ થતી નથી. સદાચાર કે નીતિના ગુણે જીવનમાં આવી શકે. માર્ગનુસારીપણું જીવ પામી શકે પણ જે ધર્મ–ચાત્રા આત્મવિકાસનાં પાને પર ક્રમશઃ ચડાવે છે તે યાત્રાને પ્રારંભ થતો નથી. અહીં ગુરુદેવે છે કે પદની વિશદ વ્યાખ્યા કરવાની સાથે શિષ્યને આંગળી પકડી ધર્મ પથ પર મૂકી દીધો કે જેથી તેને વિકાસ હવે વધતે ચાલશે. મિથ્યાત્વ આશ્રવ જેને રોકાય અને સમક્તિ સંવર જેને થાય તેના આત્મપરિણામમાં એવી જબરદસ્ત તાકાત પેદા થાય કે એ ભવે જ મુક્તિ લઈ લે. અને કદાચ પરિણામોની હાનિ-વૃદ્ધિ થયા કરતી
Page #67
--------------------------------------------------------------------------
________________ 58 હું આત્મા છું હોય તે પણ એ જીવને મેક્ષ તે નિશ્ચિત જ. અહીં ગુરુદેવે શિષ્યને મેક્ષ પામવાના વિઝા હાથમાં પકડાવી દીધા. જા બેટા ! ફતેહ કર ! હવે તને મેલે જતાં કેઈન રેકે. આજની નહીં તે કાલની ફલાઈટમાં પણ ગંતવ્ય સ્થાને પહોંચવાને જ. બંધુઓ ! વ્યાવહારિક જગતમાં આવી જાતને ઉપકાર કરનારને પણ તમે ભૂલતા નથી, તે આધ્યાત્મિક ક્ષેત્રે જેમણે ભવની ભાવડ ભાંગી નાખી તેવા ઉપકારી ગુરુદેવને ઉપકાર કેમ ભૂલાય ? તેથી જ શિષ્ય વારંવાર ગુરૂદેવના ઉપકારનું સ્મરણ કર્યું છે. છેલ્લી ચાર ગાથા ભક્તિભાવની પરાકાષ્ટારૂપ છે. આખા યે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં જ્ઞાનયોગ અને ચારિત્રયાગની વાતે ઘણી આવી અને ભૂમિકામાં તથા આત્માથીંનાં લક્ષણેમાં થેડી ગુરુદેવ પ્રત્યેની શ્રદ્ધા અને સમર્પણતા પણ બતાવી. પરંતુ આ ચાર ગાથાઓ શિષ્યની ચરમ કેટિની ભક્તિનાં દર્શન કરાવે છે. મુખેથી પ્રભુનાં કે ગુરુદેવનાં ગુણગ્રામ કરી લેવાથી કે સ્તુતિ ગાઈ લેવાથી ભક્તિ થઈ જતી નથી. એ તે ક્ષણિક ભાવે છે. વળી કયાંક શ્રોતેન્દ્રિયના વિષયરૂપ પણ બની જાય છે. યથાર્થ ભક્તિ તે. તેનું જ નામ કે ગુરુદેવ અથવા અરિહંતના ચરણ-શરણમાં સર્વસ્વનું સમર્પણ. સર્વસ્વ છાવર કરવાની અજબ-અદમ્ય લગની. જ્યાં પિતાનું પોતાપણું કશું જ રહેતું નથી. માનનું સર્વથા વિસર્જન થાય. અહં ઓગળી જાય. તેનું નામ ભક્તિ. છેડી ગીત ભકિત કરી લીધા પછી મનમાં એવા ભાવ ઉઠતા હોય. કે ભક્તિ તે હું જ કરી જાણું. બીજા શું જાણે ભકિતની રીત? ત્યાં જ અહં. અને આ અહં વાસ્તવિક ભક્તિના ભાવ જાગવા ન દે. તેથી જ અહીં શિષ્ય પિતાની દીનતા બતાવી છે. દીનતા સહિત સદ્ગુરુનું દાસત્વ સ્વીકાર્યું છે. ! અહીં સુધી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં ગુરુ-શિષ્યના સંવાદ પછી શિષ્યના ઉલ્લસિત ભાવેના અંતર ઉદ્દગારો કદા. હવે પછીની ગાથાઓમાં ઉપસંહાર તથા કંઈક હિત શિક્ષા શ્રીમદ્જી આપણને આપે છે, જે લક્ષ્યમાં લેવા જરૂરી છે. તે શું તે અવસરે.
Page #68
--------------------------------------------------------------------------
________________ આત્મ ચિંતન “હું..આત્મા છું” “હું આત્મા... છું” ઉર્ધ્વગમન.. એ મારે સ્વભાવ... હું આત્મા, હું ચૈતન્ય હમેશા ઉપર જવું....એ મારું સ્વરૂપ છે. આ આત્મા સ્વભાવમાં રહે. તે એ ઉપર જાય છે. જીવનું ઉત્થાન” સ્વભાવદશામાં થાય છે. રાગ અને દ્વેષ. એ જીવને પાડનાર છે. નીચે લઈ જનારા છે. જીવમાં રાગ-દ્વેષની જેટલી તીવ્રતા એટલે તે નીચે જાય છે. રાગ-દ્વેષની મંદતા થતાં. જીવનું ઉત્થાન થાય છે...આ જીવનું ઉત્થાન કરવું એ જ સાધના....એ જ આરાધના કમે ક્રમે રાગ-દ્વેષને ક્ષય કરી. મારે... મારૂં ઉત્થાન કરવું છે .. નર્ક-નિગોદમાં પડેલો જીવ... કર્મને કારણે નીચે ઉતર્યો છે... જેમ જેમ કર્મની નિર્જરા થાય તેમ તેમ જીવ ઉપર ચડે છે... જીવને સ્વભાવ છે કે જ્યારે દેહને છોડે... ત્યારે સીધે ઉર્ધ્વગમન કરે છે. અનંત સિદ્ધ પરમાત્મા સાધન વડે સિદ્ધિને પામ્યા,... ત્યારે અંતિમ દેહમાંથી નીકળેલે આત્મા... ઉર્ધ્વગમન વડે લેકારો પહોંચે.... મારે..મારા આ સ્વભાવને સર્વથા પામે છે..મારૂં ઉત્થાન કરવું છે. રાગ-દ્વેષને મંદ કરવા છે. સ્વરૂપદશાની પ્રાપ્તિ કરવી છે. એ માટે મારામાં સ્થિર થાઉં... ચૈતન્યને ઓળખું...ચૈતન્યને જાણું, . ચૈતન્યને અનુભવું. તે આ આત્મા ઉત્થાન સાધી શકે છે. ભૂતકાળમાં હલકી ગતિઓમાં રખડ્યો,. હલકી નિઓમાં ભટ,.. રાગ-દ્વેષના કારણે નીચે ઉતર્યો. હવે નીચે જવું નથી...ઉપર ચઢવું છે... સર્વ... વિશુદ્ધ દશા પ્રાપ્ત કરવી છે....... ઉર્ધ્વગમન... મારું સુખ. ઉત્થાન... એ જ મારે પુરુષાર્થ... એ માટે સ્વમાં સ્થિર થઈ જાઉં.. સ્વમાં સમાહિત થઈ જાઉં.... મારા ચૈિતન્યને અનુભવું. તે સહજરૂપે મારા ઉર્ધ્વ સ્વભાવને પામું...તે માટે વધુ સ્થિર થઈ. વધુ એકાગ્ર થઈ. આત્માનું ચિંતન કરીએ. “હું.. આત્મા.. " “હું. આત્મા છું” “શાંતિ... “શાંતિ”શાંતિ
Page #69
--------------------------------------------------------------------------
________________ આત્મભાં સમ રોગ નાહ...! વખરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વીર જગતનાં ભવ્ય છ સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગ્રદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના સર્વથી ભિન્ન એવા આત્માની શુદ્ધ પ્રતીતિ કરાવે છે. જેને આત્મા પ્રતીત થયે તેને પરમાત્મભાવ પ્રગટે જ પ્રગટે, આરાધનાની અંતિમ સિદ્ધિ એટલે જ પરમાત્મપદ. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદ્જીએ આત્માથી પરમાત્મા થવાને રાહ પ્રશસ્ત ર્યા પછી હવે આ શાસ્ત્રને ઉપસંહાર કરે છે– દર્શન પટે શમાય છે, આ ષ સ્થાનક માહિ; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ...૧૨૮. આત્મા છે આદિ છ સ્થાનકેનું વર્ણન ખૂબ જ વિસ્તારથી આ શાસ્ત્રમાં કરવામાં આવ્યું. અન્ય અન્ય દર્શનની આત્માદિ વિષયક માન્યતાને લક્ષ્યમાં રાખી, શિષ્યના મુખે શંકાએ કરાવી. અને તે શંકાઓનાં સમન્વયાત્મક દષ્ટિકોણથી ગુરુદેવે સમાધાન આપ્યાં. જેમાં અન્ય દર્શનની માન્યતાઓની અપેક્ષાઓ, જૈનદર્શનને કયા નયથી સ્વીકાર્ય બને છે, તે તર્કસંગત સમજાવ્યું. છ એ પદની માન્યતા અન્ય અન્ય દર્શનેમાં એક નહીં તે બીજી રીતે સ્વીકારાઈ છે. થોડા શબ્દ પ્રયોગને ફેરફાર જરૂર છે, છતાં મૂળભૂત તો બધે જ સ્વીકારાયા છે. હા, કેટલાક દર્શનેની કેટલીક માન્યતાઓ એકાંતિક છે. જ્યારે જૈન દર્શન અનેકાંતવાદી દષ્ટિકોણથી જગતનાં બધાં જ તત્ત્વ અને આત્માને જુએ છે, તપાસે છે, વિચારે છે. આમ જૈન દર્શન અનેકાન્તવાદી હેઈ પોતાની વિશાળતાને પરિચય આપે છે. જેમ સાગરમાં સર્વ સરિતાઓ મળી જાય છે છતાં સાગર છલકાતું નથી, તેની
Page #70
--------------------------------------------------------------------------
________________ આત્મબ્રાંતિ સમ રાગ નહિ. ગભીરતા એવી ને એવી જ રહે છે તેમ જૈનદર્શન પણ એકાંતવાદી દર્શને પિતામાં સમાવી લે છે. કઈ પણ વ્યક્તિ તટસ્થ ભાવે આ છ એ પદેનું અધ્યયન કરે છે તેમાં તેને છ એ દર્શનનાં ત મળ્યા વગર રહે નહીં. એવાં અલૌકિક અને અદ્દભૂત છે આ છ પદે. હવે શ્રીમદ્દજી જીવની પ્રથમ ભૂવ કયાં થાય છે તે સમજાવતાં કહે છે - આત્મબ્રાંતિ સમ રેગ નહી, સદ્દગુરૂ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન....૧૨૯. પિતે પિતાને જ ન ઓળખે એના જેવી બીજી ભૂલ કઈ હોય? અનાદિ સંસારમાં જીવે પિતાને જ જાણ્યું નથી. હું આત્મા છું' એ જાણે તે ભૂલી જ ગમે છે અથવા દેહને હું માની લીધું છે. આ છે જીવની મિથ્યાત્વ દશા. આને જ શ્રીમદ્જી મહારોગ તરીકે ઓળખાવે છે. શરીરમાં મહારેગ કયારે થાય? શરીરની સ્વાભાવિક પ્રતિકારશક્તિ (Resistance power) ઓછી થાય ત્યારે. આ શરીરમાં બહારની બધી જ વિકૃતિઓ સામે ઝઝુમવાની તાકાત છે. જ્યારે કોઈ રોગાણુ શરીરમાં વિકૃતિ ઊભી કરવાનો પ્રયાસ કરે કે શરીરની પ્રતિકારશક્તિ તેની સામે લડી તેને હરાવી દે છે. પછી ગાણ શરીરને કંઈ કરી શકતા નથી. પણ કઈ કારણે પ્રતિકારશક્તિ મંદ પડી ગઈ તે શરીરને રેગથી ઘેરાઈ જતાં વાર લાગતી નથી. તેમ જીવમાં મિથ્યાત્વાદિ રોગાણુ સામે લડવાની પ્રચંડ તાકાત છે. અંદરમાં જ આ અસીમ શક્તિ પડી છે. પણ મેહના પ્રાબલ્ય એ શકિતને મંદ કરી નાખી છે. તેથી આત્મા વિકારે સાથે લડી શક્યું નથી અને રેગ વધતા જાય છે. રોગી રહેવું કેઈને ય ગમતું નથી. નિગી સ્વસ્થ અવસ્થા જ સહુને પ્રિય છે. તે સર્વ પ્રથમ રોગ શું છે તે જાણવું પડશે. અર્થાત્ નિદાન કરાવવું પડશે. એ નિદાન માટે અનુભવી વૈદ્ય જોઈશે. તેના હાથમાં શરીર સેપવું પડશે. બંધુઓ શરીરની બિમારી માટે સારામાં સારો અનુભવી જુનો વૈદ્ય જોઈએ. તેમની પાસે જઈ એક-એક ફરિયાદ, એક-એક હકીકત કશું જ છૂપાવ્યા વગર કહીએ તે જ સાચું નિદાન થાય.
Page #71
--------------------------------------------------------------------------
________________ હું આત્મા છું આત્માને પિતાની જ ભ્રાંતિરૂપ રોગ છે. મિથ્યાત્વમાં ફસાયે છે. એટલે સર્વ પ્રથમ તે સદ્ગુરુના ચરણમાં જવું પડશે. જેમણે સ્વયં આત્મા અનુભવ્યો છે, એટલું જ નહીં પણ સદ્ગુરુ પ્રથમ આપણા જેવા જ રોગી હતા. તેઓએ મિથ્યાત્વની પીડા વેઠી છે અને પછી તેમાંથી મુક્ત થઈ સમ્યક્ત્વને પામ્યા છે. જેણે પિતાની જાત પર અનુભવ કર્યો છે. માત્ર બહારની લેબેરેટરીમાં પ્રયોગ કરી જાણ્યું કે ગ્રન્થમાં વાંચીને જાણ્યું એમ નથી. શરીરના રોગને દૂર કરનાર વૈદ્ય તે બહારના પ્રયોગ, વાંચન કે અન્યતા અનુભવેથી જાણતા હોય. તેણે બધા જ રેગને અનુભવ પિતાના શરીરમાં ન કર્યો હોય. તેથી એ ગમે તેટલો અનુભવી હોય છતાં સ્વયં અનુભવ્યું ન હોય. જ્યારે અધ્યાત્મમાગે એ બહુ જ મોટો લાભ છે કે જે સદ્દગુરુનાં ચરણે, મિથ્યાત્વના વિકાર કાઢવા માટે જવું છે એ પિતે દદી હતા. દવા લીધી અને દર્દ દૂર કર્યું. તેથી એમના પાસેથી મળતી સલાહ સૂચનામાં કયાંય ખામી ન હોય. સ્વયંના અનુભવથી દઈ શું અને દવા શું એ તેઓ કહે. વળી નિરોગી અવસ્થાને આનંદ પણ તેમણે જ માણે છે. મિથ્યાત્વને વિકાર જતાં સમ્યક્ત્વરૂપ સ્વસ્થતા-નિજ સ્વરૂપ પ્રાપ્ત થતાં તે આત્માનંદ કે છે તે તેઓને યથાર્થ જાણ છે. માટે જ તેઓને ગાથામાં “સુજાણ કહ્યા છે. આવા જ્ઞાની ગુરુદેવને કશું ય છુપાવ્યા વિના પિતાની જાત સેંપી દઈએ. અંતરમાં ઉઠતા એક-એક ભાવને તેમના સમક્ષ જાહેર કરી દઈએ. આપણી અજ્ઞાનદશાને પ્રગટ કરી દઈએ તે તેઓ તરત આપણે રેગને પકડી પાડી કહેઃ તમને બીજું કશું નથી પણ મિથ્યાત્વ નામને માટે રોગ છે. આત્મા પિતાને જ ભૂલી ગયા છે. મિથ્યાત્વરૂપ મહાઅશુદ્ધિ આત્મામાં પેદા થઈ છે. અને એના કારણે જ સંસારનાં સમસ્ત દુખો ઊભાં થયાં છે. એ દુઃખને દૂર કરવા ગમે તેટલા પ્રયાસ કરે, ઉપરથી ગમે તેટલી માલીસ કરો પણ અંદરની મિથ્યાત્વ બિમારી જાય નહીં. પિતે સચ્ચિદાનંદ સ્વરૂપ, અવિકારી આત્મા છે. એ જ્યાં સુધી અનુભવે નહીં
Page #72
--------------------------------------------------------------------------
________________ આત્મબ્રાંતિ સમ રોગ નહિ ત્યાં સુધી બીજા દુઃખ દૂર થાય નહીં. માટે જીવે પ્રથમ પુરુષાર્થ કરવાને છે તે સભ્યપ્રાપ્તિને જેથી મિથ્યાત્વ આપોઆપ ચાલી જાય. રોગનું નિદાન થયા પછી બે વસ્તુ-એક તે દવા અને બીજી પરહેજ, બને સરખાં જ મહત્ત્વપૂર્ણ બેમાંથી એક હોય તે બિમારી દૂર ન થાય. બનેને બરાબર સેવવા જોઇએ. ઊંચામાં ઊંચી દવા લે અને સાથે જે પરહેજ કરવાની છે તે ન કરો તે દવા ક્યારેક ઝેરનું કામ કરે. રોગ વધી જાય ને મૃત્યુની નોબત આવે. તેથી પરહેજ તે જોઈએ જ. બીજી બાજુ માત્ર પરહેજ કર્યા કરે અને દવા ન લે તે પણ ન ચાલે. કદાચ રોગ વધતું અટકી જાય પણ સમૂળે નાશ ન થાય. [અહીં શ્રીમદ્દજી પ્રથમ પરહેજ બતાવે છે. પછી દવા. ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં મિથ્યાત્વને દૂર કરવા માટે કઈ જીવ સ્વચ્છેદે વત્યે જાય તેથી જ એક અનુભવી કવિએ કહ્યું છે - હરિનું નામ રસાયણ સેવે, પણ જો પથ્ય પળાય નહીં તે તેનું ફળ લેશ ન પામે, ભવ રેગો કદી જાય નહીં.... પ્રભુના નામરૂપ રસાયણ હંમેશાં સેવતે હેય. પણ જીવનમાં જેજે પચ્ચેનું પાલન કરવાનું છે. તે જે ન થાય, હિંસાદિ દોષથી નિવવાનું ન થાય તે એ રસાયણ કંઈ જ ફળ આપે નહીં. સંસારરૂપ રોગ જીવને લાગે છે તે દૂર થાય નહીં માટે રસાયણ સાથે પશ્યની અનિવાર્ય આવશ્યકતા છે. અહીં શ્રીમદ્જી પ્રથમ પરહેજ બતાવે છે. પછી “ઔષધ ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં મિથ્યાત્વરૂપ રોગને દૂર કરવા માટે જીવ સ્વચ્છ દે વ જાય. પિતે જ ઉપાય જયા કરે અને ગુરુ આજ્ઞા ન માને તે રોગ મટે નહીં. માટે ઔષધ દેતાં પહેલાં શ્રીમદ્જી શરત મૂકે છે કે તારી પગ્ય પાળવાની તૈયારી છે ? તે જ ઔષધ મળશે. અન્યથા નહીં. બંધુઓ ! ગુરુદેવની આજ્ઞા જ જીવન રાહ બતાવી શકે. સ્વછંદને તેડી શકે. આ શાસ્ત્રની ભૂમિકામાં જ સદ્ગુરુના માહાભ્યને શ્રીમદ્જીએ ખૂબ વર્ણવ્યું છે. જીવન અનાદિ મિથ્યાત્વભાવ સદગુરુના શરણ વિના, તેમની આજ્ઞાનું પાલન વિના જાય નહીં. જીવને પ્રથમ અંતરમાં એ
Page #73
--------------------------------------------------------------------------
________________ 64 હું આત્મા છું નિર્ણય આવે જોઈએ કે મારું સમસ્ત જીવન ગુરુદેવના ચરણે સેંપી એમની એક–એક આજ્ઞાને માથે ચડાવવામાં જ મારું હિત છે. તે સિવાય મારી આત્મબ્રાંતિ ટળશે નહીં. મને યથાર્થતા સમજાશે નહીં. ચૈતન્ય આત્માની અનુભૂતિ થશે નહીં. અને હવે જ્યારે ગુરુનું શરણ મળ્યું છે ત્યારે આત્માનુભૂતિ કર્યા સિવાય પાછું ફરવું નથી. અનાદિ સંસારમાં બીજા સંગે મળ્યા ત્યાં ભૌતિક સુખ પામ્યા પછી પણ એ બધાં સુખભાસ જ નીવડયા. તેણે આત્માની અશુદ્ધિને દૂર ન કરી માટે હવે ગુરુદેવનાં ચરણશરણમાં જઈ અશુદ્ધિને દૂર કરી આત્માની શુદ્ધદશાની પ્રાપ્તિ કરવી છે. આ દઢ સંકલ્પ જેના અંતરને વિષે વતે છે તે સદગુરુના લયે વત્યે જાય. અને પછી તેઓએ આપેલ ઔષધનું સેવન કરે. ગુરુદેવની આજ્ઞાનું પાલન કરવામાં શિષ્યની કયાં સુધીની અર્પણતા જોઈએ ત્યારે તે ઔષધ લેવાને અધિકારી બને?! અમારા દાદાગુરુ તપસ્વીશ્રી પૂજ્ય માણેકચંદજી મહારાજ સાહેબ, જેઓ જ્ઞાનપ્રાપ્તિ માટે રાજસ્થાનમાં પૂ. ફિકિરચંદજી મહારાજના ચરણમાં પધાર્યા હતા. જ્ઞાન આપતાં પહેલાં પૂ. કિરચંદજી મહારાજ આ યુવાન સાધુની પાત્રતા વિષે પરીક્ષા કરતા. તેમાં એક વાર તેઓએ એક એવી આજ્ઞા કરી કે જેનું પાલન કરતાં સાધુના મનમાં પણ વિકલ્પ ઉઠે. તેઓએ અંદરના રૂમના ગેખલામાં પડેલ એક ચીજ લાવવાનું કહ્યું. પૂ. માણેકચંદજી મહારાજ રૂમમાં જઈ ગેખલામાંથી ચીજ ઉપાડે છે, તે હરડેનું સચેત ફળ. એ તે લઈ આવ્યા પૂ. મહારાજ સાહેબ સામે ધર્યું, અને પૂ. મહારાજ સાહેબે હતું ત્યાં ને ત્યાં મૂકી આવવાની આજ્ઞા કરી. પૂ. તપસ્વીજી મહારાજ સાહેબ પાછું મૂકી આવ્યા. અને ફરી શાસ્ત્ર સ્વાધ્યાયમાં પ્રવૃત્ત થઈ ગયા. દિવસે નહીં, મહિનાઓ વીતી ગયા. પણ પૂ. માણેકચંદજી મહારાજના મનમાં કઈ વિકલ્પ નથી. આખરે પૂ. ફકિરચંદજી મહારાજ સાહેબે એક દિવસ પૂછયું:
Page #74
--------------------------------------------------------------------------
________________ પી આત્મબ્રાંતિ સમ રેગ નહિ. તપસ્વી ! હું તે રાહ જોઈ રહ્યો છું કે તું મને આજ નહીં તે કાલ પૂછીશ. પણ તે કેમ પૂછ્યું નહીં?” શું ગુરુદેવ ?" ઘણા સમય પહેલાં મેં તારી પાસે અંદરના રૂમમાંથી એક ફળ મંગાવ્યું. તું લઈ આવ્યું. મેં પાછું મેકલ્યું. તું મૂકી આવ્યા. પણ તે મને પૂછયું નહીં ! " ગુરુદેવ! શું પૂછવાનું મારે?” કેમ? એ સચેત ફળ હતું. પહેવું તે એ છે કે સાધુને સચેતને સ્પર્શ વર્યું હોય. અને મેં તને એ લાવવાનું કહ્યું. વળી જરૂર ન હતી. તે પણ સ્પર્શ કરા! તને વિકલ્પ ન ઉઠ્યો કે મેં આ ન કપે એવું કાર્ય તારી પાસે શા માટે કરાવ્યું ?" ના, ગુરુદેવ! વસ્તુ શું હતી અને શા માટે મંગાવી એ વિકલ્પ કરે તે માટે વિષય નથી. મારે તે માત્ર આપની આજ્ઞાનું પાલન કરવાનું હતુંએ આજ્ઞા કેવી અને શા માટે એ હું શું કામ વિચારૂં? આપના સામર્થ્યમાં મને વિશ્વાસ ન હોય તે જ આ વિકલ્પ ઉઠે, અન્યથા નહીં. મને તે આનંદ છે કે આપ મને આજ્ઞા કરવાને ગ્ય સમજ્યા!” બંધુઓ! પૂ. તપસ્વીજી માણેકચંદજી મહારાજની આવી સમર્પણુતા, આવી આજ્ઞાપાલતા જોઈને પૂ. ફકિરચંદજી મહારાજનું હૃદય પ્રસન્ન થઈ ઉઠયું અને અંતરના ઉલટ ભાવથી તત્વજ્ઞાનનાં માઁ તેઓને આપ્યાં. આવી આજ્ઞાપાલનમાં વફાદારી એ જ છે પથ્યનું પાલન. એ પછીનું સ્ટેઈજ છે ઔષધ વિચાર ધ્યાન. જીવની ચિંતનદશા એ છે પ્રથમ સપાન, પ્રથમ જીવે પિતાના સ્વરૂપ અને જગતના સ્વરૂપનું ચિંતન કરવું જરૂરી છે. જીવની નિત્યની માંગ અવિનાશી સુખની જ છે. જીવને સ્વભાવ સુખ છે તેથી જ જીવ સુખને ઈચ્છે છે. કેઈ પણ જીવ દુઃખ નહીં છે. વળી કેઈને મરવું ગમતું નથી ભાગ–૩–૫
Page #75
--------------------------------------------------------------------------
________________ હું આત્મા છું પણ સદા જીવવું જ પ્રિય છે, શા માટે? આત્મા અમર છે. એ મરતે નથી તેથી જીવની માંગ પણ અમરતાની જ છે. અને ત્રીજું અનિત્ય પદાર્થ કે અનિત્ય સંબંધ પણ જીવને પસંદ નથી. તે હંમેશાં પદાર્થની નિત્યતા, સંબંધની નિત્યતાને જ ઇચ્છે છે. તેનું કારણ પણ એ જ છે કે જીવનું સ્વરૂપ નિત્ય છે. આત્માને નાશ થતો નથી. આમ જીવની માંગ નિત્ય સુખની, અવિનાશીપણાની, અમરપણની તથા નિત્યત્વની છે. એ જ સૂચવે છે કે જીવનું પિતાનું સ્વરૂપ જેવું છે એવું જ એ ઇચ્છે છે. પણ તેને ખબર નથી કે પિતાની ઈચ્છા કેમ પૂરી થાય? એ જે માગે છે તે શેમાંથી મળે એ ભાન નથી તેથી એ પુદ્ગલમાં આ બધું શોધવા જાય છે અને પરિણામે નિરાશ થાય છે. જ્ઞાનીઓએ આવી જીવની દશા જોઈને જ ફરમાવ્યું છે કે જીવે અનુપ્રેક્ષા-વિચારણા કરવી જોઈએ. ભાવના ભાવવી જોઈએ. તે માટે બાર ભાવનામાં સર્વ પ્રથમ અનિત્ય ભાવના મૂકી. જેનું ચિંતન કરવાથી જીવને એ ભાન આવે કે પિતે નિત્ય-શાશ્વત ચેતન દ્રવ્ય છે. અને પુદ્ગલ અનિત્ય દ્રવ્ય છે. અનિત્યના સંયોગ પણ અનિત્ય જ હોય. જે પોતે અનિત્ય હેય તે કદી નિત્ય સુખ આપી શકે જ નહીં. આમ પુગલમાં સુખબુદ્ધિ છે તે ટળે. અને તે પછી જીવમાં થતા રાગાદિ ભાવો અનિત્ય એક અનિત્યતાને વિચારતાં વિચારતાં અંતે જીવ નિત્ય એવા ચિપ આત્મા પાસે આવીને અટકે. તેમાં સ્થિર થાય અને સર્વ અનિત્યભાવે ટળી જાય. આમ અનિત્યાદિ ભાવનાઓનું ચિંતન છેવટે જીવના શુદ્ધ સ્વરૂપ સુધી દોરી જાય. અને પછી જીવ પિતાના નિર્વિકારી પરમ શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થાય, તે જ ધ્યાન. આમ પ્રથમ વિચારદશા અને પછી ધ્યાનદશા. વિચારદશા એટલી બળવાન હોય કે જે સર્વથી આમાને ભિન્ન બતાવતાં બતાવતાં આત્માને અસંગદશાનું ભાન કરાવે. આ ભાન આત્માને નિજ ઉપગમાં સ્થિર કરે. આત્મામાં રહેલ અનંતજ્ઞાનની પર્યાય પણ અનંત અને એ અનંત
Page #76
--------------------------------------------------------------------------
________________ આત્મબ્રાંતિ સમ રોગ નહિ 67 પર્યાયે મહેલી એક પર્યાય એટલે નિજના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન. આવી ધ્યાનદશા પ્રગટે એટલે જીવ પર રહેલ મિથ્યાત્વ દૂર થવા માંડે. રેગ ચાલ્યો જાય, જીવ સમ્યકત્વદશાને પ્રાપ્ત કરે. જીવની અન્ય કર્મો સામે લડવા માટેની પ્રતિકારશક્તિ પણ વધી જાય. હું તે શરીર નહીં પણ હું તે આત્મા” આવી પ્રતીતિ વર્તવા માંડે. નિજની ભ્રાંતિમાંથી આત્મા બહાર આવે, હવે આ બ્રાંતિમાંથી બહાર આવેલ છવ, નિજને ઓળખ્યા પછી પણ કયાં અટવાઈ પડે છે અને તે ભૂલને સુધારવા જીવને શું કર્તવ્ય છે તે અવસરે
Page #77
--------------------------------------------------------------------------
________________ ભવ સ્થિત આ નામ લઈ. વીતરાગ પરમાત્મા અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગુદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યગચારિત્રથી થાય છે. આ ત્રિ-રનની આરાધના અનાદિની ભૂલને ટાળી સત્ય સમજણ આપે છે. જેની આત્મબ્રાંતિ ટળી જાય છે તે પુરુષાર્થનાં સત્ય રાહે ચડી જાય છે. વિના પુરુષાર્થ સિદ્ધિ નથી. જીવને જાગૃત કરી, પુરુષાર્થની પ્રેરણા આપતાં શ્રીમદ્જી ફરમાવે છેજે ઈરછે પરમાર્થ તે, કરો સત્ય પુરુષાર્થ; ભવ સ્થિતિ આદિ નામ લઈ, છેદો નહીં આત્માર્થ..૧૩૦. જે પરમાર્થની ઈચ્છા ખરેખર હોય છે, તેને રેગ્ય પુરુષાર્થ જોઈએ. પ્રથમ તે વિચારવું એ ઘટે કે ઈચ્છા છે કે નહીં? ભવનાં બ્રમણથી થાક્યા છે અને હવે સંસાર નથી જોઈત એવી પ્રબળ ઈચ્છા જાગે તે જ આત્મવીર્યનું ફૂરણ થાય. કહ્યું પણ છે જ્યાં ચાહ ત્યાં રાહ.” ઈચ્છા હોય તે રાહ મળ્યા વિના રહે જ નહીં. ઈચ્છા તે સંસારની હેય અને મુખેથી વાતે મેક્ષની થતી હોય તે શું વળે? સંસાર જ મળે. મોક્ષનો માર્ગ મળે નહીં. મોટા ભાગના માન અંતરંગની પ્રબળ અભિલાષાવાળા હોતા નથી. અને પછી કહે શું કરીએ ? અમારે તે મેક્ષ જ જોઈએ છે, મોક્ષ વિના બીજું કશું જ નથી જોઈતું. પણ આ કાળમાં મેક્ષ નથી તેથી અમારાથી પુરુષાર્થ પણ થતું નથી. વળી આવા દુષમકાળમાં આત્માર્થ જાગે ક્યાંથી? મેહનીય આદિ કર્મો કેટલાં સતાવે છે ? આ કાળ જ એ છે કે અહી મેહનીયને
Page #78
--------------------------------------------------------------------------
________________ 69 ભવ સ્થિતિ આદિ નામ લઈ વધારવાના નિમિત્તો મળે પણ તેને ઓછું કરવામાં નિમિત્તો ન મળે. વળી સાચા સદ્ગુરુ પણ ક્યાં છે અહીં? આ બધા જ વિપરીત સંગો છે. આવી વિષમ પરિસ્થિતિમાં આપણે જમ્યા. હૂડા અવસર્પિણી કાળ છે. ત્યાં મોક્ષનું નામ શું લેવું ? આ બધાં જ બહાનાની પાછળ, મેક્ષની પ્રબળ ઈચ્છાને અભાવ છે. અન્યથા માર્ગ મળ્યા વિના રહે નહીં. આ કાળમાં ભલે મેક્ષ ન હોય! પણ મેક્ષની યથાશક્ય આરાધના કરતાં કેણ રેકે છે ? આરાધનાનું ફળ તે એવું છે કે જેટલી કરે તે નફામાં જ છે. આ જન્મે જેટલી આરાધના થાય, તેનાથી જેટલી આત્મ-વિશુદ્ધિ થાય, એટલી પછીના જન્મમાં ઓછી કરવી રહે. તે આરાધના વ્યર્થ જતી નથી. વળી કેટલાક જીવ એકાંત આગ્રહી હોય તે એવું સમજી બેઠા હોય કે જ્યારે આપણે સમય આવશે ત્યારે ઓટોમેટિક પુરુષાર્થ થશે અને આપણે મોક્ષે ચાલ્યા જઈશું. જેટલા ભ કરવાના લખાવ્યા છે તે તે કરવા જ પડે ને? આપણું ભવસ્થિતિ પૂર્ણ થશે એટલે કે સંસારમાં રહેવાને કાળ પૂરે થશે, કાળ લબ્ધિ પાકશે એટલે સત્ય રાહે ચડી જઈશું. આવું માનનારા બહુ મેટા ભ્રમમાં છે. કેઈપણ વસ્તુ માત્ર કાળ પાકે ને થઈ જાય એવું બનતું નથી. પુરુષાર્થ તે આવશ્યક છે, છે ને છે જ. કાળના પાકવામાં પણ પુરુષાર્થની અનિવાર્યતા છે. કેટલાક લેકે કમબદ્ધ પર્યાયના નામે બધું જ છેડી, હાથ જોડી બેસી જાય છે. હવે કશું જ કરવાની જરૂર નથી. જ્યારે આપણે કેવળજ્ઞાનરૂપ પર્યાય પ્રગટ થવાની હશે ત્યારે થશે જ. તેમજ જ્યારે સિદ્ધિ થવાની હશે ત્યારે થશે જ. જ્ઞાનીના જ્ઞાનમાં નિશ્ચિત થઈ ગયું છે તેમ જ થાય. તેમાં ફેરફાર ન થાય. બંધુઓ ! માની લીધું કે જ્ઞાનીના જ્ઞાનમાં જે દેખાયું તે યોગ્ય જ છે. તેમજ થાય ! પણ પ્રશ્ન એ છે કે કદી કઈ જ્ઞાની પાસે જઈને પૂછયું ? પ્રત્યે ! મારા ભવે તે નિશ્ચિત છે. એટલા ભ કર્યા પછી
Page #79
--------------------------------------------------------------------------
________________ 70 હું આત્મા છું મોક્ષ છે જ. પણ વિના પુરુષાર્થ જ આ બધું થઈ જશે? કે પુરુષાર્થ કરે પડશે ? વિચારે ! ભગવાન મહાવીરને આત્મા, પ્રથમ તીર્થંકર પ્રભુ આદિનાથના સમયમાં તેમના પૌત્રરૂપે હતું ત્યારે જ આદિનાથ ભગવાને કહી દીધું હતું કે આ વીશીના અંતિમ તીર્થંકર થશે. આ નિશ્ચિત હતું છતાં પ્રભુ મહાવીરને આગલા ભવેમાં જ્ઞાનાદિની કેટલી આરાધના કરવી પડી? અરે! એટલું જ નહીં જે ભવે તીર્થકર નામ કર્મ ઉદયમાં આવવાનું છે, તીર્થકર થવાના છે એ ચોકકસ ! વીતરાગ બનવાના છે એ ચોક્કસ ચરમ શરીરી છે એ ચક્કસ ! મેલ થવાને છે એ ચોક્કસ ! પછી શા માટે બાર મહિના અને તેર પક્ષ સુધી આટલી આકરી સાધના કરી? શા માટે ઉપસર્ગ–પરિસહ સહ્યાં ? તેઓ તે જ્ઞાની હતા, મોક્ષ થવાને છે તે જાણતા જ હતા. વળી રાજપુત્ર હતા. રાજ્યના સુખ-ભેગમાં પડ્યા રહયા હતા તે મેક્ષ ન થાત? અરે! મરૂદેવી માતા કંઈ પણ કર્યા વિના હાથીના હેદે કેવળજ્ઞાન પામી દેશે પધારે! ભરતને સાધુ થયા વિના, સાધના કર્યા વિના અરિસાભવનમાં કેવળજ્ઞાન થાય તે મહાવીરને કેમ ન થાય? એને શા માટે આટઆટલું વેઠવું પડયું ? બંધુઓ ! મહાવીરની એવી જ ભવિતવ્યતા હતી. એટલાં કર્મો ભેગવવાનાં હતાં. એ કર્મોને તેડવા પુરુષાર્થ કરવાનું હતું. આ બધું જ હતું તેથી તેમને રાજમહેલમાં કેવળજ્ઞાન ન થયું. તેથી જ ગાથામાં કહ્યું કે ભવસ્થિતિ પૂરી થશે, ત્યારે મેક્ષ થઈ જ જશે એવા બહાના હેઠળ પ્રમાદી થઈને પડયા ન રહેશે, કારણ કેઈ પણ કાર્ય તેના પાંચે ય સમવા ન મળે ત્યાં સુધી થતું નથી. હા, કોઈ કાર્યમાં એકની પ્રધાનતા અને બીજાની ગૌણતા હોય તે બની શકે, પણ પાંચે ય સમવાય કારણને સમન્વય થાય ત્યારે જ કાર્ય બને છે. 2. સ્વભાવ 3. ભવિવ્યતા. 4. કર્મ. પ. પુરુષાર્થ વિશ્વમાં એવા અનેક કાર્યો છે કે જેમાં કાળ જ કામ કરતે. દેખાય. કાળના પાકવાથી જ કામ થયું તેમ વ્યવહારમાં લાગે. પણ ત્યાં
Page #80
--------------------------------------------------------------------------
________________ ભવ સ્થિતિ આદિ નામ લઈ કાળની મુખ્યતા હોય અને અન્ય ચાર કારણે ગૌણતાએ હય, પણ હોય તે ખરાં જ. કાળની મુખ્યતા દેખાય એવાં કાર્યો જેમકે : એક સ્ત્રીના ગર્ભમાં બાળક આવ્યું. તે તેના સમયે જ જન્મે તે પહેલાં કે પછી નહીં. અને કયાંક પહેલાં કે પછી જન્મે છે તે અપવાદ હોય. વૃક્ષ માટે બીજ વાવ્યું એ બીજને પણ જેટલે સમય જોઈએ તેટલે લીધા પછી જ અંકુરિત થાય, પહેલાં નહીં. એ જ રીતે આંબાનું બીજ આજે વાવ્યું અને આ વર્ષે જ તેનાં ફળ ન મળે. કેટલાંક બીજ તત ફળે છે. દૂધમાં મેળવણ નાખી જમાવે તે તેના સમયે જ દહીં થશે, તાત્કાલિક નહીં. જરૂર હોય કે વસંતમાં શરદની જરૂર હોય તે એ આવે નહીં. તેને સમય થતાં જ આવે ! અરે! તીર્થંકર પરમાત્મા જેવા અનંત વીર્યના માલિકને મૃત્યુ પણ નિશ્ચિત સમયે આવે જ. એક સમય માત્ર પણ મૃત્યુ આથું પાછું થઈ ન શકે. આપણા ઇતિહાસમાં એ વાત આવે છે કે ભગવાન મહાવીરના નિર્વાણ પછી ભસ્મગ્રહ બેસવાને હતે. ઈન્દ્રોને જાણ થતાં, તેઓ પ્રભુ પાસે આવી, પ્રાર્થના કરે છે " પ્રત્યે ! ભસ્મગ્રહ બેસવાની તૈયારી છે. આપ બે ઘડીનું આયુષ્ય વધારી દે ! આપની હયાતીમાં જે ગ્રહ બેસી જશે તે જૈન ધર્મ પર આપત્તિ નહીં આવે. પણ આપ નિર્વાણ પધારી ગયા પછી ગ્રહ બેસશે તે જૈન ધર્મ ઘણું સહન કરવું પડશે. ધર્મની પડતી થશે !" મહાવીરે જવાબ આપે " હે ઇન્દ્ર ! આયુષ્યમાં બે ઘડી તે શું ?" એક સમય પણ હું વધારી શકતે નથી ! એ મારા હાથની વાત નથી ! કાળ પિતાનું કામ કરશે જ કાળ નિશ્ચિત હતું. તે સમયે જ આવ્યું. તે આ બધા જ કાર્યોમાં કાળની મુખ્યતા દેખાય છે. બીજું કારણ સ્વભાવ. વસ્તુને સ્વભાવ જેવો હોય તે જ રહે તેમાં પરિવર્તન ન થઈ શકે. સ્ત્રીને મૂછ કેમ નથી ઉગતી ? કે હથેળીમાં
Page #81
--------------------------------------------------------------------------
________________ 72 આત્મા છું વાળ કેમ નથી ઉગતા? આ તેને સ્વભાવ છે. તેમજ લીમડાના વૃક્ષ પર કેરી અને કેરીનાં વૃક્ષ પર લીબળી કેમ ન આવે ? બને પાસે પાસે જ વાવ્યાં હેય. એક સરખું જ ખાતર પાણી, હવા, પ્રકાશ મળતાં હાય. છતાં આંબામાં કેરી અને લીમડામાં લી બળી જ આવે ! મેરનાં પીછાં રંગબેરંગી અને કલાયુક્ત કેમ? કેણે આવાં સુંદર ચીતર્યા? બેરડીને કાંટે બીજા બધા જ કાંટા કરતાં તીક્ષણ કેમ? પર્વત સ્થિર અને વાયુ ચંચળ કેમ? સૂર્ય પૂર્વમાં જ ઉગે અને પશ્ચિમમાં જ આથમે એમ કેમ? આ બધા જ પ્રશ્નોનું સમાધાન માત્ર એક જ શબ્દ અને તે “સ્વભાવ તે-તે પદાર્થોને તે જ સ્વભાવ. ત્રીજું કારણ ભવિતવ્યતા-નિયતિ. જેની જેવી ભવિતવ્યતા હોય તેમ જ થાય. આંબા પર મોર તે ઘણે આવે પણ કેટલાક ખરી જાય અને કેટલાકમાંથી કેરી બને. બધે જ મર કેરી કેમ ન બને? કેટલીક કેરી ખાટી અને કેટલીક મીઠી કેમ? મનમાં જે વિચાર્યું ન હોય, ઈછયું ન હોય એવા સંગે વસ્તુ કે વ્યક્તિ મળી જાય છે અને જે ઈચ્છતા હોઈએ તે ન પણ મળે, હોય. ચારે બાજુ શસ્ત્ર ફેંકાતા હોય તેમાંથી ઉગરીને ઘરે પાછા આવે; અને એક ઘરમાં બેઠે બેઠે હાર્ટએટેક આવે ને ખલાસ થઈ જાય ! અરે ! એક માણસ પ્લેનના ભયંકર અકસ્માતથી બચી જાય. જેમકે આપણા મેરારજીભાઈ અને એક માણસને ઠેકર વાગે ને પ્રાણ ઊડી જાય ! આ બધાં કાર્યોમાં કામ કરે છે ભવિતવ્યતા. જેની જેવી ભવિતવ્યતા હોય તેમ થાય. ચોથું કારણ કર્મ. જેનાં જેવાં કર્યો હોય તેવું ફળ તે પામે છે. અનાદિથી જીવ ચાર ગતિમાં પરિભ્રમણ કર્યા જ કરે છે. સંસારમાં સુખદુઃખ ભોગવ્યા કરે છે. રામ જેવા મહાપુરુષને 14 વર્ષ વનમાં રહેવું પડયું. અને સીતા જેવી સતી માથે કલંક આવ્યું. ભગવાન આદિનાથ જેઓ અસીમ પુ લઈને જનમ્યા હતા. આદિ તીર્થકર થયા, આદિ ભૂપ થયા. છતાં દીક્ષા લઈને એક વર્ષ સુધી અન્ન
Page #82
--------------------------------------------------------------------------
________________ ભવ સ્થિતિ આદિ નામ લઈ 73 પાણી ન મળ્યાં. મહાવીર, જેના ચરણમાં ત્રણ લેક છાવરી દેવેઅને ઇન્દ્રો તેમની સેવામાં હાજર છતાં ભરવાડે કાનમાં ખીલા ઠેકયા. ચંદનબાળા જેવી રાજકુમારીને ચૌટામાં વેચાવું પડયું. આ બધાંનું કારણ કર્મ. એક ભૂખે ઉંદરડી ફરતા-ફરતે એક ઘરમાં આવે, ત્યાં એક કરંડિયે છે. તેમાં કંઈક ખાવાનું હશે એમ સમજી કરંડિયાને કોતરવા માંડયો, તે અંદરથી ખીજાયેલે સાપ નીકળે અને ઉંદરડાને સ્વાહા કરી ગયે. આ કર્મ. પાંચમું કારણ પુરુષાર્થ. પુરુષાર્થ વિના કંઈ મળતું નથી. સીતાનું અપહરણ થયું. રામે પુરુષાર્થ કરી લંકા પર વિજય મેળવ્યો, અને સીતાને છોડાવી. જે પુરુષાર્થ ન કર્યો હોત તે સીતા કદી રાવણના સકંજામાંથી મુક્ત ન થઈ હોત. તલમાં તેલ તે છે પણ તેને પીલવાને પુરુષાર્થ થાય તે જ તેલ નીકળે. નાની એવી વેલડી વૃક્ષ પર ચઢે છે અને પિતાને વિકાસ કરે છે તે પણ પુરુષાર્થ દ્વારા જ. વ્યવહાર પણ પુરુષાર્થની મહત્તા બતાવતાં કહે છે કે ટીપે-ટીપે સરોવર ભરાય અને કાંકરે-કાંકરે પાળ બંધાય. પુરુષાર્થ વિના ધનસંપત્તિ, વિદ્યા, સુખ, યશ–કિતી કશું જ મળતું નથી. માટે પ્રત્યેક કાર્ય માટે પુરુષાર્થ જરૂરી છે. આ પાંચે ય કારણો જ્યારે ભેગાં થાય ત્યારે કાર્ય બને છે. કોઈ એક કારણથી કાર્ય બની જતું નથી. હા, એમ બને કે પાંચમાંથી એક કારણ મુખ્ય હોય અને બીજાં ગૌણ હેય પણ બીજા કારણેને સદંતર અભાવ હોય એવું ના બને. ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીએ કહ્યું છે - એ પાંચે સમુદાય મન્યા વિણ, કેઈ ન સા કાજ જેમકે : સૂતરના તારથી વસ્ત્ર બને છે. તે તેને “સ્વભાવ છે. જ્યારે તેને કાળ પાકે ત્યારે જ સૂતરમાંથી વસ્ત્ર વણાય. તમારા ગોડાઉનમાં સૂતરનાં રોલે ઘણા સમયથી પડયા હોય તેમાંથી જેને-જેને જ્યારે
Page #83
--------------------------------------------------------------------------
________________ 74 ' હું આત્મા છું કાળ પાકે ત્યારે જ એટલા રીલ બહાર આવે અને તેમાંથી વસ્ત્ર વણાય. વળી જો એ તંતુની ભવિતવ્યતા હોય તે જ વસ્ત્ર તૈયાર થાય અન્યથા કેઈ કારણે એ અધૂરૂં પણ રહી જાય. મશીન ખરાબ થઈ જાય, કેટલાક રીલને સૂતરમાં એ ભવિતવ્યતા ન હોય તે એ કદી વસ્રરૂપ થાય નહીં. જે માણસ વસ્ત્ર વણી રહ્યો છે તેને “પુરુષાર્થ જોઈએ. બધી સામગ્રી તૈયાર હોવા છતાં જે પુરૂષાર્થ થાય જ નહીં તે વસ્ત્ર વણાય નહીં. અને એ વસ્ત્ર બની ગયા પછી પણ તેને ભેગવનારનાં કર્મ જોઈએ. . જે કર્મ ન હોય તે વસ્ત્ર આવીને પડ્યું હોય છતાં ભેગવી ન શકે. આમ એક વસ્ત્રમાં પાંચ સમવાય કારણ હેય. આજ રીતે જીવના વિકાસમાં પાંચ કારણે કામ કરે છે–વિનય-વિજયજી ઉપાધ્યાય કહે છે નિયતિ વશે હળુ કરમી થઈને નિગોદ થકી નિકળી પુણ્ય મનુષ્ય ભવાદિ પામી સદ્દગુરુને મળી. ભવસ્થિતિને પરિપાક થયે તવ પંડિત વીયર ઉલ્લસિ, ભવ્ય સ્વભાવે શિવગતિ પામી, શિવપુર જઈને વસિયે, પ્રાણી! સમકિત મતિ મન આણે, નય એકાંત ન તાણે રે.. અનાદિથી નિગદમાં પડેલે જીવ “ભવિતવ્યતાના ગે હળુકમી થાય અને નિગોદની બહાર નીકળી બાદર એકેન્દ્રિય, વિગલેન્દ્રિય, અસંસી પંચેન્દ્રિય આદિ યોનિઓમાંથી પાસ થત-થતો આગળ વધે, તે પછી પુણ્ય કર્મ” ના ચેગ થતાં મનુષ્યજન્મ પામે. સદ્દગુરુને વેગ પામે. શાસનું શ્રવણ મળે અને એ થતાં થતાં ભવસ્થિતિ પાકતાં કાળના યોગે એનું આત્મવીય ઉલ્લસિત થાય એટલે કે પુરુષાર્થ કરવા પ્રેરાય, અંતે એ જીવમાં રહેલ “સ્વભાવીરૂપ ભવ્યત્વના કારણે તે મેક્ષ પામે. આમ નિગદથી શરૂ કરી, મેક્ષ સુધીની યાત્રામાં જીવ પાંચે સમવાયના વેગે, ક્યારેક એક તે ક્યારેક બીજા સમવાયના બળવાનપણાના કારણે લક્ષ્યને પામી જાય છે. માટે જ કઈ પણ એક કારણથી મેક્ષ થશે એવા ભ્રમમાં રહેનારને મોક્ષ કદી ન થાય. માટે જ શ્રીમદ્જીએ અહીં કહ્યું કે ભવસ્થિતિનું નામ લઈને આત્માર્થની આરાધના છોડી ન.
Page #84
--------------------------------------------------------------------------
________________ ભવ સ્થિતિ આદિ નામ લઈ 75 દેશો. પુરુષાર્થ તે કરવાનું જ છે. આપણે જાણતા નથી કે આપણે કેટલે પુરુષાર્થ કરવાનું બાકી છે? આગળ બતાવ્યું તેમ મહાવીર જેવા ચરમ શરીરી જીવને, તીર્થકરત્વ જેવી જબરદસ્ત ડ્યતા લઈને આવેલ આત્માને પણ આટલે પુરુષાર્થ કરવાને હવે તે આપણે કેટલે હશે તેની કયાં ખબર છે ? માટે કઈ પણ પ્રકારના બહાના વગર અંતરંગમાં મોક્ષને પામવાની પ્રબળ ઈચ્છા જાગૃત કરી લઈએ અને તે અનુસાર પુરુષાર્થ પણ કરીએ તે જ મેક્ષ પ્રાપ્ય છે. અહીં શ્રીમદ્જી જીવની એક પછી એક ભૂલ સૂચવી રહ્યા છે. તથા એકાંત માન્યતાઓમાં મુંઝાયેલા જીવને મુંઝવણમાંથી બહાર કાઢી રાહ બતાવી રહ્યા છે. હવે પછી એકાંત વ્યવહાર કે એકાંત નિશ્ચય કાર્યકર નથી પણ બનેના સમન્વયાત્મક દ્રષ્ટિકોણ જ જીવને ઉપકારી છે તે અવસરે.
Page #85
--------------------------------------------------------------------------
________________ તે નિશ્ચય નહીં સાર વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સભ્યદર્શન, સભ્યજ્ઞાન અને સમ્યગ્રચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના દ્રવ્ય-ભાવે બંને પ્રકારે થાય ત્યારે જ સંપૂર્ણ બને, અન્યથા એ અધૂરી રહે. દ્રવ્ય તથા ભાવ બન્નેને યથાર્થ રૂપે સાપેક્ષ દષ્ટિએ સમજવા જોઈએ. આત્મસિદ્ધિ શાસ્ત્રના પ્રારંભમાં જ એકાંત જ્ઞાન અને એકાંત ક્રિયાને માનનાર શુષ્કજ્ઞાનવાદી તથા જડકિયાવાદીને ઉલ્લેખ કરી શ્રીમદ્જીએ એ બને ભૂલેલા છે, ભ્રમમાં છે એમ બતાવ્યું. ભૂલેલે જીવ ધારેલા ધ્યેયને વરી શક્તો નથી. માર્ગે ચાલતા જીવે માર્ગની પૂરેપૂરી સાવધાની રાખવી જરૂરી હોય છે. ચાહે સંસાર માર્ગ હોય, ચાહે મોક્ષમાર્ગ હોય. ચાહે પગદંડી હેય, ચાહે ધેરીમાર્ગ હોય પણ કયાંય દિશાચૂક ન થઈ જાય તે માટે અત્યંત સતર્ક રહેવું જ પડે. જે જરા પણ ચૂકાય તે કયારેક એવું બની જાય કે દક્ષિણમાં ચાલતે માનવ પૂર્વ તરફ ચાલવા માંડે. અને તેના ગંતવ્યથી વધુને વધુ દૂર થતું જાય. માટે એક-એક ગ સંભાળીને ઉપાડવું પડે. અધ્યાત્મક્ષેત્રે ચાલતા જીવને પિતાને માર્ગ તપાસીને પછી જ પગ ઉપાડાય અને ઉપાડયા પછી પણ ક્યાંય ચૂક્ત નથી તેની પૂરેપૂરી સાવધાની રાખવી જરૂરી. આવી સાવધાની સતત જળવાઈ રહે માટે શ્રીમદ્જી સાધક જીવને ચેતવે છે - નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નાય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સેય...૧૩૧...
Page #86
--------------------------------------------------------------------------
________________ આદિપે એ જનમ-મરણ કરીને આવ તથા તે નિશ્ચય નહીં સાર 77 નિશ્ચય નય કહે છે આત્મા શુદ્ધ, બુદ્ધ, નિરંજન-નિરાકાર છે. એક, અસંગ અને અખંડ છે. જે સિદ્ધને આત્મા તે સહુને આત્મા. આ અભિપ્રાય ખોટો નથી. પરમ શુદ્ધ નિશ્ચય નયથી આત્મા આવે જ છે. પણ વ્યવહારમાં જ્યાં સુધી જીવ સંસારી છે, સિદ્ધ થતું નથી, ત્યાં સુધી તેને ઓળખવા માટે વ્યવહારના આલંબને જ ઓળખાય. શુદ્ધબુદ્ધનિરંજન-નિરાકાર હોવા છતાં કમ સંગે મલિન છે, અજ્ઞાની છે. કેઈને કેઈ દેહાકૃતિ ધારણ કરી છે. અનેક જીવ તથા અનેક પુદ્ગલને સંગ છે. વારંવાર જન્મ-મરણ કરે છે. અને તેથી જ આત્મા મનુષ્ય-દેવ આદિરૂપે ઓળખાય છે. સંસારી જીવને ઓળખવા માટે ચારમાંથી કઈ એક ગતિરૂપ તે તેને કહેવું જ પડે. વાસ્તવમાં આત્મા મનુષ્ય નથી પણ તેણે ધારણ કરેલે દેહ માનવને છે. વ્યવહારમાં આવા શબ્દ-પ્રયાગ કરીએ છીએ. પાણીને ઘડે કહે કે ઘીની બરણ કહે. તે વાસ્તવમાં ઘડો માટીને છે પણ તેમાં પાણી ભર્યું છે તેથી તેને પાણીને ઘડો કહ્યો. બરણે કાચની છે પણ તેમાં ઘી છે તેથી તેને ઘીની બરણી કહી. એ જ રીતે આત્મા, આત્મા જ છે. મનુષ્ય દેહ ધારણ કર્યો છે માટે તે મનુષ્ય કહેવાય. આવા અનેક વ્યવહારો જીવનમાં ચાલે છે જે સમજવા માટે છે. આ સમજ્યા પછી સાધક આત્માએ વિચારવાનું એ છે કે નિશ્ચયથી આત્મા શુદ્ધ-બુદ્ધ હોવા છતાં તેની વર્તમાન પર્યાય અશુદ્ધ છે. તેને શુદ્ધ કરવા માટે, આત્મામાં રહેલ કર્મની મલિનતાને દૂર કરવા માટે સાધન કરવા જરૂરી છે. જે સાધનને વ્યવહાર નહીં થાય તે આત્મા ક્યારેય શુદ્ધ નહીં થાય ! સાધન શું ? આત્માના પરમ શુદ્ધ સ્વરૂપને લક્ષ્ય કરાતે બાહ્ય વ્યવહાર જેવાં કે સંયમ-પાલન, સત્સંગ, રત્નત્રયની આરાધના વગેરે સાધન છે. આ સાધન વડે સાધના થતી જશે તેમ-તેમ પરંતુ કેટલાક આગ્રહી જીવે આત્માનું સ્વરૂપ શુદ્ધ નિશ્ચયનયે જે બતાવ્યું, તેને માની લઈ એવી પકડ કરે કે હું તે શુદ્ધ, અસંગી સદા નિર્વિકારી છું. મારા સ્વરૂપમાં લેશ માત્ર મલિનતા નથી તે મારે શું
Page #87
--------------------------------------------------------------------------
________________ '78 હું આત્મા છું જરૂર છે સંયમની? વ્રત–નિયમોની? પ્રત્યાખ્યાન આદિની ? અને આવા છ સ્વચ્છંદી બની જાય. જીવનમાં તપ-ત્યાગ કે સંયમને ઉતારે નહીં . અને વાત કરે મેક્ષની ! તેઓનાં જીવન વિકૃત થઈ જાય. બંધુઓ ! નિશ્ચયના લક્ષ્ય પહોંચી ગયેલે જીવ સાધનને છોડી દે સાધનને છોડવાનું જ મિનિટે સાધન માંથી હદ મા સહજ ત્યાગ-સંયમમય જ થઈ ગયું હોય. તેને ઉપરથી સંયમનાં વ્રતનું આરે પણ કરવાની જરૂર ન રહે. પણ જે લક્ષ્યને પહોંચ્યું નથી તેણે એક પણ સાધન છોડાય નહી. જે વગર સમજે છેડી દે તે દશા બહુ બુરી થાય. તમે ટ્રેઈનમાં બેસી મદ્રાસથી મુંબઈ જઈ રહ્યા છે. નિશ્ચય નયના વિચારે ચડ્યા અને તમને લાગ્યું કે સાધનની જરૂર નથી અને અધી રાત્રે જંગલમાં ઉતરી પડો તે શું દશા થાય ? અરે ! ટ્રેઈન તે ઠીક પણ પલેનમાં બેઠા છે અને નિશ્ચય નય સાધનને છોડવાનું કહે છે એવું ઊંધું સમજી, આ જ મિનિટે સાધન છોડી દેવું છે એમ વિચારી લેનમાંથી કૂદકે મારે તે લક્ષ્ય પહેચી જવાય ને ? કે પછી કે “રામ બેલો ભાઈ રામ’ કરવાવાળાની પણ જરૂર ન રહે ? | વિચારો બંધુઓ ! ભૌતિક જીવનમાં સાધન ત્યારે જ છેડીએ છીએ કે ધારેલી મંઝિલે પહોંચી જઈએ. કેઈના લગ્નમાં ગયા છે. સુંદર વસ્ત્ર–આભૂષણે પહેર્યા હોય ! ક્યાં સુધી પહેરી રખાય ? લગ્નની વાડીમાં હો ત્યાં સુધી લગ્ન પતી જાય અને વાડીની બહાર આવી બધુ ઉતારી નાખે કે ઘરે પહોંચ્યા પછી ? આવા તે જીવનના અનેક વ્યવહારે છે. અને આમાં આપણી સમજણ પૂરેપૂરી કામ કરે છે. બસ, આ જ રીતે અધ્યાત્મ સાધનાના ક્ષેત્રમાં જ્યાં સુધી લક્ષ્યને પહોંચ્યા નથી. ત્યાં સુધી વ્યવહાર છોડે નથી. એવીશ તીર્થકરોમાંથી કેટલાકને દીક્ષા લીધા પછી બે-ત્રણ -ચાર મહીને કેવળજ્ઞાન થયું છે. તેઓ જાણતા જ હશે ને કે અમુક સમયે કેવળજ્ઞાન થવાનું છે તે તેઓને ઘર-બાર છોડી દીક્ષા લેવાની શી જરૂર હતી ? ચરમ શરીરી આત્મા કેટલી બધી પૂર્વની તૈયારી કરી પધાર્યા હશે છતાં ચારિત્ર લીધું.
Page #88
--------------------------------------------------------------------------
________________ 79 તે નિશ્ચય નહીં સાર પંચમુષ્ઠિ લેચ કર્યો. મહાવ્રતનું પાલન કર્યું. વિહાર આદિ ચર્યાઓનું પાલન કર્યું. એક પણ વ્યવહારને અપલાપ કર્યો નથી. માટે આપણું જેવા સામાન્ય છે માત્ર નિશ્ચયની વાણી સાંભળી હું શુદ્ધ-બુદ્ધ છું. મારે કંઈ કરવાની જરૂર નથી, એમ કહી વ્રત-નિયમ-પ્રત્યાખ્યાન છેડી દે એ કેમ ચાલે ? બંધુઓ ! માફ કરજે ! પણ કેટલાક તે એવું સમજતા અને સમજાવતા થઈ ગયા છે કે વ્રત-નિયમ એ આશ્રવનું કારણ છે ! પણ હું એમને પૂછું છું કે વ્રત-નિયમ આશ્રવનું કારણ તે અવ્રત અને સ્વચ્છેદ તે શાનું કારણ? સંવરનું? કયા શાસ્ત્રમાં લખ્યું છે કે અવત-સ્વચ્છેદી થઈને વત્યે જાય તેને સંવર થાય ! અરે ! વિચારો તે ખરા ! વ્રતનિયમ યથાર્થ થાય તે સંવરનું જ કારણ હેય ! અવતને આશ્રવ જાય અને વ્રતરૂપ સંવર થાય. પણ વ્રત-નિયમ યથાર્થ ન થાય, તે પણ પાપ આશ્રવ તે અટકે ને ? પુણ્યને આશ્રવ ન થવા દેવા માટે, પાપના આશ્રવને પણ ન રોકવે ? એ કયાંને ન્યાય ? બંધુઓ ! બહુ ભૂલાવામાં છીએ. આવું સાંભળી, વ્રત-નિયમને આશ્રવનું કારણ સમજી, તેને અપલાપ કરીશું તે સંસાર જ વધશે ! મોક્ષ તે હશે તેનાથી પણ દૂર જશે, એ સમજવું ભૂલશે નહીં ! તેથી જ શ્રીમદ્દજી કહે છે નિશ્ચયના લક્ષે સાધન કરવાનાં જ છે. સાધનને અપલાપ ન કરશે. નિશ્ચયનું જ્ઞાન જરૂરી છે. તે વ્યવહારનું આચરણ જરૂરી છે. માત્ર નિશ્ચયને જાણ વ્યવહાર છેડી દેશો તે પણ ભૂલમાં અને વ્યવહાર કરતા રહી નિશ્ચયનું લક્ષ્ય નહીં રાખો તે પણ ભૂલમાં ! મારે આત્માની શુદ્ધિ અર્થે રાગ-દ્વેષને ક્ષય કરે છે અને એ માટે વ્રત-નિયમ-સંયમનું પાલન કરવું છે. આ બન્નેને યથાર્થ રીતે સમજવા માટે જ આ શાસ્ત્રની રચના થઈ છે. તેઓ કહે છે - નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ એકાંતે વ્યવહાર નહિ, બને સાથે રહેલ૧૩૨ ગમતની જે કલ્પના, તે નહીં સવ્યવહાર ભાન નહીં નિજ રૂપનું, તે નિશ્ચય નહિ સાર...૧૩૩.
Page #89
--------------------------------------------------------------------------
________________ હું આત્મા છું પ્રથમ તે એ સમજવું ઘટે કે એકાંત આગ્રહી ઓની દુર્દશા જોઈ શ્રીમદ્દજીના અંતરમાં કરૂણા વ્યાપી છે. એવા જેને સત્ય સમજાય એવી રીતે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં તેઓએ વ્યવહાર તથા નિશ્ચયને સાંકળી લીધાં છે. જૈન દર્શન અનેકાંતવાદી દર્શન છે. સાત નયનાં સાતસે નય અને તેના અનંત નય કરી અહીં તત્વનું વિવેચન કર્યું છે. કેઈ પણ નયને અપલાપ કર્યો નથી. અપલાપ કરતાં તે નયાભાસ થઈ જાય તેથી તત્વનું યથાર્થ સ્વરૂપ સમજી ન શકાય. નયાત્મક મુખ્ય બે દષ્ટિકેણ વડે આ શાસ્ત્રમાં આત્માની ચર્ચા કરી છે. તેથી શ્રીમદ્જી કહે છે કે અહીં નથી તે એકાંત નિશ્ચય નય કે નથી એકાંત વ્યવહાર નય. પણ બને પિત–પિતાને સ્થાને યથાર્થરૂપથી બતાવેલ છે. શ્રીમદ્જીની આ ટિ અદ્દભૂત છે. તેઓ જ્ઞાની હતા. પચમકાળના ભાવે જાણતા હતા. આજના માનવનું મનોવિજ્ઞાન જાણતા હતા. તેથી એકાંત આગ્રહી માણસે બેટા રસ્તે જ છે એમ ભારપૂર્વક કહી તેઓની આંખ ઉઘાડવા માગે છે. વળી વ્યવહારને માનનાર પણ વ્યવહારમાં ક્યાં ભૂલે છે અને નિશ્ચયને માનનાર નિશ્ચયમાં કયાં ભૂલ્યું છે એ પણ બતાવવું છે. એક તો માત્ર વ્યવહારને માનતે હોય એટલે બેટે તે ખરે ખરે જ પણ વ્યવહારમાં ય સદ્વ્યવહારને ન સમજતું હોય તેથી તે બિલકુલ છે. એવી જ રીતે એકાંતે નિશ્ચયને માનનાર બેટે જ પણ નિશ્ચયમાં પણ યથાર્થ નિશ્ચય શું છે તેની તેને ભાન ન હોય તેથી તે ય બિલકુલ બેટો. આમ, આ કાળમાં પ્રવર્તતી આવી માન્યતાઓને સ્પષ્ટપણે પ્રગટ પિતે માનતે હોય તે ગચ્છ-મત કે સંપ્રદાયના આચાર-વિચાર તે વ્યવહાર. આવી માન્યતાઓ જીવ હોય છે પણ જ્યાં દુરાગ્રહ છે ત્યાં વ્યવહાર પણ શુદ્ધ નથી. આપણે જુના ગોમાં પિત–પતાની સમાચારીથી જ ધર્મ થાય, અન્યથા નહીં તેમ એકાંતપણે માને છે. - તામ્બર હોય કે દિગમ્બર, સ્થાનકવાસી-મૂર્તિપૂજક કે તેરાપંથી સહુ
Page #90
--------------------------------------------------------------------------
________________ તે નિશ્ચય નહીં સાર પિત–પિતાની પકડ લઈને આગ્રહપૂર્વક કહે કે અમે જે સમાચારીનું પાલન કરીએ છીએ એ જ પ્રભુની બતાવેલી છે. એ જ જિનાજ્ઞા છે, બીજી નહીં. માટે અમે સાચા અને બીજા બધા જ બેટા. તે આ કાળે નીકળેલ અન્ય-અનેક નવા નવા પંથવાળા એમ કહે કે તવ તે અમારી પાસે જ છે. અરે ! માફ કરજો બંધુઓ ! પણ એક જ મત કે પંથને માનનાર પણ એમ કહે કે અમારું ગ્રુપ જે જાણે છે તે બીજે જાણતું નથી. અમારા ઈષ્ટદેવે જે ગુપ્ત તત્વ પ્રબોધ્યું છે તે માત્ર અમારું મંડળ જ જાણે છે, બીજુ નહીં. અમે જે રીતે સ્તુતિ-ભક્તિ કરીએ છીએ એ જ બરાબર, બીજા બધા જુઠા. જ્યાં આવી ભ્રાંતિ ફેલાવતાં હેય, ઈષ્ટદેવના નામે પરસ્પર વૈમનસ્ય ઊભાં થતાં હોય, એકાંતિક આગ્રહ કરીને બીજા પ્રત્યે દ્વેષાદિ સેવતાં હોય તેને કેવા કહેવા ? યાદ રાખજે ! આ પણ ભૂલેલા છે. ગમે તેવી વાત કરતાં હોય પણ તેમને વ્યવહાર પણ જુઠે અને તેમને નિશ્ચય પણ જુઠે ! ખરેખર ! આ કાળમાં જ્ઞાનીને વિયેગ છે એ જ આપણી મેટી કમનસીબી છે. જ્ઞાની અને અજ્ઞાનીમાં આટલે જ ભેદ. શ્રીમદ્જી કહે છે : ગચછના ભેદ જ્ઞાનીઓએ પાડયા નથી. અજ્ઞાનીને મતભેદ કરતાં વાર લાગતી નથી.” આવા મતમતાંતરમાં રાચી પિતાને મત જ સાચે એ કદાગ્રહ તે વ્યવહાર નહીં પણ નિશ્ચયને પામવા માટે જીવમાં જે દશા પ્રગટાવી જોઈએ અને એ દશાને પ્રગટાવવા માટે જે પુરુષાર્થ તે જ વ્યવહાર, સદ્વ્યવહાર. તે માટે આ જ શાસ્ત્રમાં શ્રીમદ્જી કહી ગયા છે “કષાયની ઉપશાંતતા....” આદિ. એવી દશા જે જીવમાં પ્રગટે તે સદ્વ્યવહાર એ જ રીતે નિશ્ચય શું છે? જે દેહને અનુભવ છે તે આત્માને અનુભવ નથી. વૈરાગ્યાદિ સાધનેને પામ્યા નથી. અને માત્ર હું ચૈતન્ય સ્વરૂપ આત્મા, સર્વથી અસંગ, શુદ્ધ બુદ્ધ છું આવું વાણી દ્વારા બોલ્યા કરવું તે નિશ્ચય નથી. નિશ્ચયની દશા એ તે અનુભવની દશા છેપિતે ભાગ-૩-૬
Page #91
--------------------------------------------------------------------------
________________ 82 હું આત્મા છું સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થા. આ પાંચ લક્ષણે જેના જીવન વ્યવહારમાં પણ ઉતરી ગયા હોય, તેને નિશ્ચયનું લક્ષ થયું છે. બાકી વાતે તે બહુ મેટી કરે પણ જીવન વ્યવહારનાં કયાંય ઠેકાણું ન હોય! તે ઘણાં વર્ષો પહેલાં એક ભાઈ મુંબઈમાં મળ્યા હતા. તેમની સાથે કંઈક ચર્ચા ચાલી. સાધુઓની સમાચારી તથા સમાજ સાથેના વ્યવહારની. તે તે ભાઈ કહેઃ “મહાસતીજી! આત્માના આંગણામાં આવા વ્યવહાર હોય?” તેમને કહ્યું : “ભાઈ! સાધુ સમાજ વચ્ચે બેઠાં છે. સમાજ સાથે કંઈક આદાન-પ્રદાનને વ્યવહાર છે. જે એ વ્યવહારથી છૂટવું હોય તે આનંદઘનજીની જેમ સમાજ છેડી જંગલમાં ચાલ્યું જવું જોઈએ! જ્યાં સુધી એ નહીં બને ત્યાં સુધી મને-કમને બધા જ વ્યવહારે જાળવવા પડે ! પણ હું તમને પૂછું છું કે આટલી નિશ્ચયની વાત જાણે છે તે આત્માના આંગણામાં, કાળ-ળાં કરવાં પડે એ વેપાર ધંધો હોય? ઉત્તરમાં મૌન ! વાસ્તવિકતા સામી આવે ત્યારે માણસ જે હોય તે ઉઘાડો પડી જાય. ધર્મ-આરાધના એ કંઈ ખાવાના ખેલ નથી. નાના બાળકની રમત નથી. એ તે ખાંડાના ખેલ છે. નિશ્ચયને વાણીમાં ઉતારી દેવે તે સહેલું છે, પણ નિજાનુભૂતિ કરી સ્વને પામી લેવો એ જ મુશ્કેલ છે. જેણે સ્વના આલંબને જીવન વ્યવહાર રાખે છે તેમનું જીવન તે અદ્દભૂત હેય. જીવનના વ્યવહારો બધા જ જાળવવા પડે પણ તેમાં વિવેક હેય. શ્રીમદ્ રાજચંદ્રજીના વ્યાપારી જીવનને એક પ્રસંગ. તેઓ ઝવેરાતને ધંધે મુંબઈમાં કરતા હતા. એક વખત એક આરબ સાથે મતીને સેદ કર્યો. પેલે આરબ સે પતાવી પિતાની દુકાને જઈ મોટાભાઈને આ સેદાની વાત કરે છે. સાંભળી મોટે ભાઈ ગુસસે થાય છે. નુકશાનીને ધ કર્યો છે. આમ ન કરાય. નાને ભાઈ ગભરાયે શું કરવું ? તે ડરતે
Page #92
--------------------------------------------------------------------------
________________ તે નિશ્ચય નહીં સાર ડરતે શ્રીમદજી પાસે આવે છે. દુકાને આવ્યું પણ હું ઉતરી ગયું છે. બોલી શકતું નથી શ્રીમદ્જી પૂછે છે, “શું વાત છે ભાઈ!” પેલે કહે છે રાયચંદભાઈ! હું તમારી સાથે આ સોદો કરીને ગયે પણ મોટાભાઈના કહે છે. આમાં તે અમને નુકશાની થાય છે. ઓહ! એમાં આટલા ગભરાયા ? લાવે આપનું લખાણ ! અને શ્રીમદ્જીએ લખાણને કાગળ લઈ ફાડી નાખે. “જાવ, તમે છુટ્ટા. રાયચંદ દ્વધ પીએ છે, કેઈનું લેહી નથી પી શકતો. બંધુઓ ! આરબ વેપારીને મુંઝવણમાંથી ઉગારી લીધે. પિતાને મળતે લાભ જતો કર્યો. વિચારજે ! એ વેપારી હતા. તેમને પણ મેટા પરિવારનું પાલન પિષણ કરવાનું હતું. એ ત્યાગી નેતા થઈ ગયા છતાં તેમનું લક્ષ્ય આત્મા તરફ હતું. કેઈના જીવને કકળાવી પૈસો મેળવતાં એ શિખ્યા નેતા. હું તમને પૂછું છું કે આત્માની વાત કરનારા, નિશ્ચયનયવાદીઓનાં જીવન કેવાં ? કાળાં ઘેળાં કરી, કેઈનાં ખૂન ચૂસી પૈસા ભેગા કરનારા તેમાં કેટલા ? ગરીબ અને દીનેની આંતરડીને કકળાવનારા કેટલા ? અને કરૂણ–પ્રેમથી સહુને શાંતિ આપનારા કેટલા ? કે પછી એ જ હિસાબ રાખે છે કે ધર્મના સ્થાને ધર્મ અને ધંધાના સ્થાને ધધો ! બંધુઓ ! ધંધામાં ધર્મ ન વણાય ત્યાં સુધી આત્માની વાતે કરવાને અધિકાર નથી મળતું. માટે જ જેણે ખરેખર આત્માને પામ છે તેણે જીવનમાં સાત્વિકતા ઉતારવી પડશે. અહીં શ્રીમદ્જી વ્યવહાર અને નિશ્ચયને સમન્વયાત્મક દ્રષ્ટિકોણથી રજુ કરે છે. સદ્વ્યવહારને તથા યથાર્થ નિશ્ચયને સમજી નિશ્ચયના લક્ષે સાધન કરે તે જ આત્માર્થ સાધી શકાય છે. હવે જીવને પુરુષાર્થ કેવું સુફળ આપે છે તે અવસરે ..
Page #93
--------------------------------------------------------------------------
________________ આગળ જ્ઞાની થઈ ગયા...! વીતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જીવ સમક્ષ અમૃતમય વાણીનો પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગુદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના સંપૂર્ણ જ્ઞાનદશાને જાગૃત કરે છે. જ્ઞાયક્તા એ આત્માને ગુણ, જગતના સર્વ યે આત્માના જ્ઞાનમાં ઝળકે. જ્ઞાન એ આદર્શ છે. અને યે આદર્શ માં પડતાં પ્રતિબિંબ છે. તેથી જ આત્મા જડ અને ચેતન સર્વ પદાર્થોને જાણે. આત્મામાં અનંત જ્ઞાનશક્તિ છે, સંસારી જીવની આ જ્ઞાનશક્તિ અવરાયેલી છે. જ્ઞાનાવરણીય કમેં આ શકિતને આચ્છાદિત કરી છે. જેમ જેમ કર્મનું આવરણ પાતળું પડતું જાય તેમ-તેમ જ્ઞાનશકિતને વિકાસ થતું જાય છે. જ્ઞાન, જ્ઞાન સ્વરૂપે એક હોવા છતાં ક્રમે ક્રમે વિકાસ પામતું હેવાથી, તેમજ વિષય અને સાધનની ભિન્નતા હોવાના કારણે જ્ઞાનના પાંચ ભેદ શ્રી નન્દી સૂત્રમાં શ્રી પ્રભુએ ફરમાવ્યા છે. नाण पंचविह पन्नत्त, तजहा-आभिणीबोहिय नाण, सुयनाण, ओहिनाण, मणपज्जधनाणं केवलनाण / 1. આભિનિબંધ-મતિજ્ઞાન, 2. શ્રુતજ્ઞાન, 3. અવધિજ્ઞાન, 4. મન પર્યાવજ્ઞાન, 5. કેવળજ્ઞાન. મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન, પાંચ ઈદ્રિય અને છઠ્ઠા મનની સહાયથી થાય છે. પ્રથમ મતિજ્ઞાન. પાંચ ઇન્દ્રિય અને મનથી ગ્રહણ કરાયેલ વિષય બૌધિક ધારણામાં બની રહે છે, એટલે કે બુદ્ધિ જેને ધારી રાખે તે મતિજ્ઞાન અને એ જ પાંચ ઇન્દ્રિય અને મનથી, શબ્દાલેખ સહિત અર્થાત્ શાસ્ત્ર-આગમ ગ્રન્થોના આધારે, ઉપદેશ વગેરેથી જે જ્ઞાન થાય છે તે શ્રુતજ્ઞાન.
Page #94
--------------------------------------------------------------------------
________________ આગળ જ્ઞાની થઈ ગયા 85 મતિજ્ઞાનપૂર્વક શ્રુતજ્ઞાન હેય છે. જ્યાં મતિ ત્યાં શ્રત, અને જ્યાં શ્રત ત્યાં મતિ. બને સહભાવી જ્ઞાન છે. એક હોય ત્યાં બીજું હેય જ. કેઈ પણ જીવને બેમાંથી એક જ જ્ઞાન હોય તેમ બનતું નથી. દરેક સંસારી જેને આ બને જ્ઞાન હોય જ છે, તે નિગોદમાં પડેલે સૂમ એકેન્દ્રિય જીવ હોય કે માનવરૂપે સંજ્ઞી પંચેન્દ્રિય જીવ હેય, પણ કેઈ જીવ જ્ઞાન વિહોણે ન હોય. તેનું કારણ એ છે કે જ્ઞાન એ આત્માને ગુણ છે. ગુણ દ્રવ્યથી જુદો પડે નહીં. સર્વથા લુપ્ત થાય નહીં. વિશેષતા એટલી કે જે જીવ સમક્તિી છે તેનાં મતિ-બુત જ્ઞાન પણ સમ્યફ હેય. તે જીવ મતિ–શ્રત જ્ઞાન વડે દ્રવ્યની યથાર્થતાને જાણ હોય, તેની ગુણપર્યાયને જાણતા હોય. જ્યારે મિથ્યાત્વી જીવ પિતાના મતિ-શ્રત જ્ઞાન વડે પદાર્થોને જાણે તે તેના બાહ્ય સ્વરૂપને, તેની વર્તમાન ઉપગિતા વિષે જાણતે હેય. અરે! કદાચ ભૂત-ભવિષ્યની અવસ્થાઓને પણ જાણત હોય પણ તત્વતઃ પદાર્થ શું છે તેની તેને ખબર ન હોય. જેમ જડ પદાર્થનું આંતર સ્વરૂપ ન જાણતા હોય તેમ ચેતન આત્માને પણ ન જાણતા હેય. “આત્મા છું એ અનુભવ ન હોય. દેહાત્મ બુદ્ધિ ટળી ન હોય તેથી જ તેનાં મતિ-કૃતને મતિ અજ્ઞાન-શ્રુત અજ્ઞાન કહેવાય. અને સમ્યકી જીવને “હું આત્મા છું” ને અનુભવ તેના મતિ-કૃતમાં થઈ ગયે હેય તેથી તેનાં મતિ-શ્રુત, મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન કહેવાય. મતિ-શ્રુતજ્ઞાન થવામાં બાહ્ય કારણો જેમ ઈન્દ્રિય અને મન છે તેમ આંતર કારણ છે મતિજ્ઞાનાવરણીય તથા શ્રુતજ્ઞાનાવરણીય કર્મને ઉપશમ. અર્થાત મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાન પર જે કર્મના પરદા પડ્યા છે તે જેમ-જેમ આછા થતા જાય, જીવ પિતાના પુરુષાર્થ વડે એ આવરણોને જેમ-જેમ છેદતે જાય તેમ-તેમ આત્મામાં પડેલ જ્ઞાન પ્રગટ થતું જાય. સર્વ સંસારી અને મતિ-શ્રુત જ્ઞાન અથવા અજ્ઞાન તે હોય જ છે. પણ સહુને ક્ષપશમ એક સરખે ન હોય, તેમાં તારતમ્યતા હોય તેથી બધાનાં આ જ્ઞાન પણ એક સરખાં નથી. જેમકે બુદ્ધિબુદ્ધિ એ મતિજ્ઞાનને પ્રકાર છે. નાના-મોટા જેમાં બુદ્ધિ તે દેખાય છે પણ સહુમાં સરખી નથી દેખાતી. સહુ માનમાં
Page #95
--------------------------------------------------------------------------
________________ હું આત્મા છું પણ એક સરખી નથી હોતી. કારણ એ જ કે મતિજ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ બધા જ માનવેને એક સરખે નથી દેતે. વળી એક પ્રશ્ન થાય કે સૂમ એકેન્દ્રિય જીવમાં મતિ-શ્રુત જ્ઞાન કેવી રીતે હોય? આ જીવને પણ એક ઈન્દ્રિય તો છે જ. પિતાની એ ઈન્દ્રિય દ્વારા વિષયને ગ્રહણ કરે છે. જ્યાં ઇન્દ્રિયના વિષયને ગ્રહણ કરવાપણું છે ત્યાં જ્ઞાન હોય જ. ઈન્દ્રિયથી ગ્રહણ કરાયેલા વિષયને જીવ ભગવે છે. ભેગ છે ત્યાં જ્ઞાન છે. વેદક્તા છે. જ્ઞાન ન હોય, વેદકતા ન હોય તે ભેગ પણ ન હોય. સૂમ એકેન્દ્રિય જીવ પણ સ્પર્શેન્દ્રિયથી ગ્રહણ કરાયેલા વિષયને કાગ દ્વારા ભગવે છે. માટે તેને પણ અક્ષરના અનંતમાં ભાગ જેટલું પણ જ્ઞાન ખુલ્લું છે. એકેન્દ્રિયથી જેમ-જેમ જીવ આગળ વધતું જાય તેમ-તેમ તેને વધુ ઇન્દ્રિય મળે, એટલા જ ઈદ્રિના વિષય મળે, તેને ભેગ અને સંવેદન વધતું ચાલે. આ બધું જ મતિ-શ્રુત જ્ઞાનાવરણીયના ક્ષપશમના કારણે મળે છે તેથી મતિ-શ્રુત જ્ઞાન પણ વધતું જાય છે. મનુષ્ય પંચેન્દ્રિય જીવને ઈનિદ્ર-મન બુદ્ધિ-બધી જ વિશિષ્ટ શક્તિઓ મળી, તેના દ્વારા જ્ઞાન કરી શકાય તેવા વિષયે પણ વધુ મળે, તેની વેદક શક્તિને પણ વધુ વિકાસ થયે હોય. શારીરિક, માનસિક, ઉપરાંત બૌદ્ધિક સંવેદન માનવને હોય. આ સૂચવે છે કે માનવને મતિ-શ્રુત જ્ઞાનાવરણયને ક્ષયે પશમ સૌથી વધારે છે. માનવને બધી જ શક્તિઓ બીજા જીવની અપેક્ષાએ વધુ વિકસિત હોય છે. તેથી માનવ જે પુરુષાર્થ કરી મેહનીયને ક્ષયે પશમ કરે તો તેનું મતિ-શ્રુત અજ્ઞાન મટી જ્ઞાન થઈ જાય. તેથી જ માનવને મળેલું મતિ-કૃત અત્યંત ઉપકારી છે. એ જ્ઞાન વડે જ એ પિતાને અનુભવી શકે છે, વેદી શકે છે. ચારથી ચૌદ ગુણસ્થાન સુધીનાં સ્વરૂપને પણ એ જ જ્ઞાનથી જાણી શકે છે. આગામેનાં રહસ્ય આ જ્ઞાન વડે જ ઉકેલી શકે છે. સદ્ગુરુને ઉપદેશ પણ આ જ્ઞાન વડે જ સાંભળે, ચિંતવે, આચરે અને સિદ્ધત્વને પ્રાપ્ત કરે.
Page #96
--------------------------------------------------------------------------
________________ આગળ જ્ઞાની થઈ ગયા અવધિ કે મનઃપર્વવજ્ઞાન ન હોય તે જીવ પણ માત્ર મતિ-શ્રત જ્ઞાનના આધારે આત્મ વિકાસ કરતે સર્વજ્ઞતા સુધી પહોંચી શકે અને સર્વ કર્મને ક્ષય કરી મેક્ષ પામી લે. - આમ જીવ માટે ઉપકારી હોય તે મતિ-કૃત બે જ જ્ઞાન. બીજા બે જ્ઞાન, જ્ઞાનશક્તિના વિકાસરૂપ ભલે હેય પણ સિદ્ધિ થવામાં કાર્યકારી નહીં. જ્યારે જ્ઞાનની ચર્ચા ચાલી છે તો અવધિ અને મન:પર્યવજ્ઞાન વિષે પણ વિચારી લઈએ. જે જ્ઞાન ઇન્દ્રિય અને મનની સહાયતા વિના જ, રૂપી પદાર્થોને અમુક મર્યાદા સુધી જઈ શકે તે અવધિજ્ઞાન. આ જ્ઞાન અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી થાય છે. સહુ જીવને ક્ષયે પશમ એક સરખો નથી હોતે માટે તેના છ પ્રકાર ક્યાં છે. 1. અનુગામી, 2. અનનુગામી, 3. વર્ધમાન, 4. હાયમાન, પ. પ્રતિપાતિ, અને 6. અપ્રતિપાતિ. એક જીવને જે સ્થાનમાં જેટલું અવધિજ્ઞાન થયું હોય, તેટલું અવધિજ્ઞાન, તે સ્થાન છેડીને આગળ-પાછળ જાય તે પણ સાથે રહે. જેમકે એક સાધકને ચારે દિશામાં 300 K. M. જોઈ શકે તેટલું અવધિજ્ઞાન થયું હોય અર્થાત પોતે જે જગ્યાએ છે ત્યાંથી ચારે બાજુ 300-300 K.M. માં શું શું છે? શું બની રહ્યું છે ? શું બનશે ? વગેરે રૂપી પદાર્થ તથા તેની પર્યાને જાણે. એ સ્થાનથી ઊઠી બીજે સ્થાને જાય તે પણ જ્યાં જાય ત્યાંથી ચારે બાજુ એટલું જાણે. જેમ હાથમાં દીવ લઇને ચાલનાર માણસ જ્યાં-જ્યાં જાય ત્યાં-ત્યાં દીવાને પ્રકાશ પણ સાથે જ રહે. આ અનુગામિ અવધિજ્ઞાન. જે સ્થાનમાં અવધિજ્ઞાન થયું હોય ત્યાંથી જ તેટલું જોઈ શકે પણ સ્થાન છોડીને બીજે જાય તો જોઈ શકે. ફરી પાછો એ સ્થાનમાં આવે તે ત્યાંથી જઈ શકે. જેમ કેઈ માણસ દીવાને પાસે લઈને બેઠે હોય તે જ્યાં બેઠા હોય ત્યાંથી આસપાસ જોઈ શક્તિ હોય પણ દીવે ત્યાં જ પડે રહે અને પિતે ઊઠીને ચાલતે થાય તે આગળ કાંઈ દેખી શકે નહીં. ફરી પાછો મૂળ સ્થાને આવે ત્યારે જોઈ શકે. આ અનનુગામિ અવધિજ્ઞાન.
Page #97
--------------------------------------------------------------------------
________________ 88 હું આત્મા છું અવધિજ્ઞાન થયા પછી અંતરના પુરુષાર્થના જોરે અવધિજ્ઞાનાવરણીય ક્ષપશમ વધતું જ રહે તે જેટલું અવધિજ્ઞાન થયું હોય તેથી વધતું જાય. દ્રવ્ય-ક્ષેત્ર કાળ અને ભાવ ચારેય પ્રકારે વૃદ્ધિ થતી રહે તે વર્ધમાન અવધિજ્ઞાન, તેનાથી ઊલટું એટલે કે આત્મપરિણામે મંદ થતાં જાય તેથી ક્ષયપશમ વધવાને બદલે ઘટે તે જેટલું અવધિજ્ઞાન થયું હોય તે ધીમે ધીમે ઓછું થતું જાય તે હાયમાન અવધિજ્ઞાન. એક વખત અવધિજ્ઞાન થયા પછી, ફરી અવધિજ્ઞાનાવરણીય કર્મનું આવરણ આવી જતાં, એ જ્ઞાન ચાલ્યું જાય તે પ્રતિપાતિ અવધિજ્ઞાન અને એક વાર આવેલું અવધિજ્ઞાન કદી જાય નહીં પણ અંત સુધી રહે અર્થાત તે અવધિજ્ઞાન–પરમ અવધિરૂપ થઈ અંતે કેવળજ્ઞાનમાં પરિણત થઈ જાય તે અપ્રતિપાતિ અવધિજ્ઞાન. મનુષ્ય અને તિર્યંચને આ અવધિજ્ઞાન વિશિષ્ટ પ્રકારની સાધના વડે જ્યારે અવધિજ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ થાય ત્યારે થાય છે. છ ભેદમાંથી કઈ પણ અવધિજ્ઞાન થઈ શકે. તેમાં પણ મિથ્યાત્વી જીવના અવધિજ્ઞાન ને અવધિઅજ્ઞાન અથવા વિર્ભાગજ્ઞાન કહ્યું અને સમ્યફ જીવના અવધિજ્ઞાનને અવધિજ્ઞાન કહ્યું. દેવ અને નરક ગતિમાં ક્ષેત્ર સ્વભાવના કારણે એ ભૂમિમાં જન્મ લેતાની સાથે જ અવધિજ્ઞાન હોય છે. અંતરંગ કારણરૂપ અવધિજ્ઞાનાવરણીય ક્ષપશમ તે ખરો જ. પણ બહિરંગ કારણ માત્ર ત્યાં જન્મ થ તે જ, અહીં કોઈને પ્રશ્ન થાય કે દેવ તે ઘણાં પુણ્ય કરીને ત્યાં ઉત્પન્ન થયા હોય તેથી તેને અવધિજ્ઞાન હોય તે તે ઠીક ! પણ મહાપાપ કરી નરકમાં ઉત્પન્ન થતાં જીવને અવધિજ્ઞાન કેમ હોઈ શકે ? આ પ્રશ્નના ઉત્તરમાં એક વાત તે એ સમજી લઈએ કે અવધિજ્ઞાન થવું તે પુણ્યનું પરિણામ નથી. પુણ્યશાળી જીવને અવધિજ્ઞાન થાય તેમ નથી. કારણ અવધિજ્ઞાન એ ઔદયિક ભાવ નથી પણ ક્ષયોપથમિક ભાવ છે. જ્ઞાનાવરણયના ક્ષયોપશમથી જ્ઞાન થાય, પુણ્યના ઉદયથી નહીં. તેથી દેવને અવધિજ્ઞાન હોય તે પુણ્યના કારણે નહીં પણ તે ક્ષેત્રના સ્વભાવે. હવે નારકીને
Page #98
--------------------------------------------------------------------------
________________ આગળ જ્ઞાની થઈ ગયા પણ અવધિજ્ઞાન હોઈ શકે કારણે ત્યાં પુણ્યના ઉદયની જરૂર નથી. નરકનું ક્ષેત્ર જ એવું છે કે ત્યાં ઉત્પન્ન થતે જીવ ગમે તેટલા ભયંકર પાપ લઈને આવ્યું હોય પણ અવધિજ્ઞાન તે થાય જ. જેમ પક્ષીનિમાં જન્મતા જીવને પાંખ હોય જ. માનવ કરતાં ઓછા પુણ્યવાળા હોવા છતાં તેની નિ જ એવી છે કે ત્યાં જન્મે એટલે પાંખ તે હોય જ. આપણને ક્યારેક એમ થાય કે પક્ષીઓને મળેલી આ શકિત કેવી જબરદસ્ત છે! હજારે માઈલની યાત્રા બહુ જ ચેડાં સમયમાં કરે છે. સાંભળ્યું છે કે ડિસેમ્બર-જાન્યુઆરી મહિનાઓમાં અન્ય પ્રદેશોમાં જ્યારે બહુ જ ઠંડી હોય છે ત્યારે હજારે પક્ષીઓ માઈલેની યાત્રા થોડા જ દિવસમાં કરી અહીં ભારતમાં આવે છે. બેત્રણ મહિના રહી ફરી પોતાના દેશમાં પહોંચી જાય છે. બંધુઓ ! આપણ ને પણ પાંખ મળી હતી તે દુનિયાને એક પણ દેશ જોયા વગર બાકી રાખ્યો ન હોત. પણ અફસોસ ! આપણને આ શકિત ન મળી. તે જેમ પક્ષીની યોનિ એવી છે કે તેમાં જન્મે એટલે પાંખ મળે જ મળે, તેમ નારકી કે દેવલોકમાં જીવ ઉત્પન્ન થાય એટલે તેને અવધિ. જ્ઞાન હોય જ હોય. દેવે અવધિજ્ઞાન વડે પિતાના પૂર્વભવને જુએ, બીજાના પણ જુએ. વળી સમકિતી દેવે પિતાના જ્ઞાન વડે આ મૃત્યુલેકમાં તીર્થ કરના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, મેક્ષ આદિના સમયને જાણ એ મહોત્સવ કરવા આવે. નારકી જીવો પણ અવધિજ્ઞાન દ્વારા પિતાના પૂર્વ ભવેને જોઈ, પૂર્વે જેની સાથે વેર બંધાવ્યું હોય તે જીવ પણ ત્યાં નરકમાં ઉત્પન્ન થયે હેય તે પૂર્વનું વેર યાદ કરી તેને બદલે લે. નરક ગતિમાં વેરને બદલે જેટલો લેવાય તેટલે બીજે ન લઇ શકાય. માનવ કે પશુ યોનિમાં વેરનો બદલે વાળવા જીવ શું કરી શકે ? બહુ તે જેના પ્રત્યે વેર છે તેને જાનથી મારી નાખે. તેથી પણ વધુ ખુન્નસ ચડે તે મારેલા શબના ટુકડે-ટુકડા કરી નાખે. એથી વિશેષ શું કરી શકે ? જ્યારે નારકી જીવોનાં તે શરીર જ એવાં હોય છે કે તેના ટુકડે ટુકડા કરી નાખે, રાઈ–રાઈ જેવડા ટુકડા
Page #99
--------------------------------------------------------------------------
________________ 90 હું આત્મા છું કરો પણ ફરી પાછા પારાની જેમ એ હુક્કા ભેગા થઈને આખું યે શરીર જીવતું થઈ જાય. અર્થાત્ તે મરે જ નહીં. પણ કપાવાની વેદના સહન, કરવી પડે. આમ તેના આખા આયુષ્ય દરમિયાન હજારો-લાખો વાર એ કપાય વેદના સહ-ફરી જોડાય. તેથી ત્યાં વેરને બદલે પૂરેપૂરો લઈ શકાય. જે જીવો ખૂબ જ ગાઢાં વેર બાંધે તેને એવા ભયંકર વેર ચૂકવવા નરકમાં જ જવું પડે, જ્યાં ઓછામાં ઓછું દસ હજાર વર્ષનું આયુષ્ય અને વધારે તે સાગરોપમના હિસાબે, જે આપણી કલ્પનામાં પણ બેસે નહીં. તે નારકી જીવોનું અવધિજ્ઞાન આવા ઉપયોગમાં આવે. ચોથું મનપર્યવજ્ઞાન. મન:પર્યવજ્ઞાનાવરણીયનાં પશમથી આ જ્ઞાન પંચ મહાવ્રતધારી, નિગ્રંથ મુનિ અને તે પણ સાતમ ગુણસ્થાનવતી, અપ્રમત્ત સંયતિ તથા લબ્ધિધર મહાત્મા હોય તેને જ થાય. અન્યને નહીં. આ જ્ઞાન મનવાળા જીવોના મનના કાલિક ભાવેને જાણે.સંજ્ઞી જીવે મનમાં જે વિચાર્યું, વિચારે છે કે વિચારશે, એ બધાને જાણે. તેમાં પણ બે પ્રકાર. જુમતિ અને વિપુલમતિ. | ઋજુમતિને વિષય બહુ સ્પષ્ટ ન હોય ત્યારે વિપુલમતિ સ્પષ્ટ રીતે જાણે વળી બનેમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની દૃષ્ટિએ પણ અંતર રહે. તેમજ બાજુમતિ મન:પર્યવજ્ઞાન આવ્યા પછી ચાલ્યું પણ જાય. વિપુલમતિ આવ્યા પછી જાય નહીં. કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી અવશ્ય રહે છેલું કેવળજ્ઞાન. જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી આત્માના અસંખ્ય પ્રદેશ રહેલ અનંતજ્ઞાન એકી સાથે ઝળકી ઉઠે તે કેવળજ્ઞાન. એના કેઈ ભેદ નથી. એક આત્માના કેવળજ્ઞાનથી બીજા આત્માના કેવળજ્ઞાનમાં કેઈ અંતર નથી. પછી એ સામાન્ય કેવળીનું હોય, તીર્થંકર પરમાત્મા અરિહંત દેવનું હોય કે સિદ્ધ ભગવંતનું હેય. ત્રણેયના કેવળજ્ઞાનનું સ્વક્ષેત્રે વેદના એક સરખું જ તેમાં કશે ય ભેદ નથી. વળી કેવળજ્ઞાન થતાં પહેલાં અવધિજ્ઞાન કે મન પર્યાવજ્ઞાન હેવું જ જોઈએ એવું જરૂરી નથી. ઘણું છે આ બે જ્ઞાન પામ્યા વિના પણ કેવળજ્ઞાન પામી જતા હોય છે. પણ મતિ-શ્રત મિથ્યા મટી સમ્યફ તે થવાં જ જોઈએ. તે જ કેવળજ્ઞાન થાય.
Page #100
--------------------------------------------------------------------------
________________ આગળ જ્ઞાની થઈ ગયા 91 મતિ-કૃત આદિ ચાર જ્ઞાન તે ક્ષયે પશમ ભાવી છે. તેથી તેમાં તરતમ ભાવ રહે, ઓછું-વધતું રહે. આવીને ચાલ્યા જવાપણું રહે. પણ કેવળજ્ઞાન ક્ષાયિક ભાવે થાય. જેમાં કઈ ભેદ નહીં. કેઈનું કેવળજ્ઞાન એવું નહીં. આવીને ચાલ્યા જવાપણું નહીં. મતિ-કૃત આદિ ચારેય જ્ઞાન તેમાં સમાઈ જાય. એવું અનંત જ્ઞાન–સંપૂર્ણ જ્ઞાન–એવી સર્વજ્ઞતા. મતિ આદિ ચારે ય જ્ઞાન ગમે તેટલી વધુ માત્રામાં હોય પણ તે કેવળજ્ઞાનના અનંતમે ભાગ્યે જ હોય. આ પરથી ખ્યાલ આવે છે કે કેવળજ્ઞાનની અનંતતા કેટલી? વળી કેવળજ્ઞાન એક-અનંત અને અખંડ છે. તેમાં પ્રતિ સમયે આ જગતનાં સર્વ દ્રવ્ય-સર્વ પર્યાયે ઝલકે પદાર્થોની પર્યાયે નષ્ટ થવાની અપેક્ષાએ કેવળજ્ઞાનમાં પડતા પર્યાનાં પ્રતિબિંબ પણ નષ્ટ થાય છતાં કેવળજ્ઞાન એટલું ને એટલું. અનંત ને અનંત. તે રંચ વધે નહીં કે રંચ ઘટે નહીં. એવું પૂર્ણતાને પામેલું જ્ઞાન તે કેવળજ્ઞાન. ઉપનિષદકારોએ પરમ બ્રહ્મ પરમાત્માની પૂર્ણતા માટે જે કલ્પના આપી છે. તે કેવળજ્ઞાનની અનંત પૂર્ણતાને બરાબર લાગુ પડે છે. ॐ पूर्ण मदः पूर्ण मिदम् पूर्णात् पूर्णमुदच्यते / पूर्णस्य पूर्ण मादाय पूर्ण मेवावशिष्यते // એ પૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લે તે પણ પૂર્ણ રહે. પૂણેમાં પૂર્ણને ઉમેરે તે પણ પૂર્ણ રહે. બસ, એવું જ અનંત છે કેવળજ્ઞાન. જગતના અનંત ? તેમાં ઝળકે તે પણ અનંત, અને ઝળકતાં ની અનંત પર્યાયે નષ્ટ થઈ જાય તે પણ અનંત. આવા એક-અનંત અખંડ કેવળજ્ઞાનને નમસ્કાર...! અહીં મતિ-શ્રુતથી શરૂ થતી આરાધના અને કેવળજ્ઞાનમાં પૂર્ણ થાય છે. આ જ્ઞાનમાર્ગ ત્રણે કાળમાં એક છે. અનંત ઉત્સર્પિણ-અવસર્પિણું વ્યતિત થઈ ગઈ પણ સર્વ કાળે જીવ આ ક્રમે જ, આ માર્ગે જ જ્ઞાન પામ્યો છે. બીજે કઈ માર્ગ નથી તેથી જ શ્રીમદ્જી કહે છે - આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હેય; થાશે કાળ ભવિષ્યમાં, માગભેદ નહિ કેય....૧૩૪.
Page #101
--------------------------------------------------------------------------
________________ 92 હું આત્મા છું ત્રણે ય કાળના જ્ઞાની પુરુષ, પછી તે અપૂર્ણજ્ઞાનની દષ્ટિએ મતિશ્રુત જ્ઞાની હોય કે સંપૂર્ણ જ્ઞાનની અપેક્ષાએ કેવળજ્ઞાની હેય પણ તેઓ એક જ માગે એ જ્ઞાન પામ્યા. જ્યારે નિજ સ્વરૂપનું લક્ષ્ય થયું, દેહાત્મ બુદ્ધિ ટળી. હું આત્મા છું” એ સિવાય કશું જ નહીં. દેહ, ઈનિદ્ર, મન, ચિત્ત કે બુદ્ધિ તે હું નહીં એવી સચેટ શ્રદ્ધા આત્મસાત્ થઈ ત્યારે જ મિથ્યાત્વને ટાળી સમ્યકત્વ પામ્યા. સમ્યફદર્શનની સાથે જ્ઞાન પણ સમ્યગુ ત્યારે જ થયું. આખા યે વિશ્વના પદાર્થોને બાહ્ય ભાવે જાણતે જીવ જ્યાં સુધી નિજ આત્માને ન જાણતો હોય ત્યાં સુધી તે અજ્ઞાની છે. પણ એક આત્માને જાણી લીધે તેણે બધું જ જાણું લીધું. તેને બીજું કંઈ જાણવાનું બાકી રહેતું નથી. શાસ્ત્રકાર ભગવતેએ કહ્યું છે— जे एगं जाणइ से सव्व जाणइ। જે એકને જાણે છે તે સર્વને જાણે છે. પણ એમ ન કહ્યું કે આખા જગતને જાણું લે તે એક આત્મા જણાઈ જશે. તે જેણે આત્માને જાણે તે જ્ઞાની. તે સમ્યકજ્ઞાની. જેણે સર્વથા મેહનીય ક્ષય કરી વીતરાગતા પ્રાપ્ત કરી તે સંપૂર્ણ જ્ઞાની. કેઈ કહે અમારા દેવને અમુક મેહ-મમત્વ તે છે છતાં ય સર્વ છે તે તે જૂઠા. મોહ અને સર્વજ્ઞતા સાથે રહી જ ન શકે. સર્વજ્ઞતા પ્રાપ્ત કરવા માટેનું એક માત્ર માર્ગ મેહને સર્વથા અભાવ. જે મહિને સર્વથા નષ્ટ કરી શકે તે જ સર્વજ્ઞતા પ્રાપ્ત કરી શકે. તે અપૂર્ણ જ્ઞાન તે સમ્યજ્ઞાન અને સંપૂર્ણ જ્ઞાન તે કેવળજ્ઞાન. આ બનેને પામવા માટેનો રાહ એક જ છે. ત્રણેય કાળમાં જેટલા જીવ પામી ગયા, પામે છે અને પામશે તે આ રાહે જ. હા, દેશ-કાળના ભેદથી બાહા કિયા-આચારોમાં અંતર હોય, પણ અંતરંગ પરિણતિમાં ક્યાંય અંતર નથી. જ્ઞાની પુરુષો આ કરી ગયા, આ રીતે જ સાધી ગયા અને આપણા માટે એ જ પથ પ્રશસ્ત કરતા ગયા. પરાની વિશાળતા દર્શાવતાં શ્રીમદ્જી આગળ શું કહે છે તે અવસરે...
Page #102
--------------------------------------------------------------------------
________________ આત્મ-ચિંતન. હું આત્મા.... છું”. “હું..આત્મા છું.” અજર...અમર...અવિનાશી....એ મારું સ્વરૂપ હું ચૈતન્ય આત્મા...મને... જરા અવસ્થા હોય નહીં નિત્ય.... સમ સ્વભાવી...એક અખંડ રૂ૫. હું આત્મા...જરા અવસ્થા એ શરીરને સ્વભાવ છે. શરીર વૃદ્ધ થાય છે. હું.વૃદ્ધ થાઉં નહીં. હું મૈતન્ય, શરીર જડહું શરીરથી જુદો છું, ભિન્ન છું , સ્વતંત્ર દ્રવ્ય છું... મારૂં પરિણમન., મારામાં જ થાય. દેહનું પરિણમન. દેહમાં થાય, દેહનું પરિણમન મને... સ્પશે નહીં. દેહ જડ છે...દેહની વૃદ્ધાવસ્થા મને .અસર કરે નહીં હું...મારામાં રહું.., મને નિહાળું.. મને અનુભવું ..તે સદા સમ સ્વભાવી.., ચૈતન્યને જાણું... ..અનંત ભૂતકાળમાં કદી મર્યો નથી. ભવિષ્યમાં ક્યારે ય મરીશ નહીં ...પ્રત્યેક પળે...સદાકાળ મારું અસ્તિત્વ છે. એ જ અસ્તિત્વરૂપ રહી શકું..એ મારું સામર્થ્ય છે.., એ મારો સ્વભાવ છે.... હુંમરૂં નહીં, ...મરે છે તે દેહ છે... દેહથી જુદે થઈ.અન્ય દેહને ધારણ કરૂં છું, અને સર્વથા... દેહ ત્યાગ થઈ. સિદ્ધને પામું. મારો જન્મ નથી, માટે મારું મૃત્યું નથી... મારૂં મરણ નથી, માટે મારે જન્મ નથી... ચૈતન્ય મરે નહીં, જમે નહીં. દેહ મરે, દેહ જમે... જડ જન્મ, જડ મરે... અજર અમર.. અવિનાશી.. મારે કદી નાશ થાય નહીં.. પદાર્થ.... હું છું... જગતના પદાર્થો નાશ પામે, જડ જગત નાશ પામે... પણ મારું ચૈતન્ય.. કદી નાશ પામે નહીં... ચૈતન્યની ચેતનતા
Page #103
--------------------------------------------------------------------------
________________ હું આત્મા છું અમર. અવિનાશી... હું આત્મા. મારે મારા આ સ્વરૂપને... જાણવું છે, જેવું છે. માણવું છે, અનુભવવું છે, માટે મારામાં.... સ્થિર થઈ જાઉં. તે હું મારા સ્વરૂપને.... પામી શકું છું. કેટલીક ક્ષણે.... વધુ... એકાગ્ર... થઈ. વધુ.... શાંત... થઈ.... આત્માનું ચિંતન કરીએ... “હું... આત્મા છું, " હું. આત્મા છું. ' 3 . " શાંતિ " " શાંતિ "... “શાંતિ "
Page #104
--------------------------------------------------------------------------
________________ સર્વ જીવે છે સિદ્ધ સમ.. વસ્તરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની, પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સભ્ય જ્ઞાન અને સમ્યગૂચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, જીવને તેના ચરમ વિકાસરૂપ, સિદ્ધત્વની પ્રાપ્તિ કરાવે છે. ચરમ વિકાસ કહે કે જીવનું મૌલિક સ્વરૂપ કહો એ છે સિદ્ધત્વ. જીવને પ્રાપ્તવ્ય પણ તે જ છે. આત્મઆરાધનાના માર્ગની શરૂઆત સમ્યગદર્શનરૂપ ચોથા ગુણસ્થાનથી થાય. એ પછી જીવ ક્રમશઃ આગળ વધતો વિરતિ ભાવરૂપ પાંચમા-છઠ્ઠા ગુણસ્થાનને પ્રાપ્ત કરે. અપ્રમત્ત ભાવરૂપ સાતમ ગુણસ્થાને સ્પશી આગળ વધી આઠમા ગુણસ્થાને ક્ષપકશ્રેણુએ ચડે અને એક જ અંતર્મુહૂર્તમાં બારમે ગુણસ્થાને પહોંચી કેવળજ્ઞાન પામી જાય. તે પછી કેવળ અવસ્થામાં કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિક સમક્તિ, શુકલ ધ્યાન, યથાખ્યાત ચારિત્ર આદિ ભાવમાં ચિરકાળ સુધી રહે અને અંતે સગીમાંથી અગી બને. શેલેશી અવસ્થાને પ્રાપ્ત કરે. મેરૂ જેવી અડલ-એકંપ–અચલ દશામાં સર્વ કર્મથી મુક્ત થાય આમ ચેથાથી ચૌદમાં ગુણસ્થાન સુધીની યાત્રા તે અનિત્ય દશા. બધી જ વચલી દશા. માર્ગેથી પસાર થતાં આ બધું પાર કરવું જ રહ્યું. આ માત્ર માર્ગ છે પણ મંઝિલ છે સિદ્ધત્વ. જે નિત્ય શાશ્વત દશા છે. આદિ-અનંત છે. જીવનું ગંતવ્ય એ જ છે. પણ વચલી દશાને પાર ન પામે તે ગંતવ્યને આંબી શકે નહીં. અને તે માટે જ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદ્જીએ આરાધનાનાં આ બધાં જ સપાને બતાવ્યાં. આ બધાં જ સંપાને પરથી પસાર થવાનું છે. તેને પ્રાપ્ત કરી આગળ
Page #105
--------------------------------------------------------------------------
________________ હું આત્મા છું વધવાનું છે, અને છેડી દેવાનાં છે તેને અનિત્ય કહ્યાં છે પણ અહીં અનિત્ય ભાવના ભાવી બધું જ અનિત્ય ખરાબ એમ સમજી એ-એ ગુણસ્થાનને પ્રાપ્ત કરવાને પુરુષાર્થ ન કરે એમ નથી. પણ અનિત્ય હેવા છતાં એ દશા પ્રાપ્ત કરવી જ પડે. માટે એ સિદ્ધાંત ન રખાય કે જેટલું અનિત્ય એટલું બધું જ ખરાબ અને બધું જ ત્યાજ્ય. પણ લક્ષ્ય શું છે તે ખ્યાલ રહે અતિ આવશ્યક છે. શ્રીમદ્જી એ જ કહેવા માગે છે કે તારૂં લક્ષ્ય તારામાં જ પડયું છે. તું છે તે પામી શકે છે - સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદગુરુ આજ્ઞા જિન દશા, નિમિત્ત કારણ માંય...૧૩૫.... પ્રથમ તે જીવે સમજવાનું છે, પછી આચરવાનું છે. એ સમજણ હેવી ઘટે કે હું સિદ્ધ સ્વરૂપી છું મારામાં તથા સિદ્ધ સ્વરૂપમાં સ્વરૂપ એકતા છે. કારણ હું આત્મા છું. જગતમાં રહેલ સર્વ જીવમાં સિદ્ધત્વ છે. પછી તે જીવ ગમે તેવો કેમ ન હોય? જ્ઞાની પુરુષે તે જીવના પરિણામિક ભાવની અપેક્ષાએ, તેને બે વિભાગમાં બતાવે છે. 1. ભવ્ય 2. અભવ્ય. આ બંને પ્રકારના જીવોનું મૂળ સ્વરૂપ સિદ્ધ જેવું જ છે. આત્માના મૂળ સ્વરૂપમાં જે ભવ્ય તે જ અભવ્ય. છતાં કહેવામાં આવ્યું કે ભવ્ય જીવ મોક્ષ પામે. અર્થાત્ પિતાના સિદ્ધત્વને પ્રાપ્ત કરી લે પણ અભવ્ય જીવ ન પામે. બન્ને પ્રકારના જીનું સ્વરૂપ એક હેવા છતાં અભવ્યમાં રહેલ અભવ્યત્વના કારણે આત્મ-વિકાસના આંતરિક ગ તેને મળતા નથી. તેથી બાહ્ય ગેમાં અટવાયા પછી પણ એ પિતાનું પરમાત્મત્વ જગાડી શક્ત નથી. વળી ભવ્યમાં પણ નિકટ ભવ્ય અને દુર્ભવ્ય આ બે પ્રકારના જીવે બતાવ્યા કે જેઓ જલદી મોક્ષે જાય છે અને કેટલાક ઘણે અનંત કાળ સંસારમાં રખડ્યા પછી મોક્ષે જાય. આ તથ્યને જરા વિસ્તારથી સમજીએ. જેમ ખેતરમાં પાકેલ અનાજ, અનાજના બધા જ દાણું ઉગવાની યોગ્યતા ધરાવતા હોવા છતાં, પાકેલ
Page #106
--------------------------------------------------------------------------
________________ સર્વ જીવ છે સિદ્ધ સમ 97 બધા અનાજમાંથી માત્ર થોડા જ દાણા ખેતરમાં વવાય છે. જેટલા વવાય તેટલા જ ઊગે. એકમાંથી અનેક થાય. પણ બીજા કેટલાક આ વર્ષે નહીં બીજે, ત્રીજે કે એથે વર્ષો વવાયા તે તે ત્યાં સુધી પડયા રહ્યા. પિતામાં રહેલ ઊગવાની શક્તિ મેડી કામ આવી. પણ બાકીના દાણુ તે ગૃહસ્થના ગયા. જે દાણા ખાવામાં વપરાઈ ગયા તેનામાં ઊગવાની યોગ્યતા ન હતી? હતી. પણ તેને ઊગવાને વેગ જ ન મળે તેથી મૂળમાં ગ્યતા હોવા છતાં ઊગી શક્યા નહીં. બસ, આવું જ છે નિકટ ભવ્ય, દુર્ભાગ્ય અને અભિવ્ય છે માટે. નિકટ ભવ્ય જીવને બહુ જલદી સમ્યદર્શન પામી સિદ્ધત્વ સુધી પહોંચવાના વેગ મળે છે. તે પિતાની સિદ્ધત્વરૂપ પર્યાયને પામી પિતાનું ભવ્યત્વ-સિદ્ધિત્વ સાબિત કરી બતાવે છે. દુર્ભવ્ય જીવને ઘણું પુગલ પરાવર્તનમાંથી પસાર થયા પછી આ વેગ મળે છે અને છેવટે તે પણ સિદ્ધત્વને પ્રાપ્ત કરી લે છે. પણ અભવ્ય જેના મૂળભૂત સ્વરૂપમાં સિદ્ધત્વની ગ્યતા હેવા છતાં તે પોતાના સિદ્ધત્વને જાગૃત કરી શકે તેવા યોગ જ મળતા નથી તેથી તે કયારે ય સિદ્ધ થઈ શક્તા નથી. અહીં શ્રીમદ્જી, જેમાં સિદ્ધત્વ છે તેમ નિર્દેશ કરીને, ભવ્ય જેને સંબોધીને કહે છે કે સમજે, શ્રદ્ધા આણે અને પછી આચરે અર્થાત સમ્યફજ્ઞાન સમ્યક્દર્શન અને સમ્યફચારિત્રની આરાધના કરે તે જરૂર સિદ્ધિ પામી શકે, પણ તે માટે બે શરત મૂકી. પામવાનું તારે જ. પુરુષાર્થ પણ તારે જ. ઉપાદાન પણ તારું જ. તે છતાં એ બધાંનો પાછળ જે Power છે તે નિમિત્તોને છે અને આવા સુંદર કાર્યો માટે નાં નિમિત્તો પણ એવા જ ઊંચા, એવા જ આદર્શ ! એને જે અપનાવી લે તે પછી સિદ્ધિ દૂર નહીં હોય. તારે સ્વચ્છ અને પ્રતિબંધ આ બે તેડી એક તે સદ્ગુરુની આજ્ઞાએ વત્યે જા અને બીજુ જિનશાન
Page #107
--------------------------------------------------------------------------
________________ હું આત્મા છું - યથાર્થ ભાન કરી, જિન દશા પ્રગટાવી લે. બસ, પછી સિદ્ધત્વ પ્રગટી ચૂકયું જ સમજ. સદગુરુની આજ્ઞા શી છે? સદ્ગુરુએ જે કરવાનું કહ્યું છે તે કર. અહીં આત્મસિદ્ધિ શાસ્ત્રમાં છે પદમાં છેલ્લું પદ " પાય તે જ ખરેખર આચરણીય છે. ગુરુદેવે એ જ મોક્ષને માર્ગ બતાવ્યું છે. જે માર્ગને અનુસરવું તે જ છે સદ્ગુરુની આજ્ઞાનું આરાધન. શ્રી જ્ઞાનાર્ણવ નામના અદ્ભૂત ગ્રંથમાં ગ્રંથકાર કહે છે विरम विरम संगान मुञ्च मुञ्च प्रपञ्चम् विसृज विसृज मोहम् विद्धि विद्धि स्वतत्त्वम् / कलय कलय वृत्त पश्य पश्य स्वरूपम् कुरु कुरु पुरुषार्थ निवृत्तानन्द हेतेः // ખરેખર જેને વિશ્વથી નિવૃત્ત થઈ નિજાનંદની મસ્તી માણવી છે, તેને સદ્દગુરુદેવ કહે છે સર્વ પ્રથમ તે સંગને ત્યાગ કર. પુગલને સંગ, વ્યક્તિને સંગ. આ બને સંગ ત્યાજ્ય છે. કારણ કે જીવની દશા તે અસંગ દશા છે. સર્વ પ્રકારનાં પાપ-પ્રપંચને ત્યાગ કર, જીવ તે સરળ છે. પ્રપંચ તે જીવને સ્વભાવ નથી. મહને તજી દે. સંસારમાં ભમાવનાર મોહ છે. મોહ નથી તો સંસાર નથી. આટલું થયા પછી આત્મતત્વને બોધ થશે. માટે આટલું કર્યા પછી આત્મતત્વને બંધ કરી લે. તે પછી ચારિત્રને અભ્યાસ કરે. ચારિત્રનું વારંવાર પાલન કરવાથી તેને અભ્યાસ થાય છે. માટે તે કર. તે પછી સ્વરૂપને જે. જેવું સિદ્ધનું સ્વરૂપ છે એવું જ તારું સ્વરૂપ છે માટે તારા સ્વરૂપને યથાર્થ રીતે જાણી લે, શ્રદ્ધા લે, સ્પશી લે, અનુભવી લે અને નિરંતર આત્મસ્વરૂપના અનુભવમાં રમમાણ થઈ જા. છેલ્લે મેક્ષ સુખના અનંત આનંદ માટે પુરુષાર્થ કર. પુરુષાર્થ વિના કંઈ જ સાધ્ય થતું નથી. મેક્ષ સ્વપુરુષાર્થ સાધ્ય છે. આમ ગુરુદેવ, મેલનાં સુખને પામવાની ચાહ ધરાવતા શિષ્યને રાહ બતાવે છે. આટલું કર્યા પછી મોક્ષ ન મળે, તારું સિદ્ધત્વ પ્રગટે નહીં
Page #108
--------------------------------------------------------------------------
________________ 99 સર્વ જીવ છે સિદ્ધ સમ એવું બને જ નહીં. માટે આ આજ્ઞાનું પાલન તન-મન-વચનના સંપૂર્ણ ચોગોની સમર્પણતા સાથે કરવાનું છે. બીજું નિમિત્તે કહ્યું જિનદશાને વિચાર અને તે પ્રગટ કરવાને પુરુષાર્થ. એ જિનદશા કેવી છે તે પણ શ્રી જ્ઞાનાવમાં બતાવ્યું છે अतुल सुख निधान ज्ञान विज्ञान बीजम् विलय गत कलङ्क शान्त विश्व प्रचारम् गलित सकल शङ्क विश्वरूपं विशालम् भज विगत विकार स्वात्मनात्मानमेव જેવું જિન વરૂપ તેવું જ નિજ સ્વરૂપ. તેથી જ ગુરુદેવ આત્મન ને સંબોધીને કહે છે હે આત્મન્ તું અનંત-અતુલનીય સુખને નિધાન છે. તારા સુખની સામે સંસારનાં સર્વ સુખો તુચ્છ છે. આત્માના એક પળના સુખની સાથે ચકવતીના છ ખંડ રાજ્યની સાહ્યબીનાં સુખ કઈ વિસાતમાં નહીં. એ તું અતુલ સુખને નિધાન છે. સારા યે જ્ઞાન અને વિજ્ઞાનનું બીજ પણ તારામાં છે. તારા અનંતજ્ઞાનના પ્રાગટય માટે કયાંયથી એક અક્ષરના અનંતમા ભાગ જેટલા જ્ઞાનને ઉછીનું લાવવાની જરૂર નથી. તારામાંથી જ તારા અનતજ્ઞાનને તું પામી શકે છે. સંસાર છે ત્યાં કલંક છે. મોહ છે ત્યાં કલંક છે. તે સંસાર પણ નથી અને મેહ સ્વરૂપ પણ નથી માટે તું નિષ્કલંક. આખા યે વિશ્વમાં તારા આત્માની શાતિ ફેલાયેલી છે. તે કદી અશાન્ત થઈ શકે નહીં, કેઈને અશાંત કરી શકે નહીં. એવી અમાપઅખિલ શાંતિને ધારક છે. સર્વ વિકલ્પ જ્યાં સમાઈ ગયા છે તેવી નિર્વિકલ્પ દશાને ઘણી તું. આત્માની સર્વ દશા સંપૂર્ણ-શુદ્ધ દશા તારી, તેથી કયાંય કેઈ શંકા નથી તે નિઃશંક તું છે. કેવળજ્ઞાન લેકાલેક વ્યાપી છે. તેવી કેવળજ્ઞાનની શક્તિ તારામાં પડી છે તેથી તું વિશ્વવ્યાપી છે. આવા મહાન અને નિર્વિકાર તારા આત્માના જ શુદ્ધ સ્વરૂપને તારા આત્મા વડે જ આત્મામાં ભજ. તે શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કર
Page #109
--------------------------------------------------------------------------
________________ 100 હું આત્મા છું અહીં ગુરુદેવે જિન સ્વરૂપ જેવું જ નિજ સ્વરૂપ છે તે બતાવી દીધું. તથા એ સ્વરૂપનું ધ્યાન કરવાથી એ સ્વરૂપને પામી શકાય છે. જિનદશાનું ધ્યાન કરવાથી જિનરૂપ થવાય છે. - જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હવે રે, ભૂગી ઈલિકાને ચટકાવે, તે ભંગી જગ જેવે રે......... આનંદઘનજી મહારાજ કહે છે કે રાગાદિની મંદતા કરી, વીતરાગ દશાના લક્ષ્ય જિનવરની આરાધના થાય તે જીવ જિનવર બની જાય. કીટ ભ્રમરના ન્યાયે એક કહેવાય છે કે ભમરી માટીનું ઘર બનાવી, લીલા ઘાસમાંથી ઈયળને લાવી, તેને ડંખ મારી પિતાના ઘરમાં નાખી દે અને દિવસો સુધી એ માટીના ઘર આસપાસ ગુંજારવ કરતી ફરે. પેલી ઈયળ ભમરીના ડંખની વેદનાથી દુઃખી હોય પણ ગુંજારવ ગમતું હોય તેમાં તેને મોહ લાગે અને અસહ્ય વેદનાથી મરી જાય અને પછી એ જ માટીના ઘરમાં ભમરી રૂપે ઉત્પન્ન થાય. એ માટીના ઘરમાંથી બહાર નીકળે તે જગત તેને ભમરી રૂપે જ જુએ. એ જ ન્યાયે જિનવરના સ્વરૂપમાં મગ્ન બનીને જિનવરને આરાધે તે જિનવર બને. આમ સદ્દગુરુની આજ્ઞા અને જિનવરના સ્વરૂપનું ધ્યાન આ બને નિમિત્તે યથાર્થરૂપે ગ્રહણ કરવાથી જીવમાં પડેલું સિદ્ધત્વ પ્રગટ થાય છે. પણ જે નિમિત્તોને અ૫લાપ કરે તે સિદ્ધદશાની પ્રાપ્તિ ન કરી શકે. એ વિષય અવસરે...
Page #110
--------------------------------------------------------------------------
________________ એ જે જે નિમિત્ત..! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને સમ્યજ્ઞાન અને સમ્યગ્રચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના, ઉપાદાન-નિમિત્તને યથાર્થ વિવેક કરનાર જીવ, સમ્યક્ પ્રકારે કરી શકે છે. બન્નેનું પિત-પોતાના સ્થાને મૂલ્ય છે. ઉપાદાન જરૂરી છે, તે નિમિત્ત પણ જરૂરી છે. એ વાત સત્ય છે કે પિતાના ઉપાદાનની તૈયારી હોય તે જ સ્વપુરુષાર્થના બળે જીવ સિદ્ધત્વ પામી શકે છે. પણ તેની સાથે જોઈતાં નિમિત્તોની અવગણના ન થાય તે લક્ષ રહેવું પણ જરૂરી છે. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં શ્રીમદ્ રાજચંદ્રજી આ તથ્યને સ્પષ્ટ કરતાં બહુ જ મહત્વપૂર્ણ વાતે બતાવે છે. ઉપસંહારની એક એક ગાથાઓ ઘણી જ મહત્ત્વપૂર્ણ અને રહસ્યાત્મક છે. અહીં સનાતન સત્યોને ઉદ્દઘાટિત કરે છે. સિદ્ધત્વની પ્રાપ્તિ અર્થે સદ્ગુરુની આજ્ઞા અને જિનદશા, આ બન્ને પ્રબળ નિમિત્તો છે એ આગલી ગાથામાં સમજાવ્યું. એ નિમિજ્ઞોનું મહત્ત્વ કેટલું છે એ હવે સમજાવવા માગે છે. ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત, પામે નહિ સિદ્ધત્વને, રહે બ્રાંતિમાં સ્થિત...૧૩૬ ઉપાદાન એ શું છે ? ઉપ અર્થાત્ સમીપ અને આદાન અર્થાત્ ગ્રહણ કરવું. જે નજીકથી ગ્રહણ કરાય તે ઉપાદાન એટલે જે દ્રવ્યની શકિત દ્રવ્યથી જ ઉત્પન્ન થાય તે ઉપાદાન. પ્રત્યેક દ્રવ્યથી થતા કાર્યમાં ઉપાદાનકારણ પિતાનું જ હોય અને અન્ય દ્રવ્યથી જે શક્તિ પેદા થાય તે નિમિત્ત કારણ.
Page #111
--------------------------------------------------------------------------
________________ 102 હું આત્મા છું મેક્ષમાગે આત્મા પોતે જ ઉપાદાનકારણ છે. મેક્ષ પામવાની ગ્યતા આત્મામાં જ છે. સર્વથા બંધનમુક્ત થવાનું સામર્થ્ય પણ આત્મામાં જ છે. આમ મેક્ષનું મુખ્ય કારણ આત્મા જ છે. નિશ્ચય નય પણ એજ કહે છે કે આમા પિતે જ સ્વ પુરુષાર્થે જ બંધનમુક્ત થાય છે. બીજાં કઈ દ્રવ્ય આત્મા માટે કશું કરી દેતાં નથી. છતાં નિમિત્તની આવશ્યક્તા અનિવાર્ય છે. નિમિત્તની હાજરી વગર ઉપાદાન કાર્યકર થઈ શકતું નથી. જેમકે રાગાદિરૂપે પરિણમવું એ પણ જીવની જ શક્તિ છે. જીવ સિવાય અન્ય દ્રવ્ય રાગાદિરૂપ પરિણમી શકતું નથી. વળી વીતરાગભાવમાં પરિણમવાની શક્તિ પણ આત્માની જ છે. જડ દ્રવ્યોમાં રાગ નથી તે વીતરાગતા પણ નથી. આ બંને શક્તિ આત્માની હેવા પછી પણ નિમિત્તરૂપ પર-પદાર્થ તે હોય જ છે. જીવને રાગાદિ ભાવ થયા તેમાં પણ કર્મ તથા અન્ય વ્યક્તિ-વસ્તુ-વાતાવરણ વગેરે નિમિત્ત થાય છે અને વીતરાગદશાવાળે થયે ત્યાં ગુરુ ઉપદેશ તથા મેહનયના ક્ષયરૂપ નિમિત્ત છે. આમ નિમિત્ત વિના જીવની વૈભાવિક કે સ્વાભાવિક અવસ્થા હોતી નથી. વ્યવહારિક જીવનમાં પણ આમ જ બનતું હોય છે. ત્યાં પણ કઈ કાર્ય થવામાં ઉપાદાન આપણું જ હોય અને નિમિત્ત બીજાનું હોય. પરંતુ જીવની અવળાઈ એવી છે કે વ્યવહારિક જીવનમાં સારું બને તે પોતે જ કર્યું તેમાં નિમિત્તે કશું કર્યું નથી એમ માનીએ અને કંઈક ખરાબ ઘટિત થયું તે બધું જ છેષ નિમિત્ત પર નાખી દેતા હોઈએ છીએ. ત્યાં એમ નથી સમજતા કે મારા પિતાને પણ કંઈક હિસે આમાં છે. એવું નિમિત્ત કાંઈ કરી શકે નહીં. વળી એથી પણ વધુ અવળાઈ તે જીવની ત્યાં છે કે કોધાદિનાં નિમિત્તે મળે તે એ તરત ગ્રહણ કરી લે. પછી જુઓ અંતરને ! કેધનાં કારણે મળ્યાં ત્યારે કેટલી વાર ખાશ રહી શકયા ? અને આત્મઆરાધનાનાં નિમિત્તે મળ્યાં ત્યારે કેટલી વાર સક્રિય બની શક્યા ? ક્રોધ કરતી વખતે તે એમ કહીએ કે શું કરું ? મારે ક્રોધ કર નથી હેતે પણ અમુક વ્યકિતએ મને કીધ કરાવ્યો. પણ ક્યારેય એમ બેલ્યા
Page #112
--------------------------------------------------------------------------
________________ એ જે તજે નિમિત્ત કે સંતે ક્ષમા રાખતાં શિખવે છે ને હું તેનું નિમિત્ત પામી ક્ષમા રાખતાં શિખે ! ખરાબ નિમિત્તને ગ્રહણ કરતાં જરા ય વાર નથી લાગતી અને સારાં નિમિત્તને સ્પર્શ પણ થવા દેતાં નથી. એટલું જ નહીં ત્યાં તે એમ માની બેસીએ કે મારું સિદ્ધત્વ મારામાં જ પડેલું છે. મારે કેઈના આલંબનની શી જરૂર છે ? મારૂં મારામાંથી હું જ મેળવી લઈશ ! પણ ના, શ્રીમદ્જી એવા જીને કહે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ તારા જ ગુણ છે. એ બહારથી લાવવાના નથી. તારા આત્મામાંથી જ તારે પ્રગટ કરવાના છે. પણ તે માટે નિમિત્તને અપલાપ કરીશ તે નહીં ચાલે. તેઓએ કહ્યું છે એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે અને જવા અનાદિ બંધ મૂળ.... ઉપદેશ સદગુરુને પામવે રે ટાળી સ્વછંદ ને પ્રતિબંધ મૂળ. તારા મૌલિક ગુણરૂપ જ્ઞાનાદિને પામવા હોય અને અનાદિનું જે બંધન છે તેને તેડવું હોય તે પહેલું કામ તે સદ્દગુરુના ઉપદેશશ્રવણનું છે. સદ્દગુરુના ઉપદેશને ઝીલ્યા વગર, અંતરમાં ઉતાર્યા વગર, આચરણમાં લાવ્યા વગર, તારા મૂળ સ્વરૂપને તું પામી શકીશ નહીં. પણ આ કરવામાં આડે આવે છે એક સ્વછંદ અને બીજે પ્રતિબંધ, શ્રીમદ્જીએ એમના એક પત્રમાં કહ્યું છે જીવને મોટામાં મોટાં બે બંધન છે. એક સ્વચ્છેદ અને બીજો પ્રતિબંધ. જેણે સ્વછંદને ટાળવો હશે તેણે ગુરુ-આજ્ઞા શિરોધાર્ય કરવી પડશે. અને પ્રતિબંધ ટાળવો હશે તેણે સર્વસંગ પરિત્યાગી થવું પડશે. સ્વચ્છેદના વિષયમાં આ શાસ્ત્રની ભૂમિકામાં શ્રીમદ્જી ઘણું કહી ગયા છે. પિતાના મતે ચાલવાને કદાગ્રહ અને અહંકાર તે છે સ્વચ્છેદ. પ્રતિબંધ શું છે? શેને છે ? જે જીવને પ્રતિ સમય બાંધી રહ્યો છે તે છે પ્રતિબંધ. જીવને પુદ્ગલને સંગ છે. પુદ્ગલની પ્રીતિ છે. અહં અને મમ પડયા છે. આ બધા જ ભાવો જીવ માટે પ્રતિબંધક કારણે છે.
Page #113
--------------------------------------------------------------------------
________________ 104 હું આત્મા છું ગમે તેવા સંત પધાર્યા હોય, સત્સંગને સુયોગ પ્રાપ્ત થયું હોય પણ સંસારની માયા, મેહજાળમાં એવા લપેટાયેલા છે કે સદ્ગુરુના ઉપદેશને સાંભળવા જવાને સમય ન હોય. મેહ અને મમતવ સંસાર ભાવમાં ખેંચી રહ્યું હોય તેથી તેનાથી છૂટી સદ્ગુરુના વેગને લાભ ઉઠાવી શકે નહીં. બીજી વાત, કર્મબંધ અને ઉદયની દષ્ટિએ પ્રતિબંધ, જીવ સમયે-સમયે કર્મબંધ કરે છે એમ શાસ્ત્રોમાં કહ્યું, એ કેવી રીતે ? પૂર્વે કરેલાં કર્મો સત્તામાં પડયા છે. તેને કાળ પાકતાં એ ઉદયમાં આવે અને તેનું ફળ આપે. જીવ આવેલા ઉદયમાં ભળી જાય. પુણ્ય ઉદયમાં આવે અને શુભ ફળ આપે તે એ ભેગવવામાં ભળી જાય છે. પાપ ઉદયમાં આવે, અશુભ ફળ આપે તે તે ભેળવવામાં પણ ભળી જાય છે. શુભ ફળે રાગનું કારણ બને, અશુભ ફળે દૈષનું કારણ બને. રાગ-દ્વેષ અને કર્મબંધનાં કારણ. એટલે ઉદયમાં આવેલાં કર્મોના શુભા-શુભ ફળમાં ભળવાથી થતા રાગ-દ્વેષ કર્મ બંધાવે. આમ જીવ ઉદયમાં ભળે તે કર્મબંધ થાય છે અને તે છે પ્રતિબંધ. આત્મા શુદ્ધ, નિર્વિકારી છે પણ કર્મબંધના કારણે વિકારી અને આ વિકાર સંગને રાગ જન્માવે અને જીવને સદ્દગુરુના ઉપદેશની સન્મુખ ન થવા દે. - આ પ્રતિબંધને ટાળ હોય તે જીવે સાક્ષીભાવ કેળવવું પડે. કર્મ તેના સમયે ઉદયમાં તે આવવાનાં જ પણ જવ જે તેનો ક્ષયોપશમ કરે છે તેમાં ન ભળે. અરે ! કદાચ વિપાકેદય થયો હોય પણ જીવની સમજણ તેમાં મોહદય ન થવા દે, તે નવા કર્મના બંધ થાય નહીં અને જીવને પ્રતિબંધ ટળે. આમ સ્વચ્છેદ અને પ્રતિબંધ ટળવા પછી સદ્ગુરુના ઉપદેશનું નિમિત્ત જીવ ગ્રહણ કરી શકે છે. અને તે આત્માના મૌલિક ગુણેની પ્રાપ્તિમાં સહાયભૂત બને છે. તેથી નિમિત્તને તજવાનું નથી. જ્યાં ઉપાદાન નિશ્ચયરૂપ છે. ત્યાં નિમિત્ત વ્યવહારરૂપ છે. વ્યવહાર વિના એકાંત નિશ્ચયથી કેઈ કાર્ય થતું નથી. કવિવર બનારસીદાસ પણ કહે છે.
Page #114
--------------------------------------------------------------------------
________________ 105 એ જે તજે નિમિત્ત ગુરૂ ઉપદેશ નિમિત્ત બિન ઉપાદાન બલોહીન જય નર દૂજે પાંવ બિન ચલબે કે આધીન ગુરુના ઉપદેશરૂપ નિમિત્ત વિના, ઉપાદાન નિર્બલ બની જાય છે. માત્ર ઉપાદાનથી કશું થતું નથી. જેમ માણસને ચાલવું હોય તે બને પગ જોઈએ. કોઈ કારણસર એક પગ કપાઈ જાય તે માત્ર એક પગથી ચાવી શકે નહીં. પછી પગના બદલામાં ઘડી હેય, સ્ટીક હોય કે ગમે તે સાધન હોય પણ ચાલવા માટે બે પગ જોઈએ. તેમ ઉપાદાન હવા પછી પણ નિમિત્તની આવશ્યકતા છે જ. આમ કહેવા પાછળને હેતુ એ છે કે કેટલાક માત્ર નિશ્ચયને આશ્રય કરીને ચાલતા હોય તે વ્યવહારમાં પણ દેવ, ગુરુ, ધર્મરૂપ ત્રણ તને આશ્રય ગ્રહણ કરવા નથી માંગતા. તેઓ તે કહે કે મારો આત્મા જ મારે દેવ, જ્ઞાન તેજ ગુરુ અને ઉપગ તે જ ધર્મ. મારે બીજા દેવ, ગુરુ, ધર્મની શી આવશ્યકતા છે? આવા એકાંત પ્રલાપી છે માટે જ આ કહેવામાં આવ્યું છે, કે તારૂં ઉપાદાન ગમે તેટલું જોરદાર હશે પણ રોગ્ય નિમિત્ત નહીં મળે તો ઉપાદાન કંઈ નહીં કરી શકે. વળી લૌકિક દષ્ટાંત દ્વારા બનારસીદાસજી કહે છે– જ્ઞાન નૈન કિરિયા ચરન | દોઉ શિવમગ ધાર; ઉપાદાન નિહચે જહાં તહાં નિમિત્તા હાર. જ્ઞાનનયન તથા કિયાચરણ- આ બને હોય તે જ મોક્ષમાર્ગે ગતિ સાથે પ્રગતિ થાય, અન્યથા અવિકસિત દશામાં જ રહી, સંસારમાં ભમ્યા કરે. માટે એ સમજવું જરૂરી છે કે ઉપાદાન નિશ્ચયરૂપ છે તે નિમિત્ત વ્યવહારરૂપ છે. જે જીવને આ સમજાયું છે તે પિતાના ઉપાદાનને તૈયાર કરવાની સાથેસાથે નિમિત્તની ભાવના પણ ભાવે છે. સુખવિપાક સૂત્રમાં સુબાહુકુમારને
Page #115
--------------------------------------------------------------------------
________________ 106 હું આત્મા છું અધિકાર આવે છે. બાર વ્રતધારી શ્રાવક સુબાહકુમાર એક વાર પૌષધ કરી પૌષધશાળામાં રાત્રિના ધર્મજાગરણ કરી રહ્યા છે. તેમના મનમાં ભાવના જાગી કે ધન્ય તે દેશ, નગરી કે જ્યાં શ્રમણ ભગવત મહાવીર વિચરી રહ્યા છે અને ભવ્ય જીવે પ્રભુનું પરમ સાનિધ્ય પામી સંસાર તરી રહ્યા છે. મને પણ એવે વેગ કયારે મળે? જે પ્રભુ મહાવીર અહીં પધારે તે હું સર્વ સંગ પરિત્યાગી બની પ્રભુના ચરણમાં દીક્ષિત બની જાઉં. સુબાહુકુમારની આ પ્રબળ ભાવના પ્રભુને તેની નગરીમાં લઈ આવી અને સુબાહુકુમાર દીક્ષિત થઈ ગયા. બંધુઓ ! સુબાહકુમારે નિમિત્ત ઈચ્છયું. પિતાનું ઉપાદાન તૈયાર કર્યું અને નિમિત્ત મળતાં તરત તેને ગ્રહણ કર્યું તે આત્મહિત સાધી ગયા. પરંપરાએ સિદ્ધત્વને પામી જશે. અહીં શ્રીમદ્જી કહે છે કે જે નિમિત્તને ગ્રહે તે જ મુક્તિ મળે અન્યથા નહીં. જેઓ નિમિત્તને અ૫લાપ કરે તે માત્ર પોતે કંઈક સાધી રહ્યા છે એવી ભ્રાંતિમાં જ રહે, પણ હાથ કંઈ આવે નહીં, અહીં એકાંત આગ્રહી જીવ ક્યાં શું ગુમાવી રહ્યો છે તે બતાવ્યું છે. પિતે સિદ્ધ સ્વરૂપી હોવા છતાં પિતાની ભૂલને કારણે જ પામી શકતા નથી એ ભૂલ સુધરે તે જરૂર સિદ્ધ સ્વરૂપે પ્રગટ કરી શકે. હવે જીવની ભ્રમણાઓ અન્ય ક્યાં છે તે અવસરે...
Page #116
--------------------------------------------------------------------------
________________ મુખથી જ્ઞાન કથે... ! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના કરનારે જીવ સર્વ-સર્વદશી બને છે. સર્વજ્ઞતા જ્ઞાનગુણની ચરમ પરિણતિ છે. વિશ્વનાં સર્વ - પર્યાને જાણવાની સાથે પોતે પિતાને સર્વ ગુણે સહિતને સંપૂર્ણ અનુભવ કરે, તે સંપૂર્ણ જ્ઞાન. સંપૂર્ણ જ્ઞાનરૂપ કેવળજ્ઞાન સિવાયનાં બધાં જ જ્ઞાન અધૂરાં અપૂર્ણ. પૂર્ણતા માત્ર કેવળજ્ઞાનમાં જ હોય, વળી આગળ કહી ગયા તેમ કેવળજ્ઞાન અનંત છે. અને મતિ-કૃત આદિ જ્ઞાન સંતવાળા છે. એટલું જ નહીં પણ પૂર્વેનું જ્ઞાન હોય તેવા જીનું જ્ઞાન પણ કેવળજ્ઞાનના અનંતમા ભાગે જ છે. અગાધ સમુદ્રની સામે જેટલું મૂલ્ય એક બિંદુ પાણીનું, બસ, કેવળ જે આ સત્ય સમજાય તે કઈ જીવ જ્ઞાનને મદ કરી શકે નહીં. મદ કરવા જેટલું જ્ઞાન હોય તે તે કેવળજ્ઞાન જ છે. હું તે ઘણી વાર પ્રવચનમાં કહું છું કે જ્ઞાનને મદ કરવાનું મન થાય તે હમણું રહેવા દો. આટલા અમથા જ્ઞાનને શું મદ કરે ? કર હોય તે કેવળજ્ઞાન થયા પછી કરજે. એની તુલનામાં કઈ જ્ઞાન ઊભું નહીં રહી શકે ! બંધુઓ ! તમારા ઉત્તરની મને ખબર છે. તમે કહેશે : અંતરમાંથી સર્વથા મદનો નાશ થશે ત્યારે તે કેવળજ્ઞાન થશે તે મદ કરાશે કયાંથી ? બસ, એ જ બતાવે છે કે જ્ઞાન એ મદ કરવાનું સાધન નથી. જ્ઞાન ભણતાં
Page #117
--------------------------------------------------------------------------
________________ 108 હું આત્મા છું કે ભણી લીધા પછી જિનવરને વંદીએ અને કહીએ હે પ્રભુ ! ઘણું યે ભર્યો, ઘણું જ્ઞાન મને થઈ ગયું, એમ માનું છું પણ એ તારા જ્ઞાનના અનંતમા ભાગથી જરા ય વધારે નથી, તે ચડેલે મદ ઉતરી જશે અને નમ્રતા આપોઆપ આવશે. જેને પિતાના જ્ઞાનની મર્યાદાનું ભાન નથી એવા અપૂર્ણ છે કંઈક મેળવી લે, થોડા ગ્રંથ વાંચી લે, થેડું સમજતાં શિખી જાય કે એ માનતે થઈ જાય કે મારા જે જ્ઞાની કેઈ નથી. પોતાને સંપૂર્ણ માનવા તથા મનાવવા માંડે એટલું જ નહીં પૂજા પ્રતિષ્ઠાની ભાવના પણ તેને થાય. લોકો પાસેથી એવી અપેક્ષા સેવતે પણ થઈ જાય. આમ પૂજા પ્રતિષ્ઠાને યશ-કીતિને મેહ છૂટ ન હોય. આ લેભ તે પડયે જ હોય અંતરમાં. એવા જીવને શ્રીમદ્જી દ્રોહી કહીને સંબોધે છે. મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટો ન મેહ; તે પામર પ્રાણ કરે, માત્ર જ્ઞાનીને દ્રોહ..૧૩૭. જેની કથની અને કરણીમાં એકતા નથી પણ અંતર છે એવા એકાંત નિશ્ચયવાદી છે, મુખથી તે આત્માના શુદ્ધ સ્વરૂપની વાત કરતા હોય. હું ત્રિકાળી સત્ શુદ્ધ આત્મા છું, મારે આત્મ-પ્રભુ સર્વથી ભિન્ન-અસંગ છે, નિરાગી ભગવંત છે, અખૂટ સામર્થ્યને ધણું છે. આ અને આવા બીજા અનેક ગુણોનો મહિમા, પિતે સંપૂર્ણ જ્ઞાની છે એમ માનીને ગાતે હેય. પરંતુ એના અંતરંગને તપાસીએ તે તેમાં વિકારે એટલા જ ભર્યા હેય. પિતાને ત્રિકાળી સત્ માનતે હોય અને મૃત્યુને ડર ઓછો ન થયે હાય. મરવું ગમતું ન હોય. મરણની વાત આવે ત્યાં તેનાથી દૂર ભાગતે હેય. જે દ્રવ્ય ત્રિકાળી સત્ છે તેને કયાં મરવાનું છે ? છતાં હું મરી જઈશ તો ? આ વિચાર એને કાયમ પીડતે હેય. પિતાના ત્રિકાળી સ્વરૂપ પર એને વિશ્વાસ ન હોય. આત્માની શુદ્ધતાની વાત કરનાર રાગ કે દ્વેષના એક પણ નિમિત્તને છોડી શક્તો ન હોય. વિષયના રાગ અંદરથી છૂટયા ન હોય. ઈન્દ્રિાના
Page #118
--------------------------------------------------------------------------
________________ મુખથી જ્ઞાન કથે 109 પિષણમાં કયાંય પાછો પડતો ન હોય. એકાદ વાર પ્રવેગ કરી જે જોઈએ કે આવા શુષ્કજ્ઞાનીને ખાવા માટે હલકામાં હલકે નીરસ પદાર્થ આપ જોઈએ અને પછી તેના પરિણામે કે ભાવેને તપાસવા જોઈએ તે ખ્યાલ આવે કે તેને આત્મા નિરાગી બની શુદ્ધ થયું છે કે રાગદશાથી તરબોળ ભર્યો છે. બંધુઓ ! શામાં પાઠ આવે છે કે ધન્ના અણગાર અને તેના જેવા બીજા તપસ્વી મુનિઓ છઠ્ઠના પારણે છઠ્ઠ, અઠ્ઠમના પારણે અઠ્ઠમ અને તેથી પણ વધુ ઉગ્ર તપશ્ચર્યા કરતા અને પારણાના દિવસે માત્ર એક મુઠ્ઠી નીરસ ભેજન એક વાર લે. છતાં સમતા તે તેના તન-મનમાં લહેરાઈ રહી હોય. ઈદ્રિના કેઈ વિષય તેમને લેભાવી શતા ન હોય. આવા મહાપુરુષે ખરેખર આત્મ-દશાને પામ્યા હેય. બાકી ઈન્દ્રિયોના વિષયમાં ગળાડૂબ પડયું હોય અને વાતે શુદ્ધ આત્માની. સાંસારિક જીવનવ્યવહાર જરા ય સુધર્યો ન હોય. કાવા-દાવા કે પ્રપંચ જેમનાં તેમ જ ચાલતાં હોય. અરે ! એવું પણ જોવા મળે કે મેઢેથી નિશ્ચય નયની વાત કરતા હોય અને શ્રદ્ધા તે એવી જ ધરાવતા હોય કે ધર્મના ક્ષેત્રમાં, જ્ઞાનના ક્ષેત્રમાં, સત્સંગના ક્ષેત્રમાં, અન્ય મતને નીચે દેખાડવામાં આવી બધી વાતે કરાય. ત્યાં નિશ્ચય નયને આગળ કરાય. પણ આપણા ભૌતિક વ્યવહારના ક્ષેત્રમાં, ધંધાના ક્ષેત્રમાં, પરસ્પરના વ્યવહારમાં તો જેમ સહુ જીવતાં હોય તેમ જ જીવાય. ત્યાં જરાય આદું-પાછું ન ચાલે ! વ્યવહારમાં બીજાની જેમ એક-બીજાના સંબંધોમાં કયાંક પણ થોડું ઓછું પડે તો તરત દ્વેષ થતો હોય. એરતા–ધોખા કરતે હેય. અમુકના ઘરે પ્રસંગ હતું તે મને ન બેલા. મને આમંત્રણ ન આપ્યું. મારી કિંમત કરી નહીં. એટલું જ નહી ! એના દિકરાના લગ્નમાં હું રૂ. 500 ની ભેટ આપી આવ્યું હતું અને મારા ઘરે પ્રસંગ આવ્યું ત્યારે માત્ર રૂ. 100 ની જ વસ્તુ લઈ આવે ! આવા તે અનેક પ્રસંગે જીવનમાં આવે અને દરેક વખતે આવા રાગાદિના ભાવે કરતે જ હોય! તે આને જ્ઞાની કહે ? શાને સ્વાધ્યાય તે રેજ કરતો હોય ! કેટલાક ખાસ
Page #119
--------------------------------------------------------------------------
________________ 110 હું આત્મા છું શબ્દ રટી લીધા હોય જે બધે જ કહેતે ફરતે હોય અને તેમાં ય અન્ય સંપ્રદાયના લેકે મળે ત્યાં તે જાણે ધર્મઝનૂન ચડતું હોય, એ શ્રેષના રંગે રંગાઈ જાય ! ' અરે એક અજ્ઞાની જીવ કે જે આત્મા વિષે કશું ય ન જાણતા હોય તેના વ્યવહારમાં અને આવા નિશ્ચયવાદીઓના વ્યવહારમાં કશે ય ફરક ન હોય ! આત્માના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન થયા પછી અહં તે ગળી જ જ જોઈએ. તેના બદલે તેના જેટલું અહં બીજામાં ન હોય! બંધુઓ ! માફ કરજે પણ જયારે નિશ્ચયની વાત કરનારના અહને જોઈએ ત્યારે એમ થાય કે આના હાથમાં શાને આવ્યાં કે શુદ્ધ નિશ્ચયની વાણી સાંભળી એ બધી શું આ રૂપે જ પરિણમી? એના અને વધારનાર બની? શાસ્ત્રોમાં સર્વજ્ઞા -સર્વદશી પરમાત્માએ કહ્યું છે કે ગમે તેવા આગ હોય તે મિથ્યા ને મિથ્થારૂપે જ પરિણમે !" એ કથન આવા જેમાં પ્રત્યક્ષ સાકાર થતું જોવામાં આવે એટલું જ નહીં ! થેડાં શાસ્ત્રો ભણે ગયે. કંઠસ્થ કરી લીધાં. વાકપટુતાના કારણે બેલતાં શિખી ગયા કે માન-પ્રતિષ્ઠાની ઈરછા અંદરથી જોર કરવા માંડે. સમાજ તેને માને-પૂજે, તેની યશ-કીતિ વધે. આવા અભરખા થવા માંડે. પિોતે જે ઈષ્ટદેવને માનતા હોય તેને મૂક પડતા અને પિતાના નામે સંપ્રદાય ચલાવવા માંડે ! બંધુઓ ! કે દુષમકાળ છે ! ધર્મને નામે કેટલાં ધતિગ ચાલે છે ! ઊંચી ઊંચી વાત કરનારાઓની દયા આવે એવું છે. એટલે જ શ્રીમદ્દજીએ કહ્યું કે આવા છે જેની મુખની વાતે નિશ્ચયની હોય પણ અંતરમાં પડેલે મેહભાવ કયાંય દૂર ન થયું હોય તેવા બિચારા છ પામર છે. રાંકડા છે. નિર્માલ્ય છે. એની તો દયા ખાવા સિવાય બીજું શું થઈ શકે? પણ શ્રીમદજી કહે છે એવા છે પર વધારે કરૂણું તે એમ આવે
Page #120
--------------------------------------------------------------------------
________________ મુખથી જ્ઞાન કથે 111 બહુ જાણે છે, પોતે જાણે છે સમજે છે એટલું બીજા કઈ જાણતા નથી આવું કહેવડાવવાના મેહમાં કેવડો માટે અનર્થ આચરી બેસે છે ! પહેલી વાત તે એ કે તેને સાચા જ્ઞાનીની ઓળખ થતી નથી. જ્ઞાનીના ચરણમાં જઈ શકતા નથી. જ્ઞાની પ્રત્યે અહંભાવ કેળવી શકતા નથી. જ્ઞાનીની આદર ભક્તિ કરી શકતો નથી. પણ જ્ઞાનીને બેટા ઠરાવવાના પ્રયાસો કરે છે. તેમના પ્રત્યે ઈર્ષા સેવે છે, અને જ્ઞાનીનું ખરાબ થાય એવું ઈચ્છ થઈ જાય છે ! આ કેવડો મોટો દ્રોહ ! આ કાળમાં પણ ચારે બાજુ આવું જોવા મળે છે. આપણો ઇતિહાસ પણ સાક્ષી પૂરે છે. મહાવીરની સામે ગોશાળાએ કે દ્રોહ કર્યો ! પણ બંધુઓ ! તે કહીશ કે ગોશાળ સારે હતા. એણે દંભ ન સેવ્યો. મહાવીર પ્રત્યે ઇર્ષાના ભાવ જાગ્યા તે જગત જુએ એ રીતે તેની સામે આવ્યું અને પ્રભુને પડયા ! અને ઈતિહાસના પાને ચડી ગયે. પણ આ કાળ તો બહુ ભયંકર કાળ છે ! આ યુગમાં ઈર્ષ્યા-દ્વેષથી એક-બીજાનું સત્યાનાશ કરનારાઓ એવા દંભી હોય છે કે પાછળથી જ વાઘની જેમ થાપ મારે. જેના પ્રત્યે દ્વેષ-ઈષ્ય સેવે છે તેને પણ ખબર ન પડે અને સમાજ પણ ન જાણે. સમાજમાં તે એ સાથે જ રહે! આ દંભ તે મહા મોહનીય કર્મ બંધાવનાર છે. ! ગોશાળા વિશે વિચારીએ. ભગવાન મહાવીરની છદ્મસ્થ અવસ્થામાં, છ વર્ષ સુધી પ્રભુની સાથે, પ્રભુને શિષ્ય બનીને રહ્યો. સાથે વિચરણ કર્યું. પ્રભુ પાસેથી ઘણું યે શીખે. અને પ્રભુથી અલગ વિચરવા માંડશે. પિતે સંન્યાસી તે હતે જ અને અનેક વિદ્યાઓ જાણી લીધી હતી. ભૂતભવિષ્યનાં કથન પણ કહેતાં શિખી ગયું હતું અને તેણે પિતાને ન ચેક ઊભું કર્યો. હજારે લોકોને આકર્ષ્યા. લકે તેના ભકત બન્યા અને ગશાળે પૂજાવા માંડ્યો. તેનામાં લેકેને પિતાની પાછળ ફેરવવાની કળા હતી. આ કળા હોય તે ભકતોનાં ઝુંડ વધતાં વાર ન લાગે. અમારા સ્વ. ગુરુદેવ પૂજ્ય પ્રાણલાલજી મહારાજ સાહેબ ઘણી વાર કહેતા. “કુકનેવાલે
Page #121
--------------------------------------------------------------------------
________________ 112 હું આત્મા છું તે હૈ, ઝુકાનેવાલે ચાહિયે” દરેક યુગમાં આવું બનતું જ આવ્યું છે. શાળાએ પણ હજારો નહીં લાખો ભકતને સમુદાય ભેગે કરી લીધે. સમય વ્યતીત થયે. ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થયું. તીર્થની સ્થાપના કરી તીર્થકર થયા. માનવે જ નહીં દે, અને દેવને દેવ ઈન્દ્રો દ્વારા પ્રભુ પૂજાવા લાગ્યા. તેમની સર્વજ્ઞતાને પ્રચંડ સૂર્ય તપવા માંડશે. પ્રભુના તેજની સામે ગોશાળે ઝાંખે લાગવા માંડે. પિતે પિતાને જિનઆહંત-સર્વજ્ઞ કહેવડાવતે હતે. પૂજા પામતે હતે. અને હવે સાચા જિનેશ્વરને સહુએ ઓળખી લીધા. ગોશાળાની પોલ ખુલી ગઈ અને ક્રોધે ભરા ! વળી ભગવાન મહાવીરની પૂજા ઈન્દ્રો કરે છે તે કેમ સહ્યું જાય? અને ઈષ્યની આગ પ્રજવળી ઉઠી. મહાવીર જુઠે છે. એ સર્વજ્ઞ નથી પણ સાચે સર્વજ્ઞ હું જ છું એ બતાવવા પોતાની લબ્ધિને પ્રેમ કરવા પ્રભુની સામે દોડી આવ્યો. આવીને શબ્દોના પ્રહાર વડે પ્રભુનું અપમાન કરવા લાગ્યો. પ્રભુએ મૌન સેવ્યું તે એ વધુ ઉશ્કેરાયે, અને પ્રભુના ઉપકારને વિસરી, પિતાની પાસે રહેલી તેજેશ્યા પ્રભુ તરફ છોડી. મુખમાંથી અને આંખમાંથી અગ્નિની જવાળાઓ નીકળવા માંડી અને પ્રભુના શરીર સુધી પહોંચી. પ્રભુ કપાતીત પુરુષ, જિન નામકર્મનું પ્રબળ પુણ્ય, તેથી ગમે તેવી પ્રચંડ અગ્નિ પ્રભુને બાળી શકે નહીં. મહાવીરના શરીરને ત્રણ પ્રદક્ષિણા કરી અગ્નિ-જવાળાઓ પાછી ફરી અને ગોશાળાને દઝાડવા માંડી. અસહ્ય બળતરાથી બૂમે નાખવા માંડી અને પ્રભુએ શીતલ લેહ્યા છેડી તેની બળ તરાને શાંત કરી ! બંધુઓ ! વિચારે. આ શું છે? ઈષ્યની આગમાં જલતા શાળાએ વિચાર ન કર્યો કે હું તેને મારવા તૈયાર થયે છું ? એક વખત મેં જેને મારા ગુરુ રૂપે સ્વીકાર્યા, જેમનું શિષ્યત્વ મેં સ્વીકાર્યું ગ્રહણ કર્યું, એમનાં માન–પૂજા-યશ હું સહન નથી કરી શકત ? સર્વને ખોટા ઠરાવવાનો પ્રયાસ કરૂં? એ મારી કેટલી અજ્ઞાનતા! અરે! તેને લાખો ભક્ત
Page #122
--------------------------------------------------------------------------
________________ મુખથી જ્ઞાન કથે 113 હતા. તેની સામે ઉઘાડો પડી જઈશ એવો ડર પણ ન લાગ્યો! ઈતિહાસના પાને બદનામ થઈ ગયે ! - આ કેણે કરાવ્યું ? અજ્ઞાનતાએ. તેથી જ શ્રીમદ્જીએ કહ્યું કે આવા પામર જ જ્ઞાનીને ઓળખે નહીં અને ગુરુ દ્રોહી થાય! જ્ઞાનીને દ્રોહ કરે ! માટે કથની-કરણનું ઐકય સાધવું બહુ જ જરૂરી છે. અંતરમાં જે સાચી મુમુક્ષુતા પ્રગટી હોય તે જ જ્ઞાનીનું મહત્ત્વ સમજાય અને પિતાનું અજ્ઞાન દૂર થાય. મુમુક્ષુના અંતરમાં કેવા ગુણો પ્રગટયા હોય તે અવસરે. ભાગ-૩-૮
Page #123
--------------------------------------------------------------------------
________________ હોય મમક્ષ ઘટ વિષે..! વીતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગ જ્ઞાન અને સમગ્રચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના કરતાં મુમુક્ષુ જીવમાં ગુણ વૃદ્ધિ થતી રહે છે. જેમ-જેમ આરાધનામાં આગળ વધે તેમ-તેમ આત્મામાં રહેલ અનંતર્ગુણ કમશઃ પ્રગટે છે. મુમુક્ષતા એટલે મેક્ષની અદમ્ય ઈચ્છા. આવી મુમુક્ષુતા માટે જીવમાં પ્રથમ કયા-કયા ગુણે હોવા જરૂરી છે એ બતાવતાં શ્રીમદ્જી ફરમાવે છેદયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હેય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય 138.. - જિનેશ્વરને ધર્મ જ દયા-પ્રધાન છે. દયાને ધર્મનું મૂળ કહ્યું છે. . વજ્ય ગણે છે, તે બહુ મોટી ભ્રમણામાં છે. જિનેશ્વરને માર્ગ જ દયા રૂપ છે. જે જિનેશ્વરને અનુયાયી કહેવાતું હોય અને દયાને નિષેધ કરતે હોય તે જિનને નહીં પણ અન્ય કોઈને અનુયાયી હશે પણ જિનેશ્વરને તે નહીં જ. શ્રીમદ્જી પણ કહે છે ધર્મ તત્વ જો પૂછયું મને તો સંભળાવું સ્નેહે તને; જે સિદ્ધાંત સકળનો સાર, સર્વમાન્ય સહુને હિતકાર, ભાખ્યું ભાષણમાં ભગવાન, ધર્મ ન બીજે દયા સમાન; અભયદાન સાથે સંતોષ, દ્યો, પ્રાણીને દળવા દોષ. સત્ય શીલ ને સઘળાં દાન, દયા હેાઇને રહ્યાં પ્રમાણ દયા નહીં તે એ નહીં એક, વિના સૂર્ય કિરણ નહીં દેખ..
Page #124
--------------------------------------------------------------------------
________________ 115 હેય મુમુક્ષુ ઘટ વિષે - આ પદમાં બહુ જ સરલતાથી શ્રીમદ્જી સમજાવે છે કે દયાધર્મ જ સર્વ શ્રેષ્ઠ ધર્મ છે. જ્યાં દયા છે. ત્યાં જ તેની પાછળ અન્ય ગુણો પણ આવે છે. પણ જો દયા ન હોય તે સૂર્ય વિના જેમ અંધકાર છવાઈ જાય, સૂર્યા વિના તેનું એક કિરણ પણ ન દેખાય તેમ દયા વિના સત્ય, શીલ આદિ ગુણે પણ જીવનમાં ટકી શકતા નથી. આ ગાથામાં પણ શ્રીમદ્જીએ મુમુક્ષુના ગુણોનું વર્ણન કરતાં પહેલે ગુણ ‘દયા’ કહ્યો. અહીં “દયા એટલે સ્વદયા. જેને પિતાનું સ્વરૂપ સમજાયું છે, તે નિર્વિકારી શુદ્ધ ચિપ આત્મા છે. પણ કર્મના કારણે, વિભાવને કારણે, રોગાદિના કારણે એ મલિન થઈ ગયા છે. આ મલિનતા, આ વિકાર જ જીવને અકળાવે છે. અનાદિથી વિકારેના કારણે પીડિત જીવને જ્યારે આ પીડા અસહા થઈ પડે ત્યારે તેને પોતાને પોતાની જ દયા આવે છે. આને સ્વદયા કહે છે. આ જીવ નિશ્ચય કરે કે આત્મા પીડાય એવાં કાર્યો નથી કરવાં. હિંસાદિ કાર્યો આત્માને મલિન કરી પીડિત કરનારા છે માટે હિંસાદિને ત્યાગ થાય છે. વળી જ્યારે પિતાને પોતાની દયા આવે ત્યારે સાથે એ પણ સમજાય કે મને મારી આત્મિક પીડા પસંદ નથી તે કઈ પણ જીવને શારીરિક, માનસિક કે આત્મિક પીડા કેમ ગમે? માટે મારે કેને દુઃખ આપવું નહી. આમ “સ્વદયા”માં “પરદયા’ સમાઈ જાય છે. અન્ય જીવ પ્રત્યે અનુકંપાના ભાવ સહજરૂપજાગે. સ્વદયા જેના અંતરમાં આવી તેને રાગાદિ ભાવે પીડાકારી છે, અનર્થકારી છે તે સમજાય જ. તેથી રાગાદિ ભાવથી થતી પ્રવૃત્તિ સહજરૂપે રોકાઈ જાય. રાગાદિ છે ત્યાં જ અશાંતિ છે. રાગાદિ પ્રવૃત્તિ રોકાઈ એટલે શાંતિનો અનુભવ થાય. જે શાંતિ સંસારના કેઈ પણ પ્રસંગે, કઈ પણ સ્થળે, કઈ પણ પગલિક સુખમાં ન મળી હોય તે શાંતિ પોતાને પિતામાંથી પ્રાપ્ત થાય. અને જેમના ચરણોમાં સદાય શાંતિ પમાય છે તેવા સંતના શરણે જઈ તેમની આજ્ઞાને આરાધક બને. જેમ-જેમ આજ્ઞા, આરાધક
Page #125
--------------------------------------------------------------------------
________________ 116 હું આત્મા છું ભાવ વધતા જાય તેમ-તેમ કષા મંદ પડે. અને ફળસ્વરૂપ શાંતિ, પરમશાંતિનો અનુભવ થાય. જેના કષાયો ઉપશાંત થાય તેને શાંતિ મળે જ. શાંતિ આવ્યા પછી સમતા આવે. કષાની ઉગ્રતા જ વિષમતા પેદા કરાવે છે. કષાયે મંદ થાય, ઉપશાંત થાય એટલે પ્રથમ શાંતિ આવે અને પછી સમતા આવે. અંતરમાં નિશદિન ઉછળતા કષાને ઉભરે બેસી જાય તે પછી તે જીવને પડી ન શકે. જેમકે ચૂલા પર મૂકેલું દૂધ. દૂધને સ્વભાવ તે ઉભરાવાને. પણ બહેનમાં એટલી ચાલાકી હોય કે તે દૂધને ઉભરાવા દે નહીં. દૂધમાં ઉભરો આવે એટલે કાં તે દધને ચૂલેથી ઉતારી લે અને કદાચ ઉતારવાનાં સાધનને અભાવ હોય તે અંજલી ભરીને પાણી દૂધમાં છાંટી દે. તેથી ઉભરે શાંત થઈ જાય અને પછી સાધન શોધી ઉતારી લઈ એક બાજુ મૂકી દે એટલે દૂધ પિતાની મેળે જ ઠંડું થઈ જાય. બંધુઓ અંતરમાં સમતા લાવવી હોય તે આમ જ કરવું પડશે. કષા ચિત્તમાં ઉભરાઈ રહ્યા હોય તેને સમજણથી રોકી રાખવા, જે ક્ષણિક જ થઈ શકે. પણ ચિત્તને કષાયમાંથી ખેંચી લેવું. ચિત્તને કોઈને કાંઈ જોઈએ છે. તેને કષાયથી વેગળું કરી આત્મ-સ્વરૂપની લીનતામાં શેકી દો. ધ્યાનમાં રોકી દો. તે ચિત્ત કષાયથી વેગળું થતાં આપોઆપ કષાયે ઉપશાંત થઈ જશે. અને પછી તે ઉભરો બેસી જતાં જેમ દૂધ આપમેળે ઠંડું થઈ જાય, પિતાના મૂળ સ્વભાવમાં આવી જાય તેમ આત્માને મૂળ સ્વભાવ સમતા જ છે તેથી આપોઆપ ચિત્તમાં સમતા આવી જ જાય. અંતરમાં સમતા આવ્યા પછી કોધાદિન નિમિત્તે જીવને બહુ મૂંઝવી શકે નહીં. કયારેક પૂર્વ કર્મોના ઉદયે આવાં નિમિત્તો આવે. જીવને સતાવવા પ્રયત્ન કરે પણ જીવ ક્ષમા ધારણ કરી લે ક્રોધ એ તે આગ છે. આગમાં પડનાર દાઝયા વિના ન રહે. એમ માની ક્ષમાના શીતળ જળને જ આશ્રય લઈ સ્વયં શીતળતાનો અનુભવ કરે. - ક્ષમાભાવ એ વિકસિત થાય કે કોઈ માનવ, પશુ કે દેવ ઉપસર્ગ . દેવા આવે તે પણ તેને પ્રત્યે દ્વેષ ન આવતાં કરૂણા પ્રગટે. એમ થાય કે મને નિમિત્ત બનાવી એ જીવ વિષમતામાં પરિણમી રહ્યો છે. બિચારાને '
Page #126
--------------------------------------------------------------------------
________________ 117 છે હોય મુમુક્ષુ ઘટ વિષે કેવું વિષમ પરિણામ ભોગવવું પડશે ? આમ એ જીવ પર કરૂણા આવતાં પિતાના આત્મામાં ક્ષમા ધારણ કરી રાખે. શાસ્ત્રોમાં શ્રમણના દશ ધર્મોમાં પહેલો ધર્મ ખંતિ એટલે ક્ષમા બતાવ્યું છે. એટલે જ આપણા કેટલાક પૂર્વાચાર્યો ક્ષમાશ્રમણ કહેવાતા. જેમનામાં ક્ષમાને મહાન ગુણ જાગૃત થઈ ગયો તેમનામાં તે પછીના બીજા નવ ગુણે આવતાં વાર નથી લાગતી. આટલા ગુણના ધારક મુમુક્ષુને સત્ તત્વની અડેલ શ્રદ્ધા હોય. સતુ અર્થાત્ આત્મા. " હું આત્મા છું' એવું ભાન તેને નિરંતર વર્તતું હોય તેથી એ જીવ સ્વદયામાં જ રાચતા હોય. જ્યાં સ્વદયા છે ત્યાં કઈ પણ દુર્ગુણેને આશ્રય મળે નહીં. કારણ દુર્ગુણ એ તે જીવની વિકારી દશા છે. વિકાર કદી સુખ કે શાંતિ ન આપે પણ દુઃખ અને અશાંતિ જ આપે. આવા નિશ્ચલ શ્રદ્ધાવાન છવ કેઈ પણ વિકારને પિષણ કેમ આપે ? તેથી હિસા, અસત્ય, ચેરી, અબ્રહ્મ, પરિગ્રહ આદિ મુખ્ય પાંચ પાપો તે જીવનમાં ઊભા જ શાના રહે? સતનું લક્ષ્ય છે, સતનું આચરણ છે, તેના જીવનમાં, વ્યવહારમાં, વાણીમાં, વિચારોમાં સત્ય જહોય. સના ઈચ્છુક આત્મામાં સહજરૂપે ત્યાગ આવી જાય. તેને પ્રયત્ન પૂર્વક ત્યાગ કરે પડે નહીં. કારણ વસ્તુઓનું વિષાનું મમત્વ તથા રાગ ઉતરી જાય તેથી ત્યાગ સહજ થાય અને ત્યાગ સાથે સંસાર કે રાગાદિની ઉદાસીનતારૂપ વૈરાગ્ય પણ હોય જ. આમ ત્યાગ અને વૈરાગ્ય આ બન્ને મુમુક્ષુના જીવનમાં હોય જ. એ માટે જ આત્મસિદ્ધિ શાસ્ત્રની ભૂમિકામાં પણ શ્રીમદ્જી ત્યાગવૈરાગ્યનું ઘણું વર્ણન આપી ગયા. અહીં પણ એ જ કહે છે કે મુમુક્ષુ જીવ સદા આ ગુણને વિષે જાગૃત હોય. તેના અંતર ઘટમાં આ ગુણેનું ઘલન થઈ રહ્યું હોય. ખરે મુમુક્ષુ કેણ છે એ જાણવું હોય અથવા પિતે મુમુક્ષુની કટિમાં આવી શકે છે કે નહીં એ જાણવું આ સાત ગુણોને સામે રાખી પિતાની જાતને તપાસી લેવી. આ ગુણોની જાગૃતિ જેનામાં રહેતી હોય તે મુમુક્ષુ, બીજે નહીં. હવે જ્ઞાની દશા કેવી હોય તે અવસરે....
Page #127
--------------------------------------------------------------------------
________________ આત્મ-ચિંતન.... “હું..આત્મા છું”. “....આત્મા છું ચેતન....એ મારું સ્વરૂપ.. હું ચેતન છું... જગત.. જડ છે....ચૈતન્ય..... એ જ આત્મા, આત્મા એ જ ચૈતન્ય....ચૈતન્ય....એ મારે વિશિષ્ટ ગુણ છે. અસાધારણ ગુણ છે. જે મારા સિવાય, આત્મા સિવાય જગતના કેઈપણ દ્રવ્યમાં હિય નહીં.... હું...ચેતન છું... એટલે જ જગતથી જુદો છું.... દષ્ટિથી દેખાતા બધા જ પદાર્થો...જડ છે.. પુદ્ગલના પિંડ છે... દષ્ટિથી અગેચર એ હું... ચૈતન્ય પિંડ છું. સર્વ પદાર્થો જડ છે. આ શરીર જડ છે. ઇંદ્રિયે જડ છે. મન પણ જડ છે... જેટલા જડ પદાર્થો છે તે મારાથી જુદા છે.. હું ચૈતન્ય માત્ર આત્મા... દેહ મારો નથી...દેહને નથી ઇન્દ્રિયે મારી નહીંહું ઇંદ્રિયને નહીં. મન મારૂ નહીં... હું મનને નહીં—શરીર... ઈદ્રિય અને મન... તે બધાથી જુદો હું ચૈતન્ય આત્મા છું..મારા ચૈતન્યને પ્રગટ કરવાના.... દેહ....ઈદ્રિય... અને મને.... માત્ર માધ્યમ છે... દેહના માધ્યમથી ચેતન પ્રગટ થાય છે... એટલે કે ઓળખાય છે... ઈદ્રિયના માધ્યમથી ઓળખાય છે....મનના માધ્યમથી ઓળખાય છે... પણ દેહ. તે આત્મા નથી. ઈંદ્રિય... તે આત્મા નથી. મન.... તે આત્મા નથી. આ ચેતન દેહ સાથે ભળે છે...એટલે જ દેહની સક્રિયતા છે... ઈદ્રિ સાથે ભળે છે. એટલે ઇન્દ્રિયની સક્રિયતા છે... એ જ રીતે એ મન સાથે ભળે છે. માટે જ મન સક્રિય છે. ચેતન., દેહ-ઈદ્રિય અને મનથી. પર થઈ જાય છે..... એ કોઈ કાર્ય કરી શકે નહીં.... સક્રિયતા છે. તે ચેતનની છે.દેહમાંથી...ચેતન નીકળી જાય પછી.... દેહ કે ઇંદ્રિય કેઈ કાર્ય કરી શકે નહીં.
Page #128
--------------------------------------------------------------------------
________________ આત્મ-ચિંતન 119 ' એટલે જ ચેતના.. એ આત્માને ગુણ છે..., દેહને ગુણ નથી... ઈદ્રિયને ગુણ નથી, મનને ગુણ નથી...હું...આત્મા છું....ચૈતન્ય.. પ્રાપ્ત કરવી છે. મારી નિજાનંદની મસ્તીને. મારે માણવી છે... ચૈતન્યની અનુભૂતિ કરવી છે... એ માટે આખા યે જગતને ભૂલી જગતના સમસ્ત જડ દ્રવ્યથી પર થઈ. દેહ.. ઈદ્રિય... અને મનથી પણ પર થઈ.. મારામાં કરી જાઉં , મારામાં સ્થિર થઈ જાઉ..., મારામાં સમાઈ જાઉં. તે એ માટે વધુ.. એકાગ્ર થઈ., થોડી ક્ષણે. આત્માનું ચિંતન કરીએ. હું.....આત્મા છું. ...આત્મા છું.” 3. “શાંતિ.... “શાંતિ”. “શાંતિ
Page #129
--------------------------------------------------------------------------
________________ બાકા કહીયે ભ્રાંત.....! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની અનંતદર્શની, પ્રભુ વીર, જગતના ભવ્ય સમક્ષ અમૃતમય વાણીનો પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષ માર્ગની આરાધના સમ્યગ્રદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના કમે-કમે મોહભાવને ક્ષીણ કરતી જાય છે. મોહની ક્ષીણતા વધતાં આત્મામાં વિશુદ્ધિ વધે છે. આત્મામાં જે કંઈ અશુદ્ધિ છે, મલિનતા છે તે મોહના કારણે છે. આ બંને ભાવને ક્ષય થાય ત્યારે જ આત્મા વિશદ્ધ બને છે. આત્માના સર્વ વિકારી ભાવમાં મેહ સર્વોપરી છે તેથી જ તેને રાજાની ઉપમા આપી છે. રાજા જેમ પોતાની પ્રજાનું પાલન કરે, રાજ્યને વિકાસ કરે, રાજ્યનું રક્ષણ કરે તેમ મોહની પ્રજારૂપ અનેક પ્રકારનાં મિથ્યાત્વ તથા ક્રોધાદિ કષા–રતિ આદિ કષાય અને તેનાથી નિષ્પન્ન વિવિધ વિકા આત્મામાંથી આઘાપાછા ન થઈ જાય તેમ તેનું રક્ષણ કરતા રહે છે. એ સ્વયં એટલે સમર્થ છે કે પોતે બીજા બધાને સંભાળી લે. પણ પિતાને સંભાળવા માટે કેઈની ય જરૂર નહીં. એટલું જ નહીં એ એક જ ભાવ અનંત સંસારની પરંપરા ઊભી કરી દે. આજ સુધી જીવ સિદ્ધ દશાને નથી પામે તેનું કારણ પણ એ જ છે. મેહદશા જાય નહીં ત્યાં સુધી આત્મામાં સમ્યગૅદશા જાગૃત થાય નહીં. સમ્યગદશા વિના વીતરાગ દશા નહીં, અને વીતરાગદશા વિના સિદ્ધદશા નહીં. માટે જ જીવે સમ્યગુપરિણામદશા આત્મામાં જાગૃત કરવી પડશે.
Page #130
--------------------------------------------------------------------------
________________ બાકી કહીયે બ્રાંત 121 બદલાઈ જ જાય. તેમાં વાર ન લાગે. બંધુઓ! કાર ચલાવતા હો, એક સીધી દિશામાં ચાલ્યા જાય છે. Turn આવ્યું, તમારે દિશા બદલવી છે, તે બહુ જ થોડા પ્રયાસે એકથી બીજી દિશામાં ચાલ્યા જાવ છો. તે માટે જે જરૂરી છે એ છે પ્રથમ તે આટલું હોય તે ગમે તે દિશામાં, ગમે તેટલા માઈલ ગાડી લઈ જવી હોય, લઈ જઈ શકે છે. બસ, એ જ રીતે જીવને રાગદશામાંથી વીતરાગદશા તરફ લઈ જ હોય છે તે માર્ગે જવાનું જ્ઞાન, જીવમાં યેગ્યતા અને પરિણામધારા પર કંટ્રલ, આટલું હોય તે જીવની દશા બદલાઈ જાય છે. આ દશા જે પ્રગટ કરી શકે તે જ જ્ઞાની. આવા જ્ઞાનીની વ્યાખ્યા કરતાં શ્રીમદ્જી ફરમાવે છે - મેહભાવ ક્ષય હેય જ્યાં, અથવા હેય પ્રશાંત તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીયે ભ્રાંત...૧૩૯... જ્ઞાની કેને કહીએ? કાં તે જેને મેહભાવ સર્વથા ક્ષય થયે હોય અર્થાત્ દર્શન મોહનીય અને ચારિત્ર મેહનીયરૂપ મેહને અત્યંત ક્ષય કરી પૂર્ણ વીતરાગદશા જેણે પ્રાપ્ત કરી છે તે જ્ઞાની છે. અને કાં આ બન્ને પ્રકારના મોહ ઓછેવત્તે અંશે ક્ષીણ થયાં છે. પ્રશાંત થયા છે. અર્થાત્ ચેથા ગુણસ્થાનથી લઇ દશમા ગુણસ્થાન સુધીની દશા, અરે! અગ્યારમાં ગુણસ્થાન સુધીની દશા જેમાં ક્રમશઃ મોહભાવ, ક્ષીણ અથવા શાંત થતું જાય છે. વીતરાગતા કમે-કમે વિકસિત થતી જાય છે તે દશા. આવી દશા જેના અંતર ઘટમાં જાગી છે તે જ્ઞાની. અર્થાત્ સંસાર અને સંસારભાવને રાગ જેને સર્વથા ઉતર્યો છે અથવા ધીરે ધીરે ઊતરતે જાય છે તે જ જ્ઞાની દશા છે. બાકી સંસારના સર્વ ભાવે જીવને હોય અને શા શાનની ભ્રાંતિ. ઘણાં જ ભણે ગયે હોય તે તે જ્ઞાની નહીં પણ
Page #131
--------------------------------------------------------------------------
________________ 122 હું આત્મા છું જેના અંતરમાં ખરેખર જ્ઞાનદશા પ્રગટ થઈ હોય તેની દષ્ટિ બદલાઈ જાય. દષ્ટિ બદલાતાં તેની સૃષ્ટિ બદલાઈ જાય. અજ્ઞાની જીવને સંસારના પદાર્થોમાં જે માહર્તા દેખાતી હોય, પુદ્ગલે આકર્ષણ કરતાં હોય તે જ્ઞાની જીવને ન હોય. પદાર્થ પ્રત્યેની તેની ભાવના જ બદલાઈ જાય. તેથી સર્વ સામાન્ય માનવી પદાર્થની વ્યાખ્યા અને જ્ઞાનીની વ્યાખ્યામાં કવિવર બનારસીદાસ, આવા જ્ઞાની-ઉત્તમ પુરુષની દૃષ્ટિ કેવી હોય તે બતાવતાં, નાટક સમયસારમાં કહે છે -. કચસૌ કનક જાકે નીચસી નરેસ પદ, મીચસી મિતાઈ ગુસવાઈ જાકે ગારસી જહરસી જેગ-જાતિ કહરસી કરામાતિ જાલસૌ જગ-વિલાસ ભાલસૌ ભુવન વાસ કાલસી કુટુંબ કાજ લોક લાજ લારસી સીડસૌ સુજનું જાનૈ બીકસી વખત માને એસી જાકી રીતિ તાહિં વંદત બનારસી.... .. જે પુરુષ સુવર્ણને કચડ-કાદવ સમાન માને છે, સુવર્ણ અને ધૂળમાં તત્વતઃ કેઈ અંતર નથી. બને પુદ્ગલ પરમાણુનાં પિંડ. વાસ્તવિક્તા એ જ છે. આ દષ્ટિ તે કેટલાક સામાન્ય મનુષ્યમાં પણ જોવા મળે. એક ગરીબ પતિ-પત્ની. મજૂરી કરી માંડ-માંડ પેટ ભરે. એક વાર પાર્વતીના કહેવાથી શિવજીએ એ દંપતિને સુવર્ણ આપવા વિચાર્યું. બન્ને મજૂરી કરવા જતાં હતાં ત્યાં રસ્તામાં સેનામહોરથી ભરેલી કેથળી મૂકી દીધી. આગળ પતિ ચાલ્યા જાય છે. પત્ની થોડે દૂર ચાલી આવે છે. એટલામાં પતિની ઠેસ વાગવાથી પિલી કેથળી ફાટી ગઈ. અંદરથી સોનામહેર બહાર નીકળી. જોયું તે સેનામાહેર છે. પેલે ભાઈ વિચારે છે કોઈની મનમાં એમ થયું કે પાછળ મારી પત્ની ચાલી આવે છે. કદાચ એને જીવ લેભાઈ જાય. કારણ કારમી ગરીબીમાં જીવી રહ્યાં છે. આ અનર્થ
Page #132
--------------------------------------------------------------------------
________________ 123 બાકી કહીયે બ્રાંત ન થઈ જાય ! પારકું ધન લેવાની તૃષ્ણા ન જાગે માટે તેણે સોનામહેર પર ધૂળ વાળી દીધી. એટલામાં તેની પત્ની ત્યાં આવી પહોંચી. પૂછે છે. “શું કરો છો? એ આવી અને જોઈ લીધું તેથી હવે જે છે તે કહી દેવું પડે. તેથી કહે છે કેઇની સેનામહેર ભરેલી કેથળી પડી ગઈ છે. મારું મન તે ન લેભાયું પણ કદાચ તારૂં મન તેમાં જાય તેએટલે તેના પર ધૂળ વાળી રહ્યો છું. પત્નીએ બહુ જ માર્મિક જવાબ આપે. એ કહે : તમને તે એ સેનું દેખાતું હશે પણ મને તે ધૂળ જ દેખાય છે ! ધૂળ પર ધૂળ શું વાળવી ?" બંધુઓ ! આ છે દષ્ટિને ભેદ. જેના અંતરમાં સંતેષ પડ્યો છે, પ્રામાણિકતા પડી છે તેને પરધન પત્થર જ દેખાય. બનારસીદાસજી પણ એ જ કહે છે કે આવા જીવને સુવર્ણ કાદવ-કીચડ જેવું દેખાય છે. ઉક્તિ છે. “રાજેશ્વરી સે નષ્કવરી” રાજાને રાજનીતિ સાથે કૂટનીતિને આશ્રય લેવો પડે, કંઈક પ્રપંચ અને મહારંભ-મહાપરિગ્રહ સેવવા પડે. તેથી પ્રાયઃ કરીને તે નરકનો જ અધિકારી બને. નરક જેવી નીચતા કઈ? તેથી રાજપદને મહાનપદ નહી પણ નીચપદ માને. રાગ–મહ વિના મિત્રતા થાય નહીં. મેહ છે ત્યાં ફરી ફરીને જન્મ મરણ છે માટે મિત્રતા મૃત્યુ સમાન માને. લેકે મેટાઈ આપે છે, તે લેકે જ કાલે લાત મારી કયાં ફેંકી દેશે તેની ખબર નહીં પડે. આજે જે પ્રશંસા કરે છે તે કાલે નિન્દા કરવા માંડશે. માટે મોટાઈ તે ગારાના લીંપણ જેવી છે. યોગાદિ ક્રિયાઓ જે કર્મબંધનનું કારણ છે તેને ઝેર સમાન માને છે અને મંત્ર-તંત્રાદિની કરામતે, જે લોકેને ભ્રમજાળમાં ફસાવનાર છે, તેને દુઃખ સમાન માને છે. લોકિક ઉન્નતિ અને માન-પ્રતિષ્ઠા પામવાની ભાવનાને અનર્થ સમાન માને છે. પુદ્ગલના પૂતળા સમ આ દેહને મશાનની રાખ સમાન માને
Page #133
--------------------------------------------------------------------------
________________ 124 હું આત્મા છું છે. આ દેહને ગમે તે રુટ-પુષ્ટ બનાવ્યું, ગમે તેવો સજા, સુંદર દેખાવા માટે ખૂબ શણગાર્યો, તેના માટે ગમે તેટલા પાપો કર્યા પણ અંતે તે તેની રાખ જ થવાની. તેથી તે રાખ સમાન છે. જગતના ભેગ-વિલાસ માછીની જાળ જેવા છે. તેમાં ફસાયા પછી નીકળવું બહુ જ મુશ્કેલ! ભેગો મેતના મુખમાં જ ધકેલે છે. અને પરંપરા પણ ભોગ-ભાવનાની જ ઊભી થાય છે તેથી ભેગ-વિલાસ જાળ જેવા જ છે. જ્ઞાની જીવને ભવ વિષે નિત્ય ખેદ વર્તતે હોય તેને સંસારમાં રહેવું પડે તે પણ ભાલાની અણી પર જીવતા હોય તેવું લાગે. પરિવારની પળો જણ કાળ જેવી ક્રૂર લાગે. ગમે નહીં પણ કરવી પડે માટે જ કરતે હોય. સાંસારિક ઈજજત વધારવાના પ્રયત્ન મુખમાંથી ટપકતી લાળ જેવાં ગંદાં લાગે. એ ઈજજત મળી તે ય શું અને ન મળી તે ય શું? તેની કશી એ કિંમત નથી. તેથી જ જેને ખરેખર અંતર લગની લાગી હોય કૃષ્ણની લગની લાગી તે તેણે લેક-લાજને વેગળી મૂકી દીધી. લેક-લાજની કશી યે કિમત નથી. તેમાં ય અધ્યાત્મ માર્ગે જે જીવને આગળ વધવું છે તે જે લેક-લાજમાં પડ્યો રહે તે અધ્યાત્મ સાધી શકે નહીં. તેની ગતિ તે સંસારથી ઉલટી જ હેય. યશ-કીતિને મેળવવાની કે વધારવાની ઈચ્છા નાના મેલ સમાન અથડાવનાર છે. માટે યશ-કીતિને ઈચ્છવા યોગ્ય નથી. વળી પુણ્યના ઉદયને વિષ્ટા સમાન માને છે કે જે ભેગવવા જેવા નથી. કારણ પુણ્યના ઉદને ભેગવતાં રાગાદિ ભાવ જાગે અને ફરી કર્મબંધન થાય તે માટે વિષ્ટા સમાન ત્યાજ્ય છે. આવી સર્વ ભાવનાએ જેના ચિત્તને વિષે વર્તે છે, જેની દૃષ્ટિ બદલાઈ ચૂકી છે. સંસારમાં રહેવા છતાં તે જલકમલવત સંસારથી અલિપ્ત રહે છે. પિતાને સંસારમાં રહેવું પડે છે માટે રહ્યો હોય, પિતામાં સંસાર ન રહે. જેમ નાવ પાણીમાં રહે, પણ પાણી નાવમાં રહે તે નાવ ડૂબી
Page #134
--------------------------------------------------------------------------
________________ બાકી કહીયે બ્રાંતિ જાય તેમ જીવ જ્યાં સુધી શિવ ન થાય ત્યાં સુધી તેને સંસારમાં તે રહેવું પડે પણ પિતામાં સંસારનો વાસ ન થવા દે. એવા ઉત્તમ પુરુષને કવિ બનારસીદાસજી વંદન કરે છે. શ્રીમદ્દજી પણ તેને જ જ્ઞાની કહે છે કે જેને મેહભાવ ક્ષીણ થઈ ગયો છે. શાંત થઈ ગયું છે. તેવા જ્ઞાની પુરુષ સંસારમાં હવા પછી પણ તેનાં રાગ-દ્વેષ અતિ મંદ થઈ ગયાં હોય. તેથી કર્મબંધ પણ તેને બહુ જ ઓછા થાય છે. રાગ અને દ્વેષ એ બે કર્મનાં બીજ છે. અને તે બને વિષમતાનાં પણ બીજ છે. રાગથી રક્ત અને દ્વેષથી દ્વિષ્ટ મનુષ્ય ન તે પિતાના ભાવને જોઈ શકે છે ન સર્વ જીવની આંતરિક સમતાને. જે સમતાને નથી જોઈ શકતા તે કેાઈના પ્રતિ રક્ત થઈને પાપ કરે છે તે કેઈન પ્રતિ દ્વિષ્ટ થઈને પાપ કરે છે. સમત્વદશી નથી કેઈ પર રક્ત થતે, નથી કઈ પર દ્વિષ્ટ થતું, તેથી તે પાપ કરતું નથી. सम्मतदसि न करेइ पावं આ ખૂબ રહસ્ય પૂર્ણ સૂત્ર છે. જે પાપની પર્યાયના સ્વરૂપને જુએ છે તે પાપ કરી શકતા નથી. જે પાપના યથાર્થ સ્વરૂપને જાણતું નથી કે જેતે નથી તે જ પાપ કરી શકે છે. जानामि धर्म न च मे प्रवृतिः जानाम्यधर्म न च मे निवृत्ति: હું ધર્મને જાણું છું પણ તેનું આચરણ નથી કરતો. હું અધર્મને જાણું છું પણ તેને છેડતા નથી. આ સ્થૂલ ચિત્તની અનુભૂતિ છે. સૂક્ષ્મ ચિત્તમાં થનાર સમ્યગદર્શન, અસમ્યક્ આચરણમાં ન લઈ જાય. તેથી સમ્યક્દર્શની જીવ જાણીબુઝીને પાપ કરતા નથી. તેનાથી અજાણતાં થઈ જાય, પણ તે કરે નહીં. જેના ચિત્તમાંથી પાપની પ્રવૃત્તિના ભાવે ઉતરી ગયા છે તે જ્ઞાની. જેટલા અંશે મેહ ક્ષીણ થાય એટલા અંશે પાપભાવો પણ ક્ષીણ થઈ જાય આવી આંતરદશા જેની વતે છે તે જ્ઞાની, બાકી બધી ભ્રાંતિ મોહભાવમાં અટવાયેલે, ભૂલે પડેલે જીવ જ્ઞાનીની કક્ષામાં બેસી શકે નહીં. તેથી તેને બ્રાંત જીવ કહ્યા. હવે આવા જીવની જગત પ્રત્યેની ભાવના કેવી વર્તતી હોય, તેની આંતરદશા કેવી હોય તે અવસરે....
Page #135
--------------------------------------------------------------------------
________________ સકલ જગત તે ઍડય..! વીતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની, પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગુદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, જડ-ચેતનની ભિન્નતાની અનુભૂતિ કરાવવાની સાથે બને દ્રવ્યને યથાર્થરૂપ ઓળખાવે છે. જડ તે જડ છે. અને ચેતન, ચેતન છે. આટલું સમજવા પછી પણ બને દ્રવ્યના ગુણ પર્યા ને જાણવા આવશ્યક છે. - શ્રીમદ્જી એ જ સમજાવે છે કે જેણે આત્માની અનુભૂતિ કરી, ચેતન્યને યથાર્થરૂપે જાણી લીધું છે તેની દષ્ટિ એવી ખુલી ગઈ હોય કે જડ દ્રવ્યને, જગત જે રીતે જોતું હોય, તેના કરતાં કંઈક જુદી જ દષ્ટિથી એ જેતે હેય. આખા યે જડ જગત સાથેના આંતરિક સંબંધે તેના બદલાઈ ગયા હોય. જ્ઞાનીની સૂમ દષ્ટિ જડ પદાર્થોના ઊંડાણ સુધી પહોંચતી હોય, જીવનને અભિગમ પણ બદલાઈ જાય. એ પહેલાં જે રીતે જીવતે હેય તેનાથી તદ્દન ભિન્ન રીતે તેનું જીવન વહેવા માંડે. દષ્ટિ બદલાતાં સૃષ્ટિ બદલાઈ જાય. આવા જ્ઞાની છે પૌગલિક પદાર્થોને કઈ રીતે મૂલવતા હોય તે બતાવતાં શ્રીમદ્જી કહે છેસકલ જગત તે એઠવત, અથવા સ્વપ્ન સમાન; તે કહિયે જ્ઞાની દશાં, બાકી વાચા જ્ઞાન...૧૪૦... - અજ્ઞાની માનવ આખા યે જગતને માત્ર બુદ્ધિના માપથી માપતે હોય. બુદ્ધિની સીમામાં જેટલું આવે એટલું જ આ જગત. એથી વિશેષ કંઈ નહીં. આવી અજ્ઞાન માન્યતા તે ધરાવતે હેય. પણ બુદ્ધિ ગમે તેટલી
Page #136
--------------------------------------------------------------------------
________________ 127 હવા પછી સીમિત તવ છે. તે પ્રત્યક્ષના સીમાડાને તેડી અસીમતામાં પ્રવેશ ન કરી શકે. તેથી જ બુદ્ધિની સીમા પરનાં તત્વોને અજ્ઞાની જાણ શકતું નથી. બુદ્ધિથી પાર પણ અનંત તો પડયાં છે, જે પોતાના ગજા બહારની વાત છે. આટલું સ્વીકાર થાય તે તે સંકુચિતતાને છેડી, વિશાળ ક્ષેત્રમાં પ્રવેશ પામી શકે. આ સંકુચિતતા જ જીવમાં મેહ-મમત્વ ઉત્પન્ન કરે છે. મળેલા પદાર્થો અને સંબંધીઓમાં એનું મમત્વ બે-હદ હોય છે. અજ્ઞાની કોઈ પણ ભેગે, એ બધું છેડવા તૈયાર નથી. અરે ! પદાર્થ કે વ્યક્તિ એને છોડીને જાય તો તે વ્યાકુળતાના વમળમાં અટવાઈને પિતાને દુઃખી અનુભવે છે. આવા અજ્ઞાની એને મન, પદાર્થ કે વ્યકિતના વિયેગ જેવું બીજું કઈ દુખ નથી. આ નરી અજ્ઞાનતા જ છે. વળી જે વ્યક્તિ કે પદાર્થને વિયેગ, દુઃખનું કારણ બનતે હોય છે તે વિગ શું આજ પહેલી વાર થયું છે? સંગ પહેલી વાર નથી માટે વિગ પણ પહેલી વાર નથી. સંગને વિગ તે અવયંભાવી છે જ. માટે જેટલા પદાર્થ કે વ્યકિતને જેટલી વાર સંગ થયે એટલી વાર વિયોગ થાય જ. એ સનાતન સત્ય છે. અનંત ભૂતકાળમાં એક નહીં પણ અનેકવાર એ જ વ્યકિત કે પદાર્થ એક યા બીજે રૂપે પ્રાપ્ત થયા જ છે. તે સર્વ જીવને છોડીને ચાલ્યા ગયા અથવા તે જીવ તે સર્વને છેડીને ચાલી નીકળ્યા. આ ચકમાં અનંતકાળથી અનંતવાર જીવ ફરતે જે રહ્યો છે. એ વિચારીએ કે વર્તમાનમાં પણ જે-જે પૌગલિક સુખ મળ્યું છે, જે કંઈક વિશિષ્ટ મળ્યું છે, કેઈને નથી મળ્યું, એવું મને મળ્યું છે. વગેરે વિચારોથી આપણે અભિમાન લેતાં હોઈએ છીએ. આપણી ઉપલબ્ધિઓ પર આપણે ફૂલાતાં હોઈએ છીએ. અન્યને નથી મળ્યું તે માટે આપણી જાતને વધુ ભાગ્યશાળી માનતા હોઈએ છીએ. તથા અન્યને હીન પુન્યા માનીએ છીએ. આવા તે અનેક પ્રકારના ભ્રમે સેવતાં હોઈએ છીએ. પણ પુદગલ દ્રવ્યને જોવાની દષ્ટિ જે બદલાઈ જાય, તેના ઊંડાણમાં જઈ પદાર્થનું પૃથક્કરણ કરી, તેને ભૂતકાળ ભૂતપાસીએ તે તથ્ય સામે આવે.
Page #137
--------------------------------------------------------------------------
________________ 128 હું આત્મા છું પૌગલિક દ્રવ્ય શું છે? આપણી દષ્ટિમાં આવતા જેટલા પદાર્થો છે તે સર્વ જડ દ્રવ્ય, સર્વ પુદ્ગલ સ્ક, અનંત-અનંત પરમાણુઓનાં પિંડ છે. પરમાણુને સહજ સ્વભાવ છે, મળવું અને વિખરાવું પરમાણુમાં રહેલી રુક્ષતા અને સ્નિગ્ધતા અન્ય પરમાણુને ગ્રહણ કરે છે, અને છેડે છે. એક પરમાણુ બીજા પરમાણુ સાથે મળે, બે-ત્રણ કે અનેક પરમાણુઓ સાથે મળે, અનંત પરમાણુઓ સાથે મળે અને સ્કંધ બને. જ્યારે એ અનંતાનંત પરમાણુઓને સ્કધ બને ત્યારે આપણી દૃષ્ટિમાં આવે. તે પહેલાં ન આવે. જેમ એક-એક કરી, એકી સાથે અનેક મળીને સ્કંધ બને તેમ વળી પ્રતિ–સમયે એ સ્કંધમાં નવા પરમાણુ આવીને મળે અને તેમાં રહેલા અન્ય પરમાણુઓ તેમાંથી છૂટા પડે. આ પરમાણુ જગતની સહજ પ્રક્રિયા છે. અને તે સહજરૂપે ચાલ્યા જ કરે છે. આ પ્રક્રિયાના પરિણામરૂપ અનેક પ્રકારના પદાર્થોનું નિર્માણ થાય છે. આંખે દેખાતા, નહીં દેખાતા અને આપણા ઉપયોગમાં આવતા પદાર્થો, તે સર્વ પરમાણુઓના પિંડ જ છે. તે સિવાય કશું જ નહીં. એ પિંડેને આપણે અનેક પ્રકારે ગ્રહણ કરીએ છીએ. આઠ પ્રકારની પુદગલ વર્ગણા બતાવી તેને આપણે એ-એ પ્રકારે ગ્રહણ કરીએ છીએ. ઉપયોગ કરીએ છીએ, અને છોડી દઈએ છીએ. સમષ્ટિ વિAવના સર્વ જી, અનંતકાળથી પુગલપિંડને ગ્રહણ કરે છે, અને છોડી દે છે. આ કાર્ય કદી અટક્યું નથી અને અટક્વાનું નથી. અવિરત ગતિએ ચાલ્યું આવે છે અને ચાલતું રહેશે. જીવ દ્વારા થતું પુદ્દગલપિ ડેનું ગ્રહણ કેટલા પ્રકારે થાય છે તે વિચારીએ. આ વિશ્વની અંદર અનંતાનંત કામણવર્ગણાઓ પડી છે. જીવ પિતાના રાગાદિ ભાવે વડે ખેંચીને, બંધ કરી એ વર્ગણાને કમરૂપે પરિણાવે છે. કર્મો, કર્મરૂપે અમુક સમય સુધી આત્મા સાથે રહી, ફળ આપી આત્મા છૂટા પડી જાય છે. વાતાવરણમાં અન્ય કામણ વગણાઓ સાથે મળી જાય છે. ફરી એના એ પરમાણુઓ એ જ જીવ કર્મરૂપે
Page #138
--------------------------------------------------------------------------
________________ સકલ જગત તે એંઠવત 129 ગ્રહણ કરે. અથવા બીજા કામ પરમાણુઓને પણ ગ્રહણ કરે કે જે કર્મ પરમાણુઓ અન્ય જીવોએ ગ્રહણ કરીને છેડી દીધા હેય. એ જ રીતે બીજે જીવ પણ અન્ય જીવે ગ્રહણ કરીને છેડી દીધા હોય તે કર્મ પરમાણુઓને ગ્રહણ કરે. આમ એક-બીજાના ગ્રહણ કરાયેલા અને છોડાયેલા કર્મ પરમાણુઓ ગ્રહણ થયા કરે. ભાષાવર્ગણાનાં પુગેલે, મને વર્ગણાના પુદ્ગલે, તથા શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલે સાથે આપણે વ્યવહાર પણ એવો જ છે. આપણે ગ્રહણ કરીએ છીએ તે અન્ય જીવેએ ગ્રહણ કરી છેડી દીધા હેાય તે ગ્રહણ થાય. આપણે છોડ્યાં હોય તે જ ફરી-ફરીને ગ્રહણ થાય અને આપણું છોડેલા અન્ય જીવો ગ્રહણ કરે. ક્રિય શરીરધારી છે, જેને વૈકિય પુદ્ગલેને ગ્રહણ કરવાનાં છે તે પણ એ જ રીતે ગ્રહણ કરે અને છેડે. તથા આહારક લબ્ધિધારી મહાપુરુષ પણ ભૂતકાળમાં કઈ છાએ ગ્રહણ કરી છેડેલા પુદ્ગલેને ગ્રહણ કરે, પિતાના છોડેલા અન્ય ગ્રહણ કરે. પિતાના છેડેલા પિતે ગ્રહણ કરે. દારિકવર્ગણ એક એવી વર્ગણા છે કે જીવ અનેક પ્રકારે ગ્રહણ કરે છે. સૌથી પ્રથમ તે આપણું આ શરીર ઔદારિક પુદ્ગલનું બનેલું છે. એ પુદ્ગલે જ્યારે આપણે ગ્રહણ કર્યા ત્યારે તે સર્વથા શુદ્ધ ન હતા. પણ કઈ છે ગ્રહણ કરી છોડી દીધાં હતાં તે જ ગ્રહણ થયાં. તેમાંથી જ આપણું શરીર બન્યું. શરીર બન્યા પછી પ્રતિ સમયે વાતાવરણમાંથી પરમાસ્કને ગ્રહણ કરીએ છીએ તે આપણ છેડેલા અથવા અન્યના છેડેલા. આ શરીર પ્રતિસમયે કેટલાક પરમાણુઓ ગ્રહણ કરે છે અને છેડે છે. આ પ્રક્રિયા ચાલુ જ છે. આહારરૂપે ગ્રહણ થતા પુદ્ગલસ્કન્ધ શાકાહારી છે માટે વનસ્પતિ -જન્ય હોય છે. વનસ્પતિમાં રહેલ જી એ શરીરરૂપે ગ્રહણ કરીને જે પુદગલ છેડી દીધા તેને આપણે આહારરૂપે ગ્રહણ કર્યા. માંસાહારી ભાગ-૩–૯
Page #139
--------------------------------------------------------------------------
________________ 130 હું આત્મા છું છે માટે પણ એમ જ છે. એ કઈને કઈ જીવનું ઔદારિક શરીર છે. એ જીવે તેને દારિક શરીરરૂપે ગૃહણ કર્યું હતું અને જીવ તેમાંથી ચાલી જતાં એનું શરીર રહ્યું, જે પરમાણુ યુગલને સ્કન્ધ છે. તેથી એ જીવ વડે ગ્રહણ કરી છોડાયેલું જ છે. આપણા જીવનના ઉપગમાં આવતા સર્વ જડ પદાર્થો એ પણ ઔદારિક શરીરના કેઈ જીવ દ્વારા મૂકાયેલા પદાર્થો છે. સેનું-રૂપું-ઝવેરાત -ધાતુઓ-વિવિધ રસાયણ વગેરે પૃથ્વીકાયના એકેન્દ્રિય એ શરીર રૂપે ગ્રહણ કરેલા પુદ્ગલે, વાપરી, ઉપયોગ કરીને છોડી દીધાં, તે પુગેલે છે. વસ્ત્રો, લાકડું, વિવિધ ફની ચર્સ અને જીવન ઉપયેગી બીજાં દ્રવ્યો એ લગભગ બધા જ વનસ્પતિના છ ગ્રહણ કરીને છેડેલા પુદ્ગ છે. હાથીદાંત, મેતી કે એવા બીજા પ્રાણુજન્ય પદાર્થો તે પણ તે-તે જીના ગ્રહણ કરીને મૂકાયેલા પદાર્થો છે. આમ વિશ્વને દેખાતે પસારો. તે પરમાણુઓને પસારે છે. તે સર્વ પરમાણુઓ, જગતના સર્વ જીવે દ્વારા એક નહીં અનેક વખત ગ્રહણ કરાયાં છે અને અનેક વખત છોડાયા છે. સમષ્ટિ વિશ્વને એક પણ પરમાણુ એ નથી કે કોઈને કોઈ જીવ દ્વારા એ ગ્રહણ ન થયે હેય. કઈ પણ જીવ દ્વારા એ ન સ્પર્શાય હાય. કારણ પ્રત્યેક જીવ આ લેકના એક-એક આકાશ પ્રદેશ પર અનંત અનંત વાર જન્મ-મરણ કરી ચૂક્યો. એક પણ આકાશ પ્રદેશ છોડ નથી તે એ આકાશ પ્રદેશ પર રહેલા એક પણ પરમાણુને કયાંથી છેડો હોય? આમ આખા યે વિશ્વનાં સમસ્ત પરમાણુઓ કે જે જીવ દ્વારા ગ્રહણ થાય છે તે ભૂતકાળમાં અન્ય છ દ્વારા ગ્રહણ થયેલા છે. તે જીએ ગ્રહણ કરી, ઉપયોગ કરી છોડી દીધાં છે. પોતે પણ એ પરમાણુઓ ને ગ્રહણ કરી છોડયા છે ફરી એ ના એ પરમાણુઓ લીધા છે. કારણ વિશ્વમાં જીવ અનંત, પરમાણુ અનંત જીવનું સંસાર પરિભ્રમણ અનંત, પુદ્ગલને ગ્રહણ કરવાપણું અનંત. હવે જે એક જીવ એક પરમાણુને એક જ વાર ગ્રહણ કરતે હોય તે પણ વિશ્વને સમસ્ત પરમાણુને તે ગ્રહણ કરી લે તે બીજા છ માટે શું રહે ? પણ જીવ તે અનેકવાર
Page #140
--------------------------------------------------------------------------
________________ સકલ જગત તે એંઠવત્ 131 પરમાણુઓને ગ્રહણ કરે છે. તે એક જ જીવ ફરી-ફરીને એના એ જ પરમાણુ ગ્રહણ કરે. એમ અન્ય છ માટે પણ થાય જ. આમ જીવ અને પરમાણુગ્રહણના સંબંધને વિચારતાં તથ્ય એ સામે આવે છે કે જીવ જેટલા પરમાણુને જેટલી વાર, જે રૂપે ગ્રહણ કરે છે તે કઈ પણ પરમાણું Fresh નથી હોતા. કારણ કેઈ દ્વારા અથવા પિતા દ્વારા ગ્રહણ કરીને મૂકાયેલા છે. એકે વાપરીને છોડી દીધું, તજી દીધું તે Fresh કેમ કહેવાય ? એટલે જીવને Fresh માલ તે મળતું જ નથી. અહીં શ્રીમદ્જીની કહેલી ઉક્તિ સિદ્ધ થાય છે. તેઓએ કહ્યું: “સકળ જગત તે એંઠવતું એંઠ કેને કહીએ ? - આપણું વ્યાવહારિક જગતમાં કઈ ખાઈને પડતું મૂકી દે, ને ભાણામાં પડયું રહે તેને એવું કહીએ છીએ. એક જણે તેને ઉપયોગ કર્યો, તેને સ્પર્શ કર્યો, ડું ખાધું ને બીજું પડતું મૂકયું તે હું. એંઠમાં પડેલે પદાર્થ ગમે તે સ્વાદિષ્ટ હોય, મનને ગમે એવો હોય, કિમતી હોય પણ એ એંઠે થઈ ગયા પછી કોઈ સામાન્ય માણસ પણ એ ખાય નહીં. એ તે ઉકરડામાં જ જાય. ત્યાં કઈ ભિખારી કે કાગડાકૂતરા ભલે ખાય પણ સારો માણસ તે એ ન જ ખાય. અરે ! ગમે તે ભૂખ્યા હોય તે પણ એંઠું તે ન જ ખાય. બંધુઓ! તમને પૂછું કે કયારેક કઈ લગ્નની વાડી પાસેથી નીકળ્યા અને બહાર પતરાળામાં એઠા પદાર્થ પડયા હોય તેમાં તમને બહુ ભાવતી મિઠાઈ કે ફરસાણને ટૂકડો હોય તે તે તેમાંથી ઉપાડીને ક્યારે ય ખાવ ખરા? નહીં. એ જોઈને મોઢામાં પાણી આવવાના બદલે તેના પ્રત્યે જુગુપ્સા થાય. જે ય ન ગમે. અરે ! એટલું જ નહી, તમે સવારે જમવા બેઠા અને એઠું છોડી દીધું. સાંજે એ જ થાળી એંઠા સહિત તમને બીજા Fresh માલ સાથે આપે તે જમવું ગમે ખરૂં ? નહીં! એવું તે સર્વથા ત્યાજય! આપણું મૂકેલું હોય કે અન્યનું ! એ ખવાય જ નહીં! તમારા નાના અણસમજુ બાળકને પણ એ જ શિખવે ને? બેટા ! એઠું ન ખવાય!
Page #141
--------------------------------------------------------------------------
________________ - તે ભિખારી એટલે એ કયાંય મળતું પણ 132 હું આત્મા છું વાસ્તવમાં વિચારો તે ભિખારી ભલે હોય, પણ એને ય તમે Fresh ખાવા આપે ને જેટલો આનંદ થાય એટલે એવું ખાવામાં ન થાય! બિચારો લાચાર છે. પેટની આગ શાંત કરવી છે. કયાંય મળતું નથી, ભૂખ્યા રહેવાય તેમ નથી તેથી ઉકરડા વીંખીને પણ ખાય છે. પણ ખરેખર તેને પણ એવું ખાવું ગમતું નથી હોતું. તો એ સાબિત થાય છે કે પૂરી માનવ જાતને એંઠા પ્રત્યે સૂગ છે, ધૃણ છે. એંઠને એ પસંદ કરતા નથી. ગમે તેટલાં કષ્ટ વેઠે પણ એંઠ તે નહીં જ જોઈએ! શ્રીમદ્દજીને માનવની આ મનોદશાને ખ્યાલ છે. માનવમનના ઊંડાણને તેમણે માપ્યું છે. તેથી જ જડ જગતના પરિણમનને તેમણે “એંઠની ઉપમા આપી. આપણા મેહ-મમત્વ પર, આપણા અહં ને મમ પર કુઠારાઘાત કર્યો છે. આખું યે જગત પરમાણુને થતા પરિણમનને કારણે કોઈ જીવે લઈને મૂકી દીધેલા એંઠા પદાર્થ જેવું જ છે. તારી પાસે આવતે કઈ પણ પદાર્થ, કિંમતી હોય કે નગણ્ય, પણ તે બધા જ કોઈની શેઠ છે. સવાલાખને હીરે લાવી વીટી બનાવી, આંગળીમાં પહેરી મલકાતે ફરતે હેય, દસ લાખની હવેલી બનાવી, અભિમાનમાં રાચતો હેય, બે હજારની સાડી પહેરી, ધરતીથી ઊંચી ચાલતી હોય, બત્રીસ જાતનાં ભોજન આરોગી, ગરીબોની ઠેકડી ઉડાડતા હો, કરોડોની સંપત્તિ ભેગી કરી અહંથી આંધળા થઈ ગયા છે, પણ એ બધું જ પતરાળામાંની એંઠ ! એથી વિશેષ કંઈજ નહીં! બંધુઓ! એંઠ ખાતા ભિખારીને જોઈ મુખ બગાડતા માનવને કહી દેજે કે તું જેટલા પદાર્થો Fresh સમજીને ભેગવી રહ્યો છે અને અહંકારમાં ચૂર થઈ ગયું છે, એ બધી એંઠ જ છે. પેલા ભિખારીમાં અને તારામાં કેઈ અંતર નથી. એ પણ એંઠ આરોગી રહ્યો છે, અને તું પણ. અરે ! એ તે એક જ વ્યક્તિએ મૂકેલ એંઠ છે, પણ તું તે
Page #142
--------------------------------------------------------------------------
________________ સકલ જગત તે એંઠવત્ 133 આખા યે વિશ્વના અનંત જીવોએ, અનંતવાર મૂકેલ એંઠને આરેગી રહ્યો છે! પછી શાનું અભિમાન! જગતના પૌગલિક પદાર્થોમાં રહેલ આપણે મોહ, અને એ મેળવ્યા પછીનું અભિમાન, અને એક ક્ષણમાં ઊતરી જાય, જે આ સિદ્ધાંતને સમજીએ તો! ખરેખર જે જ્ઞાની પુરૂષ છે, પરમાણુઓના પરિણમનને આ ઊંડો તાગ જેણે મેળવી લીધો છે, તેને પુદ્ગલેને મોહ અને તેના પર પિતાની માલિકીનું અભિમાન કયાં ઊભું રહે? માનવ અનેક પદાર્થ પર પોતાની માલિકી સ્થાપતો હોય, કોઈ એ સ્વીકારવા તૈયાર ન હોય તે પરાણે માલિકીહક્ક સ્થાપે. અરે ! પિતાની માલિકી સાબિત કરવા કોટે ચડે. પણ જગત આખું સ્વપ્ન જેવું છે. વિશ્વને એક પણ પરમાણુ કેઇને થયો નથી અને થશે નહીં. એક જીવની સાથે એક પરમાણુને રહેવાની સમયમર્યાદા હેય તે, અમુક કાળ સુધી રહી પછી આત્માથી છૂટો પડી જ જાય. ત્યાં માલિકી કેમ સંભવે? શ્રીમદ્જીએ જગતના પદાર્થોને બીજી ઉપમા એ જ આપી “સ્વપ્ન સમાન.” સ્વપ્નમાં જોયેલા પદાર્થો કદી કેઈન થાય ખરા? એ પદાર્થોથી સુખ મળે ખરૂં? તૃપ્તિ અનુભવાય ખરી? બંધુઓ ! કયારેક સ્વપ્નમાં બહુ મીઠાં ભોજન કર્યા હોય તે સ્વપ્નમાંથી જાગ્યા પછી ઘરમાં કહ્યું છે ખરું કે આજે તે જમવું નથી! પેટ ભરાઈ ગયું છે! સ્વપ્નમાં બહુ ખાધું ! ના, સ્વપ્નના ભોજનથી પેટ ભરાય નહીં. સ્વપ્નમાં બનેલ રાજાનું દળદર ફીટે નહીં, સ્વપ્નમાં માણેલ આનંદથી મન તૃપ્ત થાય નહીં! કારણું સ્વપ્ન એ વાસ્તવિક્તા નથી. તે જ રીતે આ વિશ્વના પરમાણુઓના આવા પરિણમનથી તૃપ્તિ થાય જ નહીં. આત્મા ચેતન, જગત જડ ચેતનને તૃપ્તિ ચેતનભાવથી થાય. જડભાથી નહીં. જડ ભાવે તે બદલાવાના સ્વભાવવાળા છે. પણ શુદ્ધ ચેતન આત્મા અનંત સુખનું સામર્થ્ય ધરાવે છે. ચેતનમાંથી-આત્મામાંથી જેને આનંદ મેળવતાં આવડી જાય તેને કદી આનંદ ખૂટે જ નહીં. આત્માનંદ તો એવું કલ્પવૃક્ષ છે કે જેને કદી પાનખર આવતી જ નથી. તેને તે સદા યે વસંત જ, વસંત. સદા યે પૂર બહારમાં ખીલેલું રહે.
Page #143
--------------------------------------------------------------------------
________________ 134 હું આત્મા છું બંધુઓ ! તેથી જ શ્રીમદ્દજી કહે છે કે જગતના ભાવને એંઠવત્, કે સ્વપ્નવત્ જાણી લીધા છે તે જ ખરે જ્ઞાની છે. બાકી બધાં વાચાજ્ઞાન. બેલે કાંઈ ને વર્તન કાંઈ અંતરમાં પુગલ દ્રવ્ય પ્રત્યે ઉદાસીનતા ન વર્તતી હોય ત્યાં સુધી તે જ્ઞાન માત્ર વાક્પટુતા, બીજું કશું જ નહીં, હવે મેક્ષ નિશ્ચિતરૂપે કોને મળી શકે તે બતાવતાં શ્રીમદ્જી કહે છેસ્થાનક પાંચ વિચારીને, છ વતે જેહ; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ....૧૪૧ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં છ પદેની ચર્ચા કરવામાં આવી. 1. આત્મા છે, 2. તે નિત્ય છે, 3. કર્મને કર્તા છે, 4. કર્મ ફળને ભક્તા છે, પ. આત્માને મેક્ષ છે, 6. મેક્ષને ઉપાય છે. આ છયે પદને બહુ જ વિસ્તૃતરૂપે જિજ્ઞાસુ છે અર્થે સમજાવવામાં આવ્યા. તેમાં પાંચ પદ વિચારણીય છે અને એક પદ આચરણીય છે. પ્રથમનાં પાંચ પદને સમજીને તે પર ગહન ચિંતન થાય તે આત્માનાં રહસ્ય દષ્ટિ સમક્ષ ખુલ્લાં થતાં જાય. ચિંતન બહુ જ મહત્વપૂર્ણ આત્મિક પ્રક્રિયા છે જે વિચારરૂપ છે. જેમ-જેમ જીવની વિચારણા પ્રત્યેક દ્રવ્યના વિષયમાં સ્પષ્ટ થતી જાય તેમ-તેમ વિચારોની વિશાળતા, વૃત્તિની ઉદારતા, ભાવની શુદ્ધતા વધતી જાય. એ શુદ્ધતા એટલે જ રાગ-દ્વેષની મદતા. રાગ-દ્વેષની મંદતા રત્નત્રયની આરાધનામાં અપૂર્વ અનુકુળતા કરી આપે. જેના પરિણામે જીવ મોક્ષ તરફ આગળ વધતા જાય. અહીં પણ એ જ કહ્યું છે કે છઠ્ઠા પદરૂપ મોક્ષના ઉપાયની વર્તના જીવની વધતી ચાલે તે પાંચમા પદરૂપ મોક્ષ મળે જ મળે. મેક્ષઆરાધના સાપેક્ષ દશા છે. જીવની પિતાની જ દશા હેવા પછી પણ રત્નત્રયની આરાધનાની આવશ્યકતા તે છે જ. તે માટે પ્રથમ વિચાર દશા, પછી ધ્યાન દશા. શ્રીમદ્જીએ તેથી જ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં “વિચાર” પર બહુ જ ભાર મૂક્યો છે. આત્માર્થના વિચારથી શરૂ થતી ચિંતન દશા, નિજ આત્મામાં, આત્મવિચારને ઉગવા દે છે. તે પછી શામાં બતાવેલ રાહની વિચારણા, તટસ્થ ભાવે જાગે
Page #144
--------------------------------------------------------------------------
________________ સકલ જગત તે એંઠવત્ 135 છે. આ તટસ્થતા આત્માર્થની ભૂમિકાને યથાર્થરૂપે સમજી શકે છે. અને મેક્ષમાર્ગની એકવાયતા, ત્રણે કાળમાં એક જ માર્ગ હોય, અન્ય માર્ગ નહીં એવી દઢ શ્રદ્ધારૂપ વિચાર તેના અંતરમાં સ્થિર થાય છે. જેને સુ-વિચાર કહી શકાય. સુ-વિચારણા પ્રગટ થયા પછી વિકાસન્મુખ થયેલ જીવ, તત્ત્વની યથાર્થ પ્રતીતિ થવા માટે અંતર–વિચારમાં ઊંડે ઉતરે છે. આગળ વધતાં છ યે પદોની યથાર્થ સમજણ વિચારમાં ઉતરી જાય છે. આટલું થયા પછી પરમ ઉપકારી ગુરુદેવ એ આદેશ ફરમાવે છે કે જેમ છ પદને સમજવારૂપ વિચારણા અંતરમાં ઉતરીને કરી, તેમ આત્માના સચ્ચિદાનંદ સ્વરૂપને વિચારીને અંતરમાં સ્થિર થા, તે તું આત્માને પણ પામી જઈશ. આત્માને પામેલા ઉદારતા સાધકની વિચારદશા સમસ્ત દશનેને અનેકાંત દષ્ટિથી જોવાની શક્તિ કેળવી લે ને સહુને પિતામાં સમાવી લે. અને અંતે એવું સ્ટેઈજ આવે કે એ વિચારદશા ધ્યાનદશામાં પરિણત થઈ જાય. ધ્યાનદશા અને પાંચે ય પદની વ્યવસ્થિત યથાર્થ વિચારણું પાંચમા પદરૂપ મેક્ષની પ્રાપ્તિ કરાવે. આમ આત્માર્થની વિચારણાથી શરૂ થયેલ આ ચિંતન પ્રક્રિયા, મોક્ષ પ્રાપ્તિના પુરુષાર્થમાં પરિણમી મેક્ષના અનંત સુખની અનુભૂતિ કરાવે આમ મોક્ષમાર્ગને આરાધક મોક્ષ પ્રાપ્તિ કરે જ એવું નિસંદેહ જણાવી સર્વ મુમુક્ષુઓને નિઃશક્તિ કરી દે છે. શ્રદ્ધાપૂર્વક વિચાર અને પછી આચરણ હશે તે મોક્ષ મળશે જ. એમ બેધડક કહે છે, હવે અંતે શ્રીમદ્જી પિતાની શ્રદ્ધા ક્યાં સમપે છે તે અવસરે...,
Page #145
--------------------------------------------------------------------------
________________ દેહ છતાં જેની દશા...! વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વિર, જગતનાં ભવ્ય સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગ્રદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધનાનું સર્વોત્કૃષ્ટ ફળ એટલે નિર્વાણ, દેહ મુક્તિ, સર્વ વિશુદ્ધિ, આત્માના મૌલિક સ્વરૂપની ચરમ પરિણતિ. પ્રથમ સ-દેહ મુકિત પછી વિદેહ મુક્તિ. આ આરાધના સાધકને જ સાધ્ય બનાવી સિદ્ધિ અપે છે. જીવનું ચરમ અને પરમ લક્ષ્ય પણ એ જ છે. આ લક્ષ્યને જે પામી ગયા છે જેમણે પરમાત્મતત્વને જાગૃત કરી લીધું છે તે સદા વંદનીય છે. આત્મસિદ્ધિ શાસ્ત્રના પ્રારંભમાં શ્રીમદ્જીએ અંતરાત્મદશાને પ્રાપ્ત એવા સદગુરુને વંદન કર્યા. પ્રથમ દિવસે જ કહ્યું હતું તેમ કોઈ પણ શાસ્ત્રને પ્રારંભ મંગલ કરવા પૂર્વક જ થાય. ભારતીય માનસની શ્રદ્ધા, ભક્તિ, ઈષ્ટ પ્રત્યે શ્રદ્ધા સમર્પિત કરવા ચાહે છે. વળી શાસ્ત્ર નિવિદને પૂર્ણ થાય તેવા અતિ ઉચ્ચ ધ્યેયથી મંગલાચરણ થાય છે. જેમાં શાસ્ત્રકાર પિતાના ઈષ્ટ દેવના ચરણોમાં શ્રદ્ધા સમર્પણ કરે છે. પિતાના અહં અને મને ત્યાગ કરે છે. શાસ્ત્ર પણ ઈષ્ટના ચરણે ધરે છે. જેથી સહજ રૂપે શરણાગતના રક્ષણની જવાબદારી ઈષ્ટ દેવ પર જાય છે. પ્રથમ મંગલ સદ્ગુરુદેવની વંદના કરીને કર્યું. જે સદ્ગુરુદેવની અસીમ કૃપાથી આત્માને ઓળખે, પોતે પિતાને પામ્યા, સંસારનાં અનંત દુઃખોને અંત આવ્યો. એવા ગુરુદેવના ઉપકારને સ્મરીને, તેઓના શ્રી ચરણમાં નમસ્કાર કર્યા. આ સાથે જ ભારતીય પરંપરા, શાસ્ત્રના અંતે પણ મંગલ કરે છે. જે એક ભગીરથ પ્રયાસ આદર્યો હતે તે અત્યંત ઉલ્લસિત ભાવે, વિદ્ધ રહિત, પૂર્ણ થયા તેથી શાસ્ત્રકારનું અંતર ભક્તિભાવથી સભર બને છે. અને અંતરની શ્રદ્ધા સાથે ઝૂકી પડે છે.
Page #146
--------------------------------------------------------------------------
________________ દેહ છતાં જેની દશા 137 શ્રીમદ્જીના અંતરમાં રહેલ યથાર્થ શ્રદ્ધાનાં અહીં દર્શન થાય છે. તેઓએ ભૂમિકામાં કહ્યું હતું “પ્રત્યક્ષ સદ્દગુરુ સમ નહીં, પરાક્ષ જિન ઉપકાર' આ ઉકિતને સાર્થક કરતાં શાàના પ્રારંભે સદ્ગુરુને સર્વ શ્રદ્ધા જિનેશ્વરના ચરણમાં સમપે છે. તેઓના હૈયે જિનેશ્વર પ્રભુને ઉપકાર વસેલું છે. જિનવરની અપાર કરૂણને એમણે અનુભવ કર્યો છે. અનુભવીને જે વેદાયું છે તે અન્યને વેદાતું નથી, તેથી અન્ય શું જાણે? આજે તે કેટલાક લોકો અરિહંત પરમાત્માને, સર્વસને ભૂલી જઈ પિત–પિતાની પીપૂડી વગાડી રહ્યા છે. પણ તેઓ જાણતા નથી કે સર્વ જ્ઞને અધ્યાત્મમાગે કેવો અસીમ ઉપકાર છે ! વિચારે બંધુઓ ! આજે આપણી પાસે જે કંઈ અધ્યાત્મશાસ્ત્ર છે, જેના વડે આપણે આપણા આત્માના સ્વરૂપને જાણી શકીએ છીએ, આત્મ-અનુભવના ઉપાયે મેળવી શકીએ છીએ, આરાધનાને રાહ પામી શક્યા છીએ, તે શાસ્ત્રો કેણે આપ્યાં ? એ તનું ભાન કેણે કરાવ્યું ? આપણું અનંત-અનંત ઉપકારી સર્વજ્ઞ પરમાત્માઓએ પિતાના જ્ઞાનમાં જોયું-જાણ્ય-માધ્યું અનુભવ્યું તે બધું જ તત્ત્વરૂપે, આરાધનારૂપે, માર્ગરૂપે આપણું માટે કહી ગયા ! જના કેવળજ્ઞાન પ્રાપ્તિના પુરુષાર્થની હકીકતો આવે છે. આ જ પુરુષાર્થ વડે કેવળજ્ઞાન પામ્યા. (જે સમયે) કેવળજ્ઞાન પામ્યા કે તરત જ ચાર અઘાતી કર્મોને પણ ક્ષય થઈ ગયે. અને મોક્ષે પધારી ગયા. આવા જીવને અંતકૃત કેવળી કહેવાય છે. તેમના કેવળજ્ઞાનમાં આખા એ લેક અને અલકને તેઓએ જયા-જાણ્યા. સમસ્ત દ્રવ્ય–ગુણ–પર્યા ને નિહાળ્યા, પણ કેવળજ્ઞાન થયા પછી ઉપદેશ આપવાને તેમને સમય ન રહ્યો. તેથી પોતે જે ભાવેને જોયા તે અન્યને કહી શક્યા નહી. હવે વિચારે કે જે બધા જ કેવળીએ આમ જ મેલે પધારી જતા હત તે આપણને તત્ત્વ કેણ આપત? કેવળજ્ઞાન સિવાયના બીજા કોઈ
Page #147
--------------------------------------------------------------------------
________________ 138 હું આત્મા છું જ્ઞાનમાં સંપૂર્ણતા નથી હોતી. લોકાલેકનાં સંપૂર્ણ વૈકાલિક ભાને જોવાનું સામર્થ્ય તે માત્ર કેવળજ્ઞાનમાં જ હોય. અન્ય જ્ઞાને પછી તે અવધિજ્ઞાન હોય કે મનઃપર્યાવજ્ઞાન હોય પણ બધાં જ અપૂર્ણ. બધાં જ કેવળજ્ઞાનને અનંતમે ભાગે. તેથી કેવળજ્ઞાની ભગવંત આત્મા તથા અન્ય દ્રવ્યનું જેવું સાંગોપાંગ જ્ઞાન કહી શકે તેવું અન્ય ન કહી શકે. અહીં પ્રશ્ન એ છે કે સર્વ કેવળી પરમાત્માઓ અંતકૃત કેવળી જ થયા. હત, કેવળજ્ઞાન પામી તરત મોક્ષે પધારી ગયા હતા તે આજે આપણી પાસે જે અધ્યાત્મ શાસ્ત્રો છે તે ન હેત. મોક્ષમાર્ગ પામી શક્યા ન. હોત. સદ્ગુરુદેવ પણ જે માર્ગ બતાવે છે તે જિનેશ્વર ભગવંતના પ્રરૂપેલા તના આધારે જ. ભગવાન ઋષભદેવથી ચાલી આવતી આ પરંપરા લાખ કરોડો વર્ષો જ છે તેથી જ તેઓ આપણે અનંત- અનંત ઉપકારી છે. તેથી જ શ્રીમદ્જી ગ્રન્થની પૂર્ણાહુતિમાં મંગલાચરણ કરતાં જિનેશ્વર પ્રભુના ચરણોમાં પિતાની શ્રદ્ધા સમર્પિત કરે છે. દેહ છતાં જેની દશા, વતે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હે ! વંદન અગણિત..૧૪ર... અહા ! કેવી અનુપમ દશા ! દેહ હોવા છતાં પણ જેને દેહ હેવાનું ધર્મો હેય, દેહનું સ્વાભાવિક પરિણમન હોય, આત્મા એ દેહમાં જ પૂરાયેલે હય, દેહ ન છૂટે ત્યાં સુધી છૂટી શકવાની શક્યતા ન હોય, આ બધું હોવા પછી પણ આત્મા દેહ-ભાવથી પર હેય. દેહ હોય . પણ દેહભાવ ન હોય. દેહ હો તે એક વાત છે અને દેહભાવ હવે એ બીજી વાત છે. દેહ તે સર્વ સંસારી જીવેને હોય જ ન હોય માત્ર સિદ્ધને. જેને. દેહ નથી તેને દેહભાવ શું અને દેહાતીત દશા શું ? કંઈ જ નહીં. દેહ રહિત જ છે તેને દેહની અપેક્ષાએ થવાવાળા ભાવ કે અભાવ ન.
Page #148
--------------------------------------------------------------------------
________________ દેહ છતાં જેની દશા 139 હોય. તેથી જ શ્રીમજીએ અહીં દેહ રહિત એવા સિદ્ધ ભગવંતને નહીં પણ દેહ સહિત અરિહંત ભગવાનની દેહાતીત દશાને લક્ષ્યમાં લઈ વંદન કર્યા છે. જે દેહ સર્વ સામાન્ય સંસારીને હોય એ જ ઔદારિક પુદુગલને બનેલે, સડન-પાન-વિધ્વસનના સ્વભાવવાળ દેહ અરિહંત પરમાત્માને પણ હોય. અન્ય સંસારી જીને દેહ સાથે દેહભાવ પણ હોય અર્થાત્ દેહનાં સુખ-દુઃખને પિતાનાં સુખ–દુઃખ માનવાની બુદ્ધિ હોય. દેહમાં થતા પરિણમનની વેદનાથી એ વેદાત હેય. દેહની સુંદરતાઅસુંદરતાને હર્ષ-શોક હેય. દેહની સ્વસ્થતા-અસ્વસ્થતાની રતિ– અરતિ હોય. આમ દેહની સાથે મેહનીયના ભેદો જોડાયેલા હોય તે દેહભાવ. જેની આત્મબ્રાંતિ ટળી નથી, દેહાત્મબુદ્ધિ ગઈ નથી, એવા છે તે દેહભાવમાં જ રાચતા હોય. પણ ભ્રાંતિ ટળી જવા પછી હું આત્મા છું આવું ભાન થયા પછી કમે ક્રમે દેહભાવ ઓછો થતું જાય છે. સમ્યક્દર્શનની પ્રાપ્તિ પછી કંઈક દેહભાવ મંદ પડયો હોય, દેહાતીત દશાની અંશે અનુભૂતિ એવા જીવને હાય પણ ખરી. છતાં એ અખંડ ન રહે. ક્યારેક હોય, કયારેક ન હોય. કારણ ચારિત્ર-મોહનીય સંપૂર્ણ નાશ નથી પામ્યું. જયાં સુધી ચારિત્ર-મેહનીય સર્વથા ક્ષય ન થાય ત્યાં સુધી સંપૂર્ણ દેહાતીત દશા આવતી નથી. અરિહંત પરમાત્માએ મેહનીયને સમૂળુ નષ્ટ કરી દીધું, તેથી તેઓની વિદેહ અવસ્થા સહજ હોય. આવી સહજ દેહાતીત દશા જેમને વતી રહી છે એવા અરિહંત જિનેશ્વરને શ્રીમદ્જી વંદન કરે છે. અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. શ્રીમદ્જીએ અરિહંત પરમાત્માને વંદન કર્યા. તેમાં તેમના બીજા કેઈ ગુણોને યાદ ન કરતાં દેહાતીત દશાને જ કેમ યાદ કરી ? અરિહંત પરમાત્માના અનંત ચતુષ્ટય પ્રગટી ચૂકયા છે. તે સિવાય પણ અનંત ક્ષમા, અનંત સંતોષ, અનંત નિર્વેદ, આદિ અનંત ગુણોનું પ્રાગટય છે. જે આપણા માટે આદરણીય જ નહીં, નમ
Page #149
--------------------------------------------------------------------------
________________ 140 હું આત્મા છું સ્કરણીય જ નહીં પણ આચરણીય છે. તે તેમાંથી કઈ ગુણેને પ્રાધાન્ય ન આપ્યું અને દેહાતીત દશાને શા માટે પ્રાધાન્ય આપ્યું ? એ, આપણા જેવા છે. આપણી છે. આપણા શ્રીમદ્જી આ શાસ્ત્ર, આપણું જેવા દેહધારી છે કે જેમનામાં દેહભાવ પડે છે તેમની સામે રાખી રહ્યા છે. આપણા આત્મામાં એ જ અનંત ગુણો છે કે જે અરિહંત પરમાત્મામાં છે. તેઓના વ્યસ્ત છે. આપણા અવ્યકત છે. એ ગુણ અવ્યક્ત હોવાના કારણે આપણે અનુભવી શકતા નથી. પણ આપણો દેહ અને દેહભાવ એટલા વ્યક્ત છે કે જેને આપણે ક્ષણે-ક્ષણે અનુભવી રહ્યાં છીએ. દેહભાવ એક ક્ષણ માટે લેપતે નથી સુષુપ્તિમાં કે જાગૃતિમાં દેહમાં થનાર પરિણમનને અનુભવી જ રહ્યાં છીએ. દેહના એક પણ રોમરાયમાં કંઈ પણ થાય તે તરત વેદીએ છીએ. તેનાથી ઉત્પન સુખ-દુઃખને વેદીએ છીએ. પણ વેદવાવાળ કેણ છે તેની આપણને ખબર નથી. જે થોડા જ ઊંડા જઈને વિચારીએ તે સમજી શકીએ છીએ કે દેહમાં થતાં પ્રકમ્પનેને વેદનાર અન્ય કેઈ છે. અને તે દેહથી જુદો હોય તેવું જણાય છે. પણ આપણે ઊંડા જતા નથી. ઉપરના સ્તર સુધી જ રહીએ છીએ. તેથી દેહભાવથી બહાર આવતાં નથી. એમ દેહની સતત અનુભૂતિ છે. આ અનુભૂતિ એ જ દેહાધ્યાસ. જયાં સુધી દેહાધ્યાસ અનુભવી રહ્યા નથી, છે ખબર નથી અને વેદીએ છીએ જે થાય તે એક તે આપણને દેહભાવમાંથી છોડાવી આત્મોન્નતિના માર્ગે ચડાવવા માટે અરિહંતના આ ગુણને લક્ષ્ય કરીને કહ્યું છે અને બીજું આપણે એટલી જ જરૂરી છે એ બતાવવા માટે. તેને એમ થાય કે આવી દેહાતીત દશા કેમ આવતી હશે? દેહ હોવા છતાં નથી એ કેમ આવતી હશે? દેહ હોવા છતાં નથી એ કેમ મનાય? દેહમાં થનાર પીડા–વેદનાથી અલિપ્ત કેમ રહેવાય? એ સુખ-દુઃખનાં સંવેદને કેમ ન થાય? આપણા માટે આ પ્રશ્નો પેગ્ય જ છે. પરંતુ જ્ઞાનીઓ તેને ઉત્તર પણ એ જ ગ્ય આપે છે. તેઓએ અનુભવ્યું છે,
Page #150
--------------------------------------------------------------------------
________________ દેહ છતાં જેની દશા 141 માણ્યું છે તે જ તેઓ કહે છે. કે જીવે દેહાદિનાં સુખ-દુઃખના અનુભવે તે અનંત ભૂતકાળમાં અનંત વાર કર્યા પણ તેનાથી કંઈ જ જીવનું સર્યું નહીં. એ બધા જ અનુભવે ક્ષણિક અને નાશવંત ! એક વખત જે આત્માને અનુભવ થઈ જાય તે તેની પાસે દેહ-સુખનાં અનંત અનુભવે તુચ્છ. એક વખત સ્વાનુભૂતિમાં સ્થિર થઈ જવાય તો બસ, પછી બહાર નીકળવાનું નામ જ ન લઈએ. પછી આ દેહને ગમે તે થાય. કઈ શીતળ ચંદનનો લેપ કરે તે પણ ભલે અને એક સાથે સેંકડે વીંછીઓ ડખે તે પણ ભલે. અખંડ આત્માનુભૂતિમાં લીન થઈ ગયેલ આત્માને દેહના એ સુખદુઃખના અનુભવે તે તદ્દન નગણ્ય એ તરફ લક્ષ્ય જાય જ નહીં. આત્માનભવની મસ્તી જ કઈ જુદી હોય. તેથી તેવા અનુભવી પુરુષે આપણને કહે છે કે દેહની વર્ગણાને છેડે. આત્માને દેહમાં રહેવું તે પડશે પણ દેહની વર્ગણ નહીં રાખે તો એ દેહમાં હોવા છતાં, દેહથી પર થઈ પિતાની મસ્તીમાં મસ્ત હશે. જ્યાં સુધી નાળિયેરની અંદર રહેલ ટોપરૂં કાચલીની સાથે વર્ગણાથી જોડાયેલું છે ત્યાં સુધી પોતાના સ્વતંત્ર અસ્તિત્વને પ્રગટ કરી શકતું નથી પણ કાચલીની સાથેની વર્ગણ તેડી નાખી વર્ગણાને રસ સૂક્વી નાખ્યો કે તે કાચલીની અંદર પેક હોય છતાં બહારના જગતને પિતાના સ્વતંત્ર અસ્તિત્વનાં દર્શન કરાવી શકે. ગડગડીયું નાળિયેર હાથમાં લઈ ખખડાવો એટલે ગોટો અંદર અલગ છે તેની ખબર પડ્યા વિના ન રહે. બસ, આમ જ દેહની અંદર રહેવા છતાં જેણે દેહની વર્ગણા ત્યાગી દીધી છે તે પોતાના સ્વતંત્ર અસ્તિત્વને અનુભવે છે. એ દશા જ દેહાતીત દશા. પિતાના શુદ્ધ ચિપ ત્રિકાળી સ્વરૂપનો અખંડ અનુભવ વત્યે જાતે હોય. આત્માને જ્ઞાયક ભાવ માત્ર પોતાના સંવેદનમાં જ હોય. એવી દશા જેણે પ્રાપ્ત કરી તે જ જ્ઞાની. એવા જ્ઞાની પરમાત્મા શ્રી અરિહંત દેવના ચરણોમાં શ્રીમદ્જી અગણિત વંદન કરે છે. પ્રથમ મંગલ આત્માના અંતરાત્મભાવને વંદન કરી, કર્યું અને અંતિમ મંગલ પરમાત્મભાવને વંદન કરી, કરે છે. કેટલાં વંદન ? શત નહીં, સહસ નહીં, લક્ષ નહીં, કેટી નહીં પણ અગણિત! પ્રત્યે ! આપની વિભૂતિ અનંત, આપને વંદન અનંત! અનંત વંદન ક્યારે થાય? અંતરને અહં સર્વથા ગળી ગયા હોય ત્યારે જ !
Page #151
--------------------------------------------------------------------------
________________ 142 હું આત્મા છું શ્રીમદુછ જિનેશ્વરના ચરણોનું દાસત્વ સ્વીકારે છે અને ચરણમાં અગણિત વંદન કરે છે. વળી જિનેશ્વર પ્રત્યે કેટલું માન ! કેટલો આદર ! જિનેશ્વરની મહત્તા જેને હૈયે વસી છે તેનું હૈયું જ જિનના ચરણમાં ઝૂકે, અન્યનું નહીં! શ્રીમદ્જીએ પિતાની શ્રદ્ધા-ભક્તિનું સમર્પણ જિનેશ્વરના ચરણોમાં કર્યું! બસ, આત્મસિદ્ધિ શાસ્ત્ર, જિનવરની ચરણ–વંદનાની સાથે-સાથે અહીં સમાપ્ત થાય છે. ચાર મહિના સુધી આ શાસ્ત્રનું વિવેચન અહીં કર્યું. આ શાસ્ત્રના ભાવે અતિ ગંભીર છે, અત્યંત રહસ્યપૂર્ણ છે. જેમણે આ શાસ્ત્ર લખ્યું તેઓની આત્માનુભૂતિથી નીકળેલા એક-એક શબ્દ અણમૂલ છે. મારા જેવા અલ્પજ્ઞાની, છદ્મસ્થ જીવ, આવા ગહન શાસ્ત્રને ઉકેલ કરવા પ્રયાસ કરે, તેમાં ક્ષતિ થવાની સંભાવના છે. હું આ શાસ્ત્રના ભાવોને પૂર્ણ ન્યાય ન આપી શકું તે સહજ છે, અંતે તે આપણી બુદ્ધિની એક સીમા હોય છે. શાસ્ત્રોના ભાવો અસીમ હોય છે. એ અસીમનું વર્ણન અસીમ શું કરી શકે? તેથી જ શાસ્ત્રોના અભૂત ભાની અભિવ્યક્તિમાં કયાંય પણ ક્ષતિ થઈ હોય તે આજે શાસ્ત્ર સમાપ્તિના પ્રસંગે શ્રી જિનેશ્વરના ચરણોમાં ક્ષમા ચાહું છું. આજના આ પાવન દિવસે કે અદ્દભૂત યોગાનુયોગ સજાર્યો છે કે શાસ્ત્રની આજે આપણે પર્ણાહુતિ કરીએ છીએ એ જ યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીની જન્મજયંતિ છે. જેઓએ આ ધરા પર જન્મ ધારણ કરી જનમાનસ પર અનહદ ઉપકાર કર્યો. પોતે આત્મકાર્ય સાધી ગયા અને અન્ય માટે રાહ પ્રશસ્ત કરી ગયા. તેઓએ મહદ્ ઉપકાર તે એ કર્યો કે જિનેશ્વરનાં પ્રરૂપેલ તને ભાષાકીય દષ્ટિએ સરલ કરી આપ્યા. સર્વ સાધારણ માનવ પણ તેને સમજી શકે, તેવા રૂપમાં-કાવ્ય પત્ર કે સુભાષિતાના રૂપમાં-આપણને આપ્યા. વળી ખરેખર જેના અંતરમાં મુમુ સુતા જાગી છે તેના માટે શ્રીમદ્જીનું સાહિત્ય અત્યંત ઉપકારી છે. કેઈ પણ પ્રકારના આગ્રહ વિના માત્ર તટસ્થ ભાવે શ્રીમદ્જીના સાહિત્યનું પરિશીલન કરનાર વ્યક્તિ રાગ-દ્વેષની ઉપર ઉઠી શકે છે. આ કે તે મત સંપ્રદાયના અહંને છેડીને શાસ્ત્રનું અવગાહન જીવ માટે ઉપકારી થઈ શકે છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર જેવું બીજું એક અનેખું કાવ્ય છે તેમનું
Page #152
--------------------------------------------------------------------------
________________ 143 એક પ્રસ ગ મ શકવાની શકિત ન નાનાં. તેથી થીમ દેહ છતાં જેની દશા અપૂર્વ અવસર ગુણસ્થાન કમા રેહ તે પણ આત્મવિકાસ ઈચ્છુક સાધક માટે પરમ ઉપકારી છે. સર્વ જી એ શ્રીમદ્જીનાં શાસ્ત્રનું શ્રવણ-ચિંતન મનન કરવું પરમાવશ્યક છે. એક બીજી વાત. શ્રીમદ્જીના સાહિત્યમાં તે અનેક જગ્યાએ આપણે વાંચ્યું છે પણ મારો અનુભવ કહું. સન 1973 માં મુંબઈમાટુંગા અમારૂં ચાતુર્માસ હતું. ત્યારે હું મારે શોધપ્રબંધ લખતી હતી. જેમાં શ્રીમદ્જીનું સાહિત્ય પણ હતું. શ્રીમદ્જી વિષે વધુ જાણવા હું તેમનાં પુત્રી જવલબા પાસે તેમના ઘરે ગઈ- વૃદ્ધ અને બિમાર શરીર, છતાં પ્રેમપૂર્વક આવકાર આપી, શાતા પૂછી. મેં શ્રીમદ્જીના અંગત જીવન વિષે કંઈક જાણવું છે તેમ કહ્યું ત્યારે તેઓ બહુ જ આનંદિત થયાં. પણ શ્રીમદ્જીની હયાતીમાં જવલબા બહુ નાનાં. તેથી શ્રીમદ્જીના જીવનને એ દષ્ટિથી જાણી શકવાની શકિત નહીં એમ કહેતાં તેમણે કહ્યું કે માત્ર એક પ્રસંગ મને યાદ છે, કે તે વખતે હું આઠ-દસ વર્ષની હોઈશ પિતાજી જમ્યા પછી બહારના વરંડામાં ફરતા હતા. હું ત્યાં જઈ ચડી અને મેં તેઓની આંખમાં આંસુ જોયાં. મને ન ગમ્યું. મેં આંસુનું કારણ પૂછયું : પણ હું બાળક, મને શું કહે ? પછી હું અંદર ઓરડામાંથી દાદીમાને બોલાવી લાવી. દાદીમાએ જોયું અને પૂછયું : “ભાઈ ! તારી આંખમાં આંસુ ? શું કારણ છે?” અને પિતાજીએ જવાબ આપે તે આજે પણ મને યાદ છે. તેઓએ કહ્યું: “મા! જૈનધર્મના ટૂકડા થઈ ગયા છે. મત-પંથ-સંપ્રદાય કેટલાં નીકળ્યાં ? સૌ પિતપિતાના સંપ્રદાયને સાચો માને છે અને અન્યને ખોટા સાબિત કરે છે! ધર્મના નામે આટલાં શ્રેષ-ઈષ્ય વધ્યાં છે! ધર્મ વાડામાં બાંધવાની ચીજ નથી. ધર્મ તે સર્વ વ્યાપક છે. ધર્મ સંપ્રદાયમાં નથી. આત્મામાં છે. આજે કદાગ્રહી છે આ નથી સમજતા તેનું મને દુઃખ છે. તેનાં આંસુ આંખમાં આવે છે.’ જવલબાએ કહ્યું મહાસતીજી! કદાચ આમાં શબ્દોને ફેરફાર હશે, પણ ભાવ તે આ જ હતા. બંધુઓ ! આ શ્રીમદ્જીનાં જ સુપુત્રીના મુખે સાંભળેલી વાત. શ્રીમદ્જીના આવા ઉત્તમ ભાવોનું સહુને લક્ષ્ય રહે. તેઓએ પત્રો વગેરેમાં ઠેર-ઠેર લખ્યું છે કે હું કેઈ ગચ્છમાં નથી. સંપ્રદાયમાં નથી. આત્મામાં
Page #153
--------------------------------------------------------------------------
________________ 144 હું આત્મા છું છું. આપણે પણ એ જ ઈચ્છીએ કે આપણે કઈ મત-પંથ સંપ્રદાયમાં ન રહીએ પણ આત્મામાં જ રહીએ. શ્રીમદ્દજીની ભાવનાને મૂર્તિમંત કરીએ. આજે એવા જ બીજા મહાપુરુષની જન્મ-જયંતિ છે. તે છે મહાપ્રાણ કાશાહ. આજથી લગભગ 500 વર્ષ પહેલાં થઈ ગયા અને શાસ્ત્રોનું ગહન અવગાહન કરી સત્ય તત્ત્વને ફેટ કરી સમાજ સામે લાલબત્તી ધરી. સાધુ સમાજ અને શ્રાવક-સમાજમાં ઘર કરી ગયેલ શિથિલતાને મહાપ્રયત્ને દૂર કરી એક નિર્દોષ સમાચારી આપી અને સ્થાનકવાસી પરંપરાની સ્થાપના કરી. લેકશાહે પણ સમાજ માટે મહાન ઉપકારી કાર્યો કર્યા. આવા મહાપુરુષોને આજના દિવસે સ્મરણમાં લાવી તેમને હૃદયથી શ્રદ્ધાંજલિ સમર્પિત કરીએ. આજે ચાતુમાસની પૂર્ણાહુતિના પાવન પ્રસંગે મારે તમારી પાસે મારી એક નાનકડી અપેક્ષા રાખવી છે. ચાતુર્માસ પ્રારંભના પ્રથમ દિવસે મેં તમારી સામે એ માંગ મૂકી હતી કે ભારતની ઋષિ-મુનિઓની પરંપરા અનુસાર મારે તમારી પાસેથી ગુરુદક્ષિણ જોઈએ છે. ચાર મહિના સુધી આવું રૂડું આધ્યાત્મિક શાસ્ત્ર તમને પીરસ્યું તેના બદલામાં નહીં, પણ તેના ફળ સ્વરૂપે તમારી પાસે એ જ માગીશ કે આપણે નિત્યને મંત્ર રહ્યો છે. આત્મા છું.' નિત્ય વ્યાખ્યાન પછી 10 મિનિટ આપણે “હું આત્મા છું” નું ચિંતન કર્યું. તે તમારા સહના અંતઃકરણમાં એ લક્ષ્ય જાગૃત થઈ જાય તમારા અંતઃકરણમાં જાગૃતિ રહ્યા કરે તથા રેમ—રેમમાં એ ધ્વનિ ગુંજતી રહે કે હું...આત્મા...છું.” પ્રયાસ કરશે. પ્રયત્ન કરજો. માત્ર તમારી પાસે એટલું જ ઈચ્છું કે હું. આત્મા છું' ની અનુભૂતિ તમને થાય. જે પુરુષાર્થ કરે છે તે અવશ્ય સફળ થાય જ છે. બસ અંતમાં “હું...આત્મા...છું” ની તમારી અનુભૂતિ થવારૂપ ગુરુદક્ષિણ માગી મારું વકતવ્ય સમાપ્ત કરૂં છું.
Page #154
--------------------------------------------------------------------------
________________ કવર કરવા કરવાના નિયમ પર્યુષણના પ્રવચનો Dર કરવા રવાના છે ---- વાવનવરાત્રીન
Page #155
--------------------------------------------------------------------------
_
Page #156
--------------------------------------------------------------------------
________________ એક ચિંગારી વેતરાગ પરમાત્મા અનંતજ્ઞાની, અનંતદર્શની પ્રભુ વીર જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યક્દર્શન. સમ્યકજ્ઞાન અને સમ્યક્રચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના જેઓ કરી ગયા તે જ સિદ્ધિ ને પામી ગયા. આ આરાધના વિના સિદ્ધિની પ્રાપ્તિ નથી. એવા સિદ્ધિનાં માર્ગનું આપણે પણ અનુસરણ કરવું છે, તે માર્ગ પર ચાલવું છે અને સિદ્ધિને પ્રાપ્ત કરવી છે. સિદ્ધિ માટે થતી સાધનાની અત્યંત પ્રબળતા આત્મા પર લાગેલ અનંત-અનંત કર્મોની નિર્જરા કરી આત્માને સર્વથા શુદ્ધ બનાવે છે. આવી શુદ્ધિને અર્થે, આરાધના કરી શકીએ એ હેતુથી જ આપણું પૂર્વાચાર્યોએ લેકેત્તર પર્વોનું પ્રતિપાદન કર્યું છે. આજથી શરૂ થતાં આ પર્વ જેને આપણે પર્વાધિરાજ પર્યુષણ પર્વ કહીએ છીએ, તે લેકેસ્તર પર્વ છે. કેઈપણ પ્રકારની લૌકિક એષણાઓથી મુક્ત, ભૌતિક ઈરછાઓથી મુક્ત, સાંસારિક કામનાઓથી મુક્ત, માત્ર આત્માની શુદ્ધિ અને પછી સિદ્ધિ આ એક જ ધ્યેયથી આ પર્વની આરાધના કરવાની છે. આ દિવસમાં આપણે, આપણાં આસન્ન ઉપકારી શાસનપતિ, ત્રિલેક પૂજ્ય, ચરમ તીર્થંકર શ્રમણ ભગવંત મહાવીરને યાદ કરીએ છીએ. જેઓ સ્વયં રત્નત્રયની આરાધના કરી સિદ્ધિને પામી ગયા અને આપણને એ અમૂલ્ય વારસો આપતા ગયા. એ પ્રભુનાં મહાવીરરૂપ ને જ આપણે જાણીએ છીએ. પણ મહાવીર બનતાં પહેલાં તેઓને શું શું સહેવું પડયું? મહાવીર થવા માટે કેટલું મૂલ્ય ચૂકવવું પડ્યું? તે નથી જાણતા. જેને કંઈક બનવું છે તેને ભાગ-૩-૧૦
Page #157
--------------------------------------------------------------------------
________________ 148 હું આત્મા છું ઘણું-ઘણું કરવું પડે છે. કષ્ટો વેઠવા પડે છે. આ વિશ્વની વંદનીય વિભૂતિ એમ ને એમ નથી બની જવાતું. અરે ! બંધુઓ ! વ્યવહારિકતાને વિચાર કરીએ તે પણ સંસારમાં જેને મહાન બનવું છે. કંઈક પ્રાપ્ત કરવું છે તેને પણ કેટલે પુરુષાર્થ કરે પડે છે? ઘરમાં નકામા થઈ બેઠા રહે, મેટી-મોટી વાત કર્યા કરે તેથી મોટા થવાતું નથી. એ જ રીતે અધ્યાત્મ માર્ગે કંઈક પ્રાપ્ત કરવા અંતર પુરુષાર્થ કરવો જ પડે છે. પ્રભુ મહાવીર, મહાવીર બન્યા તે પહેલાંના તેઓનાં 26 ભવેને ઈશું તે ખ્યાલ આવશે કે તેઓ ક્યાં હતા અને કયાં પહોંચ્યાં? ત્યાં પહોંચતા વચમાં કેવા-કેવા માગે કષ્ટ સહન કર્યા તે પછી જ પિતામાં પડેલ પરમાત્માદશાને એ પ્રગટ કરી શક્યા ? બંધુઓ ! જૈન પરંપરા કહે છે કે પ્રત્યેક આત્મામાં પરમાત્મ થવાની શકિત પડી છે. પુરુષાર્થ કરે તે તમે પણ પરમાત્મા બની શકે છે. અનંત સિદ્ધની કેટીમાં બેસી શકે છે. પરમાત્મદશાનું બીજ છે, સમ્યગ્ગદર્શન. તમે જાણતા હશે કે આપણું ઈતિહાસમાં, ચોવીશ તીર્થકરમાંના અમુક તીર્થંકરના ભૂતકાળનાં ભવેની વાતે આવે છે તેમાં પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવના તેર ભવ, બાવીશમાં તીર્થકર ભગવાન નેમનાથનાં નવ ભવ, ત્રેવીસમાં તીર્થકર ભગવાન પાર્શ્વનાથનાં દશ ભાવ અને ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરનાં ર૭ ભ માનવામાં આવે છે. અહીં એક પ્રશ્ન થાય છે કે જૈન પરંપરા કેઈપણ જીવનું અસ્તિત્વ અનાદિકાળથી માનવાની સાથે તેનાં અનંત ભવેની ગણતરી કરે છે. કેઈ પણ જીવ આ વિશ્વમાં એ નહીં હોય કે જેણે પ-૧૦-૧૫ ભવ કર્યા હોય. પ્રત્યેક જીવે અનંત ભૂતકાળમાં અનંત ભ કર્યા છે. તે પછી આ નવ, દસ આદિ ભવેની ગણતરી કઈ દૃષ્ટિએ? ઉત્તર એ છે કે જે ભવમાં જીવ પ્રથમ સમ્યગુરુ દર્શનને પામે છે તે ભવથી આત્મ-સાધનાને પ્રારંભ થાય છે. અને મોક્ષ પામે છે. ત્યાં સાધનાની પૂર્ણાહુતિ થાય છે. આ પ્રારંભ અને પૂર્ણાહૂતિ વચ્ચેના સમયગાળામાં એ જીવનાં જેટલા ભવ થાય, એટલા જ ભવ સાધનાની દષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. તેથી એ ભવેની ગણતરી થાય છે.
Page #158
--------------------------------------------------------------------------
________________ એક ચિનગારી 149 આરાધના કરી મોક્ષે પધાર્યા. તે વચ્ચે તેઓનાં ર૭ ભ થયા છે તેથી ર૭ ભવેની ગણતરી થાય છે. પ્રભુ મહાવીર, મહાવીરનાં ભવથી પશ્ચાનુપૂવી એ સતાવીશમાં ભવમાં અર્થાત્ પ્રથમ ભાવમાં પશ્ચિમ મહાવિદેહની મૂકા નગરીમાં નયસાર નામના સુથાર હતાં. ગામના મુખી હતા. સાથે સગુણ સંપન્ન અને સજજન સદ્દગૃહસ્થ હતાં, સંસારની જંજાળ અને સાંસારિક ભાવોથી ઘેરાયેલા હતાં. બંધુઓ ! આ પર્વના દિવસોમાં ભગવાન મહાવીરનાં ભૂતકાળનાં ભની વાતે તમારી સમક્ષ એટલા માટે જ કરવામાં આવે છે કે આપણે જાણું શકીએ કે અરિહંત-સિદ્ધ પદને પ્રાપ્ત કરનાર ને આત્મા એકવાર આપણું જે જ હતે. આપણી જે આંતર-બાહ્ય દશા છે. જેવા-જેવા સારાબુરા ભાથી આપણું અંતર ભર્યું છે. એવી જ દશા, એવાજ ભાવે. એવી જ અંતરની વૈભાવિક પરિણતિ એ આત્માને પણ વર્તતી હતી. પરંતુ તેમને માર્ગ મળે. માર્ગે ચાલવાને પુરુષાર્થ કર્યો તે પામી ગયા. માર્ગ મળ્યા પછી તેને છેડયો નહીં. આપણું શું થાય છે ? શું આપણને માર્ગ નથી મળ્યો? ભૂતકાળનાં ભોની વાત જવા દઈએ તે પણ વર્તમાને વિતરાગનું શાસન મળ્યું છે. ઉચ્ચ કુળ મળ્યું છે. સંતોને સમાગમ મળે છે. માર્ગ તે આપણાં અરે ! એક ડગલું ભરીએ છીએ ને પાછા હઠી જઈએ છીએ. આ કોઈ સરલ માર્ગ નથી. માર્ગમાં કાંટા ને કાંકરા જ પથરાયેલા છે. સામે દૃષ્ટિ કરીએ છીએ તે અનેક વિદને છે. ગભરાઈને એ માર્ગ નથી. આ આપણી નબળાઈ છે. બંધુઓ ! મારી પ્યારી બહેને ! યાદ રાખજે. અહીં મળેલા આ વીતરાગનાં માર્ગને જે બેઈ બેસશું તે ફરી-ફરી આ માર્ગ નહીં મળે. માટે જાગૃત થઈએ. સાવધાન થઈ જઈએ. મળેલા માર્ગ પર ચાલવાને પુરુષાર્થ કરીએ. નહીં તે ભટક્તા
Page #159
--------------------------------------------------------------------------
________________ 150 આત્મા છું જ રહીશું. વિટંબણાઓને પાર નહીં આવે. જન્મ-મરણના ચકમાંથી મુક્ત નહીં થઈ શકીએ. માટે જ શ્રદ્ધા સહિત આ માર્ગનું અનુસરણ કરીએ. માત્ર ગતાનુગતિક નહીં. પર્યુષણ આવ્યા છે. આપણે જૈન છીએ માટે જવું જોઈએ. અહીં આવીને કંઈક સાંભળી લીધું. થોડું તપ-ત્યાગ કરી લીધું અને મનને સમજાવીએ કે આપણે ધર્મ કરી લીધો. તે બંધુઓ! બહુ મોટા ભ્રમમાં છે. ભગવાને સાધુધર્મ અને શ્રાવક ધર્મ, બે ધર્મ બતાવ્યા. શા માટે ? હું ઘણીવાર આ બાબત કહું છું કે શ્રાવકેએ સમજવું જોઈએ કે તીર્થકરો ચાર-તીર્થની સ્થાપના કરે છે. ધર્મ માત્ર સાધુઓ માટે જ નથી બતાવ્યું પણ શ્રાવકે માટે પણ બતાવ્યું છે. પરંતુ કેટલાક ગૃહસ્થીઓ એવું માનતા હોય છે કે ધર્મ તે માત્ર સાધુઓને માટે જ છે. ગૃહસ્થીને ધર્મ સાથે કંઈ લેવા-દેવા નથી. અરે! શ્રાવકે તે કહેતા હોય છે. મહારાજ! આ ધર્મને ઠેકે તમને સે છે! તમે જ બધું કરો અમારે જરૂર નથી ! નહીં બંધુઓ ! એમ નથી. સર્વજ્ઞ–સર્વદશી પરમાત્માને પ્રપિતા આ ધર્મ, તેમાં ભૂલ હેય નહીં. પ્રભુ જાણતા હતા કે ગૃહસ્થાશ્રમમાં રહેલ ગૃહસ્થીને પણ કોઈ ધર્મ છે. તમે જેમ તમારા ગૃહસ્થાશ્રમની જવાબદારીઓ નિભાવે છે તેની સાથે તમારા આત્મા માટે પણ કંઈક ફરજ છે. ધર્મ એ શું છે? આત્મા પ્રત્યેની ફરજનું નામ જ ધર્મ છે. સહુને પિત–પિતાને આત્મધર્મ છે. બંધુઓ! તમે આત્મા છે તે તમારી કંઈક આત્મા પ્રત્યે ફરજ પણ છે. જે તમે જડ હોત તે તમને કંઈ કહેવાની જરૂર ન રહેત. પણ જડ નથી. તમે ચૈતન્ય છે. તેથી જ ધર્મને સમજ પડશે, આચરે પડશે. નહીં તે જડ-જગત જીવને ભટકાવ્યા કરશે. વિચારે તે ખરા કે તમારી રુચિ કયાં છે? પ્રીતિ કયાં છે? માત્ર જડ જગતનાં વિલાસમાં જ કે અન્ય કોઈ સ્થળે ? તમને પૂછું છું કે જડ સાથે તે બહુ ખેલ્યા, પણ ચૈતન્ય જગતમાં કયારેય ઊંડા ઉતર્યા છો? આપણે સહુ ભાગ્યશાળી છીએ કે આપણા ચેતન આત્માનાં દર્શન કરાવે એ સર્વજ્ઞ કથિત ધર્મ આ પંચમકાળમાં
Page #160
--------------------------------------------------------------------------
________________ એક ચિનગારી 151 પામ્યા છીએ. આ મળેલા અવસરને ગુમાવી નથી દે. માટે જ આ ધર્મનું શરણ લેવું છે. અને તેથી જ આ પર્વનાં પવિત્ર દિવસમાં ભગવાન મહાવીરને યાદ કરી તેમના જીવનને જાણે કે આપણામાં પરિવર્તનને પ્રયાસ કરીએ. ભગવાન ના પ્રથમ ભવ નયસાર સુથારની આપણે વાત કરી રહ્યાં હતાં. ' તેઓ સજજન સંગ્રહસ્થ હતાં. તેઓનાં નામ આગળ એક માર્મિક વિશેપણ લાગેલું છે. સજ્જન. સતજન=સજજન. જન અર્થાત્ માનવ તે ઘણું છે, ઘણાં હોય પણ જેણે પિતાનાં સને જાગૃત કર્યું છે અથવા સતૂને પામવાનાં પ્રયત્નમાં છે તે સજજન. બંધુઓ ! આપણને સજજન કહેવડાવવું તે ગમે છે પણ આપણાં સનું આપણને ભાન નથી. હું અર્થાત આત્મા સત્ છે તે સત્ની અનુભૂતિને પ્રયાસ કરનાર, તે સને સાક્ષાત્ કરનાર સજ્જન. હા, તે નયસાર સજજન હતાં. એ નગરીનાં રાજાને મહેલ બનાવવા માટે ઊંચી જાતનાં કાષ્ઠની જરૂર હતી અને તે ઓર્ડર નયસારને અપાયું હતું. તેથી એક વખત નયસાર પિતાના હાથ નીચે કામ કરતાં 500 માણસોને લઈ દૂર દૂર જંગલમાં લાકડું પરખવા, લેવા ગયો છે. એ લાકડાને કુશળ પારખું છે. મેટા રસાલા સાથે જંગલમાં પડાવ નાખે અને સાથે રહેલાં બધાં જ માણસો માટે ભજન બન્યું. સહુ પોતપોતાનું કામ કરી રહ્યાં છે. બપોરનાં જમવાને સમય થતાં નયસાર સર્વ નેકરેને-કે જેને એ કાળમાં કૌટુંબિક પુરુષ કહેતાં હતાં–લાવ્યા અને જમવા બેસવા કહે છે. બધાં જ જમી લે પછી પિતે જમે. નેકરી પ્રત્યે હૃદયમાં સમાન બંધુત્વની ભાવના છે. એ સમજે છે કે હું જે કંઈ કમાઉં છું તે મારા કરતાં પુરુષાર્થને આભારી છે. એકલે માણસ કંઈ કરી શક્યું નથી. ગમે તેટલું બુદ્ધિબળ કે પુણ્યબળ હોય છતાં અન્યની સહાય વિના માણસ આગળ આવી શકતો નથી. બંધુઓ ! તમે શું માને છે ? તમારી પહેલાં તમારો નેકર જમી શકે અરે નેકર એટલે તે નાચીજ માણસ! તમારે પગારદાર માણસ એને વળી એવું માન-સન્માન શું? તમે શું કહે છે! આ જ ને ! મેં કહ્યું એમ જ ને ! તમે કહેશો અમે ભાગ્યશાળી છીએ. અમારું પુણ્ય
Page #161
--------------------------------------------------------------------------
________________ ૧૫ર હું આત્મા છું તપે છે એટલે લાખો-કરોડ કમાઈએ છીએ, પણ હું પૂછું કે જ્યારે તમારી ફેકટરીના મજુ strike પર જાય છે ત્યારે શું થાય છે? કેટલું નુકશાન વેઠવું પડે છે! ભલેને મજુર strike પર હોય, તમે ફેકટરીમાં ઉત્પાદન કરી લે ને! નથી થતું. એટલે જ એ સમજવું જરૂરી છે કે મારા નેકરોનાં સહગથી જ હું કમાઉ છું. મારા એકલાનું તે ગજુ જ નથી. માટે અભિમાન રાખવા જેવું નથી. નયસાર સમજે છે. નેકરો પ્રત્યે પ્રીતિને ભાવ છે તથા પહેલાં બધા જ માણસને પીરસવાનું કહે છે. અને સાથે-સાથે તેને એક નિયમ હતે કે પહેલાં કોઈ અતિથીને જમાડીને પછી જ જમવું તેથી અતિથી મળે તો સારું એવી ભાવના ભાવે છે. જો કે મનમાં સંદેહ છે કે આવા ઘેર જંગલમાં અતિથી ક્યાં મળે ? છતાં તેનાં અંતરમાં રહેલ ‘અતિથી તેવો મા' ની ભાવના રાહ જેવડાવે છે. તે પાસેનાં એક વૃક્ષ પર ચડી ગયે અને દૂર-દૂર નજર નાખી કે આસપાસ કોઈ સંત-સંન્યાસી-ત્યાગી મહા ત્મા દેખાય છે તેઓને બેલાવી પહેલાં ભોજન કરાવું પછી જ હું જમું. બંધુઓ ! નયસારની ભવિતવ્યતા જાગૃત થવાની હતી, સમય પાકી ગયે હતે. તેનાં અંદરનું ઉપાદાન તૈયાર થઈ ચૂકયું હતું. તેથી જ વૃક્ષ પરથી દર, સુ-દૂર એક નિગ્રંથ મુનિને આ બાજુ આવતા જોયા. જેવા જોયા કે વૃક્ષ પરથી ઉતરી એ દિશામાં દેડ. મુનિ પાસે પહોંચી ગયે. ચરશેમાં પડી ગયે. અંતર આનંદના અતિરેકથી ગગદિત થઈ ગયું છે. મહાન ભાગે આ અઘોર અટવીમાં સંતના દર્શન થયા. તે પૂછવા લાગ્યાઃ “પ્રભુ! આવા ભયંકર તાપમાં આપ એકલા અહી ?" મુનિ કહે છે “ભાઈ ! એકલો નથી. સાધુનાં સમુદાય સાથે હતે પણ થડે પાછળ રહી ગયે અને રસ્તે ભૂલી ગયે. ક્યારને આ વનમાં આમ થી તેમ ભટકું છું. રસ્તે મળતું નથી.” ભગવંત ! આપ મારી સાથે પધારે ! જે કે આપને ઘણું કષ્ટ થયું હશે. છતાં મારા તે સૌભાગ્ય કે આ સમયે મને આપનાં દર્શન થયા. આપ પધારે. મારી સાથે પાંચસો માણસને કાફલે છે. ભેજન તૈયાર છે. મને
Page #162
--------------------------------------------------------------------------
________________ એક ચિનગારી 153 આપની સેવાને લાભ લેવા દો. પહેલા આપ ભજન કરે પછી વિશ્રાંતિ કરો તે બાદ હું આપને જે ગામ જવું છે તેને રસ્તે બતાવી જઈશ.” બંધુઓ ! આવનાર સંત જેન મુનિ છે. નયસાર નિગ્રંથ મુનિનાં આચાર-વિચારથી અજાણ છે. છતાં અંતરમાં ભક્તિભાવ ભર્યા છે. તેની ભક્તિ તેને બધેજ વિવેક શિખવાડે છે. અને અત્યંત શુદ્ધ ભાવે, મુનિને હૃદયનાં ઉલ્લસિત ભાવે આહાર વહેરાવે છે. ચિત્ત-વિત્ત અને પાત્ર ત્રણે ય યોગ્ય છે. નયસારને આત્મા આહાર વહોરાવી અનેક કર્મોની નિર્જરા કરવાની સાથે પુણ્યનાં થેકનાં થક ઉપાર્જન કરી લે છે. મુનિ આહાર વહેરી, ડે દૂર એક વૃક્ષ નીચે નિર્દોષ સ્થાન જોઈ, કાત્સર્ગ કરી ગૌચરીનાં દોષ ટાળી વિધિવત્ આહાર કરી લે છે. અને થે સમય વિશ્રાન્તિ લીધા બાદ નયસાર મુનિને માર્ગ બતાવવા મુનિની સાથે ચાલે છે. બંધુઓ ! અહીં પણ એક વાત માર્ક કરવા જેવી, નયસાર શ્રીમંત ગૃહસ્થ હતું. તેની પાસે અનેક માણસો હતાં. મુનિને માર્ગ બતાવવા તે માણસને મેકલી શકતો હતો. પણ ના, એનાં અંતરમાં રહેલ મુનિ પ્રત્યેનું બહુમાન, પિતાને જ જવા પ્રેરે છે. તે સમજે છે કે હું ગમે તે ધનવાન શ્રેષ્ઠ હોઉં પણ ત્યાગીનાં ચરણને તે દાસ જ છું. સંતથી હું કદી માટે થઈ શકું જ નહીં. તેનામાં રહેલ આ સહજ નમ્રતાઓ–લઘુતાએ મુનિને માર્ગ બતાવવાનું, જંગલમાં ભૂલેલા મુનિને રાહે ચડાવવાનું પુણ્ય ઉપાર્જન કરી લીધું. તો બંધુઓ ! એ મુનિ સાથે ચાલે. મુનિ વિચારે છે કે આ ગૃહસ્થ મને દ્રવ્ય રાહ બતાવ્યું તે સાધુ તરીકે મારું કર્તવ્ય છે કે હું એને ભાવ માર્ગ બતાવું. અને મુનિએ જડનાં સંગથી ભાન ભૂલેલા આત્માનું વાસ્તવિક ચિત્ર નયસાર પાસે રજુ કર્યું. કર્મ સત્તા પાસે હારી બેઠેલો માનવ આત્માનું કેટલું અધઃપતન કરે છે. અને એ કર્મો તેને કયાં-ક્યાં ભટકાવે છે વગેરે ભાવે મુનિએ નયસારને સમજાવ્યા. મુનિને આહારદાન કરતી વખતે અંતરમાં પ્રગટેલ ઉલ્લસિત ભાવોએ નયસારનાં આત્મામાં ભૂમિકા તે ઊભી કરી જ દીધી હતી. બસ થોડી જ ચિનગારીની જરૂર હતી. મુનિનાં ઉપદેશે તેને અંતર તરફ વાળે અને આત્મામાં સમ્યગદર્શનની
Page #163
--------------------------------------------------------------------------
________________ 154 હું આત્મા છું ત પ્રગટી ચૂકી. મુનિ દ્રવ્ય માર્ગે ચડી ગયા અને નયસાર ભાવ માર્ગે સંતના સમાગમ વિના કોઈપણ આત્મા સાધના માર્ગે ચડી શકતે. નથી. તત્વાર્થાધિગમ સૂત્રમાં ઉમાસ્વાતિજી એ સમ્યક્ત્વ થવાના કારણે બતાવતા કહ્યું છે. तन्निसर्गादधिगमाद्वा સમ્યગદર્શનની પ્રાપ્તિ કેવી રીતે થાય છે તે પ્રશ્નના ઉત્તરમાં કહ્યું છે કે બે પ્રકારે થાય છે. એક નિસર્ગથી અને બીજુ અધિગમથી. નિસર્ગ અર્થાત્ ઈનાં પણ નિમિત્ત વિના. અધિગમ અર્થાત્ કેઈન નિમિત્તથી. તેમાં પ્રથમ જે જીવ એકવાર સમ્યગદર્શન પામ્યા હોય પણ મોહનીયનાં ઉદયે તે સમ્યગદર્શનથી જીવ પતિત થઈ જાય. અને ફરી એ જ ભવમાં સમ્યગદર્શન થાય ત્યારે તેને કોઈનાં ય નિમિત્તની જરૂર હેય જ. પછી એ તીર્થંકર પરમાત્મા હોય, સામાન્ય કેવળી ભગવંત હોય. પૂર્વધારી મહાત્મા હાય, કે નિગ્રંથ સંત હેય આમ બે પ્રકારે સમ્યગ્ગદર્શન થાય છે. નયસારને આત્મા અનાદિકાળથી સમ્યક્ત્વ વિહૂણે હતું પરંતુ તે માર્ગાનુસારી બની ચૂક્યો હતે. સમ્યક્ત્વ પામવાની ભૂમિકા રૂપ આ મેગ્યતા તેનામાં હતી. કેઈપણ જીવ સમ્યક્ત્વ ત્યારે જ પામી શકે કે જ્યારે તેની વ્યવહાર શુદ્ધિ થઈ હેય. નયસારનું જીવન સદાચારી અને ઉપાદાન તૈયાર હતું તેથી સૂતેલી ચેતનાને જાગૃત કરી લીધી અને અહીં, જ તેઓને મેક્ષ નિશ્ચિત થઈ ચૂક્યું. જૈન પરંપરાની સાધના કહે છે કે એકવાર જેને સમ્યગદર્શન થઈ ગયું તેનું ભવ-ભ્રમણ હવે સીમિત થઈ ગયું. મેક્ષ નિશ્ચીત થઈ ગયે. જે આ સમ્યગુદર્શન ટકી રહી શકે તે ત્રીજે ભવે મેક્ષ થાય. નહી તો પંદરમે ભવે અને અંતે અર્ધ પુદ્ગલ પરાવર્તમાં તે મેક્ષ થઈ જ જાય. નયસારનાં આત્મામાં પડેલા મહાવીરત્વ નાં બીજનું આજે પણ અહીં થઈ ગયું.
Page #164
--------------------------------------------------------------------------
________________ એક ચિનગારી 155 બંધુઓ ! તમને કદી એમ નથી થતું કે આપણે પણ જ્યારે આ ભવમાં બધાં જ પ્રકારની અનુકૂળતા પામ્યા છીએ. જીનેશ્વરનું શાસન મળ્યું છે તે આપણું અંતઃકરણમાં બીજા પણ કરી લઈએ. નયસાર જેન ન હતે છતાં બીજ વાવી લીધું અને સમકિતની સમજણ ન હતી નામ પણ નેતુ સાંભળ્યું છતાં તે પ્રાપ્ત કર્યું, ને આજે આપણે સમક્તિનું સ્વરૂપ જાણીએ-વાંચીએ-સમજીએ છીએ, વર્ષો સુધી તે વિષયના ગ્રન્થ ને છણું નાખીએ છતાં પ્રાપ્ત ન કરી શકીએ ? હવે તે માટે ગમે તેટલે પુરુષાર્થ કરે પડે પણ આ ભવમાં કરે જ છે. સમ્યગ્ગદર્શન લઈને જ જંપીશ. એ નિર્ણય અંતરમાં કરી, લાગી જાવ પુરુષાર્થમાં, પછી જુઓ સફળ થાય છે કે નહીં? તમારા સંસારમાં તે આટલા વર્ષોથી મહેનત કરતાં જ આવ્યા છે અને હજુ કરી રહ્યાં છે, એમ નથી લાગતું કે હવે સમય આવી ગયો છે, “હું” ની શોધ કરવાનો ! હું ને અનુભવવાને! પૂછો તમારા અંતરને હું કેણ અને એ ઉત્તર આપશે. કોઈ કહેશે ઘણાં સમયથી પૂછીએ છીએ પણ અંતરથી જવાબ નથી આવતું. અરે ! કેમ ન આવે ! પુરુષાર્થમાં ખામી હશે. ગાઢ નિદ્રામાં સૂતેલા માણસને પણ ઢઢળીને જગાડીએ છીએ તે જવાબ આપે છે. તે આપણે આત્મા પ્રગાઢ મહની અવસ્થામાં બેભાન પડ્યો છે છતાં જે તેને જગાડવાને પ્રબળ પુરુષાર્થ થશે તે એ જરૂર જાગીને જવાબ આપશે. પર્યુષણ જેવા દિવસમાં તમારા જેવા જેનેનાં અંતરમાં ઉલ્લાસ જાગે છે. અહીં આવે છે. તપ-ત્યાગ-વ્રત-નિયમ કરે છે. બહુ સારું છે. અંતરમાં પડેલી આસક્તિઓનાં મૂળને છેદવા એ બહુ જરૂરી છે, કર્તવ્ય છે પણ હું તે ઈચ્છું કે તપ-ત્યાગની સાથે-સાથે પિતામાં જ ઊંડા ઉતરતા શીખે, પિત–પિતાની સાથે જ વાર્તાલાપ કરતાં શીખે. હું ને જગાડવાને પ્રયાસ કરે. જે ખરેખર ભાવપૂર્વક પ્રયાસ કરે તેને પુરુષાર્થ વિફળ જતું નથી. બંધુઓ ! બહેન ! જેમ તમારા વ્યાવહારિક ક્ષેત્રે અનેક બાજુની તમારી ફરજે છે અને તે નિભાવે છે તેમ, આત્મિક ક્ષેત્રે પણ આ મૂળભૂત ફરજ છે. કે સ્વયંવયં ને શોધે
Page #165
--------------------------------------------------------------------------
________________ 156 હું આત્મા છું સ્વયં-સ્વયં ને જાણે, સ્વયં-સ્વયં ને માણે. બસ એના માટે વારંવાર પૂછયા કરો હું કોણ? હું કોણ ? | નયસારને માત્ર એક જ વાર સંતને સમાગમ થયો અને તેણે સ્વને ઓળખી લીધે, સને પ્રગટાવી દીધું. તે આપણે પણ આ પુરુષાર્થ કરીએ. આજના દિવસે બીજી એક વાત કહેવી છે તે એ કે આપણે ત્યાં પર્યુષણ પર્વનાં આઠ દિવસોનું નિર્માણ કર્યું છે. પણ ખરૂં મહત્ત્વ તે છેલ્લા દિવસનું એટલે કે સંવત્સરીનું છે. સંવત્સરીને સાર્થક કરવા પહેલાનાં સાત દિવસ સુધી તૈયારી કરવાની હોય છે. જેમાં તમારે ત્યાં લગ્ન વગેરે કોઈ પ્રસંગ આવવાનું હોય, તે હોય તો માત્ર થોડા કલાક માટે જ પણ તેની તૈયારી કેટલે સમય અગાઉથી કરો છો ! આજે તૈયારી કરી ને કાલે પ્રસંગ પતી જાય એમ બનતું નથી. તો આ સંવત્સરી એ આત્માના સર્વ કલુષોને ધવાનું મહાપર્વ છે. તે માટે સાત દિવસ તૈયારી કરવાની છે. તેમાં ખાસ કરીને આખા વર્ષમાં કંઈ ન કરનારો એક સંવત્સરી પ્રતિક્રમણ કરતા હોય છે તો એ પ્રતિકમણ એવું થવું જોઈએ કે જેથી ખરેખર આત્મા પાપથી પાછા ફરી કર્મભારથી હળવે થઈ જાય. બંધુઓ ! જે ખરેખર પાપથી હળવા થવું હોય તે પ્રતિકમણને સમજવું જરૂરી છે. પ્રતિક્રમણ એ શું છે! વાસ્તવમાં તમારા રેજિટ જીવનમાં થતી ભૂલનું પ્રાયશ્ચિત એ જ પ્રતિક્રમણ માનવમાત્ર ભૂલને પાત્ર છે. માનવ જ ભૂલ કરતા જ હોય છે. પણ એ તેને યાદ રહેતી નથી. યાદ રહે છે તે તેને ભૂલ તરીકે સ્વીકારવા તૈયાર નથી. અને કદાચ જો એ એકરાર થઈ જાય તે ભૂલને દૂર કરવાને માર્ગ એ જાણતા નથી. આપણાં પ્રતિક્રમણમાં આ જ બતાવવામાં આવ્યું છે. રોજ રેજ જીવન નની પ્રવૃત્તિમાં કેવી-કેવી ભૂલે થવાની સંભાવના છે! તે એક-એક ભૂલે અતિચારે દ્વારા બતાવવામાં આવી છે. તે ભૂલેને પ્રતિકમણનાં શરૂઆતનાં 99 અતિચારોમાં યાદ કરવાની છે. અને તે પછી તેમાંથી જેટલી ભૂલ થઈ હોય તે કરવા જેવી ને તો એમ સમજી તેને પશ્ચાતાપ કરી નિર્મળ થવાનું છે.
Page #166
--------------------------------------------------------------------------
________________ એક ચિનગારી 157 આ પ્રક્રિયા છે પ્રતિક્રમણની. અને એ સર્વ જીવો માટે આવશ્યક છે તેથી જ તમારામાંથી જેને પ્રતિકમણ આવડતું હોય, ન આવડતું હોય, તે બધાં જ આ સાત દિવસમાં એ તૈયારી કરી લે કે રોજ થોડી-થોડી વાર પ્રતિકમણનાં પુસ્તકમાંથી અર્થો વાંચી લે. સાત દિવસ સુધી વાંચશે તે જરૂર યાદ રહી જશે અને પછી આઠમે દિવસે સંવત્સરી પ્રતિક્રમણ કરશે ત્યારે પ્રતિક્રમણ સાંભળતા એનાં અર્થને ખ્યાલ આવતે જશે અને તેને પશ્ચાત્તાપ જાગશે તે જરૂર પાપ ધોવાઈ જશે. હૃદયની શુદ્ધિ થશે. તમને આત્મ-સંતેષ થશે કે દર વર્ષે માત્ર પ્રતિક્રમણ કરવા ખાતર જ કરતાં હતા. એક બોલે ને સહુ સાંભળે પણ અંતરને કાંઈ સ્પર્શતું ન હતું તે આ રીતે કરવાથી સ્પશી જશે. આત્મા હળવે થયો છે તેને અનુભવ થશે તો તમને ખાસ કહું છું કે મારી આટલી વાત માનજે ને સાત દિવસ સુધી આ તૈિયારી જરૂર કરજે. નયસારે સમ્યગ્ગદર્શન પામ્યા પછીનું જીવન અતિ ઉચ્ચ ભાવનામાં અંતરની પ્રસન્નતા પૂર્વક, આરાધક ભામાં વિતાવ્યું. આ ભાવનાં ફળ સ્વરૂપ અનંત-અનંત કર્મોની નિર્જરા કરી આત્મા હળુકમી બન્યો. સાથે-સાથે પુણ્ય પણ થોકબંધ ઉપાર્જન કર્યા જેના ફળ સ્વરૂપ મનુષ્યનું આયુષ્ય પૂર્ણ કરી પ્રથમ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થયે. આમ નયસારે જે રીતે આત્મ-સાક્ષાત્કાર કર્યો એમ આપણે પણ કરે છે. આપણું ચરમ અને પરમ ધ્યેય પણ એ જ છે, એ માટે જ ધર્મ કરીએ છીએ. સત્સંગ કરીએ છીએ, શ્રવણ કરીએ છીએ. આપણે પણ આત્મ સાક્ષાત્કાર કરી લઈએ. આ પર્વાધિરાજમાં આપણું ને પણ એવું કેઈ નિમિત્ત મળી જાય કે જે નિમિત્તે આપણે સ્વયં ને ઓળખીએ. સ્વયંને માણીએ. આપણી ભવ-પરંપરાનું ચક્ર છેદાઈ જાય. જેથી આપણું પર્યુષણ સાર્થક થઈ જાય. હવે નયસાર ને આત્મા આરાધક ભામાં મૃત્યુ પામી પ્રથમ દેવલેકમાં ગયે છે. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી ક્યાં જશે. ત્યાં તેની આરાધના કેમ પ્રગતિ કરશે તે અવસરે
Page #167
--------------------------------------------------------------------------
________________ વિકસતી ક્ષિતિજ વતરાગ પરમાત્મા અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય છે સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં ભવ્યાત્માઓને મિક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્રચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની યથાર્થ આરાધના આત્મ-સાક્ષાત્કાર થયા પછી જ થાય છે. જીવ પોતાના પુરુષાર્થથી અનાદિકાળનાં અંધકાર ને ભેદી એકવાર પ્રકાશનાં દર્શન કરી લે તે એ પ્રકાશમાં પિતાના વાસ્તવિક સ્વરૂપનું તેને ભાન થાય, અનાદિકાળથી રખડવાનું કારણ પણ એ જ છે કે જીવને પ્રકાશ લાધ્યું જ નથી. એકવાર પ્રકાશને પામ્યા પછી કદાચ જીવ ફરી અંધકારમાં ચાલ્યા જાય. છતાં જીવે અનુભવેલી પ્રકાશની ઝલક ફરી-ફરી એ પુરુષાર્થ કરવા પ્રેરે છે, કે અંધકારને ઉલેચી દેદીપ્યમાન આત્મ તિને પામી આત્મા તેમાં સ્થિર થઈ જાય છે. પછી તે એ તિ નાં સહારે આત્મ-આરાધના વેગવંતી બને છે. લક્ષ્ય દૂર રહેતું નથી. 'ગઈ કાલે આપણે શાસનપતિ પ્રભુ મહાવીરનાં ભૂતકાળનાં પ્રથમ ભવનું અવલેકન કર્યું જેમાં એ આત્માએ મેહનીયની પ્રબળતા પર મેહનીય પણ પાતળું પડયું. સમ્યગ્ગદર્શન રૂપ પ્રકાશ તેમનાં આત્મામાં ફેલાઈ રહ્યો. પરિણામે શેષ-જીવન અત્યંત ઉજજવલ અને આદર્શરૂપ વ્યતીત થયું. અંતરમાં પડેલ પાપવૃત્તિ ઉતરી ગઈ. તેથી જાણીબુઝીને સમજીને પાપ કરવાનાં ભાવ હતાં તે ભાવે નષ્ટ થઈ ગયા. પાપ થાય પણ કરાય નહીં. એટલેકે અનિવાર્ય ફરજો બજાવતાં પાપ થઈ જાય પુન્યના છેક ઉપાર્જન થતાં દેવકનાં આયુષ્યની સાથે-સાથે, મોહનીયની
Page #168
--------------------------------------------------------------------------
________________ 159 વિકસતી ક્ષિતિજો મંદતાએ સમ્યગદર્શનની ભાવ પરિણતિ ને એવી ને એવી જાળવી રાખી. સ્વર્ગનાં ભાવમાં સમ્યકત્વ સાથે લઈને ગયેલો એ આત્મા, સ્વર્ગનું આયુષ્ય પૂર્ણ કરી આ અસવપિણી કાલનાં પ્રથમ તીર્થંકર ભગવાન રાષભદેવનાં જયેષ્ઠ પુત્ર ભરત ચકવતીને ત્યાં પુત્ર રૂપે જનમ્યા. વિચારો બંધુઓ ! કેટલાં પ્રબળ પુણ્ય ઉપાર્જન કર્યા હશે એ આત્માએ કે દેવકનું લાંબુ આયુષ્ય ભોગવ્યું છતાં પુણ્ય ખૂટયા નથી અને તેથી જ કેવા ઉત્તમ કુળમાં, કેવા ઉત્તમ અને આદર્શ પિતાને ત્યાં જન્મ મળે ! તીર્થકર જેના દાદા અને ચક્રવર્તી જેના પિતા એટલું જ નહીં પણ જેને આખે ય પરિવાર મોક્ષગામી તેવા પ્ર-દાદી માતા મારૂદેવા નાં કુળમાં એ આવ્યું. ઊંચા-આદર્શ પરિવારમાં જન્મ થ એ કે જેવી–તેવી વાત નથી. પ્રબળ પુણ્યદયે જ આવું કુળ મળે છે. આ કુળને જ્યારે વિચાર કરું છું તે હૃદય ગદ્ગદ્ થઈ જાય છે. કેવું હશે એ કુળ ? જેના પરિવારમાં બધાં ય મેક્ષે જનારા જ ભેગા થયા હતાં! માતા મારૂદેવા આ વિષય પર ગર્વ કરે તે ગર્વ કરી શકે ? એને કદી એમ નહીં થયું હોય કે મારૂં કુટુંબ તે જુઓ ! બધાં જ મોક્ષગામી! ખરેખર! ગર્વ કરી શકાય એવી પ્રાપ્તિ તે મારૂદેવાને જ થઈ હતી. બંધુઓ તમારા સંતાને બે-ચાર–કે પાંચ ગ્રેજ્યુએટ હોય તો ય તમે અભિમાનથી ફૂલ્યા નથી સમાતા અને બધે જ કહેતા ફરે છે. મને યાદ છે મુંબઈમાં એક માજી અમારી પાસે દર્શન કરવા અવાર-નવાર આવતાં અને જ્યારે આવે ત્યારે પૂછયા વગર ન રહે! “મહાસતીજી! મને ઓળખી! હું ડાક્ટરની મા ! મારો એક દીકરો ડાકટર છે. બીજે વકીલ છે. ત્રીજો ઈજનેર છે ને ચોથે મેટો વેપારી છે.” અને એ માજી ગર્વથી ભરાઈ ઉઠે ! અરે તમારો દીકરો ધંધામાં મોટો ખેલાડી નીકળે અને ખૂબ કમાયે. લખપતિ-કરોડપતિ થઈ ગયે તે પછી તમે નીચે ધરતી પર પગ મૂકો ખરા? નહીં ને? પણ યાદ રાખજો એ તે સર્વ પુદ્ગલને ખેલ છે. આજે છે ને કાલે કંઈ નહીં હોય તેમાં ફુલાવા જેવું છે શું? જ્યારે મારૂદેવાનાં પરિવારમાં બે–ચાર નહીં પણ અનેક ચરમ શરીરી. 2ષભદેવ તીર્થકર થયા, ભરત ચક્રવતી હોવા છતાં ઘરમાં બેઠાં કેવળજ્ઞાન
Page #169
--------------------------------------------------------------------------
________________ હું આત્મા છું પામ્યા. બાહુબલી એ અજોડ સાધના કરી નિર્વાણ લીધું અને રાષભદેવ નાં બીજા 98 પુત્ર, બ્રાહ્મી-સુંદરી અને બીજા અનેક મેલે પધાર્યા. આ બધાં પર ગર્વ કરવાને તેનાં કુળનાં કઈ પણ વ્યક્તિને અધિકાર હતો પણ કઈ એ ગર્વ કર્યો નહીં. પૌગલિક ચીજોની પ્રાપ્તિનાં કારણે ગર્વ કરનાર વ્યક્તિ ખરેખર નિ-બુદ્ધિ છે. એ ગર્વ કરીને એ પિતાની બુદ્ધિનું પ્રદર્શન જ કરે છે. કારણ જે ચીજ નાશવંત છે, ક્ષણિક છે. આ વિરાટ-વિશ્વમાં પડેલ અનંત સમૃદ્ધિની સામે તમે મેળવેલ ઉપલબ્ધિ નહીંવત્ છે તેનાં પર ગર્વ શાને? વિચારો તમે મેળવીને શું મેળવ્યું ? કદી વિચાર્યું છે? મેળવ્યું વધારે કે ગુમાવ્યું વધારે ? શ્રીમદ્જી કહે છે - લક્ષમી અને અધિકાર વધતાં, શું વધ્યું છે તે કહે? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહે; વધવાપણું સંસારનું, નરદેહને હારી જ , એને વિચાર નહીં અહેહે ! એક પળ તમને હતો !!! - સાંસારિક ઉપલબ્ધિઓ માત્ર, મનુષ્ય ભવને હારી જવા રૂપ છે. અને પરિણામે જે વધ્યું તે કષાયે! માત્ર અહં ! કે જે આધ્યાત્મિક ક્ષેત્રે માત્ર પતનનું જ કારણ છે. તે ગર્વનું કારણ નહીં પણ અફસોસનું કારણ છે. હા, તે ભગવાન મહાવીરને આત્મા આવા ઉત્તમ કુળમાં પુત્ર રૂપે જ. જ્યાં તેનું નામ મરિચિકુમાર રાખવામાં આવ્યું. આ આત્મા અહીં આવ્યો છે તે પ્રબળ પુણ્યનાં કારણે પણ એને પુણ્ય ભેગવવા નથી. કારણ આત્મામાં પડેલ સંસારભાવની ઉદાસીનતા કે જે સમ્યગદર્શન રૂપે પ્રગટ થયેલ છે. તે સ્વર્ગમાં પણ સાથે હતી. અને અહીં પણ સાથે લઈને આવ્યું છે. આધ્યાત્મિક ઉપલબ્ધિઓ જીવ સાથે લઈને જાય છે. અને તેના ફળ સ્વરૂપે એ-એ ગતિમાં મળેલા સુખ-દુઃખને એ પચાવી શકે છે. મરિચિ સમ્યગદર્શન સાથે લઈને આવે છે તેથી તેને મળેલી અમાપ રિદ્ધિ-સિદ્ધિ પણ લેભાવી શકતી નથી. એને કેઈ જાતની ત્રુટી ન હતી. જેને બાપ ચકવતી તેને ભેગ-ઉપભેગનાં સાધનોની અલ્પતા
Page #170
--------------------------------------------------------------------------
________________ વિક્રતી ક્ષિતિજો 161 કયાંથી હોય ! ભેગોમાં ગળાડૂબ રહેવા માગે તે પણ સહજરૂપે બધું જ મળે. છતાં ભેગ-વિલાસમાં એનું મન રમતું નથી. મરિચિનાં ભાવમાં સહજરૂપે જ વિરક્ત દશા ઝળકી રહી છે. યુવાનીને આંગણે પગ મૂક્યો છતાં તેની નિર્લેપતા એવીને એવી જ જળવાઈ રહી છે. તેથી જ ભગવાન ત્રાષભદેવે દીક્ષા લીધી તે પછી સેંકડો-હજારે નર-નારીઓ તેમનાં માર્ગે ચાલવા, તેઓનાં જ ચરણમાં સર્વસ્વ છેડી ચારિત્ર ગ્રહણ કરવા માંડયા, તેમાં મરિચિકુમારે પણ સત્યાગી બની પ્રભુનાં ચરણનું શરણ ગ્રહણ કરી લીધું. પ્રભુનાં ચરણમાં રહી સંયમની સાધના સાથે જ્ઞાન-દર્શનચારિત્ર–તપની ઉત્કૃષ્ટ આરાધના કરવા માંડ્યા. 11 અંગેનું જ્ઞાન બહુ જ અલ્પ સમયમાં પ્રાપ્ત કરી લીધું. શ્રદ્ધા અને ચારિત્રનાં ભાવમાં એ રમી રહ્યાં છે. એક વાર સાધુના નિયમ પ્રમાણે ગૌચરી માટે ગયા છે. ગરમીનાં દિવસે છે. સખત તાપ છે, સૂર્ય આગ વરસાવી રહ્યો છે. મુનિ મરિચિ ખુલ્લે પગે, ઉઘાડે માથે છે. અને એ તાપ એના માટે અસહ્ય થઈ પડે છે. રાજકુળમાં જન્મીને ઉછરનાર રાજકુમારની કેમળ કાયા આ બધું હંમેશા સહન તે કરી જ રહી છે. પણ આજે તેને આ અસહ્ય લાગ્યું. અને મન કાયાની માયામાં લપેટાઈ ગયું. જે માયા ફેંક્તા એમને ક્ષણ પણ નેતી લાગી તે જ માયા ફરી વળગી, મન વ્યાકુળ થઈ ગયું. વ્યાકુળતા મનને બેહદ અકળાવી રહી છે અને એ સંયમી મુનિને સંયમ ખલિત થયે. મરિચિ વિચારે છે મારાથી આ કેમ સહન થાય? જે સહન નથી થતું તેને પરાણે સહવાથી શું? શું કરું? છોડી દઉં બધું? આવા કઠેર તે ને ફગાવી દઉં? ન જોઈએ આ ! પણ કયાં જાઉં? શું કરું? સાધુપણું છોડી સંસારમાં જાઉં તે ખરે? પણ મારા પિતા મને અપનાવશે? ના, એ તે કેઈ ઉપાય ન બને! મારા પિતા જિનેશ્વરનાં ચરણનાં ઉપાસક છે. એમની શ્રદ્ધા-ભક્તિ અલૌકિક છે. મારા જેવા પતિત થયેલાને તેઓ ન સંગ્રહે! તે શું કરું ? મરિચિને દેહ, ઉગ્ર તાપથી પીડિત થઈ રહ્યો છે. અને મન વ્યાકુળતાથી બેચેન થઈ ગયું છે. મનસ્તાપ વધી ગયે. મને મંથન અનુભવે ભાગ-૩-૧૧
Page #171
--------------------------------------------------------------------------
________________ 162 હું આત્મા છું છે. આખરે આ પણ નહી અને તે પણ નહીં નહીં, મુનિ, નહીં સંસારી એ ત્રીજે જ વેષ નિજ મતિ કલ્પનાથી સજી લીધે. પગમાં ચાખડી માથે છત્ર, ભગવું વસ્ત્ર, હાથમાં દંડ અને શરીરને સુખ ઉપજાવે તેવા સાધને વડે ન જ વેષ ધારણ કરી લઈ પિતાને ત્રિ-દંડી કહેવડાવવા લાગ્યાં. ચારિત્ર થી પતિત થયા. ભગવાન ઋષભદેવે આપેલ ચારિત્રમાર્ગનું અહીં મરિચિની ભાવ પરિણતી ને આપણે જોઈએ. તેઓ સમજે છે કે ચારિત્ર–માર્ગ તે પ્રભુને પ્રરૂપેલે જ સાચે છે. યથાર્થ ચારિત્ર નું પાલન તે એ રીતે જ થવું જોઈએ. પણ મારી નબળાઈ છે કે હું યથાતથ્ય પાલન કરી શકતું નથી. મેં એ ચારિત્રને માર્ગ મૂકી દીધું એટલે બધાં યે છેડી દેવું જોઈએ, અને તે છોડવા જેવું જ છે એમ નહીં. પણ એ જ માર્ગ આદરણીય છે. જેને સિદ્ધિ જોઈએ છે તેને એ રાજમાર્ગ જ આપના આવશ્યક છે. આમ આ શ્રદ્ધા તેનાં અંતરમાંથી ખસી નથી. ભગવાન ઋષભદેવ પ્રત્યેની શ્રદ્ધા અને તેમનાં પ્રરૂપેલ માર્ગની શ્રદ્ધા મરિચિનાં અંતરમાં એવી ને એવી જ નિર્મળ પડી છે. એ જ માર્ગ સત્ય અને તથ્યપૂર્ણ છે. આ બળવાન શ્રદ્ધા ને કારણે જ, જ્યારે તેનાં જ્ઞાન અને વાણુ થી બેધ પામે છે. ત્યારે તેને રાષભદેવનાં ચરણોમાં જ મેકલે છે. એટલું જ પણ સત્ય માર્ગ તે ત્યાં જ છે માટે ત્યાં જ જાવ. સેંકડો લેકેને પ્રભુ પાસે મોકલે છે. વળી તેને કઈ પિતાનો ના મત–પંથ-સંપ્રદાય પણ નથી ચલાવ તેથી જ એ ભગવાનની સાથે જ વિચારે છે. ભગવાન જ્યાં સમેસરે ત્યાં એ સ્થાનની બહાર પોતે પણ રહે છે. પ્રભુનાં દર્શન તથા વાણી-શ્રવણ પણ હંમેશા એ કરે છે. આ તેની શ્રદ્ધાનું બળ છે. * આગમ કહે છે કે જે જીવને ક્ષાપશમિક સમ્યક્ત્વ હોય તે વધુમાં વધુ 60 સાગરોપમ ઉપરાંતના કાળ સુધી રહે છે. સાગરોપમનું માપ
Page #172
--------------------------------------------------------------------------
________________ વિકસતી ક્ષિતિજે 163 કલ્પના બહારની ચીજ છે. જેમાં અર–અરબથી પણ વધુ વર્ષે ચાલ્યાંજાય છે. એટલા સમય સુધી આ સમ્યક્ દર્શન ટકી રહી શકે છે. નયસારના જન્મમાં પ્રાપ્ત કરેલ સમ્યગદર્શન સ્વર્ગમાં સાથે હતું અને અહીં મરિચિનાં ભાવમાં પણ સાથે છે. એના કારણે જ ચારિત્રથી પતિત થવા છતાં શ્રદ્ધાથી પતિત થયા નથી. આવી શ્રદ્ધાથી આત્માને ભાવત કરતાં, વચરણ કરી રહેલાં મરિચિનાં જીવનમાં એક ઘટના ઘટિત થઈ. ભગવાન રાષભદેવ વનિતા નગરીમાં પધાર્યા છે. મરિચિ તાપસનાં વેષે સાથે છે. સમેસરણની બહાર રહ્યાં છે. એવા સમયે તેમનાં પિતાશ્રી ચક્રવતી ભરત ભગવાનનાં દર્શને આવે છે. દેશના સાંભળે છે. ચકવતી અમાપ રિદ્ધિ-સિદ્ધિનાં સ્વામી છે. પરંતુ સુપાત્ર જીવ છે. અદ્દભૂત ગ્યતા તેમનામાં પડી છે. ચરમ-શરીરી છે તદ્દભવ મેક્ષગામી . એ જ ભવમાં નિર્વાણ પામવું છે. અહ! કેવી હશે તેઓની ભાવ પરિણતિ? કેવી નિર્મળ અને સહજ હશે એમની અંતરદશા? એ ચકવતીનાં મનમાં એક પ્રશ્ન ઉઠે ! બંધુઓ ! આપણું મનમાં પણ કંઈ કેટલાયે પ્રશ્નો ઉઠે છે. અહીં પ્રવચન સાંભળે અને પ્રશ્ન ઉઠે છે. પણ આપણે આપણાં અંતઃકરણ ને એ રીતે તપાસવાનું છે કે આપણને ઉઠતાં પ્રશ્નો કેવા છે ? આત્મિકદષ્ટિએ, માનસિક દષ્ટિએ, સામાજિક દષ્ટિએ કેવા-કેવા પ્રશ્નો ઉઠે છે ? જે આપણે આત્મિક વિકાસ અને જેવી આપણી માનસિક દશા એવા પ્રશ્નો આપણને જાગે. પણ આ તે ભરત છે. તેના મનમાં પ્રશ્ન થયે અને એ પ્રભુની સમીપે ગયા. હાથ જોડી અત્યંત વિનય સહિત, નમ્રતાની મુદ્રામાં પ્રભુને પૂછી રહ્યાં છે ભક્ત ! આપ તીર્થકર છો આપનાં આ સસરણમાં કે એ સુપાત્ર આત્મા છે કે જે ભવિષ્યમાં તીર્થકર થવાનું હોય ? . પ્રભુ હસતું વદને જવાબ આપે છે - ભરત! તારે પુત્ર અને મારે પત્ર. જે અત્યારે સમોસરણની બહાર
Page #173
--------------------------------------------------------------------------
________________ 164 હું આત્મા છું ત્રિ-દંડીના વેશમાં છે તે આ જ વીશીના મહાવીર નામનાં અંતિમ તીર્થકર થશે, એટલું જ નહીં ભરત ! એ તીર્થકર થયા પહેલા એકવાર વાસુદેવ થશે, એકવાર ચકવતી થશે. આમ ત્રણ મટી પદવી ધારક થશે.” આ સાંભળતા જ ભરતનાં અંતઃકરણમાં આહ્લાદકતા જાગી. અહો ! ધન્ય છે એ આત્માને કે જેનામાં તીર્થકરત્વ જેવી મહાન શક્તિ પડી છે. પિતાને પુત્ર તીર્થકર થશે, સાથે-સાથે ચકવતી અને વાસુદેવ પણ થશે. તેને ભરત ને ગર્વ નથી આવ્યું. તેનાં ચકવર્તીત્વ કે વાસુદેવત્વ પ્રત્યે તેને માન નથી થયું. પણ ભવિષ્યમાં શાસનને નાથ થશે. તીર્થકર જેવો મહિમાવાનું મહાપુરુષ થશે. એ સાંભળી હૃદયમાં આદર અને ભક્તિ જાગ્યાં છે. આ છે ભારતનાં અંતરની સુપાત્રતા. બંધુઓ! તમારે ત્યાં દીકરાને જન્મ થાય. તિષી પાસે જાવ. જન્મકુંડળી કઢાવે અને પૂછે દીકરો ભવિષ્યમાં કે થશે? જે જ્યોતિષી મહારાજ કહે કે આ જાતકનાં વેગ તે બહુ સારા છે. ભવિષ્યમાં એ સંતા થશે. આ સાંભળી તમને શું થાય? ખુશ થાવ ? પિતાને ભાગ્યશાળી માને કે મારે ત્યાં આવું બાળક અવતર્યું ? કે જ્યોતિષને કહે કે મહારાજ એ સંત ન બને એ માટે કંઈ થઈ શકતું હોય તે બતાવે ! જે કરવું પડે તે બધું જ કરવા તૈયાર છું. ! સાચું કહેજે ! આમ જ કહે ને? પણ ના, બંધુઓ ! આ તે નિર્વાણને અધિકારી આત્મા ભરત હિતે તેથી તેને, તેને દીકરે તીર્થકરત્વ પ્રાપ્ત કરે તેમાં અનહદ આનંદ જ હોય ! ભરત ચકવતી, જ્યાં મરિચિ હતા ત્યાં ગયા, જઈને વિધિવત્ ત્રણ વાર વંદન કર્યા. મરિચિ તે આશ્ચર્યમાં પડી ગયા. આ શું ? જ્યારથી મેં આ વેષ ધારણ કર્યો, ત્યારથી મને કદી તેઓએ વંદન કર્યા નથી, અને આજે કેમ વંદન કરે છે ? આપણને પણ પ્રશ્ન થાય કે ભરત કેમ વંદન કરતા નો'તા? મરિચિ જ્યાં સુધી મુનિ વેષમાં હતાં. ત્યાં સુધી ભરત ભાવપૂર્વક વંદન કરતા પણ ચારિત્રથી પતિત થયાં પછી નથી કરતાં. કારણ એ જ કે જે ચારિત્રથી પડ્યા છે તેને વદવાથી, તેનું બહુમાન કરવાથી, તેને અનુમોદન મળે. તે એમ સમજે કે મેં જે કર્યું છે તે ઠીક જ કર્યું છે. તે જ બધા મને
Page #174
--------------------------------------------------------------------------
________________ 165 વિક્સતી ક્ષિતિજે, વાંદે ને? પૂજે ને? વળી અન્ય લેકમાં પણ એવી ઇમેજ ઊભી થાય કે આ અરાબર છે. આ વેષ કે તે વેષ બન્ને સરખા. જેથી કર્યો એગ્ય અને કે અયોગ્ય તેને વિવેક ન થઈ શકે, માટે જ આગમોમાં ચારિત્રથી પતિત થયેલા વ્યક્તિને વંદન-પૂજન કે અન્ય વ્યવહારને નિષેધ છે. મરિચિ આ વાત જાણે છે તેથી જ તેને આશ્ચર્ય થયું કે આજે એવું શું છે કે ભરત જેવા દઢધમી–પ્રિયધર્મ, આત્મા મને વંદન કરી રહ્યો છે? ભરત સમજી ગયા અને તેમણે તરત જ કહ્યું : “મરિચિ હું તમારા આ વેષને વંદન નથી કરતા. પણ પ્રભુ ત્રણભદેવની વાણું અનુસાર તમે ભવિષ્યમાં ચોવીસમા તીર્થંકર થવાના છે. તમારામાં પડેલા એ તીર્થકરત્વને ભાવિ તીર્થકરને વંદન કરું છું. જે કે તમે ભવિષ્યમાં પ્રથમ વાસુદેવ અને ચક્રવતી પણ થવાનાં છો પણ મારૂં નમન એ પદને નથી. મારું નમન તમારા તીર્થકરત્વને જ છે.” આટલું સાંભળતા જ મરિચિનાં મનમાં ગર્વ પેદા થયે. નિમિત્ત મળ્યુંને અંદરથી કષાયભાવ ઉછળે. નિમિત્ત આવ્યા પછી તેને વશ ન થતાં પિત–પિતાનામાં જ રહેવું, એ કરનાર તે વીરલા હોય છે. મરિચિ નિમિત્તાધીન થઈ ગયા અને કૂળને મદ કરતાં નાચવા માંડયા, એ ગાવા માંડયા— आद्योऽह वासुदेवानां, पिता मे चक्रवर्तिनाम् / पितामहो जिनेन्द्राणां, ममाहो ! उत्तभं कुलम् // અહો! મારું કુળ કેટલું ઉત્તમ! હું પ્રથમ વાસુદેવ થઈશ, મારા પિતા પ્રથમ ચકવર્તી અને મારા પિતામહ-દાદા પ્રથમ તીર્થકર, વળી હું ભવિષ્યમાં ત્રણ પદવી ધારક! આમ કહેતાં–કહેતાં એ વારંવાર નાચવા-કૂદવા માંડ્યા. મન-વચન -અને કાયા ત્રણેય મદનાં ભાવથી ઊભરાઈ રહ્યા અને ત્યાં જ નીચગેત્રને બંધ કરી લીધે. ક્ષણે-ક્ષણે અંતરમાં ઊભરાતા ભાવે સારા કે ખરાબ -કર્મ બંધન કરાવે જ છે. કર્મનો સિદ્ધાંતે સદા જાગૃત અને સનાતન છે. મરિચિએ મદ કર્યો અને કર્મ બંધાઈ ચૂક્યાં.
Page #175
--------------------------------------------------------------------------
________________ 166 મરિચિનું અહીં વધુ પતન થયું-પ્રથમ ચારિત્રથી પતિત થયાં હતાં. હવે ભાવોથી, ભાવની નિર્મળતાથી પતિત થવા માંડ્યા પણ હજુ આત્મામાંથી સમ્યગદર્શનની જ્યોત બુઝાણું નથી, એ હજુ જાગૃત છે. શ્રદ્ધા ભાવમાં મરિચિ ઝૂલી રહ્યાં છે. અને કરી કમાણી ને ધૂળમાં મેળવનાર એક અધમ પળ આવી ચૂકી. મરિચિ બિમાર પડયો. શરીરમાં ભયંકર વ્યાધિ છે. કોઇનાં સહારાની જરૂર છે. પણ ચારિત્રથી ભ્રષ્ટ થયેલ મરિચિ, રાષભદેવની સાથે રહેતે હેવા છતાં ભગવાનનાં કેઈ સાધુ તેની સેવા કરતાં નથી. પતિતને પ્રોત્સાહન ન આપવાને જ ભાવ માત્ર તેમાં છે. દયા-કરૂણનાં ભાવથી સાધુઓનાં અંતર ભરપૂર હોવા છતાં, પતિત થયેલાંનાં ભાવનું અનુમોદન ન થવું જોઈએ એ કારણે કેઈ તેની વૈયાવચ્ચ કરતાં નથી. મરિચિને મને વેદના થાય છે. મારા જ પ્રતિબંધેલા અનેક સાધુએ આ સંઘમાં હોવા છતાં મારી સેવા ન કરે? હવે જે કઈ મારી પાસે પ્રતિબોધ પામશે તે તેને મારે જ શિષ્ય બનાવીશ. જેથી સેવા તે પામું. આ પછી ઘણાં છે તેની પાસે પ્રતિબંધ પામ્યા પણ અંદરની શ્રદ્ધા જાગૃત છે એટલે ફરી ભગવાનનાં ચરણમાં જ સહુને મેકલ્યા. પણ એક કપિલ નામને રાજકુમાર આવ્યું. મરિચિનાં જ્ઞાન અને વાણીથી ચરણમાં જઈ મહાવ્રતરૂપ સાધુધર્મને સ્વીકાર કરવા કહ્યું. પ્રભુની પાસે જ સાચે ધર્મ છે. એમ બતાવ્યું ત્યારે તર્કવાદી અને મહાબુદ્ધિમાન કપિલે “શું પ્રભુ પાસે ધર્મ છે અને તમારી પાસે નથી ?" મરિચિ મૂંઝા, પિતાનાં અહં પર કુઠારાઘાત થાય તે પ્રસંગ ઊભું થયું. કેમ કહે કે મારી પાસે ધર્મ નથી. અહં પિતાનું જેર પ્રગટ કરવા માંડયો. અહં જ જીવને મારનાર છે. ડૂબાડનાર છે. વ્યક્તિ પિતાની નબળાઈ બીજા પાસે પ્રગટ કરી શકતા નથી. અરે ! કેટલીક વાર એવું થાય કે તમે અમારી પાસે કંઈક પ્રશ્ન લઈને આવે. પૂછો. અમને બધું જ આવડતું હોય એવું તે ન જ હેય. ગમે તેટલું ભણ્યા પછી પણ અપૂર્ણ જ હોઈએ. જેથી બધાં જ સવાલનાં
Page #176
--------------------------------------------------------------------------
________________ જઈ તને કરી વિકસતી ક્ષિતિજો 167 સમાધાન કરવાનું સામર્થ્ય ન હોય તે સ્વાભાવિક છે. પણ જીવ આવે એકરાર પિતે પિતામાં પણ કરી શકતું નથી. એટલે પ્રશ્ન પૂછનારને ગમે તેમ ગોટાળા વાળીને પણ સમજાવી દઈ એ. પણ એમ ન કહીએ કે આ વિષયની મને ખબર નથી. આ જ છે સરળતાને અભાવ. જ્યાં સરળતા છે, નિરાભિમાનિતા છે એ તે કહેશે કે બધું જ અમને આવડે એવું જરૂરી નથી. તમારા પ્રશ્નને જવાબ આપી શકું તેમ નથી. છદ્મસ્થ જીવ સંપૂર્ણ જ્ઞાની હેય જ નહીં અને હેય તે તે છત્મસ્થ નહીં પણ કેવળજ્ઞાની. - મરિચિના અંતરને અહં મજબૂત થઈ બહાર આવ્યો અને કપિલના તર્ક સામે ઉસૂત્ર પ્રરૂપણ કરી દીધી. એણે કહ્યું : 'कपिला ! इत्थंपि इहयंपि' “કપિલ! ત્યાં પણ ધર્મ છે. અને અહીં પણ ધર્મ છે.” ખલાસ! આટલું કહેતાં તે મરિચિનાં આત્મામાં જલતે સમ્યગદર્શનને દીપ બુઝાઈ ગયે. અંતરમાં અંધકાર વ્યાપી ગયે. કારણ બહુ મોટું પાપ કર્યું. અધ્યાત્મયેગી આનંદઘનજી મહારાજ વીશીમાં કહે છે.” પાપ નહીં કેઈ ઉત્સવ ભાષણ જિ. જગતમાં અનેક પાપ છે પણ સર્વજ્ઞ કથિત તત્ત્વથી વિપરીત તત્વની પ્રરૂપણું કરવા જેવું અન્ય કઈ પાપ નથી. આ પ્રરૂપણ જિનેશ્વરની તથા જિનેશ્વરની વાણની આશાતના તે કરાવે જ છે પણ ભેળા જન-સમુંદાયને કુ-માગે લઇ જાય છે. હજારો-લાખ માણસોને અવળો રાહ ચીંધવાનું મહાન પાપ આમાં છે. મરિચિએ એ જ કર્યું. પરિણામે કપિલને પિતાને શિષ્ય બનાવ્યું. એણે નવીન મતની સ્થાપના કરી. અનેકેને દેરવ્યા. આજે ભારતમાં સાંખ્ય દર્શન છે તેના સંસ્થાપક તે જ મરિચિના શિષ્ય કપિલ. જે દર્શન મિથ્યા-દર્શન છે. - મરિચિનાં અંતરમાં જલતી શ્રદ્ધાની ત આ પ્રસંગે બુઝાઈ ગઈ. અત્યાર સુધી ચારિત્રથી પતિત હતો પણ દર્શન એટલે કે શ્રદ્ધાથી પતિત થયું ન હતું. ચારિત્રથી જેનું પતન થયું હોય તેને ઉત્થાન
Page #177
--------------------------------------------------------------------------
________________ 168 થવામાં બહુ સમય નથી લાગત પણ જે શ્રદ્ધાથી પતિત થઈ ગયે તેને ઠેકાણે આવતા અનેક ભવે વીતી જાય. તેને મેલ દૂર ઠેલાતે જાય એટલે જ શાસ્ત્રમાં કહ્યું છે :___" चरित्त भट्ठा सिज्झइ, दंसण भट्ठा नो सिज्झइ" ચારત્રિથી ભ્રષ્ટ થયેલે આત્મા સિઝે છે પણ જેના અંતરમાંથી સમ્યક્ત્વની ત નાશ પામી ગઈ તેને માર્ગ મળતું નથી. મરિચિના અંતરમાંથી સમ્યગ્ગદર્શન લુપ્ત થઈ ગયું. નયસારનાં એક વિહંગાવલેકન કરીએ તે એ મરિચિનાં રૂપે જન્મયાં ત્યારે સમ્યગુદર્શનને પ્રકાશ સાથે લઈને જન્મયા. ભેગ-વિલાસની સામગ્રીના આકર્ષણે તેમને લેભાવી ન શક્યા. તે પછી ભગવાન આદિનાથનાં ચરણોમાં દીક્ષિત થઈ ચારિત્રની આરાધના શરૂ કરી સમ્યગ-દર્શનનાં દીપકમાં તેલ પૂરાયું. ત વધુ દેદીપ્યમાન બની. કેટલાક સમય વૃદ્ધિ પામતી જોત સાથે જીવન ઝગમગવા માંડયું પણ દેહની આસક્તિએ તેમને ચારિત્રથી ચૂકવી દીધા, દીપકની ત કાંપવા માંડી, કુલમદ કરી દીવડે વધુ ડગમગે અને અંતે ઉત્સવની પ્રરૂપણ કરી દીપકને બુઝાવી નાખ્યા. આમ તેમનાં આખા જીવનમાં પ્રકાશ અને અંધકાર વચ્ચેનું કંદ્વ યુદ્ધ ખેલાતું રહ્યું અને અંતે અંધકાર જીતી ગયો. અંતરમાં ચોમેર અંધકાર વ્યાપી ગયે. બંધુઓ ! મરિચિ જેવા આત્માની આ દશા જોઈ આપણે આપણું જીવન માટે વિચાર કરવાને છે કે આપણે ક્યાં છીએ ? આપણે અંતઃ કરણમાં સમ્યગૃ-દર્શનને પ્રકાશ થયે છે કે નહીં ? ન થયે હેય તે પ્રયાસ કરી લઈએ અને એ પ્રકાશને સ્થિર રાખવા માટે પ્રબળ પુરુષાર્થ કરતાં રહીએ. પ્રકાશ પ્રાપ્ત થઈ જાય એ એક વાત છે. અને અંતરમાં સદા માટે સ્થિર રહે તે બહુ જ મહત્વપૂર્ણ વાત છે. પ્રકાશ વિના કશું થઈ શકશે નહીં. અરે ! તમારે તમારા ઘરમાં પણ કામ કરવું હોય તે અંધકારમાં નથી કરી શક્તા તે આત્મઘરમાં આરાધના કરવા માટે પ્રકાશની અનિવાર્ય આવશ્યક્તા છે. એ પ્રગટ કરી લે.
Page #178
--------------------------------------------------------------------------
________________ વિકસતી ક્ષિતિજે ભૌતિક સંસારનાં પ્રકાશ માટે તે બહુ કર્યું હવે ત્યાંથી પાછા ફરવાને સમય થઈ ગયું છે. હવે તે આધ્યાત્મિક ઉત્ક્રાંતિનું લક્ષ્ય લઈને આધ્યાત્મિક જગતમાં પ્રવેશ કરે છે. આ પર્વના દિવસે આધ્યાત્મિક્તાને સંદેશ લઈને આપણી સામે આવે છે. આવા પર્વ આપણું ઉત્થાનનાં નિમિત્ત બને છે. એ નિમિત્તને વધાવી લઈએ અને આપણું આધ્યાત્મિક જગત સમ્યક્ દર્શનનાં પ્રકાશથી ઝળહળી ઊઠે એ પુરુષાર્થ કરી લઈએ. મરિચિ પાછળનાં જીવનમાં કરેલા પાપની આલોચના કર્યા વગર જ મૃત્યુ પામી પાંચમા દેવલેકમાં ગયે. સ્થલ દષ્ટિથી પાંચમું દેવલેક બહુ ઊંચું લાગે છે. સારૂં માનીએ છીએ પણ જે આત્મા પર રહેલા પાપોની ભાવપૂર્વક આલોચના થઈ હોત તે પાપોને નાશ થઈ જાત અને પછીના ભમાં જે અભાવે તેને ઘેરી વળવાના છે તે ન ઘેરી વળત, પણ જેનામાં તીર્થકર થવાની ગ્યતા પડી છે એ આત્મા પણ ચૂકી ગયો. આલેચના ન કરી શકો તે તેનું પરિણામ પણ એવું જ ભોગવવું પડશે. બંધુઓ! આ આત્મા ચૂકે-ભૂલે તે ભગવે. તે આપણે તે કયાં છીએ? કેટલી ભૂલે ! કેટલી ક્ષતિ? શું થશે આપણું? બહુ જ સાવધાન રહેવાની જરૂર છે. જાગવાની જરૂર છે. મરિચિ આધ્યાત્મિક દૃષ્ટિથી હારી ગયે. ભૌતિક સમૃદ્ધિ પામે. પણ આધ્યાત્મિક જગતમાં તેનું કઈ મૂલ્ય નથી. હવે એ પાંચમા દેવકને
Page #179
--------------------------------------------------------------------------
________________ આરોહ-અવરોહ વીતરાગ પરમાત્મા અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં ભવ્યાત્માઓને. મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્રચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, આત્મા પર આરાધક ભાવનાં સંસ્કાર, સ્થિર કરે છે. આરાધના વિહુણા જીવે ભૂતકાળનાં ભમાં માત્ર વિરાધના. જ કરી અને આત્મા પર વિરાધક ભાવનાં સંસ્કારે એવા તે ગાઢ કર્યા કે તે પિતે આરાધનાની શક્તિ ધરાવે છે. એ ભૂલી ગયા અને ભટકતે રહ્યો. ભગવાન મહાવીરનો આત્મા પણ આવા વિરાધક ભાવ લઈને ભવમાં ભટકતે હતે. પણ સંતને વેગ મળતાં સમ્યગ્રદર્શનની પ્રાપ્તિરૂપ આરાધક ભાવ જાગ્યા. પછીનાં ભવમાં એટલે કે મરિચિનાં ભવમાં દર્શન સાથે જ્ઞાન–ચારિત્ર-તપની આરાધના ભળી, આત્મા આ સંસ્કારોથી સંસ્કારિત થયો. ઉત્કૃષ્ટ આરાધનાની કેટીએ પહોંચે પણ નિમિત્તાધીન થઈ ફરી વિરાધક ભાવની લપસણી ભૂમિ પરથી લપસ્યો. સમ્યક્ત્વ અને ચારિત્ર બન્ને ખેઇ બેઠે, મરિચિનાં જીવનની ઘટનાઓ આપણને ઘણું ઘણું સમજાવી જાય છે, પહેલી વાત તે એ કે જીવને આરાધક ભાવ આવવા જ અત્યંત મુશ્કેલ છે. જીવની કેટલી યોગ્યતા તૈયાર થાય પછી જ આરાધના તરફ જીવની રુચિ જાગે છે. આરાધનાનાં ભાવ જાગ્યા, તેમાં ઓતપ્રેત પણ થઈ ગયે છતાં એ ભાવેને જાળવી રાખવા તે અત્યંત દુષ્કર. એક વખત સમ્યગ-આરાધના શરૂ થાય અને એમ માનવા માંડીએ કે હવે તે કંઈ
Page #180
--------------------------------------------------------------------------
________________ આરોહ-અવરોહ 171: શકાતું નથી. માટે સાવધાન રહેવાનું છે. પ્રમાદમાં પડી જવાનું નથી. જીવે મેહનીય કર્મનાં બંધ ઘણું કર્યા છે. એ કયારે ઉદયમાં આવશે અને પછાડશે એ આપણે જાણતા નથી. તેથી કર્મોદય સામે સતત જાગૃત રહેવાનું છે. મરિચિના આત્માને ચારિત્રનાં ઉત્કૃષ્ટ ભાવે આવ્યા પણ દેહની મમતા જાગી અને તેને ચારિત્રથી ભ્રષ્ટ કર્યો. અહંકારનું સામ્રાજ્ય તેના પર જોર જમાવી ગયું ને કુળમદ કરી આત્માને પાપભારથી ભારે કર્યો અને એ જ અહંકારે ઉસૂત્ર પ્રરૂપણ કરાવી સમ્યગ્રદર્શનને ઝૂંટવી લીધું. આ બધાં જ મેહનીયનાં રૂપ. મેહનીયની પ્રબળતાએ એને આલેચનાનાં ભાવે ન જાગવા દીધાં, કરેલી ભૂલને પસ્તા ન થવા દીધે. વિરાધક ભાવે સાથે લઈ પાંચમાં સ્વર્ગમાં ગયે અને ત્યાં પણ વિરાધક ભાવોને સેવ રહ્યો, જે કે સ્વર્ગના દેવે વ્રત-નિયમ-પ્રત્યા ખ્યાન રૂપ ચારિત્રનું આરાધન નથી કરી શક્તા. છતાં સમ્યક્ત્વ હોય તે વિરાધક પણ નથી બનતાં. ભેગોપભોગમાં અટવાઈ નથી જતાં. મરિચિને આત્મા સમ્યક્ત્વથી પતિત થઈને સ્વર્ગમાં ગયે છે. તેથી આરાધક ભાવ વર્તમાને આત્મામાં જાગૃત નથી. તેણે ઘણું ગુમાવી દીધું. આપણી સામાન્ય સમજણ એમ કહે કે આટલું ઊંચુ સ્વર્ગ પ્રાપ્ત કર્યું એ કંઈ ઓછું છે? કેટલી રિદ્ધિ-સિદ્ધિ ? કેટલું સુખ ? ઠીક છે. પણ આ કંઈ બહુ મોટી વાત નથી. મિથ્યાત્વી જીવ પણ પુણ્યનાં બંધ કરીને નવમી રૈવેયક સુધી જઈ શકે છે, બાર દેવલેક અને પછી નવ રૈવેયક કેટલું ઊંચુ સ્થાન ? કેટલે લાંબો સમય ભૌતિક સુખને ભોગવટે ? બરાબર છે. ઘણે ભોગપભોગ ચિરકાળ સુધી ભોગવે છે પણ ત્યાંનું અનેક સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી અહીં આ મનુષ્ય લેકમાં પશુ-પંખી, જીવ, જતુ એકેન્દ્રિયની યોનિમાં જન્મ લઈ અસંખ્ય કાળ સુધી દુઃખ ભેગવે છે. તેનું સંસારપરિભ્રમણ મટતું નથી. અનંતકાળ રખડયા કરે છે. જ્યારે એક સમ્યફવી જીવ ભલે આટલા ઊંચા સ્વર્ગમાં ન ગયા હોય. પ્રથમ દેવલેક સુધી જ હોય છતાં તે ત્યાં રહીને પણ પિતાના આત્માને આરાધક ભાવોથી ભાવિત કરતું રહે છે અને
Page #181
--------------------------------------------------------------------------
________________ 172 હું આત્મા છું ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરી, અહીં મનુષ્ય થઈ ઉત્કૃષ્ટ આરાધના કરી મિક્ષ પ્રાપ્ત કરી લે અથવા સંસારને પરિમિત કરી દે છે. આમ મહત્તા કેટલામું દેવલોક કે રિદ્ધિ-સિદ્ધિ મળી એનું નથી પણ એ આત્મા કેવા ભાવે લઈને ત્યાં ગમે છે. તેની મહત્તા છે. મરિચિએ તેના જીવનના અંત સમયે પાપને પસ્તા કરી આચના કરી હોત તે આત્મશુદ્ધિ થઈ જાત અને ફરી સમ્યગુ-દર્શનની પ્રાપ્તિ થઈ જાત પણ એ ન બની શકયું. તેથી વિરાધક ભાવની અનુમેહનામાં જ મૃત્યુ થયું. પરિણામ એ આવ્યું કે તે પછીનાં અનેક ભ સુધી આરાધક ભાવ જાગ્યો નહીં. પાંચમા દેવલેકનું આયુષ્ય પૂર્ણ કરી, પાંચમા ભવમાં બ્રાહ્મણ કુળમાં જન્મ લે છે. પૂર્વ જન્મનાં વિરાધક ભાવને કારણે ઈન્દ્રિયેનાં વિષયની પ્રબળ આસક્તિ, ધનની અમાપ તૃણા અને પાપાચરણનાં પરિણામે તેનાં આત્માને કલુષિત કરતાં રહે છે. જે જીવ ચક્રવતીની રિદ્ધિ-સિદ્ધિમાં ને તે લપાણે, એ થોડું મળ્યું તેમાં પણ લેપ થઈ ગયે. તેથી જ સુખની સામગ્રી માણસને ડૂબાડનાર નથી પણ તેના પ્રત્યે રહેલી આસક્તિ જ ડૂબાડનાર છે. એ ભવની આ આસક્તિએ ઘણું પાપ કર્મો બંધાવ્યા અને તેનાં કારણે પાંચમા ભવ પછી અનેક નાના-મોટા, પશુ-પંખી ના, જીવ-જંતુના તિર્યંચ ગતિનાં ભ કર્યા. આ ભવોની ગણતરી સત્તાવીશ ભમાં કરી પણ નથી. માત્ર સંજ્ઞી પંચેન્દ્રિયનાં મોટા ભની જ ગણતરી છે આમાં. વચમાં કરેલ તિર્યંચ ગતિનાં ભમાં અસંખ્ય કાળ વ્યતીત થઈ ગયે. અને ફરી છઠ્ઠા ભવમાં બ્રાહ્મણ કુળમાં જન્મ થયે. તિર્યંચનાં ભેમાં ઘણાં પાપ ભગવાઈ ગયા તેથી આત્મા હળકમી બન્યા છે. છતાં સંસારની આસક્તિ છૂટી નથી. મેહભાવની પ્રબળતા એટલી જ પડી છે. જેથી આરાધક ભાવ જાગૃત થતાં નથી. પણ બ્રાહ્મણ કુળને અનુરૂપ જીવનના અંતિમ વર્ષોમાં ત્રિદંડીપણું સ્વીકારી શુભ યોગને પ્રવર્તાવી દેવકનું આયુષ્ય બાંધે છે. સાતમા ભાવે પ્રથમ દેવલેકમાં જાય છે.
Page #182
--------------------------------------------------------------------------
________________ આરોહ-અવરોહ 173 તે પછી એક બ્રાહ્મણને અને એક દેવકને એમ આઠ ભવ કરે છે. અર્થાત્ પંદરમા ભવમાં દેવલોકમાં છે. આમ ચેથાથી પંદરમાં ભવ સુધી એટલે કે 12 ભવ સુધી આરાધનાના ચોગ્ય વાતાવરણ જ ન મળ્યું, જ્ઞાન-દર્શન–ચારિત્રની આરાધના કરવાના ભાવ જ ન જાગ્યા. વિરાધક ભાવે આટલે લાંબે કાળ પસાર કર્યો. એક ભવની ભૂલ અનેક ભવ સુધી કારમી શિક્ષા ભોગવવાનું કારણ બને છે. ભગવાન મહાવીરને આત્મા આ ભૂલની શિક્ષા ભોગવી રહ્યો છે. એ ભોગવતાં-ભગવતાં કંઈક કર્મો થયો. રાજગૃહ નગરનાં વિશાખાનંદી રાજાના નાના ભાઈ વિશાખાભૂતિ યુવરાજની રાણી ધારિણીની કુક્ષીએ વિશ્વભૂતિ રાજકુમાર રૂપે જન્મ લીધે. વિશ્વભૂતિને અહીં પુણ્યનાં ઉદય વતી રહ્યાં છે. કર્મના ઉદયનું ગણિત એવું છે કે તેને સાંતર ઉદય રહે છે અર્થાત્ કયારેક પાપને ઉદય તે કયારેક પુણ્યને ઉદય. કેઈ જીવને સદાકાળ પાપને જ ઉદય હોય કે કોઈ જીવને નિરંતર પુણ્યને જ ઉદય હેય એવું બનતું નથી. કારણ જીવ જ્યારે કર્મ બાંધે છે ત્યારે પણ સાંતર જ બાંધે છે, કયારેક પ્રબળ પુણ્ય તો ક્યારેક પ્રબળ પાપ. એટલે ઉદયમાં પણ એમ જ આવે છે. આપણે જગતમાં જોઈએ છીએ કે આજે જે માણસ ચારે બાજુથી દુઃખી હોય તે ધીમે-ધીમે અનુકુળ સંજોગોને પ્રાપ્ત કરે છે. અને સુખી થઈ જાય છે. તથા આજે સર્વ રીતે સુખી જણાતે માનવ કાલે દુઃખથી વિશ્વભૂતિ પુણ્યનાં ફળને ભેગવી રહ્યાં છે. સંસારના સુખ ભેગ મીઠાં લાગે છે. અનેક સ્ત્રીઓ સાથે પાણિગ્રહણ કરી વિષયોને માણવામાં મસ્ત બની ગયા છે. આત્મા પર પડેલાં વિષયાસક્તિનાં સંસ્કારે આરાધક ભાવનાં અભાવે ભૂંસાયા નથી. કારણ છેલ્લા બાર ભવ સુધી આરાધનાને વેગ મળે નથી. વિશ્વભૂતિ કુમાર એકવાર પોતાની પત્નીઓને લઈ રાજ્યનાં એક વિશાળ ઉદ્યાનમાં આમેદ-પ્રમોદ કરવા ગયા છે. પત્નીઓનાં રૂપ-સૌદર્યનું આકર્ષણ વિષયમાં તેને લિપ્ત કરી દે છે એવા જ સમયે રાજપુત્ર
Page #183
--------------------------------------------------------------------------
________________ 174 હું આત્મા છું વિશાખાનંદીને પણ એ જ ઉદ્યાનમાં કીડા કરવાની ઈચ્છા થઈ, તે પિતાના અતપુરને લઈને ત્યાં આવ્યા. પણ વિવભૂતિનાં દરવાને તેને રોક્યો. અત્યારે વિવભૂતિ કુમાર ક્રીડા કરી રહ્યાં છે માટે કઈ અંદર જઈ શકે નહી. આ સાંભળી વિશાખાનંદીને અહં ઉછળ્યું. એ દ્વેષ, ઈર્ષા, ગુસ્સા થી અભિભૂત થઈ રાજા પાસે ગયે અને ફરિયાદ કરી હું યુવરાજ છતાં ઉદ્યાનમાં પ્રવેશવાને મને અધિકાર નહીં ? આ રાજ્યને ઉત્તરાધિકારી હું છું. વિશ્વભૂતિ નહીં. એ મને કેમ પ્રવેશવા ન દે ? તેને એક નાચીઝ નેકર મને ઉદ્યાનમાં જતાં રેકે ? મહારાજા ! આ કઈ જાતનું તંત્ર ચાલે છે ?" આ સાંભળીને રાજા રોષે ભરાય છે. અને આને કંઈ ઉપાય વિચારે તે દરમ્યાનમાં તે પટ્ટરાણીની દાસી એ જ ઉદ્યાનમાં ફૂલે લેવા ગઈ હતી તે પણ અપમાનિત થઈને પાછી ફરી. રાણીને કહ્યું અને રાણીએ કેપિત થઈ રાજાને સમાચાર આપ્યા. રાણું પણ એમ સમજે છે કે ઉદ્યાનમાં પ્રવેશવાને મારે પૂર્ણ અધિકાર છે. મારી દાસીનું અપમાન એ મારું જ નહીં પણ મહારાજાનું પણ અપમાન છે. આમ અધિકારનાં અહં દ્વારા કપાગ્નિ પ્રજ. બંધુઓ ! પ્રત્યેક માનવ પિતાનાં માની લીધેલા અધિકાર પ્રત્યે અત્યંત સજાગ હોય છે. એ પિતાના અધિકારને જાતે કરવા તૈયાર નથી હોતું. મહારાજાને પણ જાણે પિતાને અધિકાર લૂંટાઈ જતા હોય તેમ લાગ્યું અને તેમણે જયંત્ર ઊભું કર્યું. બીજાને ફસાવવા માટે, પિતાને સ્વાર્થ સાધવા માટે, કપટને આશરે લે જ પડે. પ્રપંચ વિના અન્યને સતાવી શકાય નહીં. બંધુઓ ! શું કહું તમને ! મારા કરતાં વિશેષ તમે સહુ આ વિષયને જાણે છે. ક્યારેક જીવનમાં આવી પ્રપંચ લીલા આચરતા પણ હશે. આ વિષયમાં તે તમારી બુદ્ધિ-શક્તિ બહુ કામ કરે છે. કેને કેમ ફસાવ? કેમ શીશામાં ઉતારવા. તેના બૃહ મગજમાં ગોઠવાતા જ રહે છે ને? મન-મસ્તિષ્કમાં આવું બધું ભર્યું છે. એટલે જ અહી સલ્તાનું શ્રવણ, સંતાનાં મુખેથી કરો છે છતાં કંઈ ગ્રહણ કરી શકતા નથી. સંતેના વચનેને હદયમાં ઝીલવા માટે જગ્યા તે હેવી જોઈએ ને? રાખી છે જ ક્યાં ?
Page #184
--------------------------------------------------------------------------
________________ આરોહ-અવરોહ 175 તે બંધુઓ ! મહારાજાએ પણ પયંત્ર રચ્યું અને સારાયે નગરમાં તેરે પીટા કે-“આપણી સરહદે આવેલ પુરુષસિંહ નામને સામત ઉદ્ધત બની ગયો છે. પ્રજાને ત્રાસ આપે છે. માટે તેની સામે લડવા માટે હું જાઉં છું.” રાજ્યનાં માણસો નગરની એક-એક ગલીમાં આ ઢંઢરે પીટી રહ્યાં છે. અહીં ઉદ્યાન પાસેથી પણ નીકળ્યા. ઉદ્યાનમાં રહેલ વિશ્વભૂતિ એ આ સાંભળ્યું. વિશ્વભૂતિ ક્ષત્રિય-પુત્ર છે. રાજ બીજ છે. રાજપુતનું લેહી એની નમાં વહેતું હતું. તેનું શૌર્ય જાગી ઉઠયું. તે સ્ત્રીઓ તથા કીડાને પડતી મૂકી ઉઘાનમાંથી બહાર આવ્યું. મહારાજા પાસે જઈને કહે છે- “મહારાજા ! આ તે એક બહુ નાને સામંત છે. તેની સામે આપ જેવા મહાન રાજા લડવા જાય તેમાં શભા નહીં. અને તે હું જ પૂરો કરી દઈશ. મને આજ્ઞા આપે, સાથે સૈન્ય આપો, હું લડવા જાઉં છું.” રાજાને આટલું જ જોઈતું હતું. તેણે તરત સૈન્ય તૈયાર કરી દીધું. વિશ્વભૂતિ સૈન્ય લઈ યુદ્ધ માટે રવાના થઈ ગયે. પુરુષસિંહ સામંતની રાજ્યહદમાં પ્રવેશે પણ ત્યાં તે બધું શાંત છે. એટલું જ નહીં પણ સમાચાર મળતાં સામંત સ્વાગત કરવા આવ્યો અને ઘણાં આદર-સત્કારથી વિશ્વભૂતિને પિતાનાં નગરમાં લઈ ગયે. તેની સેવા કરી તથા પિતે હમેશાં તેઓનાં તાબામાં રહી આજ્ઞા ઉઠાવવા માગે છે. તેવી નમ્ર રજુઆત કરી. વિશ્વભૂતિ તે આશ્ચર્યમાં પડી ગયું કે આ બધું શું છે? ત્યાં મહારાજા જે કહે છે તેમાંનું તે અહીં કાંઈ નથી. બે-ચાર દિવસ ત્યાં રહી એ પાછા ફરે છે. પાછા ફરતાં પિતાના રાજ્યની હદમાં એજ ઉદ્યાન પાસેથી નીકળે છે. ત્યાં કીડા કરવા જવાની ફરી તેને ઈચ્છા થાય છે. અને જવા માટે પ્રયત્ન કરે છેપણ ઉદ્યાનનાં દરવાજા પર વિશાખાનંદીને દ્વારપાળ ઊભું છે અને સમાચાર આપે છે કે વિશાખાનંદી તેની રાણીઓ સાથે ઉદ્યાનમાં કીડા કરી રહ્યાં છે. વિવભૂતિ મહારાજાનાં પ્રપંચને સમજી ગયે. બંધુઓ ! રાજાનું આ પ્રપંચ ખુલ્લું પડી ગયું. મને લાગે છે કે તમે જે વ્યુહ રચના કરતા હશે તે તે કઈ સમજી શકતું નહીં હોય. એ પ્રપંચ ખુલ્લું ન
Page #185
--------------------------------------------------------------------------
________________ 176 હું આત્મા છું પડી જાય તેવી ગોઠવણ પણ તમે અગાઉથી જ કરી રાખી હોય. તમે તે બધા અભિમન્યુથી પણ ચડે એવા છે. અભિમન્યુ તે માતાનાં પિટમાંથી છ કઠાની વિદ્યા શિખીને આવ્યું હતું. પણ આજના આ યુગને માનવ તે કેણ જાણે કેટલા કોઠા શિખીને આવ્યા હશે. આજનાં મા-બાપ ગર્વથી કહેતાં હોય છે કે હવેનું જનરેશન વધુ બુદ્ધિશાળી હોય છે. મને લાગે છે કે આ કાળમાં જ્યાં આજના જનરેશનમાં આ ભારતની આર્ય સંસ્કૃતિ નાં સંસ્કાર ઓસરતાં જાય છે. પશ્ચિમનાં રંગથી રંગાઈ કેઈજુદા જ પ્રકરનાં સંસ્કારથી આ પેઢી રંગાતી જાય છે. ત્યાં એ ભવિષ્યમાં સાત નહીં પણ સત્તર કોઠાની બૂહ-રચના કરશે કે જેને કેઈભેદી નહીં શકે. અરે! એટલું તે નહીં પણ પોતે જ પોતાનાં મૂહમાં ફસાઈ જાય તે પણ નવાઈ નહીં ! ! વિવભૂતિ રાજાનાં પ્રપંચને ઓળખી ગયે. પિતાની સાથે ખેલાયેલ કપટબાજીનાં કારણે તેને કંધ આવે. કેધને આવતાં ક્યાં વાર છે? તેના માટે રાહ જોવી પડતી નથી. એ તે એકદમ નજીક જ હોય. નિમિત્ત મળ્યું નથી અને કોલ આવ્યો નથી. બંધુઓ ! જીવની આજ દશા છે. વિભાવને જાગૃત થતાં વાર લાગતી નથી. તેને કહેવું નથી પડતું પણ સ્વભાવનાં સહાયક ભાવેને માટે રાહ જોવી પડે. આપણને કેઈતપ-ત્યાગ કરવાનું કહે તે કહેતા હોઈએ છીએ કે હમણાં નહીં. હજુ વાર છે. આ વર્ષે આત્મ સાધનાનાં પંથે પુરુષાર્થ કરવાને કઈ માર્ગ બતાવે તે પણ ઉંમરનાં અને પ્રવૃત્તિનાં બહાના આપણી પાસે હોય પણ કદી ક્રોધાદિ કષાયે માટે એમ કહ્યું છે ? કોધને ઉત્પન્ન થવાનું નિમિત્ત મળ્યું તેને ક્યારેય કહ્યું નિમિત્ત ભલે આજે આવ્યું પણ મારે ક્રોધ હમણાં નથી કરે, પછી કરીશ. અત્યારે કરવાનાં બીજા કામ ઘણું છે. કેટલી દુર્દશા છે જીવની ? કેવી વિડંબણું ? વિભાવ પરિણમનમાં જીવને વાર નથી લાગતી અને સ્વાભાવિક દશા પામવા માટે કેટલે પુરુષાર્થ ? કેટલી મહેનત ? કેટલે ત્યાગ? કેટલું બલિદાન ? તે પછી પણ સ્વાભાવિક દશા થોડી જાગૃત થાય, આરાધનાના માર્ગે આગળ વધતા હોય અને વિરાધક ભાવ જે અંતરમાં જાગૃત થાય તે બધું જ ધૂળ-ધાણી, આરાધક ભાવ અદશ્ય થઈ જાય !
Page #186
--------------------------------------------------------------------------
________________ આરોહ અવરોહ વિશ્વભૂતિને ક્રોધાગ્નિ ભભૂક. એ જયાં ઊભે હતું ત્યાં જ પાસે કેઠાનું ઝાડ હતું. જેથી એકજ મુઠ્ઠી મારી, વૃક્ષ હલી ઉઠયું. વૃક્ષ પર રહેલા પાકા-પાકા કઠાનાં ફળ એકી સાથે ટપટપ જમીન પર આવી પડ્યાં. વિવભૂતિએ પિતાની શક્તિને પરચો બતાવ્યું. વિશાખાનંદી તે સામે નથી. પણ તેનાં દ્વારપાળને કહે છે-“જે મારી શક્તિને જોઈ લે. જેમ આ કઠાનાં ઝાડ પરથી ફળને નીચે પાડયા તેમ તમારા બધાંનાં મસ્તક ધડથી નીચે પાડવાની તાકાત છે મારામાં, પણ મારે એમ નથી કરવું કારણ તેઓ મારા વડિલ છે, હું વડિલોને આદર કરું છું-વિનય કરૂં છું, તેથી એવું અપકૃત્ય મારાથી નહીં થાય. આટલું કહી એ ત્યાંથી ચાલ્યા ગયે. મનમાં વિચારે છે કે જે વડિલે પ્રત્યે હું પૂજયભાવ રાખું છું. આદર કરું છું આવી જ સ્વાર્થની મારામારી છે ? આવા સંસારમાં રહીને શું કરવાનું ? ન જોઈએ આ રાજય, સંપત્તિ કે સંસાર. ___ न रहे चांस, न बजे बाँसुरी અને કેઈને પણ પૂછવાની પરવાહ ન કરતાં એ સીધે જ રાજયની બહાર વનનાં રસ્તે ચાલી નીકળ્યો. તેના સદ્ભાગ્યે વનમાં તેને સંભતિ વિજય નામનાં મુનિવર મળ્યાં. તેમનાં ચરણોમાં એ દીક્ષિત થઈ ગયે. દિક્ષા લેતાની સાથે જ મન શાંત થઈ ગયું. સંસારનાં ભાવે વિલય થઈ ગયા અને છેલ્લા બાર ભથી જે જયેત બુઝાયેલી હતી તે નિમિત્તને પામીને ફરી જાગૃત થઈ તેઓ સમ્યગદર્શનને પામી ગયા. સાથે જ ચારિત્રનાં સંસ્કારે આત્મા પર દબાયેલા પડયા હતાં તે પણ જાગૃત થઈ ગયા. મરિચિનાં ભાવમાં કરેલ ઉત્કૃષ્ટ આરાધનાનાં સંસ્કાર હતાં, જે સમય આવ્યે જાગૃત થઈ ગયા. આરાધનાનાં સંસ્કારે જે આત્મા પર ગાઢ હોય, પાકા રંગથી આત્મા રંગાયે હય, તે ભલે અમુક સમય સુધી તેના પર આવરણ આવી જતાં એ સંસ્કારે દબાઈને રહે. જાણે કે કદી એવા ભાવે જીવમાં પ્રગટયા જ નહીં હોય તેમ લાગે. પણ સમય આવ્યે એ આવરણને ચિરીને સંસ્કારો પ્રગટ થઈ જાય છે ભાગ–૩–૧૨
Page #187
--------------------------------------------------------------------------
________________ 178 હું આત્મા છું - વિશ્વભૂતિ મુનિવરનાં આત્મામાં રહેલ જ્ઞાન, દર્શન, ચારિત્ર તપ નાં સંસ્કાર પ્રબળ ભાવે આવિર્ભૂત થયાં અને મુનિ જ્ઞાનની આરાધના સાથે ઉગ્ર તપની આરાધના પણ કરવા માંડયાં, છઠ્ઠ-છઠ્ઠ નાં પારણાંથી આગળ વધતી તપશ્ચર્યા, ક્રમશઃ માસખમણનાં પારણે માસખમણ સુધી પહોંચી માત્ર શરીરનું જ દમન નેતું થતું પણ મન અને વૃત્તિઓનું દમન પણ થઈ રહ્યું છે. એક વિશિષ્ટ પ્રકારની યોગ્યતા તેમનામાં પદા થઈ ગઈ છે. વધુ સાધના કરવા માટે ગુરુદેવની આજ્ઞા લઈ એકલા વિચરવા માંડયા. શાસ્ત્ર સાખ પૂરે છે કે કાં તે અવગુણ હૈય, ઉદ્ધત હોય, નિરંકુશ હેય એ મુનિ એકલે વિચરે. અને કાં આરાધનાની ઉચ્ચતમ યોગ્યતા હોય, દઢ મનોબળ હોય. પિત–પિતામાં સ્થિર હોય એ પિતાની કેસેટ કરવા મુનિ એકલે વિચરે, વિશ્વભૂતિમુનિ ગ્ય આત્મા છે. વધુ પ્રબળ સાધના અથે એકલા વિચારી રહ્યાં છે. અને જ્ઞાન વિચરણ કરતાં-કરતાં વિશ્વભૂતિ મુનિ એક વાર મથુરા નગરીમાં પધારે છે. માસખમણનું પારણું છે, શરીર અત્યંત ક્ષીણ થઈ ગયું છે. ગૌચરી માટે નીકળ્યા છે. એ નગરનાં રાજાનાં રાજ મહેલ પાસેથી પસાર થાય છે. બરાબર એ જ સમયે મુનિને પિત્રાઈ ભાઈ વિશાખાનંદી ત્યાં આવ્યો છે. મથુરા નગરીનાં રાજા તેને સસરા થાય છે. કેઈ કારણસર મથુરામાં તેને આવવું પડયું છે. એ જ રાજમહેલના ઝરૂખામાં વિશાખાનંદી બેઠા છે. તેની આજુ-બાજુ તેનાં ચાર-પાંચ સેવકો ઊભા છે. મુનિ એ રસ્તેથી ચાલ્યા જાય છે. દષ્ટિ નીચે છે. ઈર્ષા સમિતિ-શોધતાં જતના પૂર્વક ધીમે-ધીમે પગલાં ભરી રહ્યાં છે. આજુબાજુને તેમને ખ્યાલ નથી. પણ વિશાખાનદીનાં સેવકેની નજર મુનિ પર પડી અને તેઓ મુનિને ઓળખી ગયા. તેઓ વિશાખાનંદીને કહે છે. “મહારાજ ! જુઓ જુઓ પેલા વિAવભૂતિ કુમાર ! જેઓ મુનિ બની ગયા છે તે !" વિશાખાનંદી પણ ઓળખી ગયા. અને એ સમયે જ એક રૂટ પુષ્ટ ગાય ઉતાવળી સામેથી ચાલી આવે છે. મુનિને ગાયને ધક્કો વાગે છે અને મુનિ પડી જાય છે. આ જોઈ વિશાખાનંદીને હસવું આવે છે. આ છે માનવ મનની નબળાઈ. કઈ પડી જાય ત્યારે તેના પર સહાનુભૂતિ લાવી તેને મદદ
Page #188
--------------------------------------------------------------------------
________________ આરોહ અવરોહ 179 કરવાની હોય તેનાં બદલે સામાન્ય રીતે સહુને હસવું જ આવે. તેને કયાં વાગ્યું ? શું થયું ? એ પૂછવાને બદલે હસવું, એ ભયંકર અપરાધ છે. પણ માનવ મન છે જ અળવીતરૂં. વિશાખાનંદી હસે છે. હસવાને અવાજ મુનિનાં કાનમાં પડે છે. તેની નજર ઝરૂખા તરફ જાય છે. એટલામાં હસતાં-હસતાં વિશાખાનંદી મુનિને ઉપહાસ કરે છે. કહે છે અને બંધુઓ ! મુનિને આ પરિહાસ આકરે થઈ પડ્યો. પિતાની શક્તિ પર ચેલેન્જ ફેંકનાર પર અતિ ક્રોધ જાગે. અંદરને સૂતેલે અહં સળવળી ઉઠશે. શબ્દ એ અગ્નિમાં ઘી હોમવાનું કામ કર્યું. મુનિનાં મનમાં વિચાર ઉઠયા, શું આ વિશાખાનંદી હજુ મારી સાથે આવી વેર ભાવના રાખે છે ! મારો આ રીતે તિરસ્કાર કરે છે ? મારી શક્તિને ચેલેન્જ આપે છે ! દેખાડી દઉં તેને કે મારામાં કેટલી શક્તિ વાર ગોળ-ગોળ ફેરવી દૂર ફેંકી દીધી, કયાંથી આવી આ શક્તિ ? જે ગાયનાં સામાન્ય ધક્કાથી ય ભેગા થઈ ગયા હતાં તેને જ ઉઠાવી ગેળ-ગોળ ફેરવી ફેંકી દેવાની તાકાત કયાંથી આવી ? બંધુઓ ! આ તાકાત અહં અને કેબની હતી! શરીર ક્ષીણ થઈ ગયું હોય. મુખમાંથી અવાજ નીકળતે ન હોય પણ અહં અને કે જ્યારે મગજ પર સવાર થઈ જાય ત્યારે બધી જ શક્તિ આવી જાય છે, ને તમારો આ અનુભવ ! બિમારીના બિછાને પડયો હેય. અવાજ નીકળી શકતું ન હોય. પણ કઈ કારણસર કેઈ સાથે ઝઘડે થાય તે કેટલે અવાજ નીકળે. 50 ફૂટ દૂર સંભળાય એટલે, નહીં? બસ, આ જ વાત છે અહં પર થતાં પ્રહારની ! બધી જ શક્તિ આવી જાય. વિશ્વભૂતિની કાયા તપશ્ચર્યાનાં કારણે ક્ષીણ થઈ ગઈ છે. છતાં જાગેલા અહં અને કેોધે ભયંકર શક્તિ પ્રેરી તેનામાં, અને તેમનાથી કુ-કૃત્ય થઈ ગયું. તેઓ ભૂલી ગયા કે હું મુનિ છું. છકાય જાની રક્ષા એ મારે ધર્મ છે. કેઈનું એક રૂંવાડું પણ ન દુભાવવું એવી મારી પ્રતિજ્ઞા છે. હું અહિંસાને પૂજારી છું. બધું
Page #189
--------------------------------------------------------------------------
________________ 180 હું આત્મા છું ચૂકી ગયા. દયા, કરૂણા, પ્રેમ, અનુકંપા બધાં જ ભાવે એક ક્ષણમાં વિદાય થઈ ગયાં. ભયંકર આવેશ આવી ગયે. વિચારે બંધુઓ! ક્રોધનાં એક નાના નિમિત્તે કેટલે મહા-વિનાશ સર્યો ! ' અરે ! આટલેથી ન પત્યું. અંતરમાં પ્રતિરોધની આગ સળગી. વેરને બદલે લેવાની કારમી વેદના જાગૃત થઈ અને આજ સુધી કરેલા તપ-સંયમનાં પાલનના બદલામાં શક્તિ માગવાની વૃત્તિ જાગી. આજે આ દેહે તે હું તેને મારી શકું તેમ નથી પણ ઘણાં વર્ષોથી તપ-સંયમની સાધના કરતો આવ્યો છું. જેનાથી ખૂબ પુણ્ય બંધાયા હશે. એ પુણ્યના ફળ સ્વરૂપ બીજુ કાંઈ નથી જોઈતું પણ એવી પ્રચંડ તાકાત મળે કે હું વિશાખાનંદી ને મારી શકું. કરી લીધું નિયાણું ! માંગી લીધું ફળ ! વર્ષોની દીર્ઘ સાધનાનું, તપ અને સંયમનું, લીલામ કરી નાંખ્યું. અમૂલ્ય આરાધનાને કેડીનાં ભાવે લૂંટાવી દીધી ! કરેલી કરણીનાં બદલામાં આવી શક્તિ માગવી તેને શાસ્ત્રમાં નિદાન-નિયાણું કહે છે. અને એ માંગેલી શક્તિ મળે પણ છે, કારણ બદલામાં અનંત-અનંત પુણ્યરૂપ મૂલ્ય ચુકવવું પડે છે. બંધુઓ ! જે પુણ્યબળ આત્મ-આરાધનાનાં સુંદર ભેગે સરજી શકે એવી શક્તિ ધરાવતાં હોય, તેને આવા વિપરીત માગે ખચી નાખ્યા ! ભૂલ્ય, એ આત્મા ભૂલ્યા ! કે ભૂ ! જરા અસાવધતા, જરા અહં જીવને ક્યાં ને ક્યાં ફેંકી દે છે. વિશાખાનંદીએ જ્યારે પરિહાસ કર્યો ત્યારે એ શબ્દો સાંભળીને, કંઈ જ નથી થયું. એમ સમજી વિશ્વભૂતિ ત્યાંથી ચાલ્યા ગયા હોત તે તેમની આરાધક શક્તિ વધી જાત. નિદાન કરવાને કારણે ચારિત્ર પણ ગુમાવ્યું અને સમ્યગદર્શનની ત જાગૃત થઈ હતી તે પણ બુઝાઈ ગઈ. બને ગયા. એ ન જાત. સાધના કરનાર સાધકની જાગૃતિ કેટલી હોવી જોઈએ તે આ ઉપરથી સમજાય છે. તેમનામાં ગજબની સહિષ્ણુતા જોઈએ. કોઈના વચન પ્રહાર કે અન્ય પ્રહાર ને સમતા, ભાવથી સહી લેવા જોઈએ તે જ આરાધના માર્ગમાં ટકી રહી શકાય છે. સહિયારુતા ન હોય ત્યાં આરાધનાનાં માર્ગેથી ખલિત થતાં વાર
Page #190
--------------------------------------------------------------------------
________________ આરોહ અવરોહ 181 નથી લાગતી. વિશ્વભૂતિ એ કાયાને ઘણું કષ્ટ આપ્યું હતું, મનને પણ તાવ્યું હતું. અને એ રીતે તેમણે ઘણું સહન કર્યું હશે. પણ જીવનનાં - સત્યાનાશની એક ક્ષણ આવે છે અને બાજી ઊંધી વળી જાય છે. આટલી બધી ઊંચી દિશામાં પહોંચ્યા પછી પણ મેહનીયનાં આ ભાવે જીવને ભટકાવે છે. મુનિ છઠ્ઠા-સાતમા ગુણસ્થાનનાં ભાવમાં હતાં પણ અસહિષ્ણુતાનાં કારણે, વિશાખાનંદીનાં નિમિત્ત ક્રોધ અને અહં જાગ્યું અને ફરી મિથ્યાત્વદશારૂપ પ્રથમ ગુણસ્થાને આવીને પટકાઈ પડ્યા. માટે જ મહાયોગી આનંદઘનજી મહારાજે સાધનાનો માર્ગ તલવારની ધાર પર ચાલવા જે કહ્યો છે. પળ-પળની જાગતિ અને સતત સાવધાનતા એ માગ માગી લે છે. - અરે ! આપણને વિચાર થાય કે જ્ઞાનાદિની આટલી આરાધના કરનાર મુનિને પિતે ચૈતન્ય અને શબ્દ જડ આટલું ભાન નહીં હોય ! તેઓએ વિચાર્યું હતું કે હું ચૈતન્ય આત્મા અનંત શક્તિવાન અને શબ્દો જડ. એ મારા ચૈતન્યને શું કરી શકે? ખરેખર! શબ્દો સાંભળતા આ દષ્ટિ પણ આપણ ને અસર ન કરી શકે. મનથી એક વાર નિર્ણય થે જોઈએ કે જડ શબ્દની કંઈ તાકાત કે મને એ અસર કરી જાય ! ગમે તેવા શબ્દો સાંભળીશ પણ અસર નહીં થવા દઉં. એક વાર આ નિર્ણય કરી હંમેશા ચિંતન રાખો. જ્યારે-જ્યારે કડવા શબ્દો સાંભળવાને મેકો આવે ત્યારે–ત્યારે તરત જાગૃત થઈ જાવ. શબ્દોમાંથી કડવાશનું વિષ કાઢી નાખો. બંધુઓ ! ઝેરી સાપની દાઢ જ કાઢી નાખવામાં આવે ઈયળથી ડરવાનું ન હોય, તેને તે હાથમાં લઈ બહાર મૂકી દઈએ. બસ એ જ રીતે શબ્દનાં વિષને શબ્દમાંથી કાઢી લઈએ તે તેની શક્તિ પણ આ કરવામાં આત્મિક શક્તિની જરૂર છે. અહીં સત્તા, સંપત્તિ કે તમારા ઘમંડની શકિત ચાલતી નથી. વ્યવહારિક જગતમાં કોઈ પાસેથી કામ કઢાવવામાં સત્તા, સંપત્ત કે ઘમંડ કામ લાગતું હશે. પણ અહીં
Page #191
--------------------------------------------------------------------------
________________ 182 હું આત્મા છું તે આત્માના પુરુષાર્થની જરૂર પડે છે. તે પણ ડા-ઘણું પુરુષાર્થથી ન ચાલે. જબરદસ્ત અને નિરંતર જોઈએ એ પુરુષાર્થ. આત્મા અનંતજ્ઞાનવાન છે. અનંત શક્તિ સંપન્ન છે આ સર્વ જ્ઞાન અને શક્તિને કામે લગાડવી જોઈએ. નિરંતર જાગૃતિનું સેવન જોઈએ. વિશ્વભૂતિ જાગૃતિ ચૂકી ગયા. ભાન ભૂલ્યા અને તપ સંયમના બદલે શકિત માગી લીધી. આ ભવે નહીં તે આવતે ભવે વિશાખાનંદીને મારીને જ જંપીશ. આવી ઉગ્ર વેરભાવનાથી આત્માને કલુષિત કર્યો, ચારિત્ર અને સમ્યકૃત્વ અને હારી ગયા. અને ત્યાંથી ચાલતા થયા. ઘણાં વર્ષો સુધી મુનિ-વેષમાં જ રહ્યાં. જેમાં કરણી કરતાં હતા તેમ કરતાં રહ્યાં પણ અંતરની મલિનતા છેવાણું નહીં. કરેલા પાપને પશ્ચાત્તાપ ન થયા. સવળી દષ્ટિ જાગી નહીં અને એવા જ વિષમ ભાવમાં ભાવ પૂરો કર્યો. બંધુઓ ! વિશ્વભૂતિની આ વાત સાંભળી, મનમાં એમ થાય કે એક વિરાધક ભાવ જીવને ક્યાં ને ક્યાં ફેંકી દે છે ! જેનાં આત્મામાં તીર્થ કર થવાની યેગ્યતા પડી છે. પૂર્વ ભવમાં સમ્યગ દર્શનનાં પ્રકાશ સાથે શુદ્ધ ચારિત્ર ધર્મનું પાલન કર્યું છે. આ ભવે પણ ફરી એવી જ આરાધના, એથી પણ ઉત્કૃષ્ટ તપશ્ચર્યા કરી છે. છતાં નિમિત્તાધીન થતાં તપ-સંયમને વેચી દીધા. આપણે આપણી જાતને વિચાર કરીએ. જુઓ ! એમ તુલના ન કરશો કે આ મહાન આત્મા પણ ભયંકર ભૂલ કરતે હેય તે આપણાથી તે થાય જ ને ! ના, એમ નહીં ! આમ વિચારજે, આ સુપાત્ર જીવ, જેની કેટલી જાગૃતિ ! કેટલે વિવેક ! કેવી કઠેર સાધના! છતાં નાની એવી ભૂલ તેને ભમાવી દે છે તે આપણી પાસે તે કઈ શક્તિ નથી. શક્તિ કેળવી શક્યા નથી. અને જે ભૂલ કરીએ તે ક્યાં જઈશું ? તેઓમાં ભૂલ કરવાની શક્તિ હતી તે ભૂલ સુધારવાની પણ શક્તિ હતી. પણ આપણે તે માત્ર ભૂલ કરી જાણીએ છીએ, સુધારવાની ખબર નથી આપણને, તે કેટલું સાવધાન રહેવાની જરૂર છે ! એટલા માટે જ યાદ કરીએ છીએ કે તેમના એ ભવેનાં ભાવેને સાંભળી
Page #192
--------------------------------------------------------------------------
________________ આરોહ અવરોહ 183 આપણે જાગીએ, જાગતા રહીએ. આપણે જે ઘરેડમાં જીવતાં હોઈએ છીએ તેમાંથી બહાર નીકળી કંઈક પરિવર્તન લાવીએ. આપણું પરમ ઉપકારી પ્રભુ મહાવીર દર વર્ષે આપણને જગાડવા આવે છે, જાગે, જાગે ની આલબેલ પિકારે છે. આપણે જાગીએ. પવને જ નહી સમસ્ત જીવનને સફળ બનાવીએ. વિશ્વભૂતિ મુનિવરને નિદાન કર્યા પછી પશ્ચાત્તાપ જાગ્યા નથી. આલોચના કરી શક્યા નથી. પાપની કાલિમા સાથે જ છે. આલોચના આત્મશુદ્ધિ માટેનું અનુપમ સાધન છે. પણ એ સહુ જીનાં હાથમાં આવતું નથી. જેના હાથમાં આ સાધન આવે અને તેને યથાર્થ ઉપગ થાય એટલે કે અંતરના ઊંડાણમાં જઈ નિરીક્ષણ-પરીક્ષણ સાથે પાપોને ધનાર આંસુ વહે તે જરૂર આત્મશુદ્ધિ થઈ શકશે. તે છતાં ઘણાં વર્ષો સુધી આરાધક ભાવની સાથે-સાથે મન-વચનકાયાનાં ત્રિગ શુભભાવમાં રહ્યાં છે તેનાં કારણે પુણ્ય-બંધ પણ થયા છે. પરિણામે આયુષ્ય પૂર્ણ કરી સત્તરમા ભવે સાતમા મહાશુક્ર નામનાં દેવલેકમાં મહદ્ધિક દેવપણે ઉત્પન્ન થાય છે. કર્મોની એક વિશેષતા રહી છે કે અહીં પુણ્યથી પાપને કે પાપથી પુણ્યને છેદ થઈ જતું નથી. પહેલાં પાપ કર્યા હોય અને તેનાં પર પુણ્ય કરી લઈએ તે કરેલાં પાપ ધોવાઈ જાય અને માત્ર પુણ્ય જ ભોગવવાનાં રહે અથવા પહેલાં પુણ્ય કર્યા પછી ઘણું પાપ થાય તે પુણ્યને નાશ થઈ જાય અને માત્ર પાપ ભેગવવાનાં રહે, આમ બનતું નથી. પુણ્યનાં ઉદયે પુણ્ય અને પાપનાં ઉદયે પાપ ભેગવવા જ પડે છે. પુણ્ય તથા પાપ બંને પ્રકારનાં કર્મો આત્મામાં સત્તા રૂપે સાથે જ પડ્યાં હોય છે. વિશ્વભૂતિને આત્મા અત્યારે તે પહેલાં કરેલાં પુણ્યને ભેગવવા દેવલેકમાં દેવરૂપે ઉત્પન્ન થયે છે ત્યાં ખૂબ સુખ લેગવશે. પણ પાપ કર્મો ભેગવવાના છે એ ભેગવ્યે જ છૂટકે છે એ ભોગવશે જ. તે હવે સત્તરમે ભવ પૂરો કરી ક્યાં જશે? ત્યાં તેમનાં જીવનનાં અવનવા રંગે શું હશે તે અવસરે. -
Page #193
--------------------------------------------------------------------------
________________ આરાધનાનું અમૃત વતરાગ પરમાત્મા અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણુને પ્રવાહ વહાવતાં ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગ્દર્શન, સભ્ય જ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. ભવમાં જીવ નિર્વાણ પ્રાપ્તિ કરી લે છે. ભાવેનું સાતત્ય અનંત-અનંત વિશ્ન આવે, આરાધનાને તાર તૂટી જાય તે ભવ-ભ્રમણ વધી જાય છે. તેથી જ જ્યારથી આરાધનાનાં ભાવ આત્મામાં જાગે અને જીવ પુરુષાર્થ સાથે પ્રયાસ હવા ઘટે. અહીં આપણે ભગવાન મહાવીરનાં પાછલા ભને ઇતિહાસ જોઈ રહ્યાં છીએ, પહેલા-ત્રીજા અને સળમાં ભવે આત્મા જાગૃત થયા છે. આરાધનાનાં ભાવ આવ્યા છે. અને જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ ચારેય બેલની ઉત્કૃષ્ટ આરાધના કરી છે. અંતરની વૃત્તિઓ સમૂળગી નાશ નથી પામી પણ વૃત્તિઓ શિથિલ તે થઈ ગઈ છે. શુદ્ધ ભાવેની આરાધના એવી ઉત્કૃષ્ટ છે કે તેની સાથે મેંગેની શુભ પ્રવૃત્તિ પુણ્ય બંધ પણ કરાવે છે. ક્રમશઃ ઊંચા-ઊંચા દેવલેકને પ્રાપ્ત કરે છે. પણ મહત્વ પુણ્યબંધનું નથી. આરાધનાનાં ઉત્કૃષ્ટ ભાવ હવા પછી પણ વિરાધક ભાવને પ્રબળ ઉદય આરાધનાથી દૂર-દૂર ફગાવી દે છે. અને ઊંચે ચડેલે આત્મા પણ નીચે પટકાઈ પડે છે. પ્રભુ મહાવીરને આત્મા સત્તરમા ભવે દેવલેકનું આયુષ્ય પૂર્ણ કરી અઢારમાં ભવે જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં પિતનપુર નગરનાં પ્રજાપતિરાજાની મૃગાવતી રાણીની કુક્ષિથી ત્રિ-પૃષ્ઠ વાસુદેવ તરીકે જન્મે.
Page #194
--------------------------------------------------------------------------
________________ આરાધનાનું અમૃત 185 બાદ દષ્ટિએ વિચારતાં ભૌતિક સુખ-સુવિધાથી ભરપુર રાજઘરાનામાં જન્મ થયો. જેને સ્થૂલ વિચારે તે પુણ્યનું ફળ કહીએ પણ ભૌત્તિક સમૃદ્ધિ મળ્યા પછી પણ જીવન કેવું વ્યતીત થાય છે તેના પર સૌભાગ્ય કે દુર્ભાગ્યને આધાર છે. અહીં, પૂર્વે કરેલ નિદાનનાં કારણે વાસુદેવરૂપે જન્મ્યા છે. પૂર્વે તપ-સંયમના બદલામાં અમાપ શારીરિક શક્તિ, સત્તા માગી લીધી હતી અને તે મળી. જ્યારે આ રીતે માણ્યું મળે ત્યારે વિચાર આવે કે આપણે પણ જોઈતું કાંઈક માગી લઈએ પણ કશું જ કર્યા વિના મળતું નથી. બહુ મોટા પુણ્ય બાંધ્યા હોય ત્યારે તેના બદલામાં આવી શક્તિ-સંપત્તિ મળે. નિયમ છે કે Pay the Prise. કિંમત ચૂક ને વસ્તુ તમારી છે. સત્તા ને સંપત્તિ મળી તે ખરી. ભૌતિક દૃષ્ટિએ બહુ મીઠી લાગે પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ અધઃપતનનું કારણ છે. વિશ્વભૂતિ નિદાન કરીને પિતાનું જ પતન નેતરી બેઠા. હાથે કરી પગ પર કુહાડો માર્યો. શાસ્ત્રો કહે છે, વાસુદેવ નિદાન કરીને જ આવ્યા હોય. પરિણામે તેની દુર્ગતિ પણ નિશ્ચિત હોય. તે મરીને નિશ્ચય નરકે જ જાય. એક તે નિયાણું કરતી વખતે અનંતાનુબંધી કષાયને તીવ્ર ઉદય હેય તેથી અનેક ભયંકર કમે ત્યારે જ ઉપાર્જન કરી લીધા હોય અને બીજું વાસુદેવના જીવનમાં પણ અનેક પાપો કરે જેથી નરકનાં આયુષ્ય ને બંધ પડે જ પડે. વળી વાસુદેવ હંમેશાં પ્રતિવાસુદેવનાં વેરી જ હોય. તેને મારીને જ વાસુદેવ રાજા બને. ઈતિહાસ કહે છે કે લમણે વાસુદેવ હતા ને રાવણ પ્રતિવાસુદેવ. કૃષ્ણ વાસુદેવ હતા અને જરાસંઘ પ્રતિવાસુદેવ. જેને આપણે વેરીનાં રૂપમાં જોયા છે. અહીં ત્રિ-પૃષ્ઠ વાસુદેવનાં વિરોધી અવઝીવ પ્રતિ વાસુદેવ હતા. અને વાસુદેવના પિતા તેના તાબાના નાના રાજા હતા. અશ્વગ્રીવ રાજા એ એકવાર તેમનાં તિષીને બેલાવી પિતાનાં મૃત્યુનું નિમિત્ત પૂછયું. જન્મ લેનાર પ્રત્યેક વ્યકિત જાણે છે કે તેનું મૃત્યુ નિશ્ચિત જ છે. છતાં કેટલાક મૃત્યુને ટાળવાને પ્રયાસ કરતા જ હિય છે. માણસની જીજીવિષા કેટલી છે તે આ ઉપરથી સમજાય છે.
Page #195
--------------------------------------------------------------------------
________________ 186 હું આત્મા છું એક રાજાને ત્યાં ઘણાં વર્ષો પુત્ર જન્મ થયે. સારા-સારાં નૈમિત્તિક પાસે તેનું ભવિષ્ય જેવડાવ્યું. બધાંને એક જ મત થયે કે કુમારનું આયુષ્ય બહુ ઓછું છે અને તે બિલાડીના નિમિત્તે મૃત્યુ પામશે. બસ, રાજાએ હુકમ આપી દીધું કે રાજ્યભરમાં જેટલી બિલાડીઓ હોય બધીને મારી નાખે. એક પણ જીવતી ન રહેવી જોઈએ. બંધુઓ ! આ તે રાજાને હુકમ! સેંકડો બિલાડીઓને મારી નાખવામાં આવી. જ્યાં ક્યાંય એક બિલાડીનું બચ્ચું પણ દેખાય તો તરત ઠાર. આખા યે રાજ્યમાં કયાંય એક બિલાડી રહેવા ન પામી. વિચારે! માનવ એક જીવને બચાવવા કેટલી ક્રૂરતા આચરી શકે છે! બીજાને જીવ છે, પીડા છે, સંવેદના છે, જીજીવિષા છે તેનો વિચાર એ કરતું નથી. બધીજ બિલાડીઓ મરી ગઈ. હવે રાજા નિશ્ચિત. જોતિષના જેશને ખોટો પાડી દીધું. નિમિત્ત જ ન રહ્યું તે હવે કુંવર મરશે જ નહીં! અને બંધુઓ ! કુંવર દોઢ વર્ષને થયે હતું ને રાજાને સમાચાર મળ્યા કે કુંવરનું મૃત્યુ થઈ ગયું. કેમ થયું? શું થયું? કુંવર મરે જ નહીં ! તપાસ કરતાં ખબર પડી કે કુમાર રાજમહેલનાં એક ઓરડાનાં દરવાજા પાસે રમતે હતે. જુના જમાનામાં એ દરવાજા પર પીત્તળને બહુ જ મોટો અને વજનદાર આગળિયે હતે. કેઈ કારણે એ કુમારના માથા પર પડયે ને કુંવર મરી ગયે. પણ આમાં બિલાડી ક્યાં આવી? ફરી તપાસ કરી તે એ પીત્તળનાં આગળિયા પર બિલાડીનું મુખ કતરેલું હતું. અને એ જ ભાગ કુંવરને વાગ્યે હતે. બંધુઓ ! જીવિત રહેવાના હજારો ઉપાય કર્યા પછી પણ મરવું જ પડે. જેને જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત જ છે. જે સદા માટે જીવવું હોય તે સર્વ કર્મોને ક્ષય કરી સિદ્ધ થઈ જવું જોઈએ કે પછી કદી મરવું જ ન પડે. મરના ભરના ક્યા કરે? મરી ન જાણે કે મરના અસા કિજીએ, ફિર ન મરના હેય. પ્રતિવાસુદેવ રાજા અવીવે પણ તિષાચાર્યોને પિતાના મૃત્યુનું નિમિત્ત પૂછ્યું. જતિષીઓએ તેની જન્મકુંડળીને જોઈ, ગ્રહની
Page #196
--------------------------------------------------------------------------
________________ આરાધનાનું અમૃત 187 ગણતરી કરી બતાવ્યું કે રાજા ! તમને મારનાર આ પૃથ્વી પર પિદા થઈ ચૂક્યો છે. પણ ખબર કેમ પડે? રાજન! તમારા ચંડાગ નામના દૂતને જે પરાભવ કરશે તથા ખુંખાર સિંહને શસ્ત્ર વિના માત્ર બાહુબળથી જે મારી નાખશે તે વ્યકિતના હાથે તમારું મૃત્યુ થશે. બસ! રાજા તે એ વ્યક્તિની શોધ કરવા માંડી પડયો. ચંડાગને, પિતાની અન્ડરમાં રહેલ રાજાઓને ત્યાં મોકલ્યા. દૂત જ્યાં જાય છે ત્યાં તેને માન-પાન મળે છે. રાજ્યને એક નિયમ હોય છે કે દૂત હંમેશા અવધ્ય હોય, ચાહે યુદ્ધ ચાલતું હોય, શત્રુ રાજાને દૂત કાંઈ સંદેશ લઈને આવે તેને કાંઈ કરી શકાય નહીં. તેનું અપમાન થાય નહીં. તેથી ચંડોવેગ જ્યાં-જ્યાં જાય છે. ત્યાં-ત્યાં માન-પાન પામે છે. એ પિતનપુર આવ્યો. વાસુદેવના પિતાએ તે તેને ખૂબ સત્કાર કર્યો. ચંડાવેગ પાછો ફર્યો. રસ્તે ત્રિ-પૃષ્ઠ વાસુદેવ જે યુવાન વયમાં છે તે મળ્યું. તેને કંઈક નિમિત્ત મળી ગયું અને દૂતનું ભયંકર અપમાન કરી ધૂત્કારીને કાઢી મૂકો. અપમાનિત થયેલે દૂત રે-કકળત અવગ્રીવ પાસે આવ્યો અને બધી જ વાત કહી બતાવી. રાજા સમજી ગયા કે આ જ મારે શત્રુ. તિષની કહેલી એક વાત તે સત્ય થઈ. હવે બીજી વાતની પરીક્ષા પણ કરવી રહી. તેનું રાજ્ય વિશાળ હતું. તેના તાબાનાં નાનાંનાનાં રાજાઓ પોત-પોતાના રાજ્યને સંભાળતાં હતાં. તેમાં થોડા દિવસથી જંગલને એક સિંહ ગામમાં આવતે અને પ્રજાનાં પશુઓને મારી નાખતા. ઘણું પ્રયત્ન પછી પણ પ્રજાજન પિતાના પશુઓને બચાવી શકતા નથી. તેથી ત્રાહિમામ્ પિકારતા રાજા અશ્વગ્રીવ પાસે ફરિયાદ લઈને ગયા. રાજાએ સહુને પિત-પિતાનાં ક્ષેત્રની રક્ષા કરવાનો હુકમ આપી દીધો. પિતે કઈ વ્યવસ્થા કરી નહીં. કારણ એ જાણવા માગતા હતા કે સિંહને પિતાના હાથ વડે કેણ પરાસ્ત કરે છે ! ' ત્રિ-પૃષ્ઠ પોતાના રાજ્યની સીમા પ્રદેશનું રક્ષણ કરવા રથ લઈને જાય છે. અને તે દિવસે એ સીમામાં જ સિંહ પ્રવેશ્ય. ડલમ સિંહ
Page #197
--------------------------------------------------------------------------
________________ 188 હું આત્મા છું છે. ખુમારીથી ચાલ્યો આવે છે. નિર્ભયતાથી ડગ ભરી રહ્યો છે. જે રથ અને રથ સાથે માણસે જોયા કે જોરથી ગર્જના કરે છે. ત્રિ– પૃષ્ઠ સામે પડકાર ફેકે છે. ત્રિ–પૃષ્ઠ રથમાંથી નીચે કૂદી પડે છે. તેના હાથમાં હથિયાર છે. હથિયાર લઈ સિંહ સામે ત્રાટકે છે પણ બીજી જ ક્ષણે હથિયાર ફેંકી દે છે. સિંહ પાસે હથિયાર નથી તે મારે પણ ન રખાય. સિંહ જે. ત્રિ-પૃષ્ઠ પર આવવા જાય છે ત્યાં જ દોડીને ત્રિ–પૃષ્ઠ પિતાનાં બન્ને હાથ સિંહનાં મુખમાં નાખી દે છે અને એક કાપડને વેપારી કપડુ ચીરે તેમ સિંહને આખે ને આખે ચીરી નાખે છે. પિતાની પ્રચંડ શક્તિનાં દર્શન કરાવે છે. તપ અને સંયમના બદલામાં માગેલી શક્તિ અહીં પ્રદર્શિત થાય છે. પૂર્વે કરેલ નિયાણું સફળ થયું. વેરને નિદાનને સાર્થક કરે છે. સિંહ તરફડી રહ્યો છે. મરણની વેદના કરતાં પણ એક ઉગતા યુવાનનાં હાથે મરવું પડ્યું તેની મને વેદના વધારે છે. હું જંગલને રાજા અને મારી આ દશા? આ અહં સિંહની અંદર પણ પડે છે. ત્યારે સંભળાવે છે. અને કહે છે. “હે વનરાજ! તને મારનાર કોઈ જેતે યુવાન નથી, પણ કાલે જે ત્રણ ખંડને અધિપતિ થવાને છે તે ત્રિ-પૃષ્ઠ વાસુદેવ છે” સિંહ તરફડીને મૃત્યુ પામે છે. વેર સમાપ્ત થાય છે. નવકાર મંત્ર સંભળાવનાર સારથી તે ગૌતમને આત્મા હતે. મહાવીરને આત્મા વાસુદેવ અને ગૌતમનો આત્મા તેમનાં રથનો સારથી. બન્ને સાથે જ છે. ભવભવ સુધી સાથે રહે છે. ત્રિપૃષ્ઠ પિતાના હાથથી સિંહને વિદારી નાખ્યો. આ સમાચાર પ્રતિવાસુદેવ રાજા અશ્વગ્રીવને મળ્યા. નૈમિત્તિકની કહેલી બને વાત સાચી ઠરી તેથી અશ્વગ્રીવ સમજી ગયે કે આજ મારે કાળ છે. મારા માર્ગને કાંટો છે. તેને કયારે ઉખાડી નાખુને હું સલામત થઈ જાઉં. કેઈક નિમિત્ત ઊભું કરી તે યુદ્ધ માટે ચડાઈ કરીને આવ્યો. ભીષણ યુદ્ધ ખેલાયું. જેમાં
Page #198
--------------------------------------------------------------------------
________________ આરાધનાનું અમૃત 189 ત્રિપૃષ્ઠ વાસુદેવનાં હાથે પ્રતિ-વાસુદેવ મરા. ત્રિ-પૃષ્ઠ જીત્યા અને રાજ્ય તેને હાથમાં આવ્યું. તેઓ ત્રણ ખંડના અધિપતિ બન્યા. રાજ્યનું સંચાલન કરતાં-કરતાં અનેક સારા કામ પણ કર્યા અને અનેક પાપો પણ કર્યા. એકવાર અગ્યારમા તીર્થંકર શ્રેયાંસનાથ ભગવાન પિતનપુર નગરમાં પધાર્યા. વાસુદેવને સમાચાર મળ્યા. તેઓ દર્શન કરવા ગયા. તીર્થંકરનાં મુખેથી વાણું–શ્રવણ કરી અને સૂતેલા સંસ્કારે જાગૃત થઈ ગયા. ત્રિ-પૃષ્ઠ ને શ્રેયાંસનાથ પ્રભુની વાણી સાંભળી ફરી સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું. ક્યાં કેવી રીતે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે જરા વિચારીએ. વાસુદેવના જીવનમાં ક્રૂરતા-વેર-ઝેર-કષાયેનાં ભાવે જ વધુ આપણે જોયા. સિંહને હાથેથી ચીરી નાખનાર અને પ્રતિ વાસુદેવ પ્રતિ આટલે દ્વેષ સેવનાર આત્મા કેટલે મલિન હશે? તેને સમ્યક્ત્વ થાય શી રીતે? પણ આત્માનાં ભાવેનાં આરોહ-અવરેહ તે થયાં જ કરે છે. એકવાર ઘણું સારા ભાવે આવ્યા હોય તે બીજી વાર હલકા ભાવ ન આવે એવું બનતું નથી. એ જ રીતે ઘણાં કુર ભાવે સેવ્યા પછી આરાધક ભાવ ન જાગે એવું પણ બનતું નથી. ઉદય-નિમિત્ત બે કામ કરે છે અને સારા-નરસા ભાવેની ધૂપ-છાંવ ચાલ્યા કરે છે. આ આત્માએ એક વાર નહીં પણ એકથી વધુ વાર સમક્તિને સ્વાદ ચાખ્યો છે જે તેની દાઢમાં રહી ગયા છે. આધ્યાત્મિક રસને આસ્વાદ એ હોય છે કે એકવાર અનુભવ્યા પછી એ ભૂલાતું નથી. વારંવાર તેને માણવાના ભાવ થયા કરે છે. અરે ! બંધુઓ ! રસેન્દ્રિયમાં આસક્ત છે ને પૂછે કે એકવાર કઈ હોટેલમાં કે કેઈના ઘરે કોઈ સ્વાદિષ્ટ પદાર્થ ખાધે હોય તે તેને વર્ષો સુધી યાદ રાખે છે. અને ફરી-ફરી ત્યાં જઈ એ પદાર્થ ખાવાની ઈચ્છા થયા જ કરે છે. જે રસાસ્વાદ કર્મ-બંધનનું કારણ છે તેમાં જીવને કેટલી પ્રીતિ, કેટલી આસક્તિ હોય છે ? પણ હું તમને પૂછું છું કે કયારેય આત્મ-અનુભવને રસ ચાખે છે ? એકવાર
Page #199
--------------------------------------------------------------------------
________________ 190 હું આત્મા છું તે ચાખી લ્યોઈન્દ્રિયોના વિષયમાં એટલા લુબ્ધ થઈ ગયા છે કે તેમાંથી બહાર નીકળવાનું મન નથી થતું. પણ ઈદ્રિનાં વિષયને આનંદ તે ક્ષણિક છે. જ્યારે આત્માનંદ એકવાર માણું લેશે તે એ ભવ-ભવની ભાવઠ ભાંગી નાંખશે, માટે બંધુઓ ! પુરુષાર્થ કરે અંતરના ઊંડાણમાંથી આધ્યાત્મિક્તાનાં આનંદને માણવાનાં ભાવ જગાવે. વિ-પૃષ્ઠ વાસુદેવ સમ્યક્દર્શનને પ્રાપ્ત કરે છે. જીવનમાં રહેલી કરતા –વેર-ઝેર સર્વ શાંત થવા માંડયા. જીવનને રાહ જાણે બદલાઈ ગયે. રાજ્ય સંભાળે છે. પણ ઉદાસીન ભાવે. આમ આખું જીવન પલટાઈ ગયું. બધું બદલાયું પણ એક કણેન્દ્રિયનાં વિષયની આસકિત ન ગઈ અને તે જ તેનાં પતનનું નિમિત્ત બની ગયું. તમે પૂછશે બંધુઓ ! કે કેટલી વાર પડવાનું ? દરેક જન્મમાં ચડવું અને પડવું આમજ થવાનું ? જે ચડી ચડીને પડવું હોય તે પછી ચડવું શા માટે ? તમારો પ્રશ્ન બરાબર છે. પણ વારંવાર પડયા વિના કેઈ ચડી શકયું નથી. અરે ! આપણે બાળક હતાં. ચાલતાં શીખ્યા. કેટલી વાર પડયા હેઈશું ? પૂછજો કેઈ માવડીને કે તારો બાળક ચાલતાં શીખે તે કેટલી વાર પડે ! ગણતરી નહીં હોય તેની પાસે ! બસ એમ જ છે જીવનું અને જીવનનું. એ અનેક વાર ચડે, પડે, ફરી ચડે ને પછી જ તેનામાં સ્થિરતા આવે. મોટા માણસે પણ પિતાની કે પારકી સીડી ઉપરથી પડે છે. હાડકા ભાંગે, ફેકચર સારું કરવા છ મહિના પ્લાસ્ટરમાં ને પથારીમાં રહે ને જે સાજો થાય કે તરત જ તે જ સીડી ચડે છે. સાધનાનાં ક્ષેત્રે પણ પડવા અને ચડવાને કમ રહે જ છે. પડયા વિના કેઈ ચડી શકતું નથી. વાસુદેવને સંગીત અતિપ્રિય છે. એક આદત પાડી છે કે રાત્રે શયનગૃહમાં સૂવા જાય તે મધુર સંગીત સાંભળ્યા વગર ઊંઘ ન આવે. સાજ સાથે સંગીત વાગતું હોય, રાજા સૂઈ જાય પછી જ સંગીત બંધ થાય. એકવાર એવું બન્યું. વાસુદેવ સુંવાળી સેજમાં પિઢયા છે. અતિ કર્ણપ્રિય મધુર સંગીત ચાલી રહ્યું છે. રાજાને ઊંઘ આવવા માંડી અને તેમણે શિયાપાલકને આજ્ઞા કરી કે મને ઊંઘ આવે છે. હું ઊંઘી જાઉં એટલે આ
Page #200
--------------------------------------------------------------------------
________________ આરાધનાનું અમૃત 191 સંગીત બંધ કરાવી દેજે. જી મહારાજ ! કહી શૈયાપાલકે હુકમ માથે ચડાવ્યા. સમજે છે ને ! શૈયાપાલક ! તમારા શબ્દોમાં Body Guard રાજાને ઊંઘ આવી ગઈ. સગીતના સૂરો અતિ મધુર છે. શિયાપાલક પણ આંખ બંધ કરી સાંભળવામાં લીન થઈ ગયા છે. તેને ભાન ન રહ્યું કે રાજા તે ઊંઘી ગયા છે અને સંગીત ચાલુ છે. ઘણે સમય વ્યતીત થઈ ગયો. સંગીત હુકમની રાહ જુએ છે પણ શૈયાપાલક તરફથી હુકમ ન મળે ત્યાં સુધી બંધ ન થાય. અને રાજાની ઊંઘ ઉડી ગઈ. આંખે ખૂલતાં દષ્ટિ ચારે બાજુ કરી તે અધીરાત વીતી ગઈ છે. સંગીત ચાલુ છે. શૈયાપાલક સંગીત સાંભળવામાં મસ્ત બની ઝૂમી રહ્યો છે. જેને વાસુદેવને ભયંકર ક્રોધ આવ્યું. મારા હુકમને આ અનાદર! ક્રોધથી બરાડી સાથે કોધાગ્નિ ભળે પછી તમારો tone કે હોય હૈ? તપાસજો. ક્યારેક તમે જ તમારા અવાજને સાંભળશો તે અપરિચિત લાગશે. બિલકુલ બદલાઈ જાય. વાસુદેવને સત્તાને મદ જાગૃત થયે. એક નાચીઝ નેકરને બંધુઓ ! સર્વ શેખ રાખવાને અધિકાર તમારે જ! ધનવાને ને ! ગરીબ માણસને કંઈ શેખ પણ ન રખાય ખરૂં ? શું માને છે તમે? તમે જ માણસ છે અને એ કર છે, માટે પશુ છે ! સંસારના સર્વ સુખને અધિકાર તમને જ, બીજાને નહીં? કેવી છે Mentality તમારી ? બસ, આમ જ ચાલતું આવ્યું છે અને આવી માન્યતાએ કંઈ કેટલાયે અનર્થો સજર્યા છે ! | વાસુદેવનાં અંતરમાં આવા જ અહને ઉદય થયે. કોધાગ્નિથી લાલચોળ થઈ ગયે. એજ ઘડીએ શૈયાપાલકને શિક્ષા દેવા માટે ભાન ભૂલીને દાસને હુકમ કર્યો. “જાવ, સીસાને ગરમ કરીને લાવે !" આ રાજા, તેને ગમે તે હુકમ હોય તે માગ્યે જ છૂટકે. નહીં તે પ્રાણ ભયમાં ! સીસ ગરમ થઈને આવ્યું. રાજા દુધથી કંપી રહ્યાં છે. શિયાપાલક ભયથી ધ્રુજી રહ્યો
Page #201
--------------------------------------------------------------------------
________________ 192 હું આત્મા છું છે. અને રાજાએ વગર-વિચાર્યું કુ-કૃત્ય કરી નાખ્યું. શૈયાપાલકના કાનમાં ધગધગતું સીસુ રેડયું ! “લે સાંભળ! કર્ણનાં વિષયને શેખ છે ને સાંભળ! અને ત્રાહીમામ પોકારતે અસહ્ય પીડાને વેદ, શૈયાપાલક નેકરે છે, કશું કરી શક્યું નથી પણ અંતરમાં ભયંકર શ્રેષનાં ભાવેને સેવત ત્યાંજ મરણ પાપે ! બંધુઓ ! મહાવીરનાં આત્માએ સેવેલા ષે સમ્યક્ત્વનું વમન તે કરાવ્યું. નરકનાં આયુષ્યને બંધ કરાવ્યું અને શૈયા પાલકના આત્મા સાથે વેરનાં નિકાચિત કર્મો બંધાવ્યા. ત્રણ જાતનાં નુકશાન થયા. પૂછો આપણુ આત્માને ! જાગે છે આ અહંકાર કયારેય? આવે છે આ કોધ કયારેય? એક વખત નહીં, અનેક વખત! આપણું સમ્યગદર્શનનાં ઠેકાણા નથી. એક વાર પણ આ જીવને આ આરાધક ભાવ સ્પર્યો છે કે નહીં તે જાણતા નથી. પણ ક્રોધ અને અહંકારથી તે ઉન્મત્ત જ રહીએ છીએ. તેમાંય જે આ નેકર હાથમાં આવી જાય તે તેનું બિચારાનું તે આવી જ બન્યું. ન કહેવાના શબ્દો તે તેને કહે પણ એ તમારી સત્તાથી દબાઈને બેલી ન શકે તેને ગર્વ કરે. જોયું. એક શબ્દ પણ ન બોલી શકે. સાંભળી લીધું ચૂપચાપ. મારા પ્યારા બંધુઓ! એમ ન સમજશે કે એ કંઇ બેલી શકે નથી માટે તેનાં અંતરમાં પણ તમારા પ્રતિ કાંઈ નથી થયું ! એવા ઉગ્ર દેશનાં ભાવો એને જાગે કે તમારી સાથે મહાભયંકર વૈરાનુબંધ થઈ જાય. પછી તમે ગમે તેવા શ્રીમંત કે સત્તાધીશ કેમ ન હે. પણ તમને એ મૂકે નહીં. આ ભવમાં તમે શેઠ થયા છે અને એ તમારે નેકર છે. તેથી કંઈ થઈ શકતું નથી. તેનાથી પણ ભવિષ્યના ભવમાં એનામાં એવી તાકાત આવે કે એક નહીં અનેક ભવ સુધી એ વેરનાં કડવા ફળ તમને ચખાડયા કરે માટે જ સત્તા અને શ્રીમંતાઈના મદમાં આવી, આ ભયંકર દ્વેષ કરતાં ખ્યાલ રાખજે. કેઈ જીવ સાથે વેરાનુબંધ ન થાય તે માટે સાવધાન રહેજે.
Page #202
--------------------------------------------------------------------------
________________ આરાધનાનું અમૃત 193 ત્રિ-પૃષ્ઠ વાસુદેવ, આવા જ ભાવમાં આયુષ્ય પુરૂં કરી મરીને સાતમી નરકે ગયા. મિથ્યાત્વદશા સાથે છે. તેથી ત્યાંનાં ભયંકર દુઃખમાં સમતા રહેતી નથી. ત્યાં પણ એટલા જ પાપ કર્મ ઉપાજે છે. એ તેમને એગણીશમે ભવ. વીસમા ભવમાં જંગલનાં સિંહ થયા. આખું જીવન કૂરતાનાં ભાવની હલકી પરિણતિમાં પસાર કરી ફરી એકવશમા ભવમાં ચેથી નરકે ગયા. બંધુઓ! વિચારે જેનામાં મહાવીરત્વ પડયું છે. મેક્ષના મંડાણ આત્મામાં થઈ ચૂકયા છે. સમક્તિ અને ચારિત્રનું પાલન, જ્ઞાનાદિની આરાધના ઉત્કૃષ્ટ ભાવે કરી છે. એવા આત્માને પણ ઇન્દ્રિયની આસક્તિ અને સત્તાને મદ ક્યાં સુધી નીચે પતનની ખાઈમાં પટકી દે છે? સાતમી નરકનાં ઉત્કૃષ્ટ આયુષ્ય સુધી ભયંકર દુખ સહન કર્યા તે પણ કરેલા પાપમાંથી છૂટકારો ન મળે, એટલે પશુની નિમાં જવું પડયું અને તે પણ દૂર એ સિંહને જન્મ. ત્યાં પણ અનેક પાપ ભગવ્યા છતાં હજુ કેટલાં પાપે બાકી રહ્યાં છે કે ફરી થી નરકમાં જવું પડ્યું. આ જીવ થેડી ભૂલે કેટ-કેટલા પાપનાં થક ઉપાર્જન કરી લે છે ? માટે જ કહેવાય છે કે જીવ એક જન્મમાં એટલા પાપ બાંધે છે કે જે અનેક જન્મો સુધી ભોગવતાં પણ ન ખૂટે. એટલું જ નહીં પણ પાપનાં ઉદયે પાપ બંધાવ્યા જ કરે આમ પાપની કડી પછી જેડાતી જાય. તેને અંત ન આવે. હા, જે જીવ સમ્યગદર્શન સાથે લઈને નરકમાં ગયે હોય તે ત્યાં દુઃખ ભોગવતાં પણ સમતા રહે તે નવા પાપ ઓછા બંધાય. પણ સમ્યક્ત્વદશા ન હોય તે વિષમતાનાં યેગે પાપને બંધ ખૂબ થાય. તમને અહીં પ્રશ્ન થશે કે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરેલ જીવ પણ નરકમાં જાય ? હા જાય. પહેલાં નરકનાં આયુષ્યને બંધ થઈ ગયું હોય અને પછી સમ્યગુદર્શન થાય તે તેને નરકમાં જવું જ પડે. વળી આયુષ્યને બંધ એ છે કે તે ટાળે ટળતું નથી. એકવાર બંધ પડે. એટલે જવું જ પડે. પણ સમ્યગદર્શન સહિત આત્મા નરકમાં જાય છે ત્યાં ભા.૩–૧૩
Page #203
--------------------------------------------------------------------------
________________ 194 હું આત્મા છું ભોગવવા પડતાં દુઃખ તેનામાં વિષમતા ન આવવા દે. તેથી કર્મબંધ ઓછા થાય. ભાવે થી ઘેરાઈ ગયું છે અને નરકમાં ગયે તેથી ત્યાં તેની પાપની પરંપરા વધી ગઈ એક સિંહને ભાવ અને વળી બીજે નરકને ભવ કર્યો તે પણ પાપ પૂરાં ભોગવાઈ ન રહ્યાં તેથી એકવીશમે ભવ ચેથી નરકને પૂર્ણ કરી તિર્યંચ ગતિમાં ચાલ્યા ગયે. નાના-મોટા અનેક પશુ-પંખી-જીવ-જંતુનાં ભ કર્યા. આ પરિભ્રમણનાં કાળની કઈ સીમા નથી. અસંખ્ય કાળ ગયે. અરે ! ગ્રન્થકારો કહે છે કે આ ભવે દરમ્યાન એક ભરવાડનાં ધાબળામાં સાડા સત્તર ભવ જૂ પણે ક્યાં ! કેટલ શુદ્ર ભવ ! કરી શકે છે. કલ્પનાજે એક-બે વાર જ નહીં ચૂક્યાં, અનેક માસખમણ અને નાની–મેટી તપશ્ચર્યા કરી. ઉગ્ર પરિષહ અને ઉપસર્ગો સહ્યા, તે જીવ આવા ભ કરે ? કદી માથામાં પડેલ જૂ ને હાથમાં લઈ વિચાર કર્યો છે કે આ શરીરમાં રહેલ આત્મા છેડા કાળ પછી મેક્ષે જઈ શકે છે ! આપણે સંસારમાં ભટક્તા રહીશું અને આ જીવ મોક્ષને મેતી બની જશે. ત્રિલેકને પૂજ્ય બની જશે? કેવી અકળ ગતિ છે કર્મની ? કેવા જીવને કર્મો ક્યાં-ક્યાં લઈ જાય છે? અપ્રતિમ સામર્થ્ય ધરાવનાર આત્મા આજે કયાં હોય અને કાલે કયાં ફેંકાય જાય ? આપણુ નાથ, શાસનપતિ પ્રભુ વિર ને આત્મા કંઈ કેટલાયે કાળ સુધી આવા ભવેમાં ફરે છે. અનંત-અનંત પાપ કર્મો ભોગવે છે. વિવિધ પ્રકારનાં દુઃખ વેઠે છે, એને સહેતા-સહેતા ઊંચે ચડે છે, તિર્યંચ ગતિમાં કરેલ આ ભવેને તે ગ્રંથકારોએ ગણતરીમાં પણ લીધા નથી. આવા શુદ્ર ભ પૂર્ણ કર્યા પછી બાવીશમા ભવે રથપુર નગરના પ્રિય મિત્ર રાજાને ત્યાં વિમલા રાણની કુક્ષીએ વિમલકુમાર નામે, પુત્રરૂપે જ . પાપ કર્મો પાતળા પડી ગયા છે. પુણ્યનાં ઉદયે થયાં છે. તેથી જ સુગ્ય– સુસંસ્કારી, કુળવાન માતા-પિતા ને ત્યાં જન્મ થયે.
Page #204
--------------------------------------------------------------------------
________________ આરાધનાનું અમૃત 195 અત્યાર સુધી મહાવીરનાં આત્માની અંતરંગ દશા આરોહ-અવરોહ નાં ભાવવાળી હતી. શાસ્ત્રમાં બે પ્રકારનાં છ બતાવ્યા છે. અમુક જીવે ક્ષપિત કર્ભાશ” વાળા હોય છે. જ્યારે અમુક જીવો “ગુણિત કશ” વાળા હોય છે. ગમે તે છવાયેનિમાં ઉત્પન્ન થયા પછી જે આત્માને અન્ય જીવોની અપેક્ષાએ ઓછામાં ઓછું કર્મબંધન થાય અને સહજ રીતે જ કર્મનિર્જરને યોગ વધુમાં વધુ મળે, ભલે પછી એ અકામ નિર્જરા હોય, પણ તેવા આત્માઓને ક્ષપિત કર્યાશ કહ્યાં છે. તેથી ઉલટું જે આત્માઓને અન્યની અપેક્ષાએ કર્મબંધન વધુ અને કર્મ નિજર એછી થાય તેવા વેગ મળતાં હોય તેવા આત્માઓને ગુણિત કર્માશ હ્યા છે. આ બંને પ્રકારનાં જમાં ક્ષપિત કશ જીવને ગુણ સ્થાનની શ્રેણીમાં આરહ થતાં વાર નથી લાગતી અને એક વાર આરહ થયા પછી અવરોહ થવાની સંભાવના ઓછી હોય છે. પણ ગુણિત કર્મા શ જેને ગુણસ્થાનમાં આરહ થે જ મુશ્કેલ અને કદાચ થઈ જાય તે ત્યાં ટકી રહેવું એનાથી પણ મુશ્કેલ. ભગવાન મહાવીરના આત્માને નયસારને ભવ, મરિચિનો ભવ, વિશ્વભૂતિને ભવ અને ત્રિપૃષ્ઠ વાસુદેવને ભવ. આટલા ભમાં ગુણસ્થાનનાં આરેહ-અવરેહની દશા જ રહી છે. ચડયા છે અને પડયા છે ફરી ચડયા છે. પણ અઢારમા વાસુદેવનાં ભાવમાં પડયા પછી કેટલાક કાળ સુધી પડતી દશા જ રહી, ચડવાનાં વેગ મળ્યા જ નહી, અને જીવ ભટક્ત રહ્યો. ભટક્તાં-ભટક્તાં અકામ નિર્જરા થતી રહી. હવે આહ થાય તેવા યોગ પ્રાપ્ત થઈ રહ્યાં છે. વિમલ રાજકુમારનાં ભાવમાં આવ્યા છે ત્યાં ઘણું ખરાં પાપ ખપાવીને આવ્યા છે. હવે પુણ્યનાં ઉદયે આરાધનાની અનુકૂળતા પણ મળવાની છે. હવે પછીના દરેક ભવમાં આરોહની સ્થિતિ વધુને વધુ અનુકૂળ પ્રાપ્ત થશે. મહાભયંકર, ભમાંવનાર, વિભાવ-ભાવે મંદ-મંદતર–મંદત્તમ થઈ ગયા છે. - બંધુઓ ! વિચારે તીર્થંકર પદની ચગ્યતાવાળા આત્માને પણ પાપ ભોગવવા અધમ ગતિમાં જવું પડયું. અસહ્ય દુખે વેઠયા. તે આપણે
Page #205
--------------------------------------------------------------------------
________________ હું આત્મા છું કરેલા પાપનું શું ? કેટલા પાપ કરીએ છીએ? ભૂતકાળનાં ભવેની તે ખબર નથી પણ વર્તમાન ભવમાં કેટલા પાપે કર્યા ? છે કેઈ હિસાબ? કર્મનું ગણિત બહુ જ પાકુ છે. તેમાં જરા પણ મીન–મેખ થાય નહીં. જેટલા કર્યા ને જેવા કર્યા, એટલા ને એવા ભેગવવાનાં જ. પાપ કરીને રેજ ભગવાનને પ્રાર્થના કરો પ્રભુ ! મારા પાપ માફ કરી દે! તે અહીં ભગવાન એ ભેળો નથી કે તેને વિનવ્યું કે તેનાં ચરણમાં કુલ, ચોખા કે પૈસા ધરી દે અને તે રીઝી જાય? અરે ! આપણાં કરેલા પાપને માફ કરવાની શક્તિ ન તો અરિહંતમાં છે કે ન તે સિદ્ધ ભગવંતમાં ! આપણા કરેલા પાપ કાં તે ભોગવવા જ પડશે અને કાં તો પુરુષાર્થ વડે, તપત્યાગની સાધના વડે ખપાવવા પડશે. એ સિવાય આરો-વાર નથી. અરે! તીર્થકર સ્વયં પિતાનાં કરેલા કર્મો ભોગવીને કે ખપાવીને જ છૂટી શકે છે. પણ તેઓ પોતે પણ પોતાને માફ કરી શક્તા નથી. તે આપણને તે માફ કેમ કરશે ? જ્યાં ગજ ગોથા ખાય ત્યાં ગાડરડાની શું તાકાત ? તમારે ત્યાં એવી અંધાધૂધી ચાલે કે પ્રધાનનાં સંતાને વગર ભણ્ય પાસ થઈ જાય અને સાથે-સાથે લાંચ-રૂશ્વત દેવાથી તમારા બાળકને પણ પાસ કરી દે. પણ કર્મનાં દરબારમાં આવું ચાલતું નથી ત્યાં તે મહાવીર હોય કે મજૂર બધાં જ સરખા! બધાં જ એક લાકડીએ ! મહાવીરના આત્માને પણ ઊંચા ચડવા માટે કેટલા કર્મો ભોગવવા પડ્યા? ત્યારે હવે તેમનાં કર્મો ઓછા થયા છે અને તેઓને માનવ જન્મ મળે. વિમલ કુમારનાં ભવમાં, દઢધમી માતા-પિતાનાં સંસ્કારે, તેમનામાં દયા-કરૂણ–પ્રેમ-વાત્સલ્યનાં ભા અંતરમાં સહજ થઈ ગયા. તે ભવમાં પશુઓ પ્રત્યે અનુકંપા લાવી જીવદયા ખૂબ પાળી. પરિણામે શુભ કર્મનાં ગે મનુષ્યનું આયુષ્ય બાંધ્યું. બંધુઓ ! આ પણ સમજી લેજે કે મનુષ્ય મરીને મનુષ્ય થઈ શકાય છે. એક મનુષ્યને જન્મ એ છે કે જયાંથી પાંચેય રસ્તા ખુલ્લા છે. દેવ, મનુષ્ય, તિયચ, અને નારકી આ ચારમાંથી કેઈપણ ગતિમાં જઈ શકાય. અને સાધના થાય તે મેક્ષરૂપ પાંચમી ગતિમાં પણ જઈ શકાય.
Page #206
--------------------------------------------------------------------------
________________ આરાધનાનું અમૃત 17 વિમલકુમારે મનુષ્યનાં આયુનો બંધ થયા પછી સંતના સમાગમે ધર્મારાધન કર્યું. સમ્યગદર્શનની પ્રાપ્તિ થઈ અને તે પછી ચારિત્ર ગ્રહણ કરી મુનિનાં વ્રતનું પાલન કરવાની સાથે જ્ઞાન, દર્શનની, આરાધના નિર્મળ ભાવે કરી, પહેલાં મનુષ્યના આયુષ્યને બંધ થઈ ગયું છે તેથી આયુષ્ય પૂર્ણ કરી ત્રેવીસમા ભવે પશ્ચિમ મહાવિદેહની મૂકા નગરીનાં ધનંજય રાજાની ધારિણી રાણીની કુક્ષીથી પુત્રરૂપે જન્મ પામે. અહીં ચક્રવતી થવા જેટલું પુણ્યબળ સાથે લઈને આ આત્મા આ છે. સાથે માતા-પિતા પણ પુણ્યવાન છે. તેથી જ આવા સુપાત્ર સંતાન તેને ત્યાં આવે, અમાપ રિદ્ધિ-સિદ્ધિ છે. ખૂબ જ લાડ–પ્યારમાં પિષણ પામ્યા અને તેમની યુવાન વય થતાં તેમનાં માતા-પિતા દીક્ષા લઈચાલી નીકળ્યાં. પ્રિય મિત્ર રાજયનાં માલિક બન્યા. રાજા થયા પછી ચકવર્તીત્વની મહત્ત્વાકાંક્ષાએ, અન્ય રાજ્યો સાથે યુદ્ધ કરી, વિશાળ સામ્રાજ્યના સ્વામી બનાવ્યા. પિતાનાં બાહુબળ, બુદ્ધિબલ અને પુણ્યબલથી છ ખંડનાં અધિપતિ બન્યા. આમ તેઓને ચક્રવતી પદ પ્રાપ્ત થયું. પ્રજાનું પાલન પુત્રવત કરતાં પ્રજાને પ્રેમ સંપાદન કર્યો. એટલું જ નહીં મળેલ ભેગ-વિલાસની સામગ્રીનાં ભેગવટામાં અંતર ઉદાસીન ભાવથી ભર્યું છે. ધર્મ, અર્થ અને કામ ત્રણેય પુરુષાર્થને યથાર્થરૂપે જીવનમાં જાળવ્યા. શ્રાવકોચિત દાન-શીલ-તપ-ભાવરૂપ ચતુર્વિધ ધર્મનું પાલન પણ પ્રશસ્ત ભાવે કરી રહ્યાં છે. પ્રબળ પુણ્યનાં ઉદયે રાજય રિદ્ધિ દિન-પ્રતિદિન વૃદ્ધિ પામી રહી છે. છ ખંડના અધિપતિ છે. અપાર વૈભવ તેમનાં ચરણમાં આળોટે છે. છતાં અંતર તેમનું વૈરાગ્યથી વાસિત છે. પ્રિય મિત્ર ચક્રવતીને અખૂટ આશ્ચર્યનું સ્વામિત્વ પ્રાપ્ત થયું છે. છતાં તેમાં રસ નથી, આનંદ નથી, પરંતુ અંતરમાં નિરંતર એ ભાવના રહે છે કે કયારે નિગ્રંથ મુનિને યોગ મળે ? કયારે એમનાં મુખેથી જીનવાણીનું શ્રવણ કરું ? કયારે હું પણ પંચ મહાવ્રત રૂપ ચારિત્રને ગ્રહણ કરું? આ ઝંખના રાત-દિવસ તેમનાં ચિત્તમાં રમ્યા કરે છે. એ વેગ પણ આવી પહોંચે. તેમની જ નગરીમાં પિટ્ટિલાચાર્ય નામનાં નિગ્રંથ મુનિ પધાર્યા. મુનિની દેશના સાંભળતાજ ચકવતીનાં અંતરમાં રહેલ ભાવે વિકસિત બન્યા.
Page #207
--------------------------------------------------------------------------
________________ 198 હું આત્મા છું અને આચાર્ય પાસે સંયમ ગ્રહણ કર્યો. પૂર્વે પાળેલ ચારિત્ર ભાવના સંસ્કારોએ જ આ કામ કર્યું. ચક્રવતીની રિદ્ધિ મળ્યા પછી પણ તેમાં ન લેવાનું કારણ એ જ કે પૂર્વનાં ચારિત્ર સંસ્કારો દઢ હતાં. બંધુઓ ! પ્રિય મિત્રની આ ભાવદશા આપણને પણ ઘણું કહી જાય છે. તમે આ ભવે ચારિત્ર લઈ શકે તે બહુ સારું છે. ન લઈ શકે તે એક ભાવના તે હૃદયમાં રાખજો જ કે હે પ્રભુ ! આ ભવે મેંગ નથી મળે કે મારા આત્માને હું ચારિત્રનાં ભાવથી સંસ્કારી કરી શકું. પણ હવે પછી એ ભવ મળે કે જ્યાં ચારિત્ર ગ્રહણ કરી આત્માને હળુકમ બનાવું. આ ભાવના નિરંતર ભાવશે તે પણ સંસ્કાર પડશે. અરે ! ઘણાં સમજદાર શ્રાવકે એમ કહેતા હોય છે કે, આ જન્મમાં ચારિત્ર લેવાની એવી ઉત્કૃષ્ટ ભાવના હોવા છતાં ન લઈ શક્યાં. જવાબદારીમાંથી મુક્ત ન થઈ શકયા. પણ આયુષ્ય પૂર્ણ થવાનું હોય ત્યારે પણ છેલ્લા બે દિવસ, માત્ર બે દિવસ માટે પણ ચારિત્રનું પાલન કર્યું અને આત્મા ચારિત્રનાં ભાવમાં જ ભવ પૂરો કરે ! આત્મા પર ચારિત્રનાં સંસ્કાર પાડવા અત્યંત આવશ્યક છે. ઘણું લાંબા સમય સુધી પ્રિય મિત્ર મુનિએ ચારિત્રનું પાલન કર્યું. જ્ઞાન -દર્શન–ચારિત્ર-તપની ઉત્કૃષ્ટ આરાધના કરી. શુદ્ધ પરિણતિએ આત્માનું પરિણમન થતું રહ્યું. તેથી પુણ્ય પણ એટલાજ ઊપાર્જન કર્યા. અને દેવ ભવનું આયુષ્ય બાંધી ચોવીશમા ભાવમાં સાતમા દેવલેકમાં દેવ પણે ઉત્પન થયાં. હવે આત્મા સરલ ભાવમાં પરિણમી રહ્યો છે. તેથી ભવનું ભ્રમણ પણ સરલ છે. આરોહ-અવરોહ, ચડતી-પડતીનાં કમમાંથી મુક્તિ મળી ગઈ છે. હવે આત્મા માત્ર ઉત્થાનની રાહે જ છે. સમ્યકૃત્વ અને ચારિત્રનાં ભાવોથી ભીંજાયેલ આત્માની ભાવધારા વૃદ્ધિગંત થતી રહી છે. હવે દેવ ને ભવ હોય કે મનુષ્યને, આત્મા સ્થિરભામાં તીવ્રતર ગતિથી આગળ વધી રહ્યો છે. દેવકને ભવ પણ આત્મભાવમાં પૂર્ણ કરી પચ્ચીશમાં ભવે જંબૂદ્વીપમાં ભારત ક્ષેત્રમાં છત્રા નગરીના જિતશત્રુ રાજાની ભદ્રા રાણીની કુક્ષીથી નંદકુમાર નામે પુત્રરૂપે જન્મ થયો. ભગવાન મહાવીરને આ ભવ અત્યંત મહત્વપૂર્ણ છે. આ ભવમાંજ ભાવી તિર્થંકર થવાની યોગ્ય ભૂમિકા તૈયાર થવાની છે. સમ્યગદર્શનની
Page #208
--------------------------------------------------------------------------
________________ આરાધનાનું અમૃત 199 જત અંતરમાં જલતી હોવાથી જીવન સરલ અને સહજ ભાવમાં વહી રહ્યું છે. ભેગેપગનાં ભેગવટામાં નિરસતા વર્તી રહી છે. સાંસારિક ત્રાણાનુબંધ પૂર્ણ કરવા માટે જોગવી રહ્યા છે પણ જલ-કમલવતુ. યુવાન થતાં માતા-પિતા નંદકુમારને રાજ્ય સેંપી ચારિત્રના માર્ગે પ્રયાણ કરે છે. સર્વસ્વ ત્યાગી માતા-પિતાનાં ભાવે નંદનનાં હૈયામાં ચારિત્ર્ય–ગ્રહણની શ્રદ્ધા વધુ મજબૂત બનાવે છે. બંધુઓ ! વિચારે. આજના આ યુગમાં તમારી સંસાર ભેગ પ્રત્યેની અદમ્ય લાલસાએ. સેસાયટીને નામે અધઃપતન તરફ જતું તમારું જીવન વલણ તમારા સંતાનમાં કયા સંસ્કાર જગાવશે ! તમારા સંતાનને તમારા તરફથી વારસો શું આપે છે? આજનાં યુવક-યુવતિઓ વ્યભિચાર– ભ્રષ્ટાચાર અને અધમ માર્ગે જઈ રહ્યાં છે. તેમાં તમારો ફાળે કેટલે છે એ વિચાર્યું છે. તમારા હૃદયમાં જ ધર્મ–શ્રદ્ધા કે આ દેશની સંસ્કૃતિ માટે માન નહીં હોય. તમે પણ ઈન્દ્રિયનાં વિષયમાં લેલુપ હશે તે યાદ રાખજે તમારા બાળકે તમારાથી સવાયા જ થશે. જરાય ઓછા નહીં ઉતરે. અને પછી માથે ઓઢીને રડશો તે પણ પાર નહીં આવે. જમાના કે સોસાયટી અથવા સ્ટેટસનાં નામે જે કરે છે ત્યાંથી પાછા ફરે. નહીં તે આ જમાનેજ આપણી કૌટુંબિક ધાર્મિક, સામાજીક સંસ્કૃતિને સર્વનાશ કરી નાખશે. સંતાનેવાળા મા-બાપની એ ફરજ થઈ પડે છે કે તેઓનાં જીવનમાં એક પણ બુરી આદત ન હોય કે જે બાળકોનાં અહિતનું કારણ બની જાય. માટે હવે જાગવાની જરૂર છે. જાગો...જાગો..... નંદનકુમાર પ્રબળ પુણ્યાઈને ધણી છે. માતા-પિતા પણ એવા મળ્યા કે જે તેને ચારિત્ર માર્ગની પ્રેરણારૂપ બની રહે. નંદને કેટલાક વર્ષ રાજ્ય કર્યું. ભાવદયા સાથે દ્રવ્યદયાનું પણ પાલન કર્યું અને મહાન આચાર્યનાં ચરણે જીવન સમપી દીધું. રાજ અને પાટ, વૈભવ અને વિલાસ, સુખ અને ભેગ બધું જ છૂટી ગયું. કેઈ તેને અટકાવી શકયું નહીં કારણ અંતરથી મમત્વ ઉતરી ગયું હતું. બંધુઓ ! પૂછે અંતઃકરણને, ઉતરે છે મમત્વ? કે ઉમર વધે તેમ સંસારની માયા તમને
Page #209
--------------------------------------------------------------------------
________________ 200 હું આત્મા છું વધુ લપેટે છે? કઈ સંભાળનાર હોય તે પણ છૂટે છે ખરૂ? કે બહાના બાજી કર્યા કરે છે? મને યાદ છે મુંબઈમાં એક શ્રીમંત ગૃહસ્થ હતાં. તેલના વેપારી. ભારત અને ભારતની બહાર તેમને વ્યાપાર ચાલે. કરડેનું Turn Over કરે. તેમને ચાર દિકરા. ચારેય ધંધામાં જોડાઈ ગયા હતા, ભાઈની ઉમર થઈ. શરીર ચાલે નહીં.High B P. રહે. 260-270 હોય તે પણ ઓફિસે જાય. એક વાર ઓફિસે જતાં પહેલાં ઉપાશ્રયમાં દર્શન કરવા આવ્યા. તેમની આંખે અને ચહેરા પરથી સમજાય કે B P High થઈ ગયું છે. પૂ. બાપજીએ તેમને કહ્યું : શ્રાવકજી ! આટલી તબિયત સારી નથી રહેતી છતાં ધંધો નથી છોડી શકતા? " “શું કરૂં મહાસતીજી! છોકરાઓ હજુ નાના છે. નથી સંભાળી શકે તેમ !" બંધુઓ ! છોકરા એટલા નાના હતાં કે તેના દિકરા પણ પરણાવવા જેવડા હતા. છતાં બુટ્ટા બાપને પોતાના દીકરા નાના દેખાતા હતા. પૂ. બાપજી કહે : “કાલે તમારી આંખ મીચાઈ જશે તે ધંધાનું શું થશે?” “મહાસતીજી! પછી તે જે થવું હશે તે થશે. પણ છું ત્યાં સુધી તે મારે સંભાળ જાઈએ ને ?" અને ઘેડા વખત પછી એ ભાઈ રામશરણ થઈ ગયા. અમે કેઈને પૂછયું મૃત્યુ કેવું થયું ? તે કહે ઘરમાં પણ ધંધાની જંજાળ સાથે જ હોય. બપોરે જમવાના સમયે ટેબલ પર જમવાની થાળી હતી. બે બાજુ બે કાને વેપારીઓના ફેન હતા. બન્ને સાથે ફોનમાં વાત કરી રહ્યા હતા અને તેઓ ઢળી પડયા! બેલે એ કયાં ફોનમાં ગયા? આ છે માનવની મદશા! જીદગીના અંત સુધી છૂટતું નથી. હાયય કરતે જ મરે છે. આ દેશની સંસ્કૃતિ તે કહે છે કે પાછલી ઉમરે તે જીવનમાં ત્યાગ આવ જ જોઈએ. દશવૈકાલિક સૂત્રનાં ચોથા અધ્યયનમાં કહ્યું છે : पच्छा वि ते पयाया, खिप्प गच्छन्ति अमर भवणाई। जेसि पिओ तवो संजमो अ, खति अ बम्भचेर च //
Page #210
--------------------------------------------------------------------------
________________ આરાધનાનું અમૃત જે માનવ, જીવનની પાછલી અવસ્થામાં પણ ચારિત્ર ગ્રહણ કરી સંયમ, તપ, ક્ષમા, બ્રહ્મચર્યનું પાલન કરે છે. તે સ્વર્ગનાં સુખને પામે છે અને પરંપરાએ મોક્ષને પણ પામે છે. યુવાનીમાં ધર્મ થાય તે તે બહુ સારું. પણ ત્યારે ન થયે તે જીદગીના અને તે ધર્મરૂચિ જગાડે ! નંદનકુમારનું આયુષ્ય હજુ ઘણું બાકી હતું ત્યાં જ તેણે દીક્ષા લીધી અને દીક્ષાદિન થી જ પ્રતિજ્ઞા કરી કે જીવનપર્યત માસખમણનાં પારણે માસખમણ કરીશ. સાથે જ જ્ઞાન-સાધનામાં પણ રત થઈ ગયા. અને અગ્યાર અંગેનું જ્ઞાન ઉપાર્જન કરી લીધું. સંયમ–તપ અને જ્ઞાનના ત્રિવેણી સંગમમાં આત્માને પાવન કરી રહ્યાં છે. સાથે-સાથે તેમનાં અંતઃ કરણમાં ભાવદયા ઊભરાઈ રહી છે. ભવિષ્યમાં તીથ–સ્થાપના કરી ભવ્ય જીવોને મેક્ષમાર્ગ બતાવવાનું છે એ સામર્થ્ય તીર્થકરમાં જ હોય. જેના સેવનથી તીર્થકર નામકર્મ ઉપાર્જન થાય છે તેનું સેવન કરવા માંડ્યા : अरिहंत सिद्ध पवयण गुरु थेर बहुस्सुए तवस्सीसु / वच्छल्लया य तेसिं अभिक्खनाणावओगे य // दसण-विणय आवस्सए य, सीलव्वए निरइयोरे / खणलव तव च्चियाए; वेयावच्चे समाहीए / अपुव्वनाणग्गहणे सुयभत्ती, पव्वयणे पभावणया // एएहि कारणेहि तित्थरत्त लहइ जीवो // પ્રથમ-અરિહંત પદ, બીજુ સિદ્ધ પદ, ત્રીજું પ્રવચન પદ અર્થાત જિનશાસન, ચોથું આચાર્ય પદ, પાંચમું સ્થવિર પદ, છઠું ઉપાધ્યાય પદ અને સાતમું સાધુપદ. આ સાત પદની બહુમાન-આદર પૂર્વક શ્રદ્ધાભક્તિ ભાવે આરાધના કરી, આઠમું જ્ઞાનપદ, નવમું દર્શન પદ, દશમું વિનય પદ, અગિયારમું ચારિત્રપદ. આ ચારેય પદ આત્માનાં ગુણરૂપ છે. પહેલાં સાત પદ ગુણીજનેનાં છે. જ્યારે આ ચાર પદ ગુણનાં છે. તેથી તે ગુણેનું ઉત્કૃષ્ટ ભાવે સેવન કર્યું. બારમું બ્રહ્મચર્ય પદ, તેરમું ધ્યાન પદ, ચૌદમું તપ પદ. આ પદેને નિરતિચાર અને અતિ ઉલ્લસિત
Page #211
--------------------------------------------------------------------------
________________ 202 હું આત્મા છું ભાવે સેવ્યા. પંદરમું આવશ્યક પદ બે વખત આવશ્યક પ્રતિક્રમણ કર્યા.. સોળમું વૈયાવચ્ચ પદ, ગુરુ-વૃદ્ધ જનેની વૈયાવચ્ચ, સેવા-શુશ્રુષા કરી. સત્તરમું સમાધિ પદ. સમભાવની યથાર્થ સાધના કરી નિરંતર સમાધિ ભાવમાં રહ્યાં. અઢારમું અભિનવ જ્ઞાનપદ નિત્ય નૂતન જ્ઞાન સંપાદનની અતીવ જિજ્ઞાસા સાથે જ્ઞાનની પ્રાપ્તિ કરતાં રહ્યાં. એગણુશમું શ્રુતપદશ્રુતની આરાધના, વશમું તીર્થ પદ–ચતુર્વિધ તીર્થની ઉપાસના. આમ નંદન મહર્ષિએ વિશે–વીશ સ્થાનકની આરાધના કરી. અને. પ્રબળ પુણ્ય ઉપાર્જન કર્યા. જો કે વશમાંથી એક અથવા બે-ત્રણ આદિ સ્થાનકની પણ યથાર્થ ઉપાસના કરનાર તીર્થકર નામકર્મ બાંધી લે છે. જ્યારે આ આત્માએ તે વીશે–વીશ સ્થાનની આરાધના કરી તીર્થકર નામ કર્મ બાંધ્યું. તીર્થકર નામકર્મ એ આઠ કર્મો પૈકીનાં નામ કર્મની એક પુણ્ય પ્રકૃતિ જ છે. વળી આ તીર્થકર નામકર્મને એક નિયમ છે કે જે ભવમાં બાંધે તે પછી ત્રીજે ભવે ચક્કસ ઉદયમાં આવે અર્થાત્ તે જીવ ત્રીજે ભવે તીર્થકર થાય જ. વચમાં એક ભવ નરક અથવા દેવકને કરે પછીનાં મનુષ્ય ભવમાં અવશ્ય તીર્થકર થાય જ. ઈતિહાસ કહે છે કે શ્રેણિક મહારાજાએ તીર્થકર નામકર્મ બાંધ્યું પણ પહેલાં નરકનાં આયુષ્યને બંધ થઈ ગયા હતા તેથી અત્યારે નરકમાં છે તે આયુષ્ય પૂર્ણ કરી આ જ ભરત ક્ષેત્રમાં આવતી વિશીમાં પ્રથમ તીર્થકર થશે. નંદન મહર્ષિએ અનેક વર્ષોની ચારિત્ર પર્યાયનું પાલન કર્યું સાથે અનેક માસખમણર્યા અને જીવનને અંતે બે મહિનાને સંથારે આવ્યા. તપશ્ચર્યા કરવી સહેલ છે પણ સંથારો કરે બહુ જ કઠિન છે. ગમે. તેવી લાંબી તપશ્ચર્યા કરનારને પારણાની આશા છે, જ્યારે સંથારો કરનારને “આજથી હવે હું જીદગી પર્યત ભોજન નહીં કરું.” એ મક્કમ નિર્ધાર કરી લેવાનું હોય છે, એ સંથારે, બે દિવસ ચાલે, બે મહિના ચાલે કે એથી અધિક ચાલે. ત્યાં સુધી નિરંતર ક્ષણે ક્ષણ સમાધિ ભાવમાં વીતે. જે કર્મોની કોડો ખપાવી નાખે.
Page #212
--------------------------------------------------------------------------
________________ 203 આરાધનાનું અમૃત અમારું એ સૌભાગ્ય રહ્યું કે સન ૧૯૮માં રાજગૃહીમાં અમારા જ ગુરુદેવના મહાતપસ્વી શિષ્ય પૂજ્ય શ્રી જગજીવનજી મહારાજે સંથારે લીધે હતો. અમે એક મહિના સુધી તેઓનાં શ્રી ચરણની સેવામાં રહ્યાં હતાં. ખાસી (82) વર્ષની ઉમર અને જીર્ણ કાયા. પણ મને બળ મજબૂત, આત્મબળ અલૌકિક, અનશનવ્રતધારી એ મહાત્મા હંમેશા સવારે 3 કલાક અને સાજે 3 કલાક પદ્માસને ધ્યાનમાં બેસતા. ધ્યાનની એમની સ્થિરતા ! સમાધિ ભાવ અદભૂત હતાં. તેમની સમાધિ ભાવનાનાં અમે સાક્ષી રહ્યાં છીએ. એક ક્ષણ માટે પણ એમને વિષમતા આવી નથી. મૃત્યુ નજીક ને નજીક આવી રહ્યું છે. છતાં પિતે મૃત્યુંજયની જેમ શૌર્ય દાખવી રહ્યાં હતાં. તેમનાં રોમેરોમમાંથી પ્રસન્નતા ફૂટતી હતી. ન કોઈ જાતની સ્પૃહા, ન ઈચછા, બિલકુલ નિલેપ યોગી. તેમની સમાધિ જોઈને જાણે અમને અંદરમાંથી ગર્વ થતા હતા. આવા સમાધિ ભાવનાં દર્શન કરવાનું સૌભાગ્ય મળ્યું એ જ અમારા ગર્વનું કારણ હતું. અમારા જીવનને અમૂલ્ય અવસર આ જ હતો. તે બંધુઓ ! એ અમારા તપસ્વીરાજ અખંડ સાધના કરી સ્વર્ગે સીધાવી ગયા. એ સંથારાના અમે સાક્ષી રહ્યાં, એ જોઈને વિચાર આવે કે પ્રભુ મહાવીર જે આત્મા, ઉત્કૃષ્ટ આરાધક જીવ, તીર્થકરત્વ જેમના આત્મામાં પડ્યું છે. એમણે સંથારે કર્યો હશે ત્યારે તે કેવા ભાવમાં ઝૂલતા હશે! તેમની સમાધિ દશા કેટલી અવર્ણનીય હશે! એ ભાવધારા તેમનાં આત્માને કેટલી હળુકમી બનાવી રહી હશે. અત્યંત સમાધિ ભાવમાં સંથારે પૂર્ણ કરી નંદનમુનિ દસમા દેવલેકમાં મુખ્યત્તરાવતંસક નામના વિમાનમાં મહદ્ધિક દેવ થયા. આમ અહીં ભગવાન મહાવીરનાં ભૂતકાળના છવીસ ભ પૂર્ણ થાય છે. આજે ચાર દિવસથી આપણે આ સાંભળી રહ્યાં છીએ. આ સાંભળી આપણે આપણું આત્માને શુદ્ધ કરે છે. એક વાર સમ્યગુદર્શનની ત આત્મામાં જાગૃત કરી લેવી છે. આજથી એક એ પાકે નિર્ણય કરીએ કે આ જન્મમાં સમક્તિ લીધા વિના મરવું નથી. બંધુઓ ! હું તમને વારંવાર આ વાત કરી રહી છું.” તમને એમ થતું હશે કે મહા
Page #213
--------------------------------------------------------------------------
________________ 204 હું આત્મા છું સતીજી એકની એક વાત લઈને બેઠાં છે. પણ જે વાત મૂકી શકાય તેવી ન હોય તે વાત ન કહું તે શું કહ્યું? આ સિવાય બીજું કંઈ કહેવા જેવું મને તે લાગતું નથી. પ્યારા બંધુઓ ! આ કહેતાં-કહેતાં પણ મારું હૃદય ભરાઈ આવે છે કે કેમ આપણું અંતરમાં આ ભાવ જાગતા નથી ? વીતરાગનું શાસન મળ્યું છે. વીતરાગની વાણી મળી છે ! સંતેનું સાનિધ્ય મળ્યું છે. આપણને આટલી બુદ્ધિ અને શક્તિ મળી છે તે કેમ આપણે અંતર જ્યાત ન જગાવી લઈએ? બસ, ભગવાન મહાવીરનાં ભનાં વૃત્તાંતને સાંભળી આંતરશુદ્ધિ ને નિર્ધાર કરીએ. અને એ નિર્ધારને સફળ બનાવવાનાં પુરુષાર્થમાં લાગી જઈએ એ જ પર્યુષણ પર્વની સાર્થકતા છે. મહાવીરને આત્મા દશમા દેવ નાં સુખને નિરસ ભાવે ભોગવી રહ્યો છે. અંતરતમનાં ઊંડાણમાં પડેલ વૈરાગ્યભાવ એ ભવમાં પણ ઝળકી રહ્યો છે. ત્યાંનું આયુ પૂર્ણ કરી પ્રભુ કયાં પધારશે તે કાલે વાંચન કરીશું. - આપણું પરંપરા પ્રમાણે આવતી કાલે મહાવીર જન્મ વાંચન થશે. પ્રભુ જનમ્યા હતા તે ચૈત્ર શુકલા ત્રદશીનાં પવિત્ર દિને પણ આપણે પર્વાધિરાજમાં પ્રભુનાં જન્મનું વાંચન કરી એ મહાવીર–મહાવીર કેમ થયા, શું કર્યું તે જાણવા વાંચન કરીએ છીએ. આપણું એ નાથ, ત્રિલેકીનાથ કેવીરીતે બન્યા તે અવસરે
Page #214
--------------------------------------------------------------------------
________________ પ્રગટટ્યો ભાણ વતરાગ પરમાત્મા અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર જગતનાં ભવ્ય સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધનાથી સંસ્કારિત આત્મા સર્વત્ર નિર્લેપ ભાવે સાધનની પ્રાપ્તિ થઈ હોય છતાં આરાધક આત્મા એવા આકર્ષથી પર હોય. સંસારના કેઈ પ્રલોભને તેને લેભાવી શકે નહીં. ભગવાન મહાવીરને આત્મા સંસારના અંતની નજીક પહોંચે છે. બસ, હવે માત્ર એક જ ભવ બાકી રહ્યો છે. દસમા દેવલેકની મહર્ષિ મળી છે પણ સમ્યગદર્શનને પ્રકાશ ભેગના અંધકારમાં તેમને ડૂબવા દેતું નથી, બાવીસ સાગરોપમને સુ-દીઈ કાળ આત્મિક આરાધનાની બળવતી ભાવના સાથે વ્યતીત થયેલ છે. દેવનાં આયુષ્યને પૂર્ણ થવાને સમય આવી પહોંચે. મનુષ્ય લેકમાં જન્મ લે છે પણ દેવનાં સુખને છોડવાની જરાપણ વ્યથા તેમના મન પર નથી. જાણે છે કે માનવભવમાં ગમે તેટલી સંપત્તિ કે સુખ મળે પણ તે દેવતુલ્ય તે ન જ હેય. છતાં સુખ-સંપત્તિનાં સંગ કે વિયેાગ તેમનાં આત્માને ચલાયમાન કરે તેમ નથી. આત્મ સ્થિરતામાં સુ-સ્થિર મહાવીરને આત્મા અષાઢ સુદ છઠની રાત્રીએ દેવકથી ચ્યવી, બ્રાહ્મણકુંડ નગરનાં ઋષભદત્ત બ્રાહ્મણની પત્ની દેવાનંદાની કુક્ષીમાં આવ્યા. પ્રભુને આત્મા જે સમયે દેવાદાની કૂખે આવ્ય, દેવાનંદાની અંત–ભાવ ધારા ઉલ્લસિત થઈ ઊઠી. તેનાં અંતરનાં પરિણામે અલૌકિક શુભતાને પામ્યા. પોતે સમજી નથી શકતી કે શું થઈ રહ્યું છે. સાંસારિક ભાવે તુચ્છ પ્રતિભાસવા માંડયા. દિન-પ્રતિદિન તન-મન આત્મા પ્રકુલ્લિત
Page #215
--------------------------------------------------------------------------
________________ 206 હું આત્મા છું થવા માંડયા. એને જાણ થઈ કે તેની કૂખે કે મહાન આત્મા અતુલ પુણ્યરાશિ લઈને આવ્યું છે તે આનંદ વિભેર થઈ ગઈ. પણ આ આનંદ લાંબા સમય સુધી ટકવાને નથી. પ્રભુને ગર્ભ કાળ સાડાખ્યાસી રાત્રીને થયે અને સ્વર્ગમાં ઈન્દ્રનું સિંહાસન ચલાયમાન થયું. ઈન્દ્ર મહારાજા, શું થઈ રહ્યું છે તે સમજી શક્યા નહીં. તેમણે અનુભવ્યું કે મારું અંતઃકરણ ઉલિત થઈ રહ્યું છે. ઈન્દ્રરાજે પિતાના જ્ઞાનમાં જોયું કે ત્રિલોકીનાથ ભગવાન મહાવીરને આત્મા, માનવ બનવા મત્યુલોકમાં પધારી ગયો છે. પણ એક બ્રાહ્મણીની કુક્ષીમાં વૃદ્ધિ પામી રહ્યો છે. બ્રાહ્મણ માતાની કુખથી પ્રભુને જન્મ લેવાનું નથી. અહીં રહેવાનો સમય પૂરે થઈ ગયો છે. ઈન્દ્ર મહારાજાએ તરત જ હિરણ્યગમેષી દેવતાઓને બેલાવ હુકમ આપી રવાના કર્યા. દેવતાઓ મત્યુલેકમાં બ્રાહ્મણકુંડમાં આવ્યા. દેવાનંદાની કુક્ષીમાંથી પ્રભુ મહાવીરનાં આત્માને લઈ ક્ષત્રિયકુંડ નગરના સિદ્ધાર્થ રાજાની રાણી ત્રિશલાદેવી ક્ષત્રિયાણીની કુક્ષીમાં મૂકો અને ત્રિશલાદેવીની કૂખે પુત્રી રૂપે જે ગર્ભ હતો તેને દેવાનંદની કૂખે મૂકે બંને માતાઓને અવસ્થાપિની નિદ્રા મૂકી ગર્ભનું સાહરણ કરી લીધું. આ સમયે દેવાનંદાને સ્વપ્ન આવ્યું કે તેનાં બહુમૂલ્ય રત્નને દાબડે ચિરાઈ રહ્યો છે. ખરેખર ! આ સ્વપ્ન સાંકેતિક હતું. તેનાં પૂર્વ ભવમાં ત્રિશલાદેવી અને દેવાનંદા દેરાણી જેઠાણ હતાં. દેવાનંદાએ ઈર્ષાવશ ત્રિશલાને રત્નને દાબડો ચેરી લીધું હતું જેના ફળ સ્વરૂપ રત્ન જે દિકર કુખમાં આવીને ચેરાઈ ગયો. દેવાનંદાનું સૌભાગ્ય ન હતું કે તે તીર્થકરની માતા બની શકે. બંધુઓ! કેટલાક લેકે ગર્ભ સાહરણની આ ઘટનાને કાલ્પનિક માને છે. પરંતુ આવું થયું તે કઈ અઘટનીય ઘટના નથી. આજે વિજ્ઞાને મુફ કરી બતાવ્યું છે. આજ સુધીમાં કેટલી ટયૂબ બેબી જન્મી ગઈ. એક સ્ત્રીના પેટમાં ગર્ભને શેડો વખત ઉછેર કરી અન્યનાં ગર્ભમાં મુકવામાં આવે છે. સ્ત્રીનાં ગર્ભથી બહાર ટયૂબમાં ગર્ભને છેડે સમય વિકાસ થવા દઈ પછી સ્ત્રીના ગર્ભમાં દાખલ કરવામાં આવે છે, આજે
Page #216
--------------------------------------------------------------------------
________________ પ્રગટયો ભાણ 207 વિજ્ઞાન આ બધું કરી શકે છે તે દેવે પણ પિતાની શક્તિ વડે આવું બધું કરી શકે તે કાલ્પનિક વાત નથી. - ત્રિશલાની કુક્ષીએ આ મહાન આત્મા આવ્યો. ત્રિશલાનાં તન-મન રોમાંચિત થઈ ઉઠયા. મન-મયૂર પ્રસન્નતાથી નાચવા માંડશે. શરીરમાં રૂપ-સૌંદર્યની વૃદ્ધિ તે થઈ અને સ્કૂલ દ્રષ્ટિથી આખાયે નગરમાં સુખસમ્પત્તિની વૃદ્ધિ થવા માંડી પણ સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારતા પરમ પુરુષ પરમાત્મા કુક્ષીમાં આવ્યા છે. ક્ષાયિક સમક્તિ, ત્રણ જ્ઞાન સાથે જ છે. કેવળજ્ઞાન પામવા જે પુરુષાર્થ જેને આ ભવમાં કરે છે એ મહાન આત્મા શીશુ બનીને જ્યારે માતાની કુક્ષીમાં આવે ત્યારે એ માતાની સર્વ આંતરવૃત્તિઓ કેટલી નિર્મળ થઈ જાય. શુદ્ધભાવ પરિણતિ વૃદ્ધિગત થતી ચાલી છે | મા ત્રિશલાને અર્ધ જાગૃત અવસ્થામાં એ જ રાત્રિએ મહા તેજસ્વી ચૌદ સ્વપ્ન આવ્યા. વિચારો બંધુઓ ! જે સમયે માતા આ સ્વપ્ન જોઈ રહી હશે ત્યારે તેનું અંતઃકરણ કેટલી પ્રસન્નતા અનુભવતું હશે? શું શું થઈ રહ્યું હશે દિલમાં? આપણને આવતાં સ્વપ્ન ઠેકાણું વગરનાં હેય. અરે ! ક્યારેક કેઈ એવું સ્વપ્ન આવે કે જેમાં આપણે કંઈક વિશિષ્ટતા અનુભવતા હોઈએ તે એ સ્વપ્ન જોયા પછી કેટલા પ્રકુલિત થઈ ઉઠીએ? બે ચાર દિવસ સુધી તેની અસર મન પર રહે. એ સ્વપ્ન સાર્થક હોય કે ન પણ હોય. કશે ય સંકેત મળે કે ના મળે પણ કંઈક સારૂં જોયું તેને આનંદ હોય. જ્યારે મા ત્રિશલાએ જે સ્વપ્ન જોયા તે તે સાંકેતિક હતાં. ગર્ભમાં જે શીશુનું પાલન થઈ રહ્યું છે તે શીશુ ભવિષ્યમાં કે થશે એને સંકેત હતા. પુણ્યવાન જીવ ગર્ભમાં આવે તે સ્વપ્ન પણ એવા જ ઉત્તમ હોય. માતા ત્રિશલા જાગૃત થયા, સ્વપ્ન જોઈને તેમનાં મેમ પુલક્તિ થઈ ઉઠયા. અંતઃકરણ પ્રસન્નતાથી ભરાઈ ગયું. જે વસ્તુ આ વિશ્વમાં પ્રત્યક્ષ કદી જોઈ નથી એવી અદ્દભૂત વસ્તુઓ સ્વપ્નમાં જોઈએ તે સુલક્ષણ સ્ત્રી હતી, શીલવતી હતી, સચ્ચારિત્રવાન્ હતી, સદ્ગુણ સંપન્ન હતી. સ્વપ્ન જોઈને જ તેનું અંતર પિકાર કરવા કૂમાંડ્યું કે તારી ફખ રત્નથી ભરાઈ
Page #217
--------------------------------------------------------------------------
________________ 208 હું આત્મા છું ગઈ છે. તું રત્નકુક્ષી બની છે. કોઈ મહાન આત્મા તારા ઉદરે આવ્યા. તને મંગળ માતૃત્વને હા લેવડાવવા એ આવ્યો છે. વિશલામાતા શપ્યામાંથી બેઠા થયા. નવકાર મંત્રનું સ્મરણ કરી રાજા સિદ્ધાર્થના શયનકક્ષમાં ગયા. ચરણ સ્પર્શ કરી પતિને જગાડયા રાજા સિદ્ધાર્થની આંખ ખૂલે છે ત્યાં સામે દેવને દુર્લભ એવા રૂપ-સૌદર્યની સ્વામિની ત્રિશલા પ્રસન્ન વદને હાથ જોડીને ઊભાં છે. રાજા પણ પ્રસન્ન થઈ ગયા. આટલે વહેલે શા માટે ઉઠાડ? ઊંઘ ખરાબ થઈ તેને ઉગ નથી પણ ત્રિશલાની પ્રસન્નતા તેમને સ્પર્શી ગઈ. પૂછે છે " દેવાનુપ્રિયે કેમ આવવું થયું તમારૂં અહીં?" ત્રિશલા મધુર હાસ્ય સહિત કહે છે “નાથ! રેમ રેમ પ્રસન્નતાથી નાચી રહ્યાં છે! મારા હૃદયમાં ખુશી સમાતી નથી. અંતરમાં આનંદને મહાસાગર ઉછળી રહ્યો છે.” “દેવી એવું શું થયું? આટલે આનંદ શાને?” “નાથ! આ જીવનમાં આજ સુધી નથી પામી, અરે ભવ ભવમાં જે નથી પામી, તે આજે પામી ગઈ. કંઈક મળી ગયું અને મારા સ્વામિ! " | દેવી! આવી અટપટી ભાષા ન લે! મને સમજાતું નથી. કહે! તમે શું પામ્યાં?” “નાથ ! આજની પાછલી રાત્રીએ મેં એક નહીં, બે નહી, ચૌદ-ચૌદ મહા તેજસ્વી સ્વપ્ન જોયાં. સ્વપ્ન જોતાં જ સ્વપ્નાવસ્થામાં મારું અંતર પ્રસન્નતાથી ઝુમી ઉઠયું. દેવ ! શું હશે તે સ્વપ્નનાં અર્થ? શું હશે સંકેત? ? " પછી ત્રિશલારાણીએ જોયેલા ચૌદ સ્વપ્ન, જેમ જેયા હતાં તેમ જ વર્ણન કરી બતાવ્યા. સાંભળી રાજા સિદ્ધાર્થ આનંદ વિભેર થઈ ગયા. તેમનાં સુખની કેઈ સીમા ન રહી. તેઓ સમજી ગયા કે મહા ઉત્તમ સ્વપ્ન છે. સિદ્ધાર્થ કેઈ જેવા તેવા પુરુષ ન હતા, સમજદાર હતા. જાણકાર હતા. એક સપુરુષમાં જેટલા સદ્દગુણ હોવા જોઈએ તે બધાજ તેમનામાં હતા. તેઓ કહે છે -
Page #218
--------------------------------------------------------------------------
________________ પ્રગટયો ભાણ 209 દેવી ! આજે તમે રત્નકુક્ષી બની ગયા. તમારી કૂખે કેઈ મહાન આત્મા આવ્યો છે. વધુ તે નથી જાણતે પણ આ વીશીનાં ચરમ અને પરમ તીર્થકરને પ્રગટ થવાને સમય પાકી ગયે છે. બની શકે કે તીર્થકર થનાર એ મહાન આત્મા જ તમારા ઉદરે આવ્યો હોય ! તીર્થંકરની માતા થવાનું સૌભાગ્ય તમને સાંપડયું હેય દેવી ભાવિ તીર્થકરની માતાને મારા પ્રણામ હો ! " , આનંદવિભેર થયેલા રાજાનું હૃદય ગદગદિત થઈ ઉઠયું. માતાને સ્વમનાં અર્થ જાણવા છે તેથી રાજાએ માન-સન્માન સહિત સ્વમશાસ્ત્રીએને બેલાવ્યા. આદર સહિત બેસાડ્યા અને રાણીને આવેલ સ્વપ્નની હકીક્ત તેમની સામે રાખી. સ્વમશાસ્ત્રી સ્વપ્નને સાંભળી આનંદિત થઈ સ્વપ્નનાં અર્થ બતાવે છે - (1) સિંહ વીરતાના પ્રતીક હૈ-સ્વપ્નમાં સિંહ જે. સિંહમાં અદ્ભુત વીરતા હોય છે. તે કાયર ન હોય. તમારે પુત્ર જગતમાં અજોડ શુરવીર થશે. કાયરતા તે તેનાથી દૂર ભાંગશે. (2) હાથી નિશ્ચલ હૈ હતા-હાથી અચલ અને અડેલ હોય છે. ગમે તેવા યુદ્ધમાં હાથી ડોલાયમાન ન થાય તેમ તમારો પુત્ર, જીવનનાં સંઘર્ષોમાં ગમે તેવા ઉપસર્ગ–પરીષહોને સામી છાતીએ ઝીલશે પણ ડગશે નહીં. અડોલ અચલ મેરૂ સમાન નિષ્કપ રહેશે. (3) પુષ્ટ બેલ દઢતાકા છોતક કર્મઠ મંગલમય હેતાબળદ જેવી દઢતા, શારીરિક, માનસિક અને આત્મિક દઢતાથી પરિપૂર્ણ તમારો પુત્ર કર્તવ્યમાં પણ દઢ અને મંગલ કાર્યોને કરનારે થશે. - (4) લક્ષ્મી ખિલે કમલ પર બેઠી અક્ષર વૈભવકી પહચાનશત શત પાંખડીઓથી ખીલેલા કમળ પર લક્ષમી દેવીને બેઠેલા જોયા. અર્થાત્ તમારે પુત્ર મહાન વૈભવને સ્વામિ થશે. તે લક્ષમી નાશવંત નહીં પણ શાશ્વત આત્મ-લક્ષ્મી અક્ષય રહેનારી હશે. (5) દે માલાએં વિજય વિશ્વકી–બે વિજ્ય માળ, તમારો શીશુ આખાયે વિશ્વને જીતી લેશે. અર્થાત્ તેનાં આંતર જગતને પરાજિત કરી આત્મ-વિજયી બનશે. તેને કેઈ હરાવી શકશે નહીં. આ ભાગ–૩–૧૪
Page #219
--------------------------------------------------------------------------
________________ 210 હું આત્મા છું (6) ચંદ્ર અચલ સુખકા વરદાન—ચન્દ્ર જેવા શીતળ–સૌમ્ય સુખને પામશે. જે સુખની પ્રાપ્તિ થયાં પછી જશે નહીં. અનંત શાશ્વત આત્મિક સુખને તમારે પુત્ર પામશે. (7) ઉદિત સૂર્ય ઉત્કર્ષ બતાતા, જિસકી દીપ્તિ અહનિશિમેં_ઉગતો સૂર્ય ઉત્કર્ષ કરે છે તેમ તમારે પુત્ર દિન-પ્રતિદિન સર્વ પ્રકારે ઉત્કર્ષને પામશે. એટલું જ નહીં સૂર્ય પ્રકાશ તે માત્ર દિવસે જ હેય પણ આ શીશુની તેજે દીપ્તિ રાત અને દિવસ ચમકશે. (8) ફહરાતા દેવજ-કીતિપતાકા યશ કેલાયે દશ દિશિમેલહરાતે ધ્વજ સૂચવે છે કે તમારા કુંવરને યશ-કીર્તિ ચાર દિશામાં જ નહીં પણ દશે દિશામાં ફેલાશે. કે આ પુત્ર મહાન પુણ્ય રાશિ લઈને જનમે છે તેનું સૌભાગ્ય અતિ ઉત્તમ છે. (10) પદમ સરોવર યશકી ખાન–સરોવર આખુંચે પદ્મ કમળથી છવાયેલું છે એ કહે છે તમારો લાડલે આટલે યશ પામશે કે જાણે ખાણમાંથી નીકળતે પદાર્થ ખૂટશે જ નહીં. (11) સાગરકા ગજ ન બતલાએ, યુધ્ધ વીરકી યહ પહચાન–સાગરની ગર્જના બેલે છે કે આ પુત્ર કર્મ શત્રુનાં યુદ્ધમાં વીરતાને પરિચય કરાવશે એ શૂરવીર અને ધીર થશે. (12) દેવ વિમાન દિખા થે નામસેં, અતર કે ઉત્થાન; મહાન–દેવ વિપૂજિત જીવ પ્રકટ હે, ઈસે સત્ય કરકે લે જાનઊંચે ગગનમાં દેવ વિમાનને જોયું. એ સૂચવે છે કે તમારા પુત્રનું આત્મ પણ તેમને પૂજશે. નિરન્તર તેમની સેવામાં હાજર રહેશે. (13) રનેકા અમ્બાર પ્રાણપ્રિય માનવકી ઉપલબ્ધિ મહાન–ભૌતિક ક્ષેત્રે રત્નના ભંડાર મળવા તે મહાન ઉપલબ્ધિ છે તેમ તમારો પુત્ર આધ્યાત્મિક ક્ષેત્રે સંપૂર્ણ ત્રિરત્નની પ્રાપ્તિ કરશે. કેવળજ્ઞાન -કેવળ દર્શન થાખ્યાત ચારિત્ર રૂ૫ રને પામશે. અનંત ગુણેને સ્વામી બનશે.
Page #220
--------------------------------------------------------------------------
________________ પ્રગટયો ભાણ 211 (14) ધગ્રહીન પાવકકી ક્વાલા સહન શીલતા કી પહચાન–પાવક એટલે કે અગ્નિની જવાળા અને તે પણ ધૂમ રહિત, સ્વચ્છ–એ બતાવે છે કે તમારા પુત્રમાં અમાપ સામર્થ્ય હશે. સહિષ્ણુતા ચરમ સીમા પર પહોંચેલી હશે. તેનાં માટે કંઈ પણ અસહ્ય નહીં હોય. અને હે દેવી ! અંતે તમે જોયું કે એક બાલ હાથી તમારા સુખમાંથી ઉદરમાં પ્રવેશ્યો એ સૂચવે છે કે તમારા ગર્ભમાં અતિ ગંભીર છવ આવ્યું છે કે જે સુખ અને દુઃખ બધું પચાવી જાણશે. રાજન ! આ સ્વપ્રોનાં સંકેતે કહે છે કે દેવીનાં કૂખે આવેલ જીવ અસાધારણ સામને ધણું છે. ધર્મ ચક્રવતી થશે. તીર્થકર થશે. સ્વપ્ન શાસ્ત્રીઓનાં મુખેથી સ્વપ્નની આ હકીકત સાંભળી રાજારાણી અત્યંત પ્રસન્ન થયા તેઓને અઢળક ધન આપી ખુશી વ્યક્ત કરી અને આદરથી વિદાય આપી. માતા ત્રિશલા ગર્ભનું જતનપૂર્વક પાલન કરી રહ્યાં છે. દિન-પ્રતિદિન ધર્મ ભાવના વધી રહી છે. દાન-પુન્યને પૂનિત પ્રવાહ સિદ્ધાર્થનાં મહેલમાંથી વહેવા માંડે છે. રાણું ત્રિશલા પિતાનાં હાથે જ દાન આપી યાચકને સંતેષી રહ્યાં છે. તીર્થંકરની માતા થવાનાં કેડે ત્રિશલાનાં રામ રમમાં નિરંતર આનંદને ઉદધિ ઉછાળા મારી રહ્યો છે. કેવા પ્રબળ પુણ્ય હશે ત્રિશલાનાં ? કે જેની કુખે ત્રિલેકને નાથ શીશુ બનીને આવ્યા છે. પુષ્ય તે ઘણાં માનવે ઘણી રીતે કરતાં હોય પણ આવા સાત્વિક અને નિર્મળ પુણ્ય તે કેઈક સ્ત્રીનાં જ હોય. બાળક ત્રણ જ્ઞાનનો સ્વામી છે. આ પૃથ્વી પર જન્મ લઈ ઉત્કૃષ્ટ આરાધના વડે કેવળ જ્ઞાન, કેવળ દર્શનને પ્રાપ્ત કરવાનું છે. શુકલ ધ્યાનની શ્રેણ પર આરૂઢ થઈ અગી બની સિદ્ધ, બુદ્ધ મુક્ત થવાનું છે. એ માતાને કયા શબ્દમાં બિરદાવવી ? માનતુંગાચાર્ય તીર્થકરની માતાની મહત્તા ગાતાં કહે છે. स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रान नान्या सुतं त्वदुपम जननी प्रसृता। सर्वा दिशो दधति भानि सहस्ररश्मि प्राच्येव दिग्जनयति स्फूरदंशु जालम् //
Page #221
--------------------------------------------------------------------------
________________ 212 હું આત્મા છું આ સંસારમાં સેંકડો સ્ત્રીઓ પુત્રને જન્મ આપે છે. પણ હું મા! તારા જેવા અનુપમેય પુત્રને જન્મ દેનાર માતા તે વીરલ હોય છે. જેમ ગ્રહનક્ષત્રો તારાને જન્મ આપનાર તે સર્વ દિશાઓ છે. પણ વિશ્વ પ્રકાશક સહસ રશ્મિ સૂર્યને જન્મ દેનાર માત્ર પૂર્વ દિશા જ છે. તીર્થકરની માતાની તુલના અન્ય કેઈ માતાઓ સાથે થઈ શકે નહીં. મા ત્રિશલાની કૂખ કેટલી પાવન હશે કે મહાવીર જેવા આત્માને મે ફેખમાં જન્મ લેવાનું મન થયું. બંધુઓ ! કેઈકે પ્રશ્ન પૂછ હતો કે આ કાળમાં જ્યાં પાપ વધી ગયા છે. સર્વત્ર દુઃખ અને ત્રાસ વધી રહ્યાં છે. આ કાળમાં જ સહુથી વધારે જરૂર મહાપુરુષોની છે. વળી ગીતામાં શ્રી કૃષ્ણ કહી પણ ગયા છે કે જ્યારે જ્યારે ધર્મની હાની થશે ત્યારે ત્યારે હું પૃથ્વી પર જન્મ લઈશ. આ કાળે જેટલી હાની થઈ રહી છે એથી વધુ હવે શું હોઈ શકે ? તે અત્યારે કેમ શ્રીકૃષ્ણ અવતાર નથી લેતાં ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં પણ સંકેચ અનુભવાય છે. કૃષ્ણ તે તૈયાર છે અહીં આવવા પણ એને જન્મ લેવાનું મન થાય એવી માતા તે જોઇએને ? કયાં છે એવી પવિત્ર અને સતીત્વ ધરાવતી નારી કે જેની કખે ભગવાન અવતાર લે ! ! બંધુઓ ! બહુજ શરમ જનક સ્થિતિ છે. ભારતની અસ્મિતા ઓગળી રહી છે. સંસ્કૃતિને સર્વનાશ થઈ રહ્યો છે. પશ્ચિમનાં આંધળા અનુકરણે સ્ત્રીનું શીલ અને પુરુષને ધર્મ બંનેને લૂંટી લીધા છે. કહે કયાંથી ભગવાન્ અવતરે ? આ જોતાં માતા ત્રિશલાની પવિત્રતાનું મૂલ્યાંકન કરવાનું આપણું ગજુ નથી. તેની પરમ પવિત્રતાને પુરાવો જ એ છે કે મહાવીર નવ મહિના એ કખમાં રહ્યાં, નવ મહિના સુધી ત્રિશલાએ જે સુખ અનુભવ્યું હશે કેવું હશે એ સુખ ? પૂછે માતા થનાર નારીને ! પ્રથમ બાળક ઉદરમાં આવે તે પછી નવ મહિના સુધી એ કેવી સુખાનુભૂતિ કરતી હોય છે. અને તે ય સામાન્ય બાળક ! જ્યારે આ ત્રિક પૂજ્ય, દેવાધિદેવ, ચરમ તીર્થકર માતાના ઉદરમાં પોષાય રહ્યો છે. મારે શું શું થતું હશે ! માતાએ સવા નવ મહિના સુધી અત્યંત જતન કરી એ આત્માને પિષણ આપ્યું. સમય થતાં ઉત્તરા ફાલ્યુની નક્ષત્રમાં શુભ યોગ શુભ કર માં ચૈત્ર સુદ તેરસના દિવસે માતા ત્રિશલાએ શિશુને જન્મ આપ્યો.
Page #222
--------------------------------------------------------------------------
________________ પ્રગટયો ભાણ 213 ત્રિલેકી નાથ ભગવાન મહાવીર સ્વામિ કી જય.. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય.. ત્રિશલા નંદન પ્રભુ વીર કી જય ચરમ તીર્થંકર પ્રભુ મહાવીર કી જય.. જન્મ થયે અને ત્રણે લેકમાં પ્રકાશની એક રેખા વ્યાપ્ત થઈ ગઈ. અંધકારથી ભરપૂર એવાં નરકનાં સ્થાનમાં પણ પ્રકાશ વીજળીની જેમ ચમકી ગયો. ભયંકર દુખ યાતને ભેગવતાં નારકીનાં આત્મામાં એક ક્ષણ કારણ બને છે. માટે જ આ દિવસને જન્મ કલ્યાણક કહેવાય છે. જેમને જન્મ નારકી છે માટે પણ શાતાનું કારણ બને તે મૃત્યુલેકનાં જાગૃત માનવ માટે તે આત્મ ઉત્થાનનું કારણ બને છે. સુષુપ્ત પડેલા માનવને કણ તારી શકે ? તેથી જ નિત્ય નિરંતર જાગૃત રહેવાની જરૂર છે. કયારેક આત્માને આ પ્રકાશ સ્પશી જાય તે આત્માને રાહ સાંપડી જાય. મહાવીરને જન્મ થયે અને રાજા સિદ્ધાર્થે મહોત્સવની ઘોષણા કરાવી. ખૂબ ધામ-ધૂમથી પુત્ર જન્મ મહોત્સવ મનાવી રહ્યાં છે, વિચારે ! - કે હશે એ પ્રસંગ? તમારે ત્યાં પ્રસંગ હોય અને સાથે તમારી પાસે સંપત્તિ હોય તે લાખો લુંટાવે છે. રાજા સિદ્ધાર્થ પાસે ભરપૂર ભંડાર ભર્યા છે. વળી પુત્ર ગર્ભમાં આવ્યો ત્યારથી ચારે બાજુ ધન-ધાન્યની વૃદ્ધિ થઈ રહી છે. એટલું જ નહીં પિતા જાણે છે કે જન્મ લેનાર બાળક મહાન શક્તિને સ્વામિ છે. આ કાળને અંતિમ તીર્થકર છે. તે એ પિતાનાં અંતરમાં કેટલે ઉલ્લાસ હશે? તેમનાં અંતઃકરણમાં એક બાજુ પુત્ર પ્રત્યેનું વાત્સલ્ય ઉછળતું હશે તે બીજી બાજુ ત્રિલેકીનાથ પ્રતિ ભક્તિની અપૂર્વ ભાવધારા ઉલ્લસિત હશે. વાત્સલ્ય અને અનુપમ ભકિતનું સાકાર સંમિશ્રણ કેવું અલૌકિક હશે? તેઓએ સગા-સ્નેહી સંબંધીઓને તે બેલાવ્યા પણ યાચકને દાન દઈ ખૂબ સંતોષ્યા. લાખે નહીં કરડે સેનૈયા લુંટાવ્યા અને યથાસમયે “વર્ધમાન” નામથી નવાજ્યા. શીથ વર્ધમાન મોટા થઈ રહ્યાં છે. સમય પસાર થઈ રહ્યો છે.
Page #223
--------------------------------------------------------------------------
________________ 214 હું આત્મા છું ત્રણ જ્ઞાન છે. સમ્યગદર્શન છે. અમાપ યોગ્યતા લઈ શીશુરૂપે જે રમી રહ્યાં છે. તેની રમત કેવી હશે? બાળ સુલભ ચેષ્ટા કેવી હશે. જે સમયે માતાએ રમવા માટે રમકડા આપ્યા હશે. પછી એ ચાંદીના હોય કે સેનાનાં ! રમકડું હાથમાં આવતાં જ એ શીશુએ વિચાર્યું હશે કે આ જડ પદાર્થ. સમયે-સમયે પલટતી પર્યાયનાં કારણે જીર્ણ થતી તેની અવસ્થા અને હું અખંડ અનંત જ્ઞાનમય ચૈતન્ય! આ જડ રમકડું મને શું આનંદ આપી શકે? આનાથી હું કેવી રીતે રમું? આવી વિચારધારા વર્ધમાનનાં ચિત્તમાં વહી રહી હશે. અવધિજ્ઞાનવડે રૂપી પદાર્થોનાં ભૂત-ભવિષ્યને પણ જાણતાં હોય તેની વર્તમાન પર્યાય એને કયાંથી રીઝવી શકે? તે છતાં માતા નારાજ ન થાય એ માટે શીશુસહજ કીડા પણ કરી હશે. કયારેક મને વિચાર આવે છે કે આ કાળમાં પણ કેઈ બાળક કંઈક વિશિષ્ટ શકિત લઈને જનમ્યું હોય તે મા-બાપ ગૌરવ અનુભવતા હેય. તેને જાણનારા અને માનનારા તેનું સાનિધ્ય માણવા ઉત્સુક હોય તે વર્ષમાન જ્યારે બાળક હશે, કુમાર હશે, તેમની અદ્દભૂત પ્રતિભા, અલૌકિક તેજ જઈને તેમની સમજણ અને જ્ઞાનભરી વાત સાંભળીને, માતા-પિતા-સ્નેહી, અન્ય નગરજને તેને પિતાની સાથે રાખવા કેવા ઉત્સુક હશે? કે હશે એ વર્ધમાનને બાલ્યકાળ? ખરેખર! અદ્ભૂત અદ્દભૂત હશે ત્યારના સમય. મહાભાગ્યશાળી હશે એ નગરનાં માનવે કે જેણે વર્ધન માન સાથે ક્રીડા કરી હશે. તેની કીડા નીહાળી હશે અને વર્ધમાન કુમાર પણ સહુને પ્રસન્ન રાખવા માનવસહજ લીલા કરવા છતાં, પોતે પિતામાં કેવા મસ્ત રહ્યાં હશે? કોઈને ય રાજી રાખવા પોતાના આત્મભાવમાંથી ડગ્યા નહીં. આત્મસ્થિરતા એવી ને એવી જ, મહાવીર જેવી જ અડોલ રહી ! બંધુઓ! વિચારે બીજાને પ્રસન્ન કરવા શું શું કરે છે? જેમાંથી તમારે તમારે ભૌતિક સ્વાર્થ સાધવે છે ત્યાં કદાચ ચારિત્રનાં ધોરણે નીચે ઉતરવું પડે તે પણ તૈયાર! ખરું કે નહીં? મનમાં વિચારે છે આટલાથી શું થઈ જવાનું ? મારું કામ થઈ જાય છે ને ! પછી ચારિત્ર શું ને
Page #224
--------------------------------------------------------------------------
________________ પ્રગટયો ભાણ 215 - સંસ્કાર શું ? ધર્મની તે એસી તૈસી! મેં સાંભળ્યા છે મારા વ્યાપારી ભાઈઓને કહેતાં! તેને બીઝનેસ માટે કઈ ઓફિસર સાથે, વ્યાપારી સાથે, મેટાં ગ્રાહકે સાથે ચર્ચા-વિચારણા કરવી હોય તે નેનવેજ હોટેલમાં લઈ જાય. ત્યાં પિતે પીએ ને પેલાઓને પીવરાવે. કામ કઢાવે. એ લેકે કહેતાં હોય છે કે બીઝનેશ માટે અમારે આમ કરવું જ પડે! ચાલે જ નહીં. પણ હું કહું છું બેટા છે તમે! શા માટે જાતને છેતરે છે? અમે એવા પણ આપણું વ્યાપારી ભાઈઓને ઓળખીયે છીએ કે તેઓ પિતાનાં ધર્મ અને સિદ્ધાંતના પાલનમાં મકકમ છે. પીતા નથી અને પાતાય નથી, ખાતા નથી ને ખવરાવતા નથી. તે પણ સારી રીતે બંધ કરી શકે છે. અરે! એટલું જ નહીં પણ એ ન પીએ તે સામા વાળે ફેસ તે ન કરે પણ તેને રીસપેકટ આપે છે. માનની દષ્ટિથી જુએ છે! એવા માણસો પણ પડયા છેઆ યુગમાં. વર્ષોથી ફેરેન રહેતાં હોય છતાં ખાતા–પીતા ન હોય! હમણાં જ મેં South નાં જ એક મોટા વ્યાપારીની વાત સાંભળી. તેમને કેબલની ફેકટરી છે. તેઓ ધર્મમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. તેમને બહુ મેટે સોદો કરવાને હતે પણ પીવાની વાત આવી, સામાવાળા માનવા તૈયાર ન થયા. તે સદે જાતે કર્યો એ ભાઈ કહે છે કે ચારિત્ર વેચીને ધન નથી કમાવવું ! બંધુઓ બહુજ વિચારણીય છે આ પ્રશ્ન. આજે તમે આ કરી છે કાલે તમારા સંતાને શું કરશે ? તમે તમારી ભાવી પેઢીને કઈ બાજુ લઈ જઈ રહ્યાં છે ! માત્ર પૈસે કમાવ તે જ જીવનનું ધ્યેય નથી. ચારિત્ર ન હોય! સંસ્કાર ન હોય! તેવા ધનથી શું ? માટે પ્રથમ સદાચાર માટે અંતરમાં દઢતા કેળવે. ગમે તે લાભ હશે કે ગમે તેવું નુકશાન હશે સદાચારનાં ધોરણમાં એક તસુ ભાર પણ ફરક નહીં પડવા દઉં. સર્વસ્વ ગુમાવીશ પણ મારા ચારિત્રને તે પવિત્ર જ રાખીશ! આવા ભાવ જન્મા અંતરમાં! ભગવાન મહાવીરના ઉપાસક છે! પ્રભુનાં સપૂતે છે! ભગવાને જે કર્યું તેમાંનું થોડું તે કરી લઈએ!!
Page #225
--------------------------------------------------------------------------
________________ 216 હું આત્મા છું - પ્રભુ મહાવીરને થયાં આજે 2500 થી પણ વધારે વર્ષ થયાં છતાં આજે તેમને યાદ કરીએ છીએ. પ્રભુનાં ગુણગાન ગાઈએ છીએ. શા માટે? આપણું બે-ચાર પેઢી પહેલાં થયેલાં પૂર્વ જે આપણને યાદ નથી પણ હજારો વર્ષ પહેલાં થયેલા જીનેશ્વરને યાદ કરીએ છીએ? શા માટે? એમણે આપણને શું આપ્યું ? ભૌતિકદષ્ટિએ તે કશું નથી આપ્યું પણ જીવનને સુખ-શાંતિમય બનાવવાની દષ્ટિ એમણે આપી. જીવનનું મૂલ્ય સમજાવી, આ માનવ ભવને સાર્થક કરવાની રીત એમણે જ બતાવી. આપણે સહુ આજે એક પ્લેટફોર્મ પર ઊભા છીએ તે પણ તેમની અસીમ કરૂણાનાં કારણે, આપણાં પર અનંત-અનંત ઉપકાર પ્રભુએ કર્યો છે. એવા પ્રભુનું જન્મ વાંચન કરી એમનામાં રહેલ વિશેષતાઓનું સમરણ કરવું છે આજે ! તેઓ જે આધ્યાત્મિક ઉત્થાન કરી ગયા, જે રીતે ભવભવનાં ભ્રમણથી આત્માને મુક્ત કર્યો એ રીતે આપણે પણ અનંત જન્મ-મરણનાં ચકમાંથી છૂટકારો મેળવે છે. તેઓ જ્યાં પહોંચ્યા ત્યાં આપણે પહોંચવું છે. એક વાત અહીં સમજવા જેવી છે. અન્ય ધર્મ પરંપરાના પ્રભાવે આપણે પણ કહીએ છીએ કે મહાવીરનાં આત્માનું અહીં અવતરણ થયું. પણ ના, આપણે અવતારવાદમાં વિશ્વાસ નથી કરતાં. અવતાર એટલે નીચે ઉતરવું. જ્યાં છે ત્યાંથી નીચે ઉતરે તેને અવતરણ કહેવાય. આપણું તીર્થકરેને અવતાર નથી હોતે પણ ઉત્તાર થાય છે અર્થાત્ એ ઉપર ચડે છે. અનંતકાળનાં ભ્રમણમાં જેટલી ઊંચાઈ પર ન પહોંચ્યા હોય એટલી ઊંચાઈ પર આ ચરમ ભવમાં પહોંચે છે. તીર્થકરેને આ છેલ્લે ભવ હોય છે. આ ભવની ચરમ કેટીની, પરમોચ્ચ આરાધના વડે સર્વોત્કૃષ્ટ સિદ્ધિને પામી જાય છે અને સર્વ કર્મથી મુક્ત થઈ લેકાણે જઈ સ્થિર થઈ જાય છે. ત્યાંથી તેઓને દ્રવ્યથી કે ભાવથી નીચે ઉતરવાનુ હેતું નથી. માટે તીર્થકરેને અવતાર ગણાતું નથી. બંધુઓ ! આપણે ચરમ તીર્થકર, ત્રિલેકીનાથ, ગેલેક્ય પ્રકાશક, શાસન પ્રભુ મહાવીરનાં જન્મનું વાંચન આજે આપણે કર્યું. દર વર્ષે કરીએ છીએ. તેમનાં જીવનની કથા પણ જાણીએ છીએ પરંતુ હું તે
Page #226
--------------------------------------------------------------------------
________________ પ્રગટયો ભાણ 217 તમને કહીશ કે ભગવાન મહાવીરનાં આત્મા સાથે આપણુ આત્માનું અનુસંધાન કરવું છે. આપણું અંતરને તાર તેઓનાં આત્મા સાથે જોડે છે. આપણાં અંતરમાં એવા ભાવ જગાવે કે જે ત્યાં સુધી પહોંચે ! આપણે પ્રભુને કહીએ કે હે પ્રભુ! તું જેવી આધ્યાત્મિક પરિણામધારાથી પરિણત થઈ રહ્યો છે એવી પરિણતિ મારામાં પણ જાગે. બસ ! માત્ર આ એક કારણથી જ તારી સાથે મારું જોડાણ ઈચ્છું છું. બંધુઓ ! ભાવના જગાડે. ભાવમાં ઉલ્લાસ લાવે, ભાવનામાં ભરતી લાવે. તે આપણે પણ મહાવીર બની શકીશું. બંધુઓ ! જૈન પરંપરા કહે છે તમારા સર્વની અંદર મહાવીર સુષુપ્ત દશામાં પડ્યો છે. એક એક વ્યક્તિમાં એ મહાવીરત્વ પડેલું છે તેને જાગૃત કરો. તમારૂં મહાવીરત્વ જાગ્રત કરે તે તમે પણ મહાવીર બની જશે. મહાવીરને સંદેશે એ જ છે કે આપણે પણ મહાવીર બનીએ. આપણું આધ્યાત્મિક પરિણતિ પણ એમના જેવી જ બને. આત્મા વિશુદ્ધ થઈ જાય, અને સર્વ કર્મનો ક્ષય કરી આપણે પણ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ જઈએ.
Page #227
--------------------------------------------------------------------------
________________ વોરનું વરલ વીતરાગ પરમાત્મા અનંતજ્ઞાની અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યગ્રચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના ચૈતન્યને સંપૂર્ણ પણે જાગૃત કરે છે. આવા ધનાનાં અભાવે જ અસીમ શક્તિ સંપન્ન, ચૈતન્ય, નિર્માલ્ય અનુભવાય છે. એકવાર પણ આરાધનાને રંગ જે એને ચડી જાય તે, ફરી-ફરી આરાધનાનાં યોગ પણ મળતાં રહે તથા એ આરાધના ચૈતન્યને તેની સંપૂર્ણ શક્તિ સાથે જાગ્રત કરી દે છે. ચૈતન્યની જાગૃતિ, ચૈતન્યની નિજાનુભૂતિ, ચૈતન્યની શક્તિઓનું સહજ ભાવમાં પરિણમન અને એ શક્તિઓનું આચરણમાં આવવું થાય છે. ત્યારે સ્થળ-કાળની સીમાઓ તૂટી જાય છે. આત્માએ એક વખત પોતાનાં પિતાને પારખી લીધું પછી શરીરની શક્તિ, શરીરની ઉમર સાથે બહુ વધારે સંબંધ રહેતું નથી. આજે પર્યુષણ પર્વને છઠ્ઠો દિવસ, પાંચ દિવસમાં આપણે ભગવાન મહાવીરનાં ભૂતકાળનાં ભ, તથા ગઈકાલે, મહાવીર પિતાનું મહાવીરત્વ પ્રાદુર્ભત કરવા આ અવની પર ત્રિશલાનાં ખેળે પુત્રરૂપે પ્રગટ થયા એ પણ જોયું. મહાવીર શીશુ છે. બાળક બનીને આવ્યા છે. પણ શરીરથી જ બાળક છે. તેમને ચૈતન્ય આત્મા તે આત્મ-મસ્તિમાં ઝુલી રહ્યો છે. જડ જગતનાં પસારામાં આ બાળક ક્યાંય લેભાત નથી. જેને અનુભવ માતાને ડગલેને પગલે થઈ રહ્યો છે. માતા બાળક વર્ધમાનને ઉછેરી રહી છે. પણ એ સમજે છે કે સર્વ સામાન્ય જે આ બાળક નથી, જગથી જૂદેરી એની જાત. એ ઉક્તિ પ્રમાણે એ સર્વથી જુદે જ છે. વર્ધમાનનાં આત્માની નિજાનુભૂતિ માતાના અંતઃકરણને પણ સ્પશી જાય છે અને તેથી જ જયારે
Page #228
--------------------------------------------------------------------------
________________ વીરનું વીરત્વ 219 a , બાળ-શિશ પારણામાં પિયે હોય છે ત્યારે માતા ત્રિશલા એને માટે હાલરડા ગાય છે તે પણ એવા જ ભાવવાહી હાય છે - ત્રિશલા માતા પારણુ ઝુલાવે, મહાવીર પોઢે રે રેશમ દોરે માતા હિંચળે, મહાવીર પોઢે રે. વીર થજે મારા બાળ જગતમાં ધીર ગંભીર તું થાજે જીવનમાં સ્નેહ થકી તુજ જીવન ભરજે આ સંસારે રે..... ત્રિશલા. ઘર ઘર વન-વન ઘૂમી વળજે અહિંસા પરમ ધર્મ તું જે જિન શાસનની જપેત બનીને મુક્તિ વરજે રે....ત્રિશલા. માતા ત્રિશલા હાલરડા ગાય છે તેમાં પણ સંસ્કારનું સિંચન થઈ રહ્યું છે. ધીર-વીર-ગંભીર બનવાની સૂચના આપે છે. જગતમાં હિંસાનું તાંડવ ખેલાઈ રહ્યું છે. માટે ગમે તેટલાં કષ્ટો વેઠવા પડે, વેઠીને, વન-- જંગલમાં ઘૂમીને, જગતનાં વિષ પીવા પડે તે પી જજે અને ઓડકાર અમતને ખાજે, પણ આ વિશ્વને અહિંસાને માર્ગ બતાવજે. જેના શાસનની ધ્વજાને વધુ ઉન્નત કરી અને ભવની તારી ઝંખનારૂપ મુક્તિને વરજે. બંધુઓ ! માતા પયપાન સાથે જ મુક્તિનાં રસ પાઈ રહી છે, આ છે ભારતની સંસ્કૃતિ, અરે! આ તે 2500 વર્ષ પહેલાની વાત થઈ પણ તે પછી થયેલા સંતેની માતાઓએ પારણામાં ઝૂલતા-અજ્ઞાન બાળકોને અંતરનાં કેવા અમી પાયા છે તેને વિચાર કરીએ ત્યારે જરૂર એમ થાય કે સંતેની મા થવાનું સૌભાગ્ય આવી સદ્દગુણ નારીઓને જ મળે. એવી માતાઓએ ગાયું છે.– सिद्धोसि युद्धोसि निरंजनोसि संसार माया परिवजितासि / संसार स्वप्न तज मोह निद्रा श्री कुन्दकुन्द जननीदमुचे // કેટલે ઊંચે આદર્શ છે? ગૂલામાં ઝૂલતાં શીશુને માતા કહે છે.
Page #229
--------------------------------------------------------------------------
________________ 220 હું આત્મા છું બેટા! તું સિદ્ધ છે, બુદ્ધ છે, મુક્ત છે, નિરંજન-નિરાકાર તારું રૂપ છે તે ભલે આ સંસારમાં જન્મ લીધે પણ તારે સંસારની માયામાં ફસાવાનું નથી. આ માયા તે લેભામણું છે. પણ તારે તેને ત્યાગ કરવાને છે. એટલું જ નહી મેહની નિદ્રામાં આ સંસાર સ્વમવત્ છે. સંસારમાં જે સુખ દેખાય છે તે મેહનાં કારણે, વાસ્તવમાં સંસારમાં કંઈ નથી. માટે બેટા! મેહનિદ્રાને ત્યાગ કરી, તારા ચૈતન્યમાં તારે જ જાગૃત થવાનું છે. આ ઉદ્ગાર છે. કુંદકુંદાચાર્યની જનેતાનાં. વર્ષો પહેલાં થયેલા આ આચાર્ય જૈનેની દિગમ્બર શાખામાં થયાં અને તેઓએ અત્યંત સમૃદ્ધ એવા આગમ સાહિત્યની સમાજને ભેટ આપી. આવું અનુપમ કાર્ય એ આચાર્ય કરી ગયા. તેનાં મૂળમાં માતાનાં દૂધનાં સંસ્કાર ! જે સંસ્કાર બાળકને સંસારી થવા ન પ્રેરે પણ સાધક થવા પ્રેરે, નિર્ભયતા, નિલેપતા, સહિષ્ણુતા, આદિ ગુણેનું સિંચન એવું થાય કે ગમે તેવી પરિસ્થિતિમાં એ બાળક અડોલ રહી શકે ! પૂછે મારી બહેનને! કેવું–કેવું ગાય? અર્થ વગરનું? ભાઈ મારે બહુ ડા, ને પાટલે બેસીને ના પાટલે ગયે ખસી, ને ભાઈ પડયો રે હસી. અરે! આજનાં તકલાદી શરીરવાળે ભાઈ ! હાંતાં-ન્હાતાં પાટલેથી પડી જાય તે રોકકળ કરી મૂકે કે હસે! જે છે હસતાં કઈ ભાઈને ! અરે એટલું જ નહીં માનાં અંતરમાં પડેલી વેર-ઝેરની વૃત્તિ, હલકી વૃત્તિ શિશુને પારણામાંથી સાથે મળે? બાળકનાં પણ કેવા કમનશીબ? મા ગાય મોસાળ મામી જુઠી, ને ધકે લઈને રે ઉઠી. બાળકનાં કમળ મનમાં એક વાત બેસી જાય કે મામી નામનું પ્રાણી સારૂં હોય જ નહીં. હું એસાળ જઈશ એટલે મામી મને મારશે. આ શું છે? માની તુચ્છ વૃત્તિ! સંકુચિત દષ્ટિ ! અબોધ શીશુના મનમાં આવા ભાવે ભરી દે છે. પણ માને ખબર નથી પરિણામ શું આવશે ! પછી બાળકમાં ઉત્તમ સંસ્કાર આવે કઈ રીતે?
Page #230
--------------------------------------------------------------------------
________________ વીરનું વીરત્વ 221 મા, ત્રિશલાએ આજની માતાએ ગાય છે એવું ને'તું ગાયું. એણે તે જગતનાં ઝેરને ઝીરવી મહાન બનવાનાં પયપાન કરાવ્યા હતાં એટલે જ એને શિશુ જગનાયક બન્ય, ત્રિલેકિનાથ થયે, વિશ્વવંદ્ય પરમાત્મા થયો. આવા ઉત્તમ હાલરડા સાંભળતા-સાંભળતા વર્ધમાન મોટા થઈ રહ્યાં છે. એ જાણે છે પિતે સિદ્ધ છે, બુદ્ધ છે. માના મુખેથી નીકળેલ ગીતે પણ આ ભાવેને વધુ ને વધુ પુષ્ટ કરી રહ્યાં છે અધ્યાત્મભાવે વધુ પરિપકવ થઈ રહ્યાં છે. માતાને રાજી રાખવા, નિર્દોષ બાળક જેવા તેકાન કરી રહ્યા છે. એના તોફાનમાં પણ તેનું આત્મતેજ ચમકે છે. એક વારની વાત છે. દાસીઓ માતા ત્રિશલાનું માથું ગુંથી રહી છે. સુંદર માથું ગુંથી બગીચામાંથી લાવેલા સુગંધી પુપિની વેણીથી માતાને શંગાર કરી રહી છે. બાળ વર્ધમાન ત્યાં જ આસપાસ રમી રહ્યાં છે. ત્રણ વર્ષની માત્ર ઉમર છે. દાસીઓ દ્વારા થતી સજાવટને એક નજરે જોઈ રહ્યા છે અને એકાએક રડવા માંડ્યા. માતા ગભરાણી શું થયું મારા લાલને ? દેડીને તેડી લે છે. “લાલૂ! શું થયું બેટા? કેમ રડે છે? મા! ફૂલને કેમ મારી નાખ્યા ?" ક્યાં માર્યા છે બેટા! ડાળીઓથી ચૂંટાયા છે. જે બેટા! કેવા સુંદર છે ફૂલ! કેવી મીઠી સુગંધી આવી રહી છે. લે! જે સુંઘ એને ?" “મા! આ ફૂલ ડાળીઓ પર રહેવા માટે છે. તારા માથાનાં શંગાર માટે નથી ! તને ખબર છે મા ! ડાળી પરથી ફૂલને ચૂંટી લઈએ તે એ મરી જાય! મા? મરેલા ફૂલથી તારા શરીરને તું શણગારે છે? શણગાર આનાથી ન થાય. મા તારું સૌંદર્ય તે તારામાં જ છે. તારો શણગાર તું તારામાંથી જ કર મા, ફૂલેથી ન કર !" બેટા ! હું કાંઈ સમજી નહીં. આ ફૂલ કયાં મર્યા છે? જે કેવા પ્રકુલિત છે ?" “મા! તને એ પ્રફૂલ્લિત દેખાય છે. મને તે મરેલા દેખાય છે. ને તેડી લેવા માંય " શું થય
Page #231
--------------------------------------------------------------------------
________________ 222 હું આત્મા છું જે આમાં જરા-જરા જીવ બચે છે બાકી મરી ગયા ! માં મને બહુ દુખ થાય છે. ફરી ફૂલને ન ચૂંટીશ મા!” બંધુઓ ! આ શું છે ! ત્રણ વર્ષનાં બાળકમાં આ સમજણ? હા, મતિ શ્રત-અવધિ ત્રણ જ્ઞાન સાથે લઈને જનમે છે. પિતાનાં જ્ઞાનથી તેને બધે જ આત્માનાં દર્શન થાય છે. એણે ફૂલમાં આત્માને જે. એ જ રીતે એકવાર મા, વર્ધમાનને લઈ પાસેના બગીચામાં ફરવા ગઈ છે. લીલા ઘાસની લેનમાં મા, દાસીઓ સાથે ચાલી રહી છે. વર્ધમાન ન આવ્યું. દૂર ઊભે છે. મા બોલાવે છે. બેટા ! આવ જે અહીં કેવું સુંદર લીલું લીલું ઘાસ છે. કેટલી ઠંડક છે. આવ.” વર્ધમાન આવ્યું તે નહીં પણ માને કહેવા લાગ્યો. મા, એ ઘાસનાં જીવેને તે શા માટે કચરી નાખ્યા ? એને કેટલી પીડા થઈ રહી છે ? જે એનાં ઉઝરડા મારી પીઠ પર પડયા છે ! " માએ રેડીને વર્ધમાનને લઈ લીધું. તેની પીઠ પર જોયું તે તાજાજ ઉઝરડાનાં નિશાન હતાં. એમાંથી લેહી ફૂટવાની જ વાર હતી, મા શરમાઈ ગઈ, દુઃખી થઈ ત્રણ-ચાર વર્ષનાં અધ શિશુની દષ્ટિ ક્યાં-કયાં પહોંચે છે ? વાત-વાતમાં એ માતા-પિતાને સર્વને ટેકે છે. સૂકમ જીવની હિસા પણ એનાથી સહન નથી થતી. વર્ધમાનની આવી વાતે કયારેક માતાને ગમે છે. કયારેક સારી લાગે છે તે કયારેક આશ્ચર્ય પણ ઉપજાવે છે. ભગવાન મહાવીરનું જીવન અનેક પ્રસંગ—રંગથી ભરેલું છે. અહીં આપણે તેમાંનાં થડા પ્રસંગે જોઈશું. એક પ્રસંગ તે બહુ પ્રસિદ્ધ છે. કે વર્ધમાન આઠ વર્ષના છે અને અન્ય બાળકો સાથે રમી રહ્યાં છે. ત્યાં એક મેટે ભયંકર સાપ નીકળે. બધા જ બાળકે ડરીને આમ તેમ ભાગી ગયા. વર્ધમાન ન ડર્યા. તેણે પેલા સાપને ઉઠાવી દૂર-દૂર ફેંકી દીધે. આપણે સહુ જાણીએ છીએ આ પ્રસંગ, પણ કદી ઊંડાણમાં જઈ વિચાર્યું છે કે જે કરુણાસાગર પ્રભુનાં અંતઃકરણમાં ફૂલ પ્રત્યે કરૂણા હેય, એકેન્દ્રિય એવા લીલા ઘાસ માટે અનુકંપા છલકાતી હોય તે સાપ જેવા પ્રાણીને ફેંકી દઈ શકે ખરા ? ન જ બની શકે !
Page #232
--------------------------------------------------------------------------
________________ 223 વિરનું વીરત્વ આ પ્રસંગને આપણે યથાર્થતામાં સમજીએ. બન્યું એવું કે વર્ષમાનના જન્મ પછી તેનાં બાલ્યકાળનાં સાહસ અને શૌર્ય, બલ અને પરાક્રમની યશોગાથા ચારે બાજુ ફેલાઈ. તે સ્વર્ગલેક સુધી પહોંચી. એકવાર સભામાં દેવરાજ ઈન્દ્ર મૃત્યુલેકનાં આ અસાધારણ બાળકની વિશેષતાની પ્રશંસા કરે છે. સાંભળી સહુ દેવે હરખાયા. પણ સંગમ નામના એક દેવને એમ થયું. કેવી જુઠ પ્રશંસા ? સ્વર્ગ દેવતાની તુલનામાં મૃત્યુ લેકને માનવ ઊભે જ ન રહી શકે ! સંગમના અંતરમાં ઈર્ષ્યા જાગૃત થઈ. ઈષ્ય તત્વ ત્રણે લોકમાં સમાનરૂપથી વ્યાપ્ત છે. પિતાને ગમે તેટલું મન્યા પછી બીજે એનાથી ચડિયાતે કેમ કહેવાય. એ સહન ના થાય અને ઈર્ષ્યા જાગે જ, જાગે. સંગમે આ અખા બાળકની પરીક્ષા લેવા ઘાયું. જેઉ કેવી શક્તિ છે, કેવું સાહસ છે. કેવી વિશેષતા છે એનામાં? સંગમ ભયંકર વિકરાળ મેટા સપનું રૂપ લઈને આ બાળકે રમતાં હતાં ત્યાં આવ્યું. બાળકે ઝાડની ડાળીઓ પકડી-પકડી બેઠાં હતાં. સાપને જોઈ સહુ બાળકે ડર્યા. ભયભીત થઈ ભાગી છુટયાં. જયારે વર્ધમાન બિલકુલ નિર્ભયતાથી સાપ જે ડાળ પર હતું તેની સામેની ડાળ પર બેઠાં. અવધિજ્ઞાનની શકિત ધરાવનાર વર્ધમાન જાણું ગયા હતા કે આ સાચે સાપ નથી. સાપનું રૂપ ધારણ કરી દેવ આવ્યા છે. તેથી સામે બેસીને તેની સાથે વાત કરે છે નાગરાજ ! કેવા સુંદર છે તમે ? મને તમારું સૌંદર્ય બહુ પ્રિય લાગે છે. ચાલે આપણે બન્ને રમશું?” બંધુઓ! તમને થશે આ તે કલ્પના માત્ર! શું આવું બની શકે? આઠ વર્ષને બાળક આવી નિર્ભયતા દાખવી શકે? હા, હું તમને એક સામાન્ય બાળકીની વાત કહું. ઉટી પાસે કુનુરમાં એક જૈન પરિવાર રહે છે તેની લગભગ 14-15 વર્ષની દિકરીનાં હૃદયમાં પશુ-પંખી, જંતુઓ પ્રત્યે એટલે પ્રેમ છે કે આપણે કલ્પના ન કરી શકીએ. જે જતુઓને જોઈ મોટી ઉંમરનાં સ્ત્રી-પુરુષ ડરે કે દુર ભાગે તેની સાથે તે રમે. દીવાલ પર ચાલી જતી ગોળીને ધીરેથી પકડે. તેને પંપાળે. તેને ચૂમે, અને
Page #233
--------------------------------------------------------------------------
________________ 224 હું આત્મા છું મમ્મી પાસે લઈ જઈ કહે મમ્મી, જે તે આના શરીરને રંગ કે સુંદર છે. જેને જેવી પણ ન ગમે. જોતાં જ આપણું મનમાં ધૃણા પેદા થાય. એવી ગોળીને એ પ્રેમ કરે. આમ અનેક જીવજંતુ સાથે એ વાતે કરે. માનવબાળ પર એ પ્રેમ નહી પણ પ્રાણુ સૃષ્ટિ એને બહુ વહાલી..! કહે જે આ યુગમાં એક સામાન્ય બાળ આટલી નિર્ભય અને પ્રાણું જગત પર પ્રેમ ધરાવનાર હોય તે વર્ધમાનની તે શું વાત કરવી ! એમનાં અંતરમાં તે વિશ્વનાં સમસ્ત જી પ્રત્યે અખૂટ વાત્સલ્યની ધારા વહેતી હતી. તેઓ માટે શું અશકય ? હા, તે તેઓ નાગરાજ સાથે વાત કરે છે. “નાગરાજ ! તમારી ફેણ કેટલી કેમળ છે. કેટલી મુલાયમ છે. જાણે રેશમની શૈય્યા ! શું મને તમારી ફેણ પર ન બેસવા દે ?" સાંભળીને દેવને ગર્વ ગળી ગયે. આવડા બાળકમાં આટલું સાહસ ? આવી નિર્ભયતા ? આટલે પ્રેમ ? અને દેવ ખુશ થઈ ગયા. પિતાની ફેણ ફેલાવી, પિતે જ એ બાળ વર્ધમાનને ઉઠાવી પોતાની ફેણ પર બેસાડી દીધું. વર્ધમાન નાગની ફેણ પર બેસી મેજ કરી રહ્યા છે. તેને મઝા આવે છે. અને દેવની ખુશી પણ સમાતી નથી. વળી વર્ધમાને પિતાનાં શરીરને સાવ હળવું કરી નાખ્યું જેથી સાપને વજન ન લાગે, કેટલી કરૂણા ? કઈ જીવને એ દુભમવા નથી માગતા. ડી વાર પછી સાપરૂપ દેવ પિતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા અને વર્ધમાનને ખોળામાં બેસાડી વહાલ કરવા માંડ્યા. બીજા બાળકે દૂર ઊભા-ઊભા બધે જ ખેલ જોઈ રહયા છે. દેવે વર્ધમાનને પુછયું: " બેટા ! તારું નામ શું ?" " વર્ધમાન ઉત્તર આપે છે. “લોકે મને વર્ધમાન કહે છે... “હા બેટા ! તું વર્ધમાન તે છે જ. રાત-દિવસ તારી વૃદ્ધિ થવાની જ છે. પણ તારું સાહસ અને શક્તિ જોઈને, તારી વીરતા અને નિર્ભયતા જોઈને હું તને વીર જ નહીં મહાવીર કહીશ!
Page #234
--------------------------------------------------------------------------
________________ વીરનું વીરત્વ 225 અને ત્યારથી મહાવીરનાં નામે એ પ્રસિદ્ધ થઈ ગયા. આપણે પણ તેમને મહાવીરનાં નામે જ ઓળખીએ છીએ. બંધુઓ ! મહાવીરની એ કરૂણા હતી, તેને સર્વ શરીરમાં આત્માનાં દર્શન થતાં હતાં. વળી આત્મવત્ સર્વ ભૂતેષુ જે પિતાને આત્મા એ જ અન્યને આત્મા. તેઓ સાપ સાથે આ કૂરતાને વ્યવહાર કરી જ કેમ શકે? છતાં પ્રશ્ન એ છે કે તે આ વાતની પરંપરા ચાલી કેમ ? આજ સુધી આપણે આમ જ સાંભળતા આવ્યા છીએ ? શું કારણ ? તેનું પણ કારણ છે જરા સૂક્ષમતામાં જઈ વિચાર કરીએ. ભારતમાં અનેક ધર્મ–પરંપરા છે. ભિન્ન-ભિન્ન સંસ્કૃતિઓ છે. એક સંસ્કૃતિને પ્રભાવ અન્ય સંસ્કૃતિ પર પડયા વિના ન રહે. હિન્દુ પરંપરામાં સાંભળ્યું છે કે શ્રી કૃષ્ણ જમનાના જળમાં જઈ કાળીનાગને નાથ્ય. નાગનું દમન કર્યું. અને બાલ્યવયમાં જ પિતાની શુરવીસ્તાને પરિચય આપે. જ્યારે આ કહાની જેતે સામે આવી ત્યારે કેઈ કે વિચાર્યું હશે કે કૃષ્ણ આવું સાહસ અને નિર્ભયતા બતાવી શકે તે શું આપણું મહાવીર કંઈ ઓછા હોય ! તેમનામાં શક્તિ અને સાહસ ન હતાં શું ? નિર્ભયતા ન હતી શું ? તે તેમણે જેડી કાઢયું કે મહાવીર તે વિના શએ એક હાથથી ભયંકર વિષધરને ઉછાળી દૂર ફેંકી દઈ શકે એવી શક્તિ ધરાવતાં હતાં, ગ્રન્થના આ પ્રસંગમાં આ રીતે ઓપ આપવામાં આવ્યું અને કથા પ્રચલિત થઈ ! પણ બંધુઓ ! જેનું રેમ-જેમ કરૂણાથી ભર્યું છે તે અહિંસાના પૂજારી મહાવીર આવી ક્રૂરતા આચરી જ ન શકે. આવી જ એક બીજી વાત. એક દેવ, બાળકનું રૂપ લઈને મહાવીર તથા અન્ય બાળક સાથે રમી રહ્યાં છે ત્યાં રમવા આવ્યું. પિતે હારી ગયે અને મહાવીરને પિતાનાં ખભા પર બેસાડયા. મહાવીર બેઠાં એટલે તેમને ડરાવવા માટે પોતાનું રૂપ વિકરાળ અને બિહામણું બનાવ્યું. પણ એ શાના ડરે. એમણે તે જોરથી એક મુષ્ટિને પ્રહાર દેવનાં માથા પર કર્યો અને દેવ અધું જમીનમાં ઘુસી ગયો ! ભાગ-૩-૧૫
Page #235
--------------------------------------------------------------------------
________________ 226 હું આત્મા છું ગ્ય નથી. મહાવીરને મુષ્ટિ પ્રહારની જરૂર જ ના, આ વાત પણ પરિણત થઈ રહી છે. તેમનાં શરીરમાંથી છૂટતાં પરમાણું પણ પાવન હોય, મહા શક્તિશાળી હેય. દેવે જ્યારે મહાવીરને પિતાનાં ખભા પર બેસાડયાં હશે ત્યારે મહાવીરનાં શરીરના સ્પર્શથી, તેમનાં પવિત્ર પરમાણુનાં સ્પર્શથી દેવ શાંત થઈ ગયે હશે. મહાવીરની પરીક્ષા લેવાની કે તેમને ડરાવવાની વૃત્તિ પણ આપોઆપ ઉપશમી ગઈ હશે. પણ આપણી દષ્ટિ માત્ર સ્કૂલતાને જ માપી શકે છે. સુક્ષમતામાં જઈને જોતાં આપણને આવડતું જ નથી. આપણે આપણું માપથી જ બધાને માપીએ. પણ બંધુઓ ! એ મહામાનવને આપણી કુટપટ્ટી નાની પડે. એનાથી ન મપાય? આસ્તિયનાં ગુણોથી જેને આત્મા સરાબર ભર્યો છે. તેઓને કઈ દેવમાનવ કે પશુરૂપ નથી દેખાતું. પણ બધા જ આત્મા દેખાય છે. તેઓ કદી કઈને, કોઈપણ કારણે જરા માત્ર પણ દુઃખ દઈ શકે ખરા ? તે બંધુઓ ! પ્રભુ મહાવીરનાં જીવનમાં ઘટિત થયેલી ઘટનાઓને યથાર્થ રૂપે જાણવાને પ્રયાસ કરીએ. ખરેખર ! આપણે સહુ મહાવીરનાં અનુયાયી કહેવડાવીએ છીએ પણ મહાવીરને મહાવીરરૂપે ઓળખ્યા નથી. મહાવીરને ઓળખવા માટે આપણી દષ્ટિને બદલવી પડશે, આ ચક્ષુથી પ્રભુને નહીં ઓળખી શકીએ! મહાવીરનાં જીવનમાં બનેલી ઘટનાઓને યથાર્થ દષ્ટિકણથી મૂલવતાં શિખીએ તે જ મહાવીરનું સાચું સ્વરૂપ આપણી સામે આવશે. અને ખરેખર લોકેની દષ્ટિએ તેફાન દેખાય એવા કાર્ય પણ વર્ધમાન કરતા હતા. રાજ્યનું એક પ્રાણીસંગ્રહાલય હતું. વર્ધમાન 7-8 વર્ષને છે. તેથી તેને એ જોવા માટે લઈ ગયા. અનેક જાતનાં પશુ અને પંખીઓથી આખુંય સંગ્રહાલય ભર્યું હતું. આ જોઈને અન્ય બાળકો તે ખુશ થાય. નાચે-કૂદે પણ વર્ધમાનને તે જોતાં જ આંખે ઉદાસ થઈ ગઈ. ઘરે આવીને મા સાથે ઘણી ચર્ચા કરી. શા માટે મુક્ત ગગનમાં
Page #236
--------------------------------------------------------------------------
________________ વિરનું વીરત્વ 227 ઉડતાં પક્ષીઓને કેદમાં પૂર્યા છે! શા માટે એની સ્વતંત્રતા છિનવી લીધી છે? ક અધિકાર છે તમને? આમ વર્ધમાનનું અંતઃકરણ તે વ્યાકૂળ થઈ ગયું. એને ક્યાંય ચેન પડતું નથી. એક દિવસ કેઈનેય કહ્યા વિના જ્યાં પ્રાણીઓ હતાં ત્યાં પહોંચી ગયે. પિતાનાં પ્રભાવથી પહેરેગીર અને અન્ય માણસોને ત્યાંથી દૂર જવા કહ્યું અને પાંજરામાં રહેલાં પશુ-પંખી સહુને છોડી મૂકયા. મુક્ત થયેલા પશુ-પંખી ગેલમાં આવી જઈ પિત-પિતાને માર્ગે દોડી ગયાં. મહારાજા સિદ્ધાર્થને જાણ થઈ કે આખું સંગ્રહાલય ખાલી પડ્યું છે. શું થયું અને કેણે આ કાર્ય કર્યું તે કઈ જાણતું નથી ! સંગ્રહાલયનાં રખેવાળે પણ પિત–પિતાના ઘરે ચાલ્યા ગયા છે. રાજા સિદ્ધાર્થે ત્રિશલાને પણ પૂછયું, કે આ શું છે? ત્રિશલા કંઈ જવાબ આપી શક્તા નથી. ત્યારે મહારાજા, વર્ધમાનનાં આ કાર્ય પાછળ પડેલી કરુણાને જાણી શકતા નથી. પણ નાનકડા કુમારનાં તેફાને દિન-પ્રતિદિન વધી રહ્યાં છે. એ વધતાં જ જાય છે. હવે કુમાર કાબુમાં રહેતું નથી. એમ સમજી જે તેને ગુરૂકુલમાં ભણવા મૂક હેય તે કંઈક શાંત થશે. આવું વિચારવા માંડયા. અને રાજા સિદ્ધાર્થ સારે દિવસ જોઈ વર્ધમાનને ભણવા માટે ગુરૂકૂળમાં લઈ ગયા. સુંદર અને તેજસ્વી બાળકને જોઈ ગુરુ પણ ખુશ થયા. અને બાળકને શિક્ષાને પ્રારંભ કરાવે છે. એ સમયે બાળકોને ધર્મનું જ્ઞાન પહેલું દેવામાં આવતું અને પ્રારંભ પણ એનાથી જ થતું. પ્રથમ ભગવાનનું નામ શિખવવામાં આવતું. આજ ક્યાંથી શરૂ થાય છે? Dog-ડેગ, Cat-કેટ, તમારા બાળકે કૂતરા-બિલાડાથી ભણવાનું શરૂ કરે છે અને તેનાથી ડરે છે. વર્ધમાનને કુલપતિ પ્રથમ જ શીખવાડે છે! બેટા! તુ નમે ભગવતે શ્રી અરિહન્તાય.” વર્ધમાન કુમાર બોલે છે. 34 નમે ભગવતે શ્રી મહાવીરાય.” “અરિહન્તાય બેલ બેટા, એ ભગવાનનું નામ છે.”
Page #237
--------------------------------------------------------------------------
________________ 228 હું આત્મા છું જે ભગવાનને મેં જોયા નથી તેમનું નામ કેવી રીતે બેલું ? તેમને નમન કેવી રીતે કરૂં? સંગમ દેવે જે ભગવાન બતાવ્યા તેમનું નામ બોલું છું, તેમને વંદન કરૂ છું બાળક વર્ધમાન શું બોલે છે તે કઈ સમજી શકયું નહીં. કુલપતિ તેમજ અન્ય વિદ્યાથીએ માત્ર હસી રહ્યાં છે. કુલપતિએ શા ખોલી તેમાંથી કલેક બોલાવવા શરૂ કર્યા. તે કહેઃ આ જુના લેક છે. તેમાં શું બોલવું? હું તે એવું ન બોલું મારી સામે જે આવે, જે જેઉં, જે જાણું તે જ બેલું અને સહુનાં આશ્ચર્ય વચ્ચે નવા-નવા સ-રસ, સરલ, અર્થગંભીર કલેક સ્વયં રચતા જાય છે અને બેલતે જાય છે. તેની અલૌકિક પ્રતિભા અને અસાધારણ પ્રજ્ઞાતે જ જોઈ કુલપતિ અંજાઈ ગયા. આ બાળકને ભણાવવાનું મારું ગજુ નથી એમ સમજી તે જ દિવસે સાંજે તેને વિદાય આપી દીધી. જેને આત્મા જ્ઞાન-તેજની દિપ્તિથી દિત છે તેને કેણ ભણાવી શકે? એના તેજ સામે ભલભલા પંડિતે પણ ઝૂકી જાય છે. તેનાં જ્ઞાન, તેજ આગળ સહુ ઝંખવાણા પડી જાય છે. કુમારને કેઈ ભણાવી શકહ્યું નહીં. ભણાવવાની જરૂર પણ ક્યાં હતી? કેવળજ્ઞાન-સંપૂર્ણજ્ઞાન પ્રગટ થવા માટે પ્રતીક્ષા કરી રહ્યું છે. તેને શું ભણતર ?? સમય વ્યતીત થતાં યુવાન થયાં. 30 વર્ષની ઉંમરે વડીલ બંધુ નદીવર્ધનની આજ્ઞા લઈ દીક્ષા લે છે. અહીં પણ કેટલાંક લોકો કહે છે. કે મહાવીર સ્વામીને તીર્થકર થવાનું હતું છતાં મા-બાપને દુઃખી નથી ક્ય, માતા-પિતા જીવિત હતા ત્યાં સુધી દીક્ષા નહીં લઉં એ નિશ્ચય કર્યો હતો. આ ઉદાહરણ આજ-કાલ દીક્ષા લેવા તૈયાર થાય તેવા ભાઈબહેનોને અપાય છે કે તમે મહાવીરથી પણ આગળ વધ્યા ? મા-બાપને દુઃખી કરે છે. પણ કહેનાર એ નથી વિચારતા કે મહાવીર જ્ઞાની હતાં તેઓ જાણતાં હતાં કે માતા-પિતાનાં મૃત્યુ પછી પણ પિતાનું આયુષ્ય કેટલું છે! અને બીજુ પિતાને જે જીવો સાથે સંસારમાં રહી ઋણાનુબંધ ભેગવવાનાં હતાં. એ કેટલાં સમયનાં છે એ પણ તેઓ જાણતાં હતાં.
Page #238
--------------------------------------------------------------------------
________________ 229 વિરનું વીરવ આપણે તો જાણતા નથી કે મા-બાપનું આયુષ્ય કેટલું છે અને સંતાનનું કેટલું છે ? કયારેક માતા-પિતા પહેલાં પણ સંતાન ચાલ્યા જાય, તેથી મહાવીરનું આવું અનુકરણ કરવાનું ન હોય તેઓએ જે સાધના કરી તેનું અનુકરણ થાય તે કરવું જરૂરી છે. વળી મહાવીર તે કપાતીત પુરુસ હતાં. તેમના જીવન સાથે આપણે તુલના થાય નહીં. તેઓ કયાં અને આપણે ક્યાં ? કેટલાક લેકે એ પણ પ્રશ્ન પૂછે છે કે મહાવીર જ્ઞાની હતા. તેઓ જાણતાં હતાં કે સંસાર પાપમય છે તે તેમણે લગ્ન શા માટે કર્યા? ભેગોને ત્યાગ પહેલેથી જ કેમ ન કર્યો ? પણ મહાવીર એ જાણતાં હતાં કે યશોદા સાથે પતિ-પત્ની તરીકેનાં કણાનુબંધ છે તે આ ભવે જ પૂર્ણ કરવાનાં છેહવે પછી ભવ નથી. તેથી સારા કે ખરાબ વૈરાનુબંધ કે પ્રેમાનુબંધ બધાં જ આ ભવે ભેગવી જ લેવાનાં છે. તેથી 30 વર્ષની ઉંમર સુધી સંસારમાં રહેવું જ પડ્યું. તે પછી એકાકી સ્વયં દીક્ષા લીધી. તમે જાણે છે કે તીર્થકરને કોઈ ગુરુ ન હોય. તેઓ પૂર્વ ભવની સાધનાનાં કારણે સ્વયં બુદ્ધ જ હેય. હા, માત્ર એક એવી પરંપરા છે કે તીર્થકર જાણતા હોય કે હવે સંસાર છોડી સાધુ થવાને સમય પાકી ગયો છે. તેઓ તૈયાર જ હોય છતાં ઈદ્ર મહારાજ આવી તેઓને વિનંતિ કરે કે “પ્રભુ પ્રવજયા ગ્રહણ કરી તીર્થ–પ્રવર્તન કરો !" અને પ્રભુ સ્વયં દીક્ષા લઇ ચાલી નીકળે. - વર્ધમાન કુમાર પણ સ્વયં દીક્ષિત થઈ વનની વાટે ચાલી નીકળ્યા. એકાકી છે. કાલને રાજકુમાર આજે ખુલા શરીરે, ખુલ્લા પગે, ખુલ્લા મસ્તકે વનમાં વિચરી રહ્યો છે, ત્યારે ન હતા ઉપાશ્રય કે ન હતા ભવન, ક્યાંક જંગલમાં, એકાંતમાં, ગુફામાં, મકાનમાં, ખંડેરમાં, ધ્યાન ધરી ઊભા રહી જાય છે. સર્વથા નિલેપ અંતર-બાહ્ય દિગબર. ન તે શરીર પર વસ્ત્રને પરિગ્રહ છે. ના અંતરમાં વૃત્તિઓને સંગ્રહ છે. બાહ્યાંતર નિર્ચથ બન્યા છે. સાપ કાંચળી ઉતારી ને ભાગે તેમ સર્વથા, સર્વસ્વ છેડી દીધું છે. સાપ શા માટે કાંચળી ઉતારે જાણે છે ? સાપને વરસમાં એકવાર
Page #239
--------------------------------------------------------------------------
________________ 230 હું આત્મા છું શરીર પરની ચામડીની ખોળ ઉતારી નાખવી પડે. કારણ જુની ચામડી સુકાઈને સંકેચાવા માંડે, એ સાપના સુંવાળા શરીરને ખેંચવા માંડે. જે વેદના અસહ્ય હોય. કેટલા દિવસ સુધી એ પીડા સહન કરવી પડે. જ્યાં સુધી આખા શરીરની પૂરી ચામડી સૂકાઈ ન જાય અને નવી ચામડી પૂરી ન આવી જાય ત્યાં સુધી તેને ત્યાગ ન થઈ શકે. પણ જે ક્ષણે બધી જ ત્વચા સુકાઈ જાય તે ક્ષણે જ તેને શરીર પરથી ઉતારીને એ ભાગે કે પાછું વાળીને જુએ નહીં. એ ચામડીએ તેને એટલી પીડા આપી હોય કે પાછું વાળીને જોવાની ઈચ્છા જ ન રહે ! કેવી સુંદર ઉપમા આપી છે, સંસાર ત્યાગીઓને! સાંપની કાંચળીની જેમ સાધુ સર્વસ્વ ત્યાગ કરી સંસારથી ભાગી છૂટે છે. ફરી તેની સામું જેતે નથી. સંસારનાં સંબંધ, સર્વ બંધને જેને ખરેખર પીડાકારી લાગ્યા છે તેને જ એ અંતરથી છૂટી જાય છે જ્યારે અંતરથી છૂટે પછી તેનાં પ્રત્યે જરા પણ આસક્તિ નથી રહેતી. પ્રભુ મહાવીરે ઘણા ભવોમાં આ પીડાને અનુભવી છે. જે તેઓ જાણે છે તેથી જ સર્વસ્વ ત્યાગ કરી એકલા ચાલ્યા ગયા. - દીક્ષા લીધા પછી જ્યાં-જ્યાં વિચર્યા ત્યાં-ત્યાં ખૂબ-ખૂબ પરીષહે ઉપસર્ગો સહ્યા છે બંધુઓ ! ભૌતિક સંસારમાં કંઈક પામવું હોય તે પણે કેટલું સહન કરવું પડે છે! તે આ તે ભવ-ભવની યાત્રામાં જે નથી પામ્યા તેવું અપૂર્વ પામવું છે તે સહન કર્યા વગર ક્યાંથી મળી શકે ? અહીં થોડી તત્ત્વજ્ઞાનની વાત કરી લઈએ. છે તે થેડી સૂક્ષ્મ અને ગહન છતાં સમજવા જેવી છે. તેથી કહું છું. જીવ જ્યારે આત્મવિકાસ કરેતે ગુણસ્થાનનાં કામમાં આગળ વધે છે. ત્યારે જીવને બે વખત અપૂર્વકરણ થાય છે. અપૂર્વકરણ એટલે જ ભાવ ધારા આજ સુધી કદી ન આવી હોય. પૂર્વે જ નથી થયું તે થાય તેનું નામ અપૂર્વ અનાદિકાળનાં મિથ્યાત્વી જીવને શુભ ભાવે ઘણી વાર આવે. પુણ્યબંધ ઘણાં થાય. પણ જયાં સુધી શુદ્ધ આત્મદશાની અપૂર્વ ભાવધારા જાગૃત ન થાય ત્યાં સુધી સમ્યગ્ગદર્શનને સ્પર્શ ના થાય. કદી
Page #240
--------------------------------------------------------------------------
________________ 231 વરનું વીરત્વ નહીં આવેલા એવા ભાવ કે જે મિથ્યાત્વ દશાને તેડી નાખે. રાગદ્વેષને મંદ કરી નાખે એ ભાવોને અપૂર્વકરણ કહે છે. આ કરણ આવ્યા પછી અનિવૃત્તિકરણ આવે કે જેનાં કારણે જીવને સમ્યગદર્શન થાય જ. તે આ અપૂર્વકરણ તે સમ્યગદર્શન માટેનું અપૂર્વકરણ. બીજું અપૂર્વકરણ થાય તે આઠમ ગુણસ્થાને જે ચારિત્રનાં ભાવનું હેય પ્રથમ અપૂર્વકરણ કરતાં પણ આ અપૂર્વકરણ માટે અત્યન્ત પ્રબળ પુરુષાર્થ કરવાને રહે છે. આઠમા ગુણસ્થાન પહેલાં, સમ્યગ્ગદર્શન થયા પછી જીવ પાંચમા, છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનને સ્પર્શે છે. સાતમું ગુણસ્થાન અપ્રમત્ત ભાવેનું હોય છે. સાતમે ગુણસ્થાને પહોંચેલે સાધક આત્મ-સ્થિરતામાં લીન થઈ ગયું હોય. આત્મ-સ્વરૂપની અપ્રતિમ રમણતા હોય. તે આત્મામાં એ તન્મય થઈ ગયું હોય કે દેશકાળનું તેને ભાન ન રહે. એક વાત અહીં સમજવા જેવી છે તે એ કે પંચમહાવ્રતધારી પ્રતિલેખન, આવશ્યક આદિ ક્રિયાઓ તેના સમયે કરે. પણ આવા યથાર્થ મુનિનાં અંતરની ભાવધારાનું ઉત્થાન થાય અને તે સાતમા ગુણસ્થાનનીદશાને પામી જાય. પોતાના આત્માનુભવમાં એકાગ્ર થઈ જાય અને પ્રતિ કમણ કે પ્રતિલેખનને સમય ચાલ્યો જાય. મુનિ એ ન કરી શકે તે પણ મુનિને દોષ લાગતું નથી કારણ મુનિધર્મની ક્રિયાઓનું કરવું તે છઠ્ઠા ગુણસ્થાનની દશા છે. અને આત્મા–રવરૂપની રમણતામાં લીન થઈ જવું તે સાતમા ગુણસ્થાનની સ્થિતિ છે. વધુ ઉત્કૃષ્ટ ભાવમાં રહયા તેથી દેષ ન લાગે. કેઈ કહેશે એ સમયે મુનિ શા માટે ધ્યાન કરે ? ઉત્તર એ છે કે ધ્યાન કેઈ કરવાની ચીજ નથી. એ તે સહજરૂપે થઈ જાય છે. અત્યારે આપણે જે ધ્યાન કરીએ છીએ કે કરાવીએ છીએ એ તે ધ્યાનદશાને સાધવા માટેની પૂર્વ પ્રક્રિયા છે. એકાગ્રતા કેળવવાની પ્રેકટીશ છે, તે આવી સહજ ધ્યાન દશા તે સાતમ ગુણસ્થાનની સ્થિતિ છે.
Page #241
--------------------------------------------------------------------------
________________ 232 હું આત્મા છું પ્રભુ મહાવીરને આત્મા સંયત દશામાં છે. છઠ્ઠા સાતમા ગુણસ્થાનને ભામાં ઝુલી રહ્યા છે. ત્યાર પછીનું ગુણસ્થાન તે આઠમું અપૂર્વ કરણ ગુણસ્થાન છે. આ ગુણસ્થાને જીવ, આવે ત્યાંથી શ્રેણી શરૂ કરે. ક્ષપકશ્રેણીથી આગળ વધે તે નવમાં દસમા ગુણસ્થાને થઈ બારમાને સ્પશે અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય. અર્થાત આઠમા ગુણસ્થાન માટે થતું ચારિત્ર દશાનું અપૂર્વ-કરણ આવે પછી જ જીવ કેવળજ્ઞાન સુધી પહોંચી શકે અને તે પણ માત્ર બે ઘડીમાં જ, વધુ સમય ન લાગે. અહીં આ ચર્ચા આપણે એટલા માટે કરી કે સાતમા ગુણ-સ્થાનથી આગળ વધી અપૂર્વકરણમાં સપક શ્રેણીએ જીવ જે આગળ વધે તે માત્ર બે ઘડીમાં કેવળજ્ઞાન લઈ લે. જ્યારે પ્રભુ મહાવીરને આટલું પ્રાપ્ત કરવા માટે બાર વર્ષ અને તેર પખવાડીયા સુધી પુરુષાર્થ કરે પડ્યો. જ્યાં માત્ર બે ઘડીમાં પહોંચી શકાય ત્યાં પહોંચતા સાડાબાર વર્ષ ! | વિચારો બંધુઓ ! મહાવીર જેવા આત્માને આટલે સમય અને આટલે પ્રબળ પુરુષાર્થ ફરે પડયો તે આપણું શું ? ક્યાં છીએ આપણે ? એટલા લાખ કે એટલા કરોડ વર્ષે પણ આપણે ત્યાં પહોંચી શકીએ તે પણ આપણાં સદ્ભાગ્ય! કેટલા પુરુષાર્થની જરૂર છે આપણે! કલ્પનામાં ઉતરે છે ! સમજાય છે ! ભગવાન મહાર્વીરે દીક્ષા લીધા પછી બીજું કશું કર્યું જ નથી. માત્ર પુરુષાર્થને પુરુષાર્થ જ. દીક્ષા લેતાંની સાથે મૌન. કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી મૌન, ઉપદેશ નહીં! જ્યાં સુધી મારા જ્ઞાન-દર્શન વડે જગતનાં સર્વ પદાર્થોનું યથાર્થ સ્વરૂપ ન જાણું ત્યાં સુધી ઉપદેશ નહીં આપું. ત કે સિદ્ધાંતનું નિરૂપણ નહીં કરું. આજે એક પ્રકારે તત્વને કહ્યું અને કેવળજ્ઞાન થયા પછી એ બીજી રીતે કહેવાય તે ઉચિત નથી. માટે મૌન ભાવે, પ્રભુ વિચરી રહયા હતા. મારા પ્યારા બંધુઓ ! પ્યારી બહેને! મહાવીરનાં જીવનને જાણવું હશે તે તેમનાં સાધનાકાળનાં સાડાબાર વર્ષ ને જાણવા પડશે. આટલે
Page #242
--------------------------------------------------------------------------
________________ વીરનું વીરત્વ 233 સમય તેમણે કેવી રીતે વિતાવ્યો? શું શું કર્યું ? ક્યાં ક્યાં ગયા ? આપણે તે માત્ર એટલું જ જાણીએ છીએ કે 30 વર્ષે દીક્ષા લીધી. સાડા બાર વર્ષે કેવલજ્ઞાન થયું. કહેતાં જરા પણ વાર ન લાગી ! કેટલું સહેલું છે! હું તે તમને કહું છું તમારામાંથી જેને 30 કે 30 ની ઉપર થયા હોય તે લઈ લે દીક્ષા. થઈ જશે સાડાબાર વર્ષે કેવળજ્ઞાન ! ના પણ એમ નથી થતું હું ! એ મહાવીરે શું શું કર્યું હતું? એક-એક ક્ષણ કેવી રીતે વિતાવી? તે સર્વ ક્ષણેને પુરુષાર્થ ભેગા થયે ત્યારે કેવળજ્ઞાન પ્રગયું ? એમ જ નથી થઈ જતું. મહાવીર, મહાવીરનાં રૂપે કેમ પૂજાયા ! ચેસઠ ઈન્દ્રનાં પૂજનિક, વંદનિક અર્ચનિક, કેમ બન્યા ? તેમને આંતર બાહય પુરુષાર્થ કે હતું. તે સર્વ અવસરે !
Page #243
--------------------------------------------------------------------------
________________ ' વાતરાગ પરમાત્મા અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં ભવ્યાત્માઓને સમ્યગ્રજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરતનની આરાધના કરનાર જીવની આત્મિક દશા એવી સહજ થઈ જાય છે કે ગમે તેવા સંગમાં એ આત્મભાવમાં જ વર્તતે હેય. બહારની કોઈ પણ પરિસ્થિતિ તેને સ્વ-સ્વભાવમાં સ્થિર રહેવામાં વિજ્ઞ રૂપ ન બને. પછી એ અન્ય વ્યક્તિનાં સંગજન્ય પરિસ્થિતિ હોય, નાની વય હેય કે બાહા દૃષ્ટિએ અલ્પજ્ઞાન હોય, તે પિતામાં જ વર્યા કરતે હાય. શ્રમણ ભગવંત મહાવીરનાં જીવનની મીમાંસા ગઈ કાલે આપણે કરી. તેઓનાં જીવનનાં એક-એક પ્રસંગે અભૂત છે. બધે જ તેમનાં ચૈતન્યની ચમત્કૃતિ સ્પષ્ટ તરી આવે છે. સામાન્ય બાળક અને વર્ધમાનની બાલ્યા વસ્થાને કયાંય મેળ નથી. “પુત્રનાં લક્ષણ પારણુમાં' એ કહેવતથી પણ આગળ વધી. વર્ધમાને તે માના ઉદરમાંથી જ પોતાનાં ઉત્તમ લક્ષણોને પરિચય આપવા માંડે હતે. પોતે આત્મરત જીવ છે. એ અનુભવ પણ માતાને કેટલી વાર થઈ ચૂક હતો ! ખરેખર તે મહાવીર-વર્ધમાન તરીકે જમ્યા પછી આત્મજાગૃતિ માટે તેમને કંઈ પુરુષાર્થ કરે પડે નથી. તેમની સ્વરૂપ-સમાધિ સહજ હતી. હા, જે કંઈ પુરુષાર્થ કર્યો તે સર્વજ્ઞતા–વીતરાગતા સુધી પહોંચવા માટે કર્યો. એ પહેલાની તે સર્વ ગ્યતા તેમનામાં વિદ્યમાન હતી. ઇતિહાસ કહે છે કે તેઓ બિલકુલ શીશુવયમાં હતાં ત્યારે એટલે કે ચાર-પાંચ વર્ષની ઉંમરમાં રાજમહેલના ઉપરના માળનાં એક એકાંત રૂમમાં ધ્યાન ધરી બેસી જતાં. દાસ-દાસીઓ કે માતા આખે રાજમહેલ
Page #244
--------------------------------------------------------------------------
________________ ક્રાંતિવીર મહાવીર 235 ફરી વળે, વર્ધમાન નજરે ન પડે. છેક છેલ્લા ઓરડાનાં એકાંત ખૂણામાં પદ્માસન લગાવી, આંખ બંધ કરી નિજમાં લીન થઈ ગયા હોય. કલાકે સુધી તેમની સમાધિ ઉતરે નહીં. કેટલીવાર તે દિવસ સુધી કંઈજન પણ લીધું ન હોય. ભેજનના થાળ એમ જ પડયા રહે અને વર્ધમાન પિતાની ધ્યાન-મસ્તિમાં હાય. બંધુઓ! તમે કહેશે કે આ અતિશયોકિત નથી લાગતી? આટલી નાની ઉંમરને બાળક શું સમજે આત્મા અને શું સમજે ધ્યાન? હા ! એ બધું જ સમજે. ઉંમર તે શરીરની હેય આત્માની નહીં. વય ભલે તો પ્રબળ હોય કે સર્વ–સામાન્ય દૃષ્ટિએ અશક્ય દેખાતું કાર્ય તેમને માટે સહજ હોય!! હું તમને આ કાળમાં થઈ ગયેલ મહાપુરુષની વાત કરૂં સ્વામિ વિવેકાનંદ, જે હમણાં જ થઈ ગયા. તેમનાં જીવન-ચરિત્રમાં બતાવ્યું છે કે તેઓ જ્યારે સાડાત્રણ વર્ષનાં હતાં. ત્યારે એક ઓરડામાં આંખે અંતરમાં એક પ્રકારનાં ઊંડા આનંદની અનુભૂતિ થાય. બાલ્યાવસ્થા એટલે વાણી દ્વારા કહેતાં ન ફાવે. પણ પિત–પિતામાં અનુભવે. એ એમ સમજે કે નાનાં બાળકને બધાંને જ આવું થાય. એક વાર પિતાની ઉંમરનાં 8-10 બાળકને ભેગા કરીને કહે ચાલે આપણે રમીએ! બધાં જ બાળકને એક રૂમમાં બેસાડ્યા. રૂમ બંધ કરી દીધો. પછી કહે હું જેમ આંખે બંધ કરીને બેસું છું. તેમ તમે બધા બેસી જાવ. બધાને ધ્યાનમાં બેસાડી દીધાં. આ છે તેમની અલૌકિર્તા, પાત્રતા, ગ્યતા! એક કલાક સુધી પોતે તે સ્થિર થઈ ગયા. પણ બીજા બાળકોને સ્થિરતા ક્યાંથી આવે ? એ બિચારા તો ચંચળ થવા માંડયા. હાથ-પગ હલાવવા માંડયા. પણ એટલી ઉંમરમાં ય વિવેકાનંદની પ્રતિભા એવી હતી કે કોઈ બાળક એનાં વિરોધમાં કાંઈ કરી શકે નહીં. તેથી કઈ બાળક ઊભું ન થયો. બધા કલાક સુધી ગમે-તેમ બેઠાં રહ્યાં.
Page #245
--------------------------------------------------------------------------
________________ હું આત્મા છું વિવેકાનંદનું ધ્યાન પૂર્ણ થયું એટલે એ બીજા બાળકોને પૂછે છે કે “તમને કે પ્રકાશ દેખાયે!' બાળકે કહે “અમને તે અંધારૂં દેખાયું ! આંખે બંધ હોય તે પ્રકાશ કેમ દેખાય? અંધારું જ હતું અમારી સામેવિવેકાનંદ કહે છે: “મને તે લાલ-લીલે–પીળો પ્રકાશ દેખાય !" બંધુઓ ! આ છે આત્મિક ગ્યતા ! તેમાં વયને શો સંબંધ? વળી આપણું સ્થલ દષ્ટિ માત્ર વર્તમાનને જ જાણે પણ કાળનાં પડને આરપાર ભેદી ભૂતકાળ સુધી પહોંચી શકે નહીં. આવા ગ્ય આત્માઓ પૂર્વ ભવે સાધના કરીને આવ્યા હોય અને સંસ્કાર સાથે લઈને જન્મ તેથી બાલ્યવય ભલે હોય પણ આત્મામાં સમજની પરિપકવતા હોય. વળી તેમનાં કિયા-કલાપ, વર્તન કંઈક એવા અસાધારણ હોય કે બધાં તેને સમજી પણ ન શકે. વર્ધમાન ગુરુકુળમાં તે ભણ્યાં નહીં. તેથી પિતાએ ભણવાનાં સર્વ સાધને મહેલમાં લાવી દીધાં કે તેમને લાડલે મહેલમાં રહી ભણે. પણ દિવસે અને મહિનાઓ વીત્યા છતાં એક પણ સાધનને હાથ નથી અડાડ્યો. ત્યારે એક વાર મા પૂછે છે. “બેટા! તું શું ભણે છે? “મા! હું રોજ ઘણુંઘણું વાંચુ છું. !" , અરે બેટા! એક પણ ગ્રંથ ઉઘાડ્યો નથી. બધું જ એમ ને એમ પડ્યું છે. તું શું વાંચે છે?” મા! ગ્રન્થની શું જરૂર છે? હું તે આ વિશ્વનાં એક-એક દ્રવ્યોને વાંચુ છું. જેટલા જડ પદાર્થો મારી સામે આવે અથવા ન પણ આવે. તેનાં પરિણમન ને જોઉં છું. જાણું છું. વાંચુ છું. એટલું જ નહીં મા ! હું મને વાંચુ છું. હું આત્મા, મારામાં પ્રત્યેક સમયે થતાં પરિણમનને વાંચુ છું !" બેટા! આ શું બોલે છે ? મને કંઈ સમજાતું નથી. પદાર્થો ને તે કંઈ વાંચવાના હોય ! પિતાને વાંચવાનું હોય ! બેટા ! તારી વાતે જ બધી અટપટી!”
Page #246
--------------------------------------------------------------------------
________________ કાંતિવીર મહાવીર 23 બંધુઓ ! અવધિજ્ઞાન સાથે લઈને આવેલા જીવને શું ભણવું ? ભૂત-ભવિષ્ય-વર્તમાન ત્રણે કાળની અમુક મર્યાદિતરૂપી પદાર્થોની પર્યાયને જાણે. તેને માટે બાહયજગતનું જ્ઞાન શું મેળવવાનું રહે? આપણને કંઈ વાંચવા, શીખવાની જરૂર, વિચારવાની જરૂર છે ત્યારે જ રહે કે જે એ વિષયથી અજ્ઞાત હાઈએ. પણ જેને જાણતાં હોઈએ તેમાં શું શીખવાનું? વળી તેઓની દૃષ્ટિ સ્થલ પદાર્થોનાં બાહ્ય આવરણ સુધી જ ન રહે પણ તેને ભેદીને પદાર્થની સૂક્ષ્મતા સુધી પહોંચતી હોય. આમ ભગવાન મહાવીરની જીવન ચર્ચાને વિચાર કરીએ તે આપણી બુદ્ધિ કામ ન કરે. એમનાં જીવનની એક-એક પળ કેવા ભાવમાં. કેવા વ્યવહારમાં વ્યતીત થઈ હશે. તે આપણે કઈ રીતે સમજી શકીએ ? આપણું જીવન વ્યવહાર સાથે એમનાં જીવનને મૂલવીએ તે બંધ બેસે જ નહી. શું તેઓ તમારી જેમ સવારે ઊઠી, છાપુ વાંચતા હશે? નિત્યકાર્ય પતાવી સ્નાન કરી ઓફિસે જતાં હશે ? આવીને જમીને ઘરનાં સાથે ચેડી સુખ-દુઃખની વાત કરી સૂઈ જતાં હશે? આવી હશે એમની જીવનચર્યા? શું લાગે છે તમને ? ના, સહુથી નિરાળા એવા એ વર્ધમાન ને બાહ્ય જગત સાથેનાં સ્થૂલ વ્યવહાર સહજ છૂટી જતાં હશે. દીક્ષા લીધા પહેલાં પણ કલાકે સુધી એક જગ્યાએ બેસી ઊંડા ચિંતનમાં એકાગ્ર થઈ જતાં હતાં. વાતાવરણમાં શું થઈ રહ્યું છે. તેની ખબર રહેતી નથી. આવી દશા જેની હોય તેને કેમ સમજીએ આપણે? દીક્ષા લીધા પછી પણ માત્ર જ્ઞાતા-દષ્ટ ભાવમાં રહયાં છે. અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય કે તેઓએ તીર્થંકર નામકર્મ બાંધેલું હતું. તીર્થકર થવાના છે તે નિશ્ચિત જ હતું અને સાથે આ જ ભવે મોક્ષ થવાને છે એ પણ નિશ્ચિત જ હતું. વળી બાલ્યવયમાં જ આટલી પૂર્વ જન્મની સાધનાના ફળ સ્વરૂપ ગ્યતા લઈને જનમ્યા હતાં તે શું તેઓ દીક્ષા ન લેત તે ન ચાલત? ભરત ચક્રવર્તી કે મારૂદેવા માતા ગૃહસ્થ વેશે જ કેવળજ્ઞાન પામ્યા, તે મહાવીરે શા માટે દીક્ષા લીધી ?
Page #247
--------------------------------------------------------------------------
________________ 238 હું આત્મા છું તેમના માટે દીક્ષા લેવી કોઈ અનિવાર્ય ન હતી ! સહજ છે આ પ્રશ્ન પણ આ વિષયને સૂક્ષમતાથી વિચારીએ ! મહાવીરનું ગૃહસ્થાશ્રમ છેડીને સાધુ થઈ જવું. એ એ પ્રકારનું પરિણમન હતુ. જેમ અન્ય પરિણમન થયા કરે છે તેમ આ પણ એક પરિણમન થયું. ગૃહસ્થને વેષ ઉતારી સાધુ વેષ સ્વીકારી લીધું. બસ માત્ર આટલું જ. બાકી તે તેમને સર્વ છૂટેલું જ હતું. કંઈ છોડવાપણુ હતું નહીં. અંતર તે ક્યારનું ય નિથ થઈ ગયું હતું. આ એક તેઓની ભાવ પરિણતિ હતી અને તે પરિણમન સાકારરૂપે ઘટિત થઈ ગયું. પ્રભુ સાધુ બની ગયા. દીક્ષા લીધા પછી આત્માનાં ભાવમાં વૃદ્ધિ થઈ રહી છે. તરત જ ચોથું મન:પર્યવજ્ઞાન પ્રગટ થયું છે. પ્રભુ સ્વનાં ઉત્થાન સાથે પરનાં ઉત્થાનમાં નિમિત્ત બની રહ્યાં છે. દીક્ષાના પ્રથમ માસથી જ પ્રભુને ઉપસર્ગો શરૂ થઈ ગયા છે દિગમ્બર વે, મન સાથે વિચરે છે. કયાંક ધ્યાનમાં ઊભા રહી જાય છે. કેઈ તેમને ચોર સમજે. ધુતારે સમજે. અને પીડા આપે છે. તે વળી કઈ દેવે અને પશુઓ પણ પ્રભુને સતાવે છે. પ્રભુનું વિચરણ વૈશાલીની આજુબાજ થતું રહ્યું ત્યાં સુધી તે મોટે ભાગે પ્રભુને સતાવનાર પહેલાં સતાવે અને પછી ઓળખી જાય કે આ તે વૈશાલીનાં રાજકુમાર વર્ધમાન છે. એટલે પ્રભુને પગે પડે. માફી માગે. માન-સન્માન કરે. આહાર-પાણી વહેરાવે. આમ બધે જ થવા માંડયું ત્યારે પ્રભુએ એ પ્રદેશ છેડી દીધું અને જ્યાં તેમને કેઈ નતું જાણતું તેવા અનાર્ય દેશમાં ગયા. ત્યાંની પ્રભુ તદ્દન અસભ્ય-અસંસ્કારી. વળી કુરુપ. આ સુંદર દેહધારી માનવને તેઓએ કયારેય જે જ ન હતું. લેકે પ્રભુને જોવા માટે ટોળે વળે. તેમનાં દેહમાંથી નીકળતી સુગંધથી આકર્ષાઈ તેમની પાસે આવે અને જંગલી પશની જેમ પ્રભુનાં શરીરમાંથી માંસ-કાપી કાપી, કાચું ને કાચું માંસ ખાઈ જાય. આ માંસ તે બહુ મીઠું લાગે. આવું સ્વાદિષ્ટ માંસ તે કદી
Page #248
--------------------------------------------------------------------------
________________ કાંતિવીર મહાવીર 239 ખાધું નેતું એમ કહી ફરી-ફરી પ્રભુનાં શરીરને માંસ તેડી–તાડી ત્રાસ આપે છે. - પ્રભુ બધા જ પરીષહ-ઉપસર્ગો સમતા ભાવે સહન કરે છે. કદી કઈ જીવ પર વિષમતા આવી નથી. આમ એકધારા સતત સાડા–બાર વર્ષ સુધી આ દુઃખે સહન કર્યા ! અહીં વિચાર આવે કે શા માટે પ્રભુને આટલું બધું સહેવું પડ્યું? શું કારણ હતું ? તેને ઉત્તર ચિંતનમાંથી જ શેપ પડે છે. પ્રભુને જે–જે માનવ–દેવ કે પશુઓએ ઉપસર્ગ આપ્યા તે બધાં જ જીવે સાથે પ્રભુને વેર હોય તે જ એ જીવેનાં અંતરમાં વેરનાં ભાવે જાગ્યા હોય કહેવત પણ છે કે “વેર વિના ઝેર ન હોય” અહીં તે કર્મ–ફિલોસોફીનું ગણિત એકયુરેટ છે. તેમાં જરા પણ ફેરાફર ન થાય. તેથી એ નક્કી કેવા કેવા વેર બાંધ્યા હશે ? સંગમદેવ એક રાતમાં એકી સાથે 19 પરીષહ આપે, તે બધાં જ વેરાનુબંધ એક સાથે ઉદયમાં આવ્યા. તે એ બાંધતી વખતે પણ એક સાથે જ બાંધ્યા હશે ને ? | વિચારો બંધુઓ ! મહાવીર જે આત્મા. જેમનામાં તીર્થકર થવાની યોગ્યતા પડી છે. એ આત્માએ કેટ-કેટલા વિષમતાનાં પરિણામે સેવ્યા હશે. રાગ-દ્વેષ બને ભાવો કેટલા ગાઢ પ્રવર્યા હશે કે સાડા બાર વર્ષ સુધી એકધારા ભેગવવા પડે એવા ભયંકર વેર બાંધી લીધા. એ . પણ બે-ચાર જીવો સાથે નહીં પણ અનેકો સાથે ! ગ્રન્થકાર કહે છે કે ચોવીશ તીર્થકરોમાં સહુથી વધારે કર્મો અંતિમ - તીર્થકર પ્રભુ મહાવીરનાં હતાં. એક બાજુ ત્રેવીસ તીર્થંકરનાં કર્મો અને એક બાજુ એકલા મહાવીરનાં કર્મો તે પણ મહાવીરનાં કર્મો વધી જાય. એ પણ વૈરાનુબંધ જ વધારે! આને મતલબ એ નીકળે છે કે અન્ય તીર્થકરો કરતાં પ્રભુ મહાવીરનાં આત્માએ કેટલાં કર્મો બાંધ્યા હશે. બાંધ્યા હોય તે જ સત્તામાં હોય અને સત્તામાં હોય તે જ ઉદયમાં આવે !
Page #249
--------------------------------------------------------------------------
________________ હું આત્મા છું છતાં Pluse point એ હતું કે આ બધાં જ કર્મો, આ અંતિમ ભવમાં ઉદયમાં આવ્યા કે પ્રભુનાં આત્મામાં એ કર્મો સાથે લડવાનું સામર્થ્ય પ્રગટી ચૂક્યું હતું. પરાકાષ્ઠાની સમતા અને સહિષ્ણુતા કેળવાઈ ગઈ હતી. જેથી જુનાં વેરાનુબંધ, નવા કર્મનાં બંધનમાં નિમિત્તરૂપ ન બન્યા. જે આ પહેલાંનાં કઈ ભામાં ઉદયમાં આવ્યા હોય તે કદાચ તેને શબ્દો સામે હારી ગયા એને નિયાણ બાંધી તપ-સંયમ વેચી નાખ્યા. ત્રિ-પૃષ્ઠ વાસુદેવનાં ભાવમાં સત્તાના મદ સામે હારી ગયા અને સીસું રેડાવી ભયંકર વેરાનુબંધ કરવા સાથે સમ્યકત્વનું વમન કરી નાંખ્યું. એ બંને ભવેમાં સમતા રહી શકી નહીં પરંતુ તીર્થંકરનાં ભાવમાં સ્વને સાધી લીધો છે. તેથી ગમે તેવા ભયંકર ઉપસર્ગ– પરીષહને પણ અત્યંત સમતાપૂર્વક સહી લીધા. દેવરાજ ઈન્દ્રની સહાયને પણ અસ્વીકાર કર્યો. બધાં જ કર્મોને હસતાં-હસતાં આવકાર્યા. ત્યાં મેહનીય કર્મની એકાદ પ્રકૃતિ ઉદયમાં આવતી ત્યાં પણ તેની સામે હાર સ્વીકારવી પડી હતી. તે હવે આખાને આખા મેહનીય કર્મ સામે બાથ ભીડી છે અને અને એ મેહને પરાજિત કર્યો. પ્રભુને આટલા કર્મો ભેગવવા પડ્યા. એ હકીક્ત કર્મના-એક અન્ય સિદ્ધાંતને સાબિત કરે છે. તીર્થંકર થવું હોય તેનાં પુર્યો જબરદસ્ત હોય. આ વિશ્વની અંદર વધુમાં વધુ પુણ્ય લઈને પેદા થાય તે માત્ર તીર્થકર જ! દે તથા ઈન્દ્રો પણ તેમનાં એ અગાધ પુણ્યબળનાં કારણે જન્મથી નિર્વાણ સુધી સદાય સેવામાં રહે. એક પણ પ્રભુથી દૂર ન રહે. એવા પુણ્યનાં રાશિ હોવા પછી પણ તેનાં કારણે પાપ દૂર નથી થઈ જતાં, નાશ નથી પામતા એ તે ભેગવવાનાં એટલે ભોગવવાનાં જ! ચાહે તીર્થકર હોય કે તેલી! બનેને પુણ્ય અને પાપનાં હિસાબ તે બરાબર જ ચૂકવવા પડે ! કર્મનાં દરબારમાં સહ સમાન કેઈનને નહીં કઈ માટે નહીં.! હવે મહાવીરનાં જીવનનાં એક અન્ય પાસાને વિચાર કરીએ. તેઓ જેમ આધ્યાત્મિક્તાનું સર્વોચ્ચ શિખર સર કરવા આવ્યા હતા. તેમ પ્રભુનાં નિમિત્તે સામાજીક સુધાર પણ થવાનાં હતાં.
Page #250
--------------------------------------------------------------------------
________________ ક્રાંતિવર મહાવીર 241 તેમાં સહુ પ્રથમ વાત પ્રભુનાં જન્મ સમયમાં બ્રાહ્મણે પિતાનું બ્રહ્મતેજ વિસરી ચૂક્યા હતાં. જાણે તેઓ સમાજનાં સરમુખત્યાર થઈ ગયાં હતાં. માનવેનાં જીવનને બધે જ આધાર બ્રાહ્મણે પર રહેતે. ગૃહસ્થાશ્રમીને કાંઈ પણ મેળવવા માટે મોટા ખર્ચાળ યજ્ઞ કરવા પડતાં. એ યજ્ઞમાં વેદનાં નામે બલિદાન દેવાતાં “વૈરિછી હિંસા હિંસા ન મતિ” આ સૂત્રને જેરશેરથી પ્રસાર કરી, ધર્મ માટે કરવામાં આવતી હિંસામાં પાપ નહીં પણ પુણ્ય થાય છે એમ ભોળા લેકેને ભરમાવી બ્રાહ્મણે યજ્ઞમાં પશુબલિ જ નહીં પણ માનવબલિ પણ દેતાં હતાં. બ્રાહ્મણ કૂળમાં માંસાહાર પણ પ્રચલિત હતું. જે આજે પણ હજુ બિહારબંગાળનાં બ્રાહ્મણમાં છે. આમ બ્રાહ્મણત્વ ભૂલીને હલકા સંસ્કારથી હલકી જાત જેવા થઈ ગયાં હતાં. એટલે જ દેવાનંદા બ્રાહ્મણની કુક્ષીએ આવેલ મહાવીરનાં આત્માનું ગર્ભ સાહરણ દેવેને કરવું પડ્યું અને ક્ષત્રિયાણીની કુખે મૂકવા પડયા ! કેટલાક પ્રશ્ન કરે છે કે ગ્રંથકારે અનુસાર મહાવીરને નીચ ગોત્રને બંધ પડેય હતું તેથી દેવાનંદાની કુક્ષીએ આવ્યા. તે શું બ્રાહ્મણ કુળ નીચું કુળ છે ? ના બ્રાહ્મણ કુળ ઊંચુ પણ તે તેનાં સંસ્કારોમાં રહે તે! જે બ્રહ્મત્વને ભૂલી જઈ ઘેર હિંસામાં રાચતા હોય તે તે ગમે તેવું કુળ હોય તેને ઊંચુ કેમ કહી શકાય ! આખર ઊંચું નેત્ર અને નીચ ગેત્રની વ્યાખ્યા શું છે? જેનામાં ઊંચા સંસ્કાર, સભ્યતા અને સદ્ ગુણે છે તેનું કુળ ઊંચુ અને જે સારા કહેવાતા કુળમાં જન્મ્યા પછી કુસંસ્કાર અસભ્યતા અને દુર્ગુણનાં રંગથી રંગાયે હોય તે તેનું કુળ નીચું ! દેવાનંદા–ષભદત્ત સંસ્કારી હોવા છતાં એ વખતે હિંસાનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. એ જ ધર્મને અનુસરનારા હતાં. યજ્ઞનાં કિયા-કાંડને માનનાર હતાં. પિતાની પરંપરાને નિભાવવી પડતી હતી. આવા કુળમાં જન્મ લઈને તીર્થ કરવા જેવી અસાધારણ પ્રતિભાને તેઓ ખીલવી ન શકે, અને ઘેર હિંસામાં ધર્મ માનનાર સ્ત્રી-પુરુષ તીર્થંકરનાં માતા-પિતા ભાગ-૩–૧૬
Page #251
--------------------------------------------------------------------------
________________ 242 હું આત્મા છું થવાનું સૌભાગ્ય ન પામી શકે. આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એ સમયે બ્રાહ્મણ કુળને નીચ કુળ કહ્યું. પ્રભુએ દીક્ષા લીધા પછી એ જ બ્રાહ્મણ કુળ સામે જેહાદ જગાડી. હિંસાનું તાંડવ નૃત્ય જ્યાં થઈ રહ્યું હતું તેની સામે અહિંસાને ઝડે લઇ મેદાને પડયાં. યજ્ઞો અને બલિદાને બંધ કરાવ્યા. આધ્યાત્મિક દષ્ટિકોણથી આત્મ-સાધનાની વેદી પર પિતાની જ દુવૃત્તિનાં બલિદાન રૂપ ય સમજાવ્યા. અહિંસા પરમો ધર્મ રૂપ મહામંત્ર જગતને આખે. વળી શુદ્ર અને નારી, ધર્મનાં અધિકારથી વંચિત હતાં. અરે શુદ્રો તે અસ્પૃશ્ય ગણતાં. પ્રભુએ એ બતાવ્યું કે ધર્મને અધિકાર સહુને સરખે છે. અને તેઓએ પિતાનાં ધર્મ સંઘમાં શુદ્ર જાતિનાં લેકેને તથા નારીને દીક્ષા આપી. સહુનાં સમાન અધિકારને સ્થા. પ્રભુ મહાવીરનાં જીવનને બીજો એક બહું પ્રસિદ્ધ પ્રસંગ છે આપણે સહુ જાણીએ છીએ પણ તેના હાર્દથી અજ્ઞાત છીએ. પ્રભુ કૌશમ્મી નગરીમાં પધાર્યા છે. આહાર લેવા માટે અભિગ્રહ ધારણ કર્યો છે, દાસી બનેલી રાજપુત્રી યાતના વેઠતી હોય. યાતનાના ચિહ્નરૂપ હાથે પગે બેડી, માથે મુંડી, ભેંયરામાં બંધ, ત્રણ દિવસની ભૂખી, સૂપડામાં અડદના બાકુળા, આંખમાં આંસુ આદિ-આદિ તેર બોલને અભિગ્રહ છે પ્રભુને ! શું પ્રભુ કઈ રાજરાણ, શ્રેષ્ઠી પત્ની, કેઈ શેઠ-શ્રીમંતનાં ઘરને અભિગ્રહ ને'તા કરી શકતા? શા માટે આ અભિગ્રહ કર્યો ? પ્રભુનાં ચરણનાં ઉપાસકો આ નગરીમાં ઘણાં હતાં. જ્યાં જાય ત્યાંથી અત્યંત ભાવપૂર્વક આહાર મળે તેમ હતું. છતાં આવી તુચ્છ ચીજ અને તિરસ્કૃત વ્યક્તિને અભિગ્રહ કરવા પાછળ જરૂર કંઈક રહસ્ય છુપાયેલું હશે ! પ્રભુ રોજ આહાર માટે ઘરે-ઘરે પધારે છે. આજે આ શેરીમાં તે કાલે પેલી શેરીમાં! ધનવાનને ત્યાં જાય છે તે નિર્ધનને ત્યાં પણ જાય છે. પણ બધેથી જ ગૌચરી લીધા વિના પાછા ફરે છે. જેનાં આંગણમાં પ્રભુ પધારે તે આનંદ-વિભેર થઈ ભાવપૂર્વક પ્રભુને આહારદાન કરવા
Page #252
--------------------------------------------------------------------------
________________ ક્રાંતિવીર મહાવીર ર૪૩ આગળ આવે અને પ્રભુ માત્ર એક દ્રષ્ટિ નાખી પાછા ફરે. હાથમાં આહાર પાત્ર લઈ ઉભેલ ગૃહસ્થની પાત્રતામાં માત્ર નિરાશા ! આમ રોજ બનવા માંડયું. જેનાં આંગણુથી પ્રભુ પાછા ફરે. તે નિરાશ થઈ પિતાનાં દુર્ભાગ્યની કહાની બીજા બે-ચાર ન કરે. દિવસો પર દિવસો વીતવા માંડયા. અરે ! મહિનાઓ પસાર થવા માંડયા! યેગી અને વિનાનાં છે. આખી યે નગરીમાં હાહાકાર મચે છે. શું માગે છે એગી? શાની કામના છે તેમને ! મૌન યોગી કંઈ બેલતા નથી. જેવી પ્રસન્ન મુદ્રા સાથે આવ્યા હોય એવી જ પ્રસન્નતા સાથે પાછા ફરે છે. મહિનાઓ વિત્યા પણ ભેગીનાં મુખ પર ખેદની એક રેખા નથી. ! નગરજને વધુ વ્યાકુળ છે કેઈ સમજી શક્તા નથી શું છે? સહનાં અંતરમાં માત્ર એક પ્રશ્ન છે કે અમે શું કરીએ તે વર્ધમાન પ્રભુ આહાર લે ! પણ કોઈને સૂઝતું નથી ! એક દિવસે કૌશામ્બીનાં રાજા શતાનીકનાં મહેલના આંગણમાં પ્રભુ પધાર્યા. રાણું મૃગાવતી મહાવીરના માસી. પ્રભુને જોઈ અંતઃકરણમાં આનંદના ઓઘ ઉછળવા માંડયા. અહા ! કેટલી ભાગ્યશાળી છું કે આજે વર્ધમાન સ્વામી, ભાવિ તીર્થકર મારા આંગણે પધાર્યા, અને તે સ્વયં રસોઈઘરમાં જઈ સાત્વિક આહાર લઈ બહાર આવી; પ્રભુએ તે અન્ન પર દૃષ્ટિ પણ ન કરી અને પાછા ફરી ગયા ! બસ, મૃગાવતી પર વાઘાત થયે. એ બેભાન થઈને ઢળી પડી! આસપાસ રહેલા દાસ-દાસીઓ ભેગા થઈ ગયા. ઉપચારથી રાહુને સચેત કર્યા. રાણીની આંખમાંથી ચાધાર આંસુ વહેવા માંડયા ! અહા પ્રલે! અપરાધ થયે મારો ! ક્યાં ખામી રહી ગઈ? મારા કેવા ભીષણ પાપ કે આંગણે આવેલા પ્રભુ પાછા ફર્યા. તેના હૃદયને કલ્પાંત ક્યાંય સમાતો નથી. ત્યાં તે મહારાજા મહેલમાં પધાર્યા અને રાણી રાજા પર રોષ ઠાલવવા માંડી : રાજા છે તમે આ નગરીનાં? શું કરે છે? તમારી નગરીમાં મારે વર્ધમાન, મુનિ બનીને ઘરે-ઘરે ભિક્ષા અર્થે ઘૂમી રહ્યો છે. અને એક દાણો આજે પાંચ-પાંચ મહિનાથી પ્રભુનાં પાત્રમાં નથી પડે! તેને વિચાર છે તમને! ધિક્કાર છે તમારા રાજ્યને !"
Page #253
--------------------------------------------------------------------------
________________ 244 હું આત્મા છું સાંભળી રાજા પણ વ્યાકુળ થઈ ઉઠ્યા. પણ શું કરે. તેણે તરત મેટા જોતિષાચાર્યને લાવ્યા અને પૂછ્યું, એ ય બિચારા નિરૂત્તર! મહારાજ, આ યાગીને કઈ કઠિન અભિગ્રહ છે. તે હું પણ ન જાણી શકું. યોગાનુયોગ એવું બન્યું કે બીજે જ દિવસે મહાવીર રાજ્યનાં મંત્રી સુગુપ્તને આંગણે પધાર્યા. મંત્રી પત્ની નંદા મહાવીરની પરમ ભક્ત હતી. શ્રમણે પાસિકા હતી. મહાવીર પ્રત્યે અખૂટ શ્રદ્ધા-ભક્તિ તેનાં અંતરમાં હતાં. એ પણ પ્રભુને જોઈ હર્ષથી ઘેલી ઘેલી થઈ ગઈ. હાશ! આજ મારે ત્યાં પ્રભુને પારણું થશે એવા ભાવ સાથે મધુર અન્ન વહોરાવા હાથ ઉપાડે છે ત્યાં પ્રભુ ચાલ્યા ગયા અને નંદાનાં હૃદયનાં બંધ તૂટી ગયા. બેર-બાર આંસુએ રૂદન કરવા માંડી. “હાય ! મારા નાથ, શું અપરાધ થયે. કેમ પાછા ફર્યા? જ્યારથી સાંભળ્યું છે કે આપ આહાર નથી લેતાં ત્યારથી મારા માટે પણ અન ઝેર થઈ ગયું છે. રેજ ખાઉં છું પણ કડવું લાગે છે અન! પ્રભુ કેટલા દિવસથી પ્રતીક્ષા કરતી હતી કે પ્રભુ મારે આંગણે પધારે. આપ પધાર્યા અને મને દુર્ભાગીને તડપતી છેડી ચાલ્યા ગયા. પ્રભુ શું કરૂં હું આપના માટે ?" નંદાની આંખનાં આંસુ વહી રહ્યાં છે. એટલામાં રાજાની દાસી આવીને સમાચાર આપ્યા કે ગઈ કાલે પ્રભુ રાજમહેલમાં પધાર્યા હતાં ત્યાં પણ આમ જ થયું. નંદા વધુ વિહવળ બની ગઈ. ત્યાં ને ત્યાં બેસી રહી. જમવાને સમય . મહામંત્રી સુ-ગુપ્ત જમવા ઘરે આવ્યા, અને નંદાનાં અંતરનું દુઃખ ગુસ્સો બની પતિ પર વરસી પડ્યું “તમે મંત્રી છે આ રાજ્યનાં? ભાન છે તમને પ્રજામાં શું થઈ રહ્યું છે? કેણ દુઃખી છે, કેણ સુખી છે એની તપાસ કરી છે કદી તમે? કયાં ગઈ છે તમારી બુદ્ધિ ? કયાં ગઈ છે તમારી શક્તિ ?" નંદા શેષ ભય સ્વરે એક સરખું બોલ્યું જ જાય છે. વાણુને વિવેક પણ ચૂકી ગઈ છે. પ્રભુ પ્રત્યે રહેલ ભક્તિ ભાવ અત્યારે આવેશ બની ઉમટી રહ્યો છે. મંત્રી સમજી નથી શકતા કે આ બધું શું છે? શા
Page #254
--------------------------------------------------------------------------
________________ ક્રાંતિવીર મહાવીર 245 માટે આજે નંદા આટલું બેલે છે! આવી સુ–સંસ્કારી નારી આજે આટલા કઠેર શબ્દો કેમ કહી રહી છે. મંત્રી વિચારે છે અને નંદાની વાણને પ્રવાહ આગળ વધે છે આટલા મહિના વિતી ગયા. તમે કેમ તપાસ કરવાને પ્રયાસ નથી કર્યો કે પાંચ-પાંચ મહિનાથી યોગી કેમ આહાર લેતા નથી ? ગયા છે ક્યારેય પ્રભુ પાસે? પૂછયું એમને ? આપને શું છે? કયારે ભેજન કરશે? તમને તે રોજ મેવા-મીઠાઈ જોઈએ છે અને ગી રેજ ઘરે-ઘરે અન્ન માટે ભટકી રહ્યાં છે! ધિક્કાર છે તમારા રાજ્ય ભંડારને, ધિક્કાર છે તમારા હર્યાભર્યા ખેતરને ! ધિક્કાર છે તમારા ધાન્ય કઠારોને ! જેને એક દાણો પણ પ્રભુ માટે નથી!” બેલી–બોલીને નંદા થાકી ગઈ. મંત્રી શાંત છે સમજી ગયા શું થયું છે. ગઈકાલે રાજમહેલમાં પણ આ પ્રમાણે જ થયું હતું. મંત્રીનાં હૃદયમાં હલચલ મચી ગઈ. ખરેખર કાંઈક કરવું જોઇએ. મંત્રી, મહારાજા પાસે ગયા. મહારાજાએ પણ એ જ વાત કરી અને તપાસ કરવા વિચાર કર્યો. તેઓ પોતે મંત્રી સાથે નગરનાં અન્ય શ્રેષ્ઠીએને લઈને પ્રભુ જે ઉદ્યાનમાં બિરાજતા હતાં ત્યાં ગયા. વંદન કરી નમ્રતા પૂર્વક પ્રભુને પૂછવા પ્રયત્ન કર્યો. પ્રભુ! આપ શું ઈચ્છો છો? આપ જે કહો તે બધું જ કરવા તૈયાર છીએ. પરંતુ આપ ભૂખ્યા ન રહે. અમારાથી આ નથી સહેવાતું ! અમે કમાઈએ. ખાઈએ બધું જ વ્યર્થ! આપનાં આહાર માટે અમારા અન્ન ને એક દાણો પણ ઉપયોગી ન થાય તે અમારૂં અનાજ વાંઝિયું કહેવાય. પ્રભુ! કહો શું કરીએ અમે !" પણ પ્રભુ તે એ જ મસ્તીમાં, મધુર હાસ્ય સાથે મૌન! કંઈ જ ઉત્તર નહીં. સહુ નિરાશ થઈ પાછા ફરે છે! પ્રભુ રેજ આહાર માટે નગરીમાં પધારે છે. સેંકડો માણસ, નરને નારીઓ-બાળકે પ્રભુની પાછળ પાછળ જાય છે. પ્રભુને કયાં આહાર મળે છે? સહુને જાણ થઈ ગઈ છે કે પ્રભુને અભિગ્રહ છે. તેથી કયાં
Page #255
--------------------------------------------------------------------------
________________ 246 આત્મા છું" કેનાં હાથે અભિગ્રહ પૂરો થાય છે એ જાણવાની સહુને ઉત્સુકતા થાય છે. પણ પ્રભુ તે ઘેર-ઘેરથી પાછા ફરે છે. જેના ઘરથી પાછા ફરે તેને અત્યંત દુખ થાય છે. બંધુઓ! તમારે ત્યાં સંત-સતીજી પધારે અને અસુઝતું થાય અથવા કેઈ કારણે વહેરાવી ન શકે તો કેટલું દુઃખ થાય છે ! મારા ભાઈઓ-બહેનની આંખમાં આંસુ આવી જાય. અને ફરી જ્યાં સુધી સંત આંગણે ન પધારેને વહેરાવે નહીં ત્યાં સુધી શાંતિ થાય નહીં. તે આ તે ત્રિલેક પૂજ્ય તીર્થકર ! આંગણે પધારે અને કંઈ પણ લીધા વિના પાછા ફરે તે દુઃખ થાય તે સ્વાભાવિક જ છે. પ્રભુનાં આહાર સમયે. તેમની પાછળ જનાર વ્યક્તિઓમાં રોજ વધારે થઈ રહ્યો છે. જેમ-જેમ દિવસ વ્યતીત થતાં જાય છે તેમ-તેમ લેકેનાં હૈયાં વધુને વધુ દુઃખી થતાં જાય છે. આખા નગરમાં હલચલ મચી ગઈ છે. સહુ સૂતાં-બેસતાં. બસ એક જ વાત કરે છે. જાણે આખા નગર પર કણ-કણમાં મહાવીર છવાઈ ગયા છે. સહુનાં હૃદય વ્યાકુળતાથી વ્યથીત થઈ રહ્યાં છે. પાંચ માસ પર આજે પચ્ચીશમે દિવસ છે. પ્રભુ આહાર માટે નીકળ્યા, પાછળ સેંકડો નહીં હઝારે માણસનું ટોળું છે. રાજા શતાનિક રાણી મૃગાવતી, મંત્રી સુશુપ્ત અને નંદા પણ ખુલે પગે પ્રભુની પાછળપાછળ ચાલ્યા જાય છે. દસે દિશાઓ પ્રભુનાં જય-જયકારથી ગાજી રહી છે. સહુનાં હૈયામાં એક જ ભાવ છે કે હવે તે પ્રભુને અભિગ્રહ પૂરો થાય! પ્રભુ ધનાવહ શેઠનાં આંગણે પધાર્યા. મકાનની નીચે પાછળનાં ભાગમાં એક ભેંયરૂ છે. ભેંયરાનાં દ્વાર પાસે આવી પ્રભુ અટકી ગયા. સામે જોયું તે એક યુવાન દાસી, મુંડિત મસ્તકે, જીર્ણ વ, હાથે-પગે બેડી, હાથમાં સૂપડું, સૂપડામાં બાકુળા, મુખે નવકાર ગણી રહી છે. મનથી ભાવના ભાવે છે કે કોઈ અતિથિ, કેઈ ત્યાગી, કેઈ સંત પધારે તેમને બાકુળા વહેરાવી પછી જ ત્રણ દિવસનું પારણું કરીશ. તેણે સામે મહાવીરને જોયાં. જેના માટે વર્ષોની ચિર ઝંખના હતી તે પ્રભુ પધાર્યા છે. હૃદય આનંદથી પ્રફુલ્લિત થઈ ઉઠયું, અને સસ્મિત વદને પ્રભુને આવકાર્યા !
Page #256
--------------------------------------------------------------------------
________________ 247 કાંતિવીર મહાવીર પ્રભુએ એક દષ્ટિ આ દાસી પર નાખી અને પાછા ફરવા પગ ઉપાડ. ભાગ્ય કયારે ખુલશે ! આંગણે આવેલા નાથ પાછા ફરે છે?” અને આંખમાંથી અશ્રુધારા વહેવા માંડી. પ્રભુએ જરા પાછળ વળી જોયું. દાસીની આંખમાં અશુ યા અને એ દિગમ્બર પ્રભુએ પિતાનાં બને હસ્ત લંબાવ્યા, દાસીએ અંતરનાં ઉલ્લાસ ભાવે પ્રભુનાં કરપાત્રમાં બાકુના વહેરાવ્યા. પ્રભુને અભિગ્રહ ફળે. પ્રભુએ પારણું કર્યા. અને ગગનમાં દેવદુંદુભિ વાગી. એ જ ક્ષણે ચમત્કાર થયે. દાસીનાં હાથ-પગની બેડી તૂટી ગઈ. મૂંડીત મસ્તક પર સુંદર કેશ કલાપ થઈ ગયે. સોળે શણગાર શરીર પર થઈ ગયે. દાસી આગળ આવી પ્રભુનાં ચરણોમાં ઢળી પડી. દેવેએ સેનૈયાની વૃષ્ટિ કરી. સાથે રહેલા સહુ નર-નારી આશ્ચર્ય વિભોર થઈ થયા. પ્રભુ એ એક દાસીનાં હાથે, એક ગુલામડીના હાથે પારણું કર્યું ! બંધુઓ ! કહાની અહીં સમાપ્ત થાય છે. પણ પ્રસંગનું હાર્દ અહીંથી શરૂ થાય છે. મેં પહેલાં કહ્યું તેમ પ્રભુ સાથે રાજા-રાણુ હતાં, મંત્રી, શેઠ, શ્રીમતે અનેક સ્ત્રી-પુરુષ હતાં ! રાજા શતાનીક અને રાણી મૃગાવતી આગળ આવી ઓળખવા પ્રયત્ન કરે છે. કેણ છે એ ભાગ્યશાળી યુવતી ? દાસી હોવા છતાં પ્રભુનાં અભિગ્રહને પૂર્ણ કરવા એ ભાગ્યશાળી બની ! અને તરત ઓળખી ગયા. મૃગાવતીની જ બહેન ધારિણું ની પુત્રી વસુમતિ. જેઈને બને શરમિન્દા બની ગયા. અરેરે ! એક રાજપુત્રી ! આપણી જ ભાણેજ. આપણે રાજ્યમાં દાસત્વ વેઠી રહી છે ? રાજાને પોતાની જાત પર તિરસ્કાર છૂટયો ! અરે ! આટલી સમજદારી હોવા છતાં મેં દાસ પ્રથાને પોષણ આપ્યું. દાસ ને ખરીદવા ની છૂટ આપી તે મારી વસુમતિને પણ દાસ બનવું પડ્યું! ધિકકાર છે મારી બુદ્ધિ ને ? તેઓ સજળ નયને પ્રભુનાં ચરણોમાં પડી ગયા. પ્રભુ સમક્ષ પ્રતિજ્ઞા કરી, પ્રભુ આજથી મારા સમગ્ર રાજ્યમાંથી દાસત્વ પ્રથા ને દૂર કરૂં છું. જેનાં–જેનાં ઘરમાં ખરીદાયેલા દાસ-દાસીઓ, હોય તે
Page #257
--------------------------------------------------------------------------
________________ 248 હું આત્મા છું હારનાર પ્રથા હતી. એક ભર હશે કે આપણે ત્યાં . બધાં ને સ્વતંત્ર કરવાને હુકમ કરૂં છું” બસ, પ્રભુને જે જોઈતું હતું તે મળી ગયું. પ્રભુ ગંભીર મુદ્રામાં ત્યાંથી વિદાય થયા ! બંધુઓ! તમને ઈતિહાસની ખબર હશે કે આપણે ત્યાં પ્રાચીન કાળમાં આ દાસવ પ્રથા હતી. એક રાજા બીજા રાજા પર ચડાઈ કરે, જે જીતે તે હારનાર રાજાનાં નગર માં લૂંટ ચલાવે, તેમાં નર-નારીઓને પણ પકડી ને લઈ આવે. તેમાં શેઠ-શ્રીમંત નાં ઘરનાં સ્ત્રી-પુરુષ પણ હેય. રાજરાણી રાજકુંવરીઓ પણ હોય. અને સામાન્ય ઘરનાં નર-નારી પણ હોય. તે બધાંને પિતાનાં રાજ્યમાં લઈ આવે, અને જેમ પશુની બઝાર ભરાય તેમ દાસ-દાસીઓની બઝાર ભરાય. પશુ કે કઈ ચીજ-વસ્તુની જેમ સ્ત્રી-પુરુષ વેચાય તેના સેદા થાય. જેના ઘરમાં દાસરૂપે જાય તે ઘર નાં માણસો દાસ સાથે કષાયથી પણ કુર વ્યવહાર કરે. પશુથી પણ બદતર જીવને ત્યાં જીવવું પડે. કામ તે કરે જ ખાવા ન મળે અને ઉપરથી ભયંકર માર સહન કરે પડે. બિચારા દાસ-દાસી ત્રાસી જાય. તેને એમ થાય આના કરતાં નરકની વેદના સારી. તે કયાંય કઈ પાસે જઈ બેલી ન શકે પિતાનું દુઃખ કહી ન શકે. કારણ ઘરે-ઘરે આ દશા હેય. રાજા-મહારાજા કે શેઠ શ્રીમતે પણ આ પ્રથાને પ્રોત્સાહન આપે. રાણે ધારિણીની પુત્રી પણ દાસી થઈને અહીં આવી હતી. ધનાવહ શેઠને ત્યાં ખરીદાઈને લાવ્યા હતા. જ્યાં તેનું નામ ચંદના હતું. આવા તે હઝારે દાસ-દાસીઓ ગામેગામ હતાં. ભગવાન મહાવીર નાં અંતરમાં આ દાસ-પ્રથા શલ્યની જેમ ખુંચતી હતી. માનવ સાથે ને આ કુર વ્યવહાર તેમનાં અંત:કરણ ને સુખ લેવા દેતે નહતા. તેમનાં હૃદયમાં એક પીડા હતી. જ્યાં સુધી આ પ્રથા દૂર ન થાય ત્યાં સુધી તેમને ચેન પડે તેમ ન હતું. પ્રભુએ આ અભિગ્રહ એટલા માટે જ કર્યો હતે. તેઓ જાણતાં હતાં કે આ જલ્દી પૂરે નહીં થાય. તેઓ પાંચ માસ અને પચ્ચીસ દિવસ ફર્યા. તેમના અભિગ્રહનાં બધાં બેલ તે છેલ્લા ત્રણ દિવસથી
Page #258
--------------------------------------------------------------------------
________________ કાંતિવીર મહાવીર 249 જ સર્જીત થઈ રહ્યા હતાં અને છેલ્લે દિવસે જ પૂરા થવાનાં હતા. પણ રેજ-રેજ નગરમાં આહાર લેવા જઈ નગરવાસીઓના દિલમાં એક જાતની વ્યાકુળતા ઊભી કરી દીધી. એટલું જ નહીં રાજા–મંત્રી, શેઠ -શ્રીમતે સહુનાં અંતરને એવી રીતે તૈયાર કર્યા કે સમય આવે પ્રભુ જે કરવા ઈચ્છે છે તે સહજ રીતે થઈ જાય. જનમાનસ ને ઉલિત કર્યું અને એમ નગરજને-અને રાજાનાં દ્વારા જ આ કામ કરાવ્યું. પ્રભુને કહેવું ન પડયું કે આ પ્રથા દૂર કરે. ચંદનાની દારૂણ દશા, સુધી સહુને પહોંચાડવા હતાં. સહુએ નજરે નિહાળ્યું. રાજપુત્રીની અધમ દશા જોઈ અને વ્યાકુળ થયેલા હુદય પલળી ગયાં. અન્યથા રાજા-મહારાજાઓ પાસે, સત્તાધીશે પાસે કેઈ કામ કરાવવું સહેલું નથી. પ્રભુએ જનમાનસને સમજી તેનાં દ્વારા જ આ કામ કરાવ્યું. બંધુઓ ! લોકો કહે છે કે પ્રભુને અભિગ્રહ હતા તેર બેલને ! પણ ના, હું કહીશ કે પ્રભુને અભિગ્રહ હતું કે જ્યાં સુધી દાસત્વ પ્રથા ને દૂર કરવાનાં ભાવે રાજવીનાં અંતઃકરણ માં નહીં જન્મે ત્યાં સુધી આહાર નહીં લઉં ! અને પ્રભુને અભિગ્રહ ફળે. આપણે સહુ ચંદનાની આ કહાની માત્ર, કહાની રૂપે જ જાણુએ છીએ. પણ આ રીતે તેની પાછળનાં હાર્દને સમજવાનો પ્રયાસ કર્યો ખરે! પ્રભુએ શા માટે અભિગ્રહ કર્યો ! અરે ! દાસ પ્રથામાંથી જ ચંદનાને મુક્તિ અપાવી એટલું જ નહીં પણ તેને પોતાની પ્રથમ શિષ્યા બનાવી. નારીત્વ નું ગૌરવ કર્યું ! હા, તે બંધુઓ! પ્રભુએ જેવી રીતે આધ્યાત્મિક ઉત્થાન ન માગ બતાવ્યો તેમ આપણે સામે સામાજીક ઉત્થાન ને પણ એક આદર્શ પ્રસ્તુત કર્યો. તમારી પાસે રહેલી શારિરીક, માનસિક, આર્થિક, અધિકારી, શક્તિઓને ઉપયોગ. આવી સામાજીક કુ-રૂઢીઓને દૂર કરવા માટે કરજો. યુગેયુગે કંઈ કેટલીયે કુ-પ્રથાઓ ચાલી આવતી જ હોય છે. ધર્મનાં ક્ષેત્રે પણ આવા રિવાજે ઘર કરી ગયા હોય છે. જે સમય બદલતાં બદલાવા જોઈએ. પણ આપણે એમ જ ચલાવતાં હોઈએ છીએ.
Page #259
--------------------------------------------------------------------------
________________ ર૫૦ હું આત્મા છું વળી જે પ્રથાઓથી કેટલાક ને ખમવું પડતું હોય, જીવનમાં મુશ્કેલી ઊભી કરે એવી હોય તેને તે સર્વ પ્રથમ તિલાંજલિ આપી દેવી જોઈએ. બંધુઓ ! પર્યુષણ પહેલાં પણ મેં તમારી સામે વાત રાખી હતી. આજે ફરીથી કહું છું કે આપણે ત્યાં આ એક પરંપરા છે કે અઠ્ઠાઈ કે એથી વધુ તપશ્ચર્યા કેઈ કરે તે એણે સાંજ-પ્રભાવના લાણું કંઈક કરવું જ જોઈ એ આખાયે સમાજ ને એ અપેક્ષા રહે કે અમુક વ્યક્તિ એ તપશ્ચર્યા કરી છે તે આપણને કાંઈક મળવું જોઈએ. જે ન આપે તે સમાજની વ્યક્તિઓ જ બોલશે કે આ તે લાંઘણ કરે છે. તમને આપે તે જ તપશ્ચર્યા સાચી ? ન આપે તે લાંઘણુ આ ડેફિનેશન કેસે બનાવી ? ક્યાંથી લાવ્યા ? તમે જ છે ને આ કહેનારા ? શા માટે આ કુ-પ્રથાઓમાં અટવાવ છે? જે કાળમાં આ પ્રથા શરૂ થઈ હશે ત્યારે એ વખતનાં દેશ-કાળ અનુસાર કદાચ એ જરૂર હશે. પણ આજે નથી. વળી એ વખતે પણ કદાચ આવી પ્રથા નહીં હોય. અમે મેંગર પાસે મુડબિદ્રી તીર્થ છે જૈનેનું, ત્યાં ગયા હતાં. ત્યાંના મઠમાં એક સરખા અનેક શાસ્ત્રો તાડપત્રી પર લખેલા હતા. એક જ શાસ્ત્રની અનેક પ્રત ! અમને આશ્ચર્ય થયું કે એક જ શાસ્ત્રની આટલી પ્રતની શી જરૂર ! શા માટે આટલી છે. પૂછયું તે ખુલાસો મળ્યો કે આજથી 800 થી 1000 વર્ષ પહેલાં અહીં એ રિવાજ હતું કે કઈ તપશ્ચર્યા કરે તે તેઓ લહિયા પાસે આવા શાસ્ત્રો તાડપત્રી પર લખાવે, અને આખા સમાજમાં ઘરે-ઘરે પ્રભાવના કરે. જેથી શ્રતની સેવા થાય. ધર્મની પ્રભાવના થાય. ઘરે ઘરે શાસ્ત્રો હોય તે આપણું આગમ સાહિત્ય સચવાઈ રહે. કેટલાક એ શાસ્ત્રોનો સ્વાધ્યાય કરે તે તેનું જ્ઞાન પણ વધે. આવા અનેક હેતુઓથી આ પ્રભાવના કરવામાં આવતી. એ જુના શાસ્ત્રો નું ઘર-ઘરથી કલેકશન કરી હવે મઠમાં રખાયા છે ! બંધુઓ ! આનું નામ પ્રભાવને ! એ પ્રથા વાસણમાં કયારે પૂરાઈ ગઈ તે મને ખબર નથી. પણ હું તમને પુછું આજે અહીં તમે .
Page #260
--------------------------------------------------------------------------
________________ 251 કાંતિવીર મહાવીર 2500-3000 ભાઈઓ-બહેને બેઠા છે. કહે તમારા કેઈનાં ઘરમાં એક નાનું વાસણ-વાટકી કે ડીસ આવશે તે તમારૂં કયું દળદાર ફીટી જવાનું? કયાં બંગલા બંધાઈ જવાના ? છે કેઈ લાભ ? વિચાર તે કરે આ મેંઘવારીના જમાનામાં લ્હાણી દેનારને 8-10-15 હઝારને ખર્ચે થાય અને જેનું પરિણામ શૂન્ય. વાટકી લઈને અહીંથી બહાર જશે અને દેનારની જ નિંદા કરશે ! કેવી છે વાટકી ! આપણે તે મેડામાં જૂને કચરો પડે છે. તેમાં કચરે વધ્યો ? જે આવું જ કહેવું છે તે શા માટે આ પ્રથા નથી તેડતા ? જેમાં કંઈ જ લાભ ન હોય તે શા માટે ચાલું રાખવું ? વિચારે ! ઘણાં બિચારા એવા સાધારણ માણસ હોય છે કે જેને શારિરીક-માનસિક શક્તિ હોય છે કે જે મોટી-મોટી તપશ્ચર્યા કરી શકે. પણ આર્થિક સ્થિતિ ન હોય તે તેઓ તપશ્ચર્યા કરી શક્યાં નથી. તેઓ કહેતા હોય છે કે એમને તપ કરવાની શક્તિ તે છે પણ સમાજ સાથે ઊભા રહેવાની શક્તિ નથી. બંધુઓ ! આપણા સમાજનાં ભાઈઓ-બહેને જે આવા કારણે તપ ન કરી શક્તા હોય તે તે તપની અંતરાય આખી સમાજને લાગે છે. સામુદાયિક બાંધેલી અંતરાય સામુદાયિક ભેગવવી પડે. જે અનેક રીતે ભગવાતી હોય છે. કેટલાક ગામમાં ઉપાશ્રય હોય, આપણે સમાજ પણ મોટો હોય, સાધુ-સંતને વેગ પણ થતું હોય પણ સમાજ માં કોઈ વ્યક્તિ ખરા દિલથી ધર્મ કરી ન શક્તો. હાય. ધર્મ કરવાનાં ભાવ જ ન જાગે ! એવા-એવા ગામ હોય છે કે સાધુ સાધ્વી ત્યાં ચાતુર્માસ જાય. કેટલી મહેનત કરે. પણ સમાજમાં ધર્મ કરવાને ઉલ્લાસ જ ન જાગે. આ છે સામુદાયિક અંતરાય કર્મનું સામુદાયિક ફળ! બંધુઓ ! માફ કરે. પણ મોટા શહેરમાં તે લાણી દેવાના competition ચાલે છે ! એક વ્યક્તિ 25 રૂપિયાવાળ વાસણ આપે તે બીજે ૧૦૦નું આપે, તે ત્રીજે 500 નું આપે. એટલું જ નહીં સોનાની એનેને વીંટીઓ અપાય! હું તમને પૂછું છું કે તમારી મહામૂલી તપશ્ચર્યાને શા માટે આટલામાં વેંચી દો છો? જે તપશ્ચર્યા અનંત-અનત કર્મ નિર્જરા કરી આત્મ શુદ્ધિ કરે છે. તેનું મૂલ્ય સ્ટીલ-ચાંદી કે સોનામાં આંકે છે ! મારા ભાઈઓ ! બહુ ભ્રમમાં છે, ભૂલાવામાં પડ્યા છે!
Page #261
--------------------------------------------------------------------------
________________ ૨૫ર હું આત્મા છું નીકળે તેમાંથી બહાર મનથી નિર્ણય કરે કે તપ-ત્યાગના નિમિત્ત કેઈની પાસેથી લઈશ નહીં અને કોઈને દઈશ નહીં.! હું આવી રીતે લઉં અને દઉં તેથી મારા જ સાધમી બંધુને મુંઝાવું પડે, ખેંચાવું પડે. સમાજ સામે ટકી રહેવા દેવું કરવું પડે એવું પાપ નહીં આચરું ! મારા શ્રીમંત ભાઈઓને તે હું પહેલાં કહીશ કે તમારી પાસે શક્તિ છે સંપત્તિ છે તે એ ખર્ચવાના સ્થાન પણ અનેક છે. તમારા સાધમી ભાઈ કે જેની આર્થિક સ્થિતિ ન હોવાથી જીવન જીવવું પણ મુશ્કેલ છે. પહેલાં તો તેની ભાળ મેળવી ગુપ્તદાન આપે કે એ સદ્ધર થઈ જાય. બીજી વાત આજે રજનાં હઝારે પશુઓ કતલખાને જાય છે, કારણ શું છે ! તમારા ઘરમાંથી પશુધન તમે કાઢી નાંખ્યું. તેનું પિષણ તમે કરી શકતાં નથી. તમે તે નથી કરતાં પણ જ્યાં પાંજરાપોળમાં પશુઓને ઉછેરાય છે. તે પાંજરાપોળને એવી સદ્ધર બનાવે કે ગમે તેટલાં પશુઓ આવે તેઓ તેનું પિષણ કરી શકે. બંધુઓ ! ખ્યાલ રાખજો કે તમારી પાસે સંપત્તિ હોવા છતાં પણ તમે જે આ બાબતમાં બેદરકાર રહે તે કતલખાને જતાં પશુઓની હિંસાનાં પાપનાં ભાગીદાર તમે પણ છે. તમે તેમાંથી છટકી જઈ શકતા નથી. તમે કહેશો કે અમે પશુઓને કતલખાને એકલતા નથી. તે જાય તો અમે શું કરીએ ! ના બંધુઓ! તમે જે આંખો બંધ કરીને બેસી રહેશે અને કતલખાને જતાં અટકાવવા માટે કંઈ જ પ્રયાસ નહીં કરે તે અનુમંદનાનું પાપ તે હેરી જ લ્યા છે! હું તમને એ કહેવા માગતી હતી કે તપ સાથે દાનને જોડવા ઈચ્છો છે તે એ રીતે જોડે કે જેથી તમને આત્મિક લાભ થાય અને લેનારને દ્રવ્ય લાભ થાય. કઈ એવી સંસ્થાઓ, જીવદયા ખાતાં, જ્ઞાનખાતામાં ગમે ત્યાં આપી શકે છે. પણ તપ સાથે વાસણ વગેરેની લાણું આપવાની કુ-પ્રથાને હવે આ સમયમાં ત્યાગ થવો અત્યંત જરૂરી છે. માટે તમને સહુને કહીશ કે આ ત્યાગ કરશે. આજના આ યુગમાં આ પ્રથા ઉચિત નથી માટે એ કુ-પ્રથા જ છે. બસ, વધુ ન કહેતા સહુ પ્રતિજ્ઞા કરે એવી ભાવના...... - આ ચાતુર્માસમાં અનેક ભાઈ-બહેને એ આવી પ્રતિજ્ઞા કરી, આખા એ ચાતુર્માસ માં તપ-ત્યાગ ઘણું થયા પણ લાણું–પ્રભાવના નહીં માત્ર નિર્જરાનાં ધ્યેયથી જ તપશ્ચર્યા થઈ. સંઘના ભાઈ-બહેનને ધન્યવાદ
Page #262
--------------------------------------------------------------------------
________________ અપરાઘને અલંવિંદા...! વતરાગ પરમાત્મા અનંતજ્ઞાની-અનંતદર્શની પ્રભુ વીર, જગતનાં ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણીને પ્રવાહ વહાવતાં ભવ્યાત્માઓને મોક્ષને માર્ગ બતાવી ગયા છે. મોક્ષમાર્ગની આરાધના સમ્યગુદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિ-રત્નની આરાધના વિભાવદશાને સંપૂર્ણ નષ્ટ કરવા માટે છે સંસારનાં સર્વ જી વિભાવમાં જીવી રહયાં છે. વિભાવ છે ત્યાં જ ભ્રમણ છે. સ્વભાવ છે ત્યાં સ્થિરતા છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં ત્યાજ્ય જે કંઇ હોય તે તે વિભાવ છે. અંતરને વિભાવ છૂટે, વૃત્તિએ છૂટે તે બાહ્ય ત્યાગ સહજ છે. વિભાવને સમજી, વિભાવનાં પરિણમન ને સમજી, વિભાવના પરિ. ણામ ને સમજી, તેને દૂર કરવા માટે જ પૂર્વાચાર્યો એ આવા પર્વોનું નિર્માણ કર્યું છે. હંમેશા સંસારનાં વ્યવહારમાં મસ્ત રહેતે જીવ આવા પર્વોનાં નિમિત્તે પરમાંથી સ્વ તરફ વળી શકે, પિતે પિતાનું નિરીક્ષણ કરી શકે. પરમાં અશાંત રહે તે માનવ સ્વમાં શાંત થઈ શકે માટે જ આ પર્વની મહત્તા છે. જૈન પરંપરાના પ્રત્યેક પર્વ સાથે તપ-ત્યાગ જોડાયેલા છે, શા માટે? સારા યે જીવનની પ્રવૃત્તિ ખાવા-પીવાનાં કારણે જ છે. તેની પાછળ જ બધું પાપ છે, સંઘર્ષ છે, સાથે સંસાર આ પ્રવૃત્તિ પાછળ જ છે. ક્ષણભર માટે માની લો કે માનવ–પશુ-પંખી કોઈને ય ખાવાનું જ ન હોત તે. પ્રવૃત્તિ શું બચત ? મેટા ભાગનાં કાર્યો સુધા-તૃષાની તૃપ્તિ માટે જ છે. માટે જે પર્વોનાં દિવસે માં ખાવા-પીવાનું બંધ થાય તે તેની પાછળ ને આરંભ–સમારભ રોકાઈ જાય. અને સમય પણ બચે. એ સમયમાં માનવ પિતા તરફ જોઈ શકે. આપણું પ મનરંજન માટે નથી હોતા પણ આત્મ વિકાસ માટે હોય છે. તપ-ત્યાગ વિના આત્મ શુદ્ધિ થતી નથી. તેથી જ આપણુમાં મહાપુરુષોએ પર્વો સાથે તપ-ત્યાગની મહત્તા પણ ગાઈ છે.
Page #263
--------------------------------------------------------------------------
________________ 254 હું આત્મા છું આજે પર્વાધિરાજ પર્યુષણને અંતિમ દિવસ. આ સાત દિવસમાં ઘણાં ભાઈ બહેને એ તપશ્ચર્યા કરી છે. પણ હવે કંઈક ત્યાગ કરવાને છે. એ શું ? પ્રથમ તે આપણું અંતઃકરણનાં ઊંડાણમાં જઈ પિતે –પોતાને નિરખીએ, વિચાર કરો! કે આ-સાત દિવસ થી કંઈક આરા ધન તે તમે કરી રહ્યાં છે. જ્ઞાનની આરાધના અન્ય પ્રકારે ન કરી શક્યા હો પણ અહીં આવીને પ્રવચન સાંભળે છે તે શ્રુતજ્ઞાન છે. માટે તે થઈ જ્ઞાનની આરાધના. વાણું સાંભળી તમારી શ્રદ્ધા ને દઢ કરી. ચારિત્રની દષ્ટિથી કંઈક કિયા– અનુષ્ઠાન, સામાયિક-પ્રતિક્રમણ વગેરે કર્યા. અને યથાશક્તિ તપ પણ કર્યો. આમ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપની કંઇ ને કંઈ આરાધના તે તમે કરી. એ આરાધના નું ફળ શું ? સાત દિવસ થી વાણી સુણવારૂપ જ્ઞાનની આરાધના કરે છે તેનું ફળ શું? પિતાના આત્મામાં ઉતરી, સ્વદોષોને જોવા જોઈને તેને દૂર કરવા પ્રયત્ન કરે, દુર થાય તે તે આરાધનાનું ફળ ! બંધુઓ! પ્રથમ દિવસે જ મેં તમને કહ્યું હતુ કે સાત દિવસ સુધી સ્વ-નિરીક્ષણ કરી, આઠમે દિવસે દોષને દેવા તૈયાર થઈ જવાનું છે. સાત દિવસ નાં આંતરનિરીક્ષણ માં અંતર શું કહે છે? અપરાધે ને વિદાય આપવાની સ્વીકૃતિ આપી કે નહીં તમારા અંતકરણે? બંધુઓ ! આ જીવ 18 પાપથી ઘેરાચેલે છે. નિત્ય અનેક પાપે કર્યા કરે છે. બધાં જ પાપ સાથે, રાગશ્રેષાત્મક વૃત્તિઓ જોડાયેલી છે. આ રાગ-દ્વેષનાં ભાવે જ આપણામાં સમતા કે ક્ષમા પ્રગટ થવા દેતા નથી. રાગ-દ્વેષ મંદ થાય તે જ ક્ષમા જાગે. ક્ષમા એ, જીવને પિતાને સ્વભાવ છે. પણ રાગાદિ ભાવેએ ગુણ ને આવે છે. તેથી ક્ષમા આપણું જીવનમાં પ્રેકટીકલ રૂપમાં આવતી નથી. ક્ષમા જાગૃત ન થવાનું અન્ય કારણ છે, આપણું અહં. એહું જ્યાં સુધી ગળે નહીં ત્યાં સુધી કોઈ જાય નહીં. અને ક્રોધ હટે નહીં ત્યાં સુધી ક્ષમા ગુણ અવિભૂત થઈ શકે નહીં. આવી છેઆ સાંકળ. પ્રથમ કડી આપ્યું. તેને જ જે તેડી નાખી એ તે કાર્ય સરળ થઈ જાય, પ્રભુ મહાવીરનાં જીવનની વાત ઘણી કરી.
Page #264
--------------------------------------------------------------------------
________________ અપરાધને અલવિદા 255 તેઓએ કેવળજ્ઞાન થયાં પહેલાં છદ્મસ્થ અવસ્થામાં વિચરતા હતા ત્યારે જ અહં ગાળી નાખ્યો હતે. એટલે જ એમને કોઈ જ શત્રુ ન હતે. ભયંકરમાં ભયંકર પીડા દેનાર વ્યક્તિ પણ તેમને પ્રિય લાગે છે. જે વ્યક્તિઓ એ પ્રભુને પીડા આપી, તેને પ્રભુએ પ્રતિબંધ આપે. જેણે પ્રભુને મારણાંતિક ઉપસર્ગ આપ્યા. તેને સમજાવી-બુઝાવી–મુક્તિ નાં રાહે ચડાવી દીધાં. આ છે તેમની ચરમ કેટિની કરુણ ! પ્રભુ મહા વીરે તેમનાં સારા એ જીવનમાં કરુણું જ વહાવી છે કયાંય તેઓ વિષમતા લાવ્યા નથી. બંધુઓ ! પ્રભુ જેવી વીતરાગતા આપણું માટે દુષ્કર હાય પણ આ જીવનમાં ઉપશાંત કષાયી તે જરૂર બની શકીએ. જે એટલું થાય તે પણ કોઈ સાથે આપણી શત્રુતા ન રહે. હું તમને પૂછું તમારે મિત્ર કેટલા ? કેઈ ને બે-પાંચ-સાત-દસ. બસ મર્યાદા હશે. તો શું બીજા બધાં જ શત્રુ ? ના, એમ પણ નહીં બાકીના વ્યક્તિઓ પ્રત્યે માધ્યસ્થ ભાવ ! હા, પાંચ-સાત દુશ્મન પણ હોઈ શકે ! પણ જૈન પરંપરાએ બહુ જ ભાવવાહી સૂત્ર આપ્યું છે. મિત્ત જે સંવ્ય મૂહું સર્વ જી પ્રત્યે મારી મૈત્રી. જ્યારે આ સૂત્રો બોલે ત્યારે તેમાંથી પાંચ-સાત દુશમનો ને કાઢી નાખે અને બાકીનાં સર્વ મારા મિત્રો, એમ નહીં જે તમારાથી પ્રતિકૂળ વતે, તમને ન માને તે તમારો શત્રુ. ને જે તમારાથી અનુકુળ હોય. તમને માનતે હોય તે તમારો મિત્ર. આમાં કઈ મેટી વાત ? આ તે પશુઓમાં પણ હિોય ! તું માનવ થયે તે તારી વિશેષતા શું ? તારી સામે સંઘર્ષ કરે. તારાથી જેને વૈમનસ્ય હોય તેને પણ હૃદયથી ચાહી શકે તે જ તું સાચે જૈન ! જેન પરંપરા આવી મૈત્રી શીખવે છે. પ્રભુ મહાવીરનાં સાધના કાળમાં ઘટિત થયેલ એક પ્રસંગ આપણને મત્રી શું હોઈ શકે, તે બતાવે છે ! ભગવંત રામાનુગ્રામ વિચરણ કરતાં-કરતાં અસ્થિગ્રામ પધારે છે. ગામ તદ્દન ઉજ્જડ થઈ ગયું છે. ગામની સુંદરતા નષ્ટ થઈ ગઈ છે. જ્યાં જુઓ ત્યાં હાડકાનાં ઢગલાં યત્ર-તત્ર પડયા છે. આખું યે વાતાવરણ ભયાનક દુર્ગધ થી વ્યાપ્ત થઈ
Page #265
--------------------------------------------------------------------------
________________ 256 હું આત્મા છું ગયું છે. તે નગરની બહાર એક યક્ષાયતન છે. જેમાં શૂલપાણી નામના યક્ષની મૂર્તિની સ્થાપના ગ્રામવાસીઓ એ જ કરી છે. એકાંત-નિર્જન સ્થાન જઈ એ મંદિરનાં એક ખૂણામાં સ્થિર થઈ ગયા. શૂલપાણ યક્ષે જોયું કે કોઈ દિગમ્બર વેષધારી માનવ મારા મંદિરમાં આવ્યું છે, કેમ આવે? આ મારું સ્થાન ! તેમાં કેઈ આવી જ કેમ શકે? અહં મમ બન્ને જાગ્યા અંતરમાં ! પ્રભુ ને પરેશાન કરવાને વિચાર કર્યો અને ભયંકર બિહામણા રાક્ષસના રૂપમાં આવી જેથી ચિત્કાર કરે છે. કાન ફાડી નાખે એવું અટ્ટહાસ્ય કરી પ્રભુને ડરાવવા માગે છે એની ગર્જના થી મંદિરની દિવાલ ધ્રુજી ઊઠી દૂર દૂર સુધી તેના આવાજના પડઘા પડયા. જેનાં કાને આ ઘોર ભયંકર શબ્દો અથડાયા તે ધ્રુજી ઉઠયા. પણ મહાવીર વિચલિત ન થયા. તે શૂલપાણિ એ ભયંકર સિંહનું રૂપ બનાવી ત્રાડ નાખી. હુંકાર કર્યા. પણ મહાવીરનાં કાન સુધી આવાજ જ પહોંચતું નથી. પ્રભુનું એક રૂંવાડું પણ હલતું નથી. ભયની તે વાત જ ક્યાં કરવી? શૂલપાણિ પિતાની સર્વ શક્તિથી પ્રભુને ધ્યાન ભંગ કરવા પ્રયાસ કરે છે. પણ સામે પ્રતિકિયા કંઈ થઈ નહીં તેથી વધારે ગુસ્સે થયા. જ્યારે કઈ પણ વ્યક્તિ ને અન્ય વ્યકિત ઉપર વેરની ભાવના જાગે છે. વેરને બદલે લેવા પ્રયાસ કરે ત્યારે એ છે કે સામી વ્યક્તિને ગુસ્સે કરૂં. પિડીત કરૂં ત્રાસ આપું. પણ જે સામે વ્યકિત શાંત-સ્થિર રહે તે પિલ ને વધુ ગુસ્સો આવે. એની ઈચ્છાની તૃપ્તિ ન થાય તેથી તેનું વેર વધુ કુંફા મારે. અને તેણે વિકરાળ વિષધરનું રૂપ ધારણ કરી જોર-જોરથી કુત્કાર કરવા મંડયા. આસપાસની હવા જાણે વિષમય થઈ ગઈ તેના કુત્કારના પડઘા ચારે બાજુ પડઘા માંડ્યાં. પણ મહાવીર અચલ અડેલ-નિષ્પકંપ ! ! અત્યાર સુધી મહાવીરનાં શરીરને એણે સ્પર્શ નેતે કર્યો હવે એક સાથે અનેક વિંછી નાં રૂપ બનાવી પ્રભુનાં એક-એક રોમમાં ડંખ દીધા. આખા શરીરમાં અસહ્ય પીડા થઈ રહી છે. વિંછીને એક ડંખ
Page #266
--------------------------------------------------------------------------
________________ 257 અપરાધને અલવિદા પણ ભલભલા દ્ધાને ખળભળાવી મૂકે. પણ પ્રભુને એની પણ અસર નથી. અરે! હાથીનું રૂપ લઈ પ્રભુને સુંઢમાં પકડી જમીન પર પટકે છે. ઉપર પિતાનાં બને પગે ઉભો રહી જાય છે છતાં મહાવીર મેરુ જ જેવા નિશ્ચય-ગંભીર. તેમની ધ્યાન સમાધિ તૂટતી નથી ! બંધુઓ ! વિચાર કરજે પ્રભુની આત્મ-મસ્તી કેવી હશે. સ્વ-સ્વરૂપની રમણતામાં કેવા લીને હશે ? શુલપાણિ કેધ થી વ્યાકુળ થઈ ઉઠયો છે. વેરની તૃપ્તિ થતી નથી. અંતર વેરની આગથી ભડભડ બળી રહ્યું છે તેને થાય છે કે આ તે માનવ છે કે કઈ દેવ ? કોણ છે? આટઆટલું કર્યા પછી જરાપણ ચંચળ થતું નથી ! શું કરૂં હું ? કઈ રીતે મારા મનને તૃપ્ત કરૂં ? વિહવળતા વધી પડી ! ત્યાં તે મધુર ઘંટડી જે નેહાળ સુર સંભળાયો. “શૂલપાણિ શાંત થા ! શા માટે વેરની આગમાં બળે છે ? તારે જે કંઈ કરવું હોય તે કર મારા ઉપર ! પણ તું ભૂલી ગયો ? હું તે તારે મિત્ર છું પરમ સખા છું તારા પર મને અસીમ પ્રેમ છે શૂલપાણિ !" મહાવીર નાં મુખની આવી પ્રેમાળ વાણું સાંભળી શુલપાણિ ને જ એસરવા માંડ્યો. એ વિચારે છે આ માનવ શું બોલે છે? હું એને આટલી પીડા આપું છું અને બદલામાં એ મને પ્રેમ આપે? માનવ ! હું તને આટલું દુઃખ આપુ છું અને તે કહે છે હું તારો મિત્ર છું એ કેવી રીતે ! " “હા, ભાઈ! તું માત્ર માટે જ નહીં. આખા જગતને મિત્ર છે.” આ વળી વધુ વિચિત્ર ! આજ સુધી મને કેઈએ મિત્રરૂપે સ્વીકાર્યો નથી. આટલા પ્રેમથી કેઈએ મારી સાથે વાત કરી નથી. આ કેણુ છે? શૂલપાણિ નરમ થઈ ગયે. પ્રભુએ જોયું કે યક્ષનું હૃદય પીગળવા માંડયું છે. તેનાં અંદરનું વેર શાંત થવા માંડયું છે. એટલે પ્રભુએ કે જે તેનાં હૃદયને વધુ શાંત કરવા નિર્મળ કરવા કહ્યું - ભાગ-૩-૧૭
Page #267
--------------------------------------------------------------------------
________________ 258 હું આત્મા છું શૂલપાણિ વિચાર તે ખરે ! ગયા ભવમાં તું કેણ હતું? તે કેટલી સેવા કરી સહુની, અને તારા મૃત્યુનાં કારણ રૂપ તું અન્યને માને છે પણ ખરેખર તારા મતનું કારણ તું જ હતું. અન્ય કેઈ નહીં! કઈ કેઈ ને મારી શકે નહીં, જીવાડી શકે નહીં ! જરા વિચાર શૂલપાણિ જરા વિચાર !" શૂલપાણિ વ્યંતર દેવ હ. અવધિજ્ઞાનથી એ જાણતું હતું કે પૂર્વ ભવે એ એક સાર્થવાહ ને ત્યાં રૂષ્ટ-પુષ્ટ બળદ હતે. સાર્થવાહને એ ઘણે પ્રિય હતે. એકવાર આ સાર્થવાહ પિતાનાં સાર્થ ને લઈ વ્યાપાર અર્થે નીકળે છે. સાથે માલ ભરેલા અનેક ગાડાઓ છે. આ ગામ પાસે એક વિશાળ નદી હતી. પણ કેઈ કારણે તેમાં ખૂબ કીચડ ભરાઈ ગયે હતું. સાર્થવાહ ને ખબર ન રહી અને બધાં જ ગાડા નદીમાં ઉતાર્યા. ગાડા કીચડમાં ફસાઈ ગયા, નીકળે જ નહીં આ બળદ ખૂબ જ શક્તિશાળી હતા તેને સહુથી આગળ છે. અને તેણે ખૂબ જ મહેનત કરી-કરી, એક-એક ગાડાને કીચડમાંથી બહાર કાઢયા. પણ આટલી શકિત વાપરવી પડી તેથી તેના શરીરને ખૂબ ધકકે પહોંચે ? નદીનાં સામે કિનારે બળદ બેસી પડ્યો. તે ઊભું થઈ શકે જ નહીં. તેના માલિકને બહુ જ પ્રિય એવે એ બળદ-આ રીતે ભાંગી પડે તે માલિકથી સહન ન થયું. સાર્થવાહે બે-ચાર દિવસ રહી બળદને ઔષધોપચાર કરાવ્યું પણ તેમ બળદ સારો થાય એવું લાગ્યું નહીં. આ સાથે અટકીને બેઠે છે. એ પણ ચાલે તેમ નથી. તેથી સાર્થવાહે આ ગામના મુખીને બોલાવી બધી વાત કરી. ઘણું ધન આપ્યું અને બળદની સારી રીતે સારવાર કરાવવા કહ્યું. સારે થયે પિતે આવીને લઈ જશે એમ પણ કહ્યું. મુખીએ સ્વીકૃતિ આપી. તેથી સાર્થવાહ બળદને ત્યાં જ છેડી, આગળ વધે. અહીં ગામ મુખીએ બે-ચાર દિવસ તે બળદને ખ્યાલ કર્યો. પણ
Page #268
--------------------------------------------------------------------------
________________ 259 અપરાધને અલવિદા પછી ધનને લેભ લાગ્યો. તેથી બળદને તે રઝળતે મૂકી દીધે. દવા તે નહીં પણ ખાવા-પીવાનું પણ બંધ કરી દીધું. બળદને પીડા વધતી ચાલી, એક તે બિમાર શરીરની પીડા, બીજી ભૂખની પીડા વ્યાકૂળતા વધી. સંજ્ઞી જીવ છે. સમજે છે. તેથી મુખી પર તેને વેરની ભાવના આવવા માંડી. કેટલાંક દિવસે બળદ તડપી-તડપીને વગર દવાએ, વગર અને પાણીમાં તરફડી–તરફડીને મ. મરીને હલકી જાતને વ્યંતર દેવ થયે. એને આ નિમાં કેમ આવવું પડયું તે અવધિજ્ઞાન દ્વારા જોયું તે જાણ થઈ કે શું બન્યું છે ! મુખી પર ભયંકર ક્રોધ આવે. મુખીને ખૂબ બહેળે પરિવાર હતા તે બધાને પિતાની શક્તિ વડે મારી નાંખ્યા. મારીને તેનાં શબ એવી જગ્યાએ નાખી દીધા છે કે તેને અગ્નિ સંસ્કાર ન કરી શકે. શબ સડે, ગીધડાબાજ-કુતરા વગેરે એ મરેલા શરીરનાં માંસને ખાઈ જાય અને હાડકા પડયા રહે. જાણે એક ઢગલે થઈ ગયે હાડકાને. મુખીનાં પરિવારને માર્યા પછી પણ આ વ્યંતરનું વેર શાંત ન થયું. તેણે તે એ ગામનાં એક-બે પરિવારને રેજ મારવા માંડ્યાં. અને બધાનાં શબની એ જ દશા ! ગામની બહાર તે હાડકાનાં ઢગનાં ઢગ ખડકાવા માંડયા. ઘણું દિવસ સુધી આ ક્રમ ચાલ્યા. ગામમાં બાકી રહેલાં માણસો ભયથી જીવે છે. કયારે ક્યાં પરિવારને વારે આવી જશે એ ખબર નથી. પણ કેઈ એક બુદ્ધિમાન માણસે વ્યંતરને પ્રાર્થના કરી. તેની સ્મૃતિ સ્થાપવાનું વચન આપ્યું. ને આ ઘોર હિંસા બંધ થઈ ગામ માણસોએ ગામની બહાર પાદરમાં મંદિર બાંધી તેમાં આ યક્ષની મૂર્તિની સ્થાપના કરી. ગામનું નામ તે બીજુ કંઈ હતું પણ ગામ બહાર નાની-નાની ટેકરીઓ જેવડા હાડકાનાં ઢગલા થવાથી, ગામનું નામ અસ્થિગ્રામ એવું પડી ગયું. અસ્થિ એટલે હાડકાં. પિતાના પૂર્વ ભવને તેણે વિચાર્યોઃ મહાવીર કહે છેભાઈ વિચાર તે ખરે! કે આટઆટલા જીને માર્યા પછી પણ
Page #269
--------------------------------------------------------------------------
________________ 260 હું આત્મા છું તારા વેરની તૃપ્તિ નથી થઈ ! રાતને દિવસ તું વેરની ભીષણ આગમાં જલી રહ્યો છે. તને કયાંય શાંતિ નથી. જ્યારે તારૂં વેર તૃપ્ત થશે? તે આ બધાં જ છે સાથે મૈત્રી ભાવ રાખે છે તે આજે તારી આ દશા ન હત! તારી આ સ્થિતિનું સર્જન તે જ કર્યું છે! માટે છે યક્ષ! હું તને મિત્ર ભાવે કહું છું હવે શાંત થા! વેરને ભૂલી જા ! મને તારા પર અનહદ પ્રેમ છે! એ જ પ્રેમ તું જગતનાં સર્વ જીવે પર ફેલાવી દે! તારા દિલને શાંત કર !" ભગવાનની આવી મીઠી વાણું સાંભળી શૂલપાણિ ઠરી ગયે. તેનાં રોમ-રોમમાં શીતળતા પ્રસરી ગઈ પ્રભુનાં ચરણમાં પડી કદી કેઈને ન મારવાની પ્રતિજ્ઞા કરી, શાંત થઈ ગયે ! બધુઓ! ભગવાનનાં અંતરમાં રહેલી અપાર કરૂણાએ કુરતા પર વિજય મેળવ્યું. અત્યંત કઠેર હૃદયનાં વ્યંતરને પીગળાવી શાંત કરી દીધે! આ છે ક્ષમાને અચિંત્ય પ્રભાવ ! પ્રભુ આપણને પણ આવા ક્ષમાના પાઠ શીખવે છે. આપણાં પર તે એવા મારણાંતિક ઉપસર્ગ આવવાની સંભાવના નથી. પણ નાનાં-નાનાં નિમિત્તને પણ આપણે સહન નથી કરતાં અને તરત કોધિત થઈ ઉઠીએ છીએ. કઈ ભૂલ કરે કે તરત આપણને ક્રોધ આવે છે. જરાપણ ભૂલને જતી કરી શકતા નથી તે વખતે ખામોશ થઈને વિચારી શકતા નથી કે સામી વ્યક્તિએ જે સંગમાં આ ભૂલ કરી. એ સંયેગેમાં જે હું હોઉં તે હું પણ એ જ ભૂલ કરું. તે પછી બીજા ભૂલ કરે ત્યારે હું કેમ એને માફ ન કરી દઉં? માફી આપવી. ક્ષમા રાખવી તે બહુ મોટી વાત છે. અને તેનાથી પણ મોટી વાત છે. આપણે જેમના પ્રત્યે અપરાધ કર્યો છે. તેની પાસે ક્ષમા માંગવી, ક્ષમા નહીં માગવાથી જ મતભેદ અને પછી મનભેદ વધતા જાય છે. માણસનાં અંતરથી અહં ગળે હોય તો જ એ ક્ષમા માગવા જઈ શકે. અન્યથા તે તેને એમ થાય કે હું જેની પાસે જઈશ
Page #270
--------------------------------------------------------------------------
________________ અપરાધને અલવિદા 261 એ મને કહેશે : કેમ આવવું પડયું ને? તારી ભૂલ હતી એટલે આવ્યા ને! તે તે હું નીચે દેખાઈશ! કાંઈ નીચે છું. પણ ના બંધુઓ ! એમ નથી. ક્ષમા માગવાવાળે મહાન જ હોય છે તેની અંદરને અહં ગળે તે જ એ ક્ષમા માગી શકે. સામાવાળે ક્ષમા આપે કે ન આપે છે પણ આપણે આપણા અંતરને વિશુદ્ધ બનાવવા માટે ક્ષમા માગવી જ જોઈએ. આપણે આપણાં અંત:કરણમાં ગાંઠે બાંધીને નથી રાખવી. આ ગાંઠ તે નરકનું કારણ છે. શાસ્ત્રો કહે છે કે જે વ્યક્તિ વેરઝેરની ગાંઠ અધીને અંતરમાં રાખે છે તે તે અનંતાનુબંધીનાં અનુબંધ કરે છે અને પરિણામે નરકમાં જાય છે. માણસ ગમે તેટલા તપ-ત્યાગ, વ્રત-નિયમ કરતે હેય પણ જે અંતર વેરભાવથી ભરેલું હોય તે તેના તપ-ત્યાગ નિષ્ફળ છે. આવા માણસો એટલા જીદ્દી હોય કે બધું જ છેડવા તૈયાર હોય પણ જેની સાથે કઈ કારણે વેરભાવ થયો છે તે વેરને પિતે મરે તેય ભૂલવા તૈયાર નથી હતા. એવા એક માજીને અમે જાણીએ છીએ. મહારાષ્ટ્રના એક ગામમાં એમે ગયા હતાં. ત્યાં લગભગ 60-65 વર્ષનાં એક માજી. ત્રણ વર્ષથી છઠ્ઠ-છઠ્ઠનાં પારણે વષીતપ કરતાં હતાં. રજની પ-૬ સામાયિક કરતાં હતાં આર્થિક સ્થિતિ બહુ જ સારી. શરીર પર 30 થી 40 તલા તે સોનું પહેર્યું હતું. અમે તેના ઘરે ગૌચરી ગયા. એક જ મેટા ઓરડામાં વચમાં પાટીશન એક બાજુ વહુનું રડું-એક બાજુ સાસુનું. બંનેએ વહરાવ્યું. અમને સમજાયું નહીં કે આમ કેમ? ઉપાશ્રય આવ્યા ત્યાં જ એ જ ગામનાં બીજા બહેને કહ્યું. મહારાજ સાહેબ આપ જ્યાં વહેરવા ગયા હતાં ત્યાં શું થયું? બે ચેક હતાં ને? અમે કહ્યું હા, અમને પણ આશ્ચર્ય થયું. તે તેઓ કહે મહારાજ સાહેબ આપ પધાર્યા ત્યારથી અમારે આપને કહેવું હતું પણ આપ અજાણ્યા તેથી કીધું નહીં.
Page #271
--------------------------------------------------------------------------
________________ 262 હું આત્મા છું એ માજી આટલી તપશ્ચર્યા કરે છે. ધર્મધ્યાન કરે છે. પણ એક ના એક દીકરા અને વહુ સાથે કંઈ જ વ્યવહાર નથી રાખતા. ઈજજત નાં ડરથી જુદા મકાનમાં રહેવા નથી જતાં. પણ એક મકાનમાં જુદાં જ રહે છે. દીકરે બહુ સંસ્કારી ને ભણેલે છે. વહુ પણ એવી જ છે. તેને દીકરે તે આ ગામનાં ઘણાં મેટા માણસો પાસે જઈને રડે છે. દીકરાને આ વાત બહુ ખટકે છે પણ ડેશીને કાંઈ નથી. મહારાજ સાહેબ આપ સમજાવે. અરે! આટલા વર્ષોથી જે કઈથી ન સમજ્યા તે અમારાથી શું સમજશે. છતાં સાંજે પ્રતિક્રમણ કરવા આવ્યા ત્યારે પ્રયાસ કર્યો. પૂ. મેટા મહાસતીજીએ તેને કહ્યું : માજી મારી એક વાત માનશે? માજી તરત સમજી ગયા કે આજે મહારાજ ઘરે ગૌચરી આવ્યા હતાં અને જોઈ ગયા છે તેથી એ જ વાત હશે. તેઓ એ જે જવાબ આપે તે મામિક હતું : એ કહે : મહારાજ સાહેબ ! હું આપની એ વાત જ સાંભળવા નથી માગતી ! આપ બીજુ જે કહેશે તે કરવા તૈયાર છું. છઠ્ઠ-છઠ્ઠનાં પારણું કરું છું તે અઠ્ઠમ-અઠ્ઠમ નાં કરીશ. રજની પાંચ સામાયિક કરું છું તે આઠ કરીશ. તમે કહેશો તે બધી લીલેતરીને ત્યાગ અંદગીભર કરી દઈશ! એ સિવાય પણ આપ કહો તે કરવા તૈયાર છું. ! પણ પહેલી વાત તે આપ મને કહેશો જ નહીં. એ તે નહીં જ માનું !" બંધુઓ ! કહે! આને શું કહેવું? તમારી સ્કૂલ દષ્ટિ આ માતાને ધર્મિષ્ઠ કહે છે કે નહીં? કેટલે તપ, કેટલે ત્યાગ? પણ અંતરની વેર વૃત્તિઓને ત્યાગ નથી કરે. એ તે કહે મરીશ તે પણ વહુ દીકરી સાથે નહીં બેલું ! આવા તપસ્વીઓનાં સમાજ બહુમાન કરો! એને કંઈ કેટલીયે માળ પહેરાવે ! પણ નથી લાગતું કે આજે યુવાનેમાં ધર્મશ્રદ્ધા રહી નથી તેનાં કારણેમાં આ પણ એક કારણ છે? ધર્મની ક્રિયાઓ કરે પણ વેર-ઝેર ના છેડે !
Page #272
--------------------------------------------------------------------------
________________ અપરાધને અલવિદા અરે! આ વેર-ઝેર થયાં હોય તે પણ કેટલી નાની વાતોમાં થયાં હેય? કઈ મેટી ભયંકર વાત પણ ન હોય! આપણી અસહિષ્ણુતા કેવી-કેવી ગાંઠ મનમાં બાંધી દે અને આ વૈરાનુબંધ –ભવ ચાલે. ગ્રન્થમાં આવા અનેક જીનાં વેરની વાત આવે છે. સમરાદિત્ય કેવળી સાથે જે જીવને વેર હતું તે નવ-નવ ભવ સુધી ચાલ્યું. નવમે એવે સમરાદિત્ય નિર્વાણ પામ્યા અને અગ્નિશર્મા નામના તેમના વેરી આત્માએ અનંત જન્મ-મરણની પરંપરા વધારી. અનંત સંસાર ભટક્યા ચાલ્યા ગયા. બંધુઓ ! વેરની પરંપરા એટલી ભયાનક છે કે જીવને તેમાંથી જલ્દી મુક્ત ન થવા દે. માટે જ ખૂબ ચેતીને ચાલવાની જરૂર છે. જે અનંત સંસારનાં દુઃખ ન જોઈતા હોય તે જેની સાથે વેર-ઝેરનાં ભાવે હેય તેની ક્ષમા માગી, ક્ષમા આપી, વેરથી મુક્ત થઈ જજે. પર્યુષણ પર્વની આરાધનાની સફળતા તે એમાં જ છે કે જ્યારે આપણાં અંતરની વિષમ વૃત્તિઓમાં સુધારો થાય. પર્યુષણની સફળતા એમાં ન માનશે કે આપણે ત્યાં ઉપાશ્રયમાં કેટલું માણસ વ્યાખ્યાનમાં આવ્યું? કેટલી વધુ તપશ્ચર્યા થઈ? લેકે આવીને કહી જાય છે. મહાસતીજી આપનું આ ચોમાસુ સફળ! રોજ 2500-3000 માણસ વ્યાખ્યાનમાં આવતાં હતાં. વળી 150-200 તપશ્ચર્યા થઈ. વાહ-વાહ થઈ ગઈ! ના, હું એમાં સફળતા માનતી નથી. ગમે તેટલું માણસ આવે કે ગમે તેટલી તપશ્ચર્યા થાય પણ જેટલા પિતાને સુધારી શક્યા કપાયને મંદ કરી શક્યા, રાગ-દ્વેષ ને પાતળા પાડી શક્યા અને આત્મલયે જેની સાધનાની દષ્ટિ ખુલી એટલાએ જ પર્યુષણ ઉજવ્યા. બાકી તે રૂટિન છે, પરંપરા છે માટે આવવું, આવીને ચાલ્યા જવું. પછી ભલે એ અઠાઈનવાઈ કે માસમણ કરી લે. પણ આત્મ લક્ષ્ય જાગૃત ન થયું. અંતરનાં વિકારો ના શમ્યા. સમતા-ક્ષમાને સ્પર્શ આત્માને ન થયે તે સરવાળામાં શૂન્ય! ભૂલ કરી હોય તેની ક્ષમા માગીને, અને ક્ષમા માગવા આવે તેને ક્ષમા આપીને હળવા થઈ જજો. દિલને થોડું વિશાળ બને, થોડા
Page #273
--------------------------------------------------------------------------
________________ 264 હું આત્મા છું ઉદાર બને તે ક્ષમા સહજ થઈ જશે. બંધુઓ ! વિચારે તે ખરા જ્યાં તમારું કંઈ ચાલે તેમ ન હોય ત્યાં કેવા નરમ થઈ જાવ! નેકર હોય તે શેઠ પાસે નરમ ! અને તમે બધા શેઠ ! સરકારી ઓફિસરે. ઈન્કમટેકક્ષ–સેલ્સટેકક્ષ ઓફિસરે પાસે કેવા ગરીબ ગાય જેવા થઈ જાવ. સલામ ભરે છે ! એનાં અપમાન જનક શબ્દો પણ કેવા સાંભળી લે છે ! પણ એનું નામ ક્ષમા નથી. એ તે લાચારી છે. ત્યાં કંઈ ચાલે તેમ નથી તે શું કરે? ક્ષમા તે એનું નામ કે તમારાથી નાખે છે. નીચે છે એની કંઇ ભૂલ થઈ ને તેના પ્રત્યે ઉદાર દિલે સમતા રાખી શકે. એ તમારી ક્ષમા માંગે તે પ્રેમપૂર્વક એની પીઠ થપથપાવી એને આશ્વસ્ત કરી શકે તે જ તમારી બહાદૂરી, કહ્યું છે. - ક્ષમા સેહતી ઉસ ભુજગકે, જિસકે પાસ ગરલ હે ઉસકે કયા જે દંતહીન, વિષ રહિત, વિનીત સરલ છે. વિષધર સર્પને છે છે છતાં એ ન કરડે તે તેની વિશેષતા, પણ જેની દાઢમાંથી ઝેર કાઢી લીધું છે, જે નિર્માલ્ય થઈ ગયું છે એ સાપ ન કરડે તે તેમાં કઈ મેટી નવાઈ? તે શક્તિ હોવા છતાં ક્ષમા માગનારને હડધૂત ન કરતાં, તેના પ્રત્યે તિરસ્કાર ન દાખવતાં, પ્રેમપૂર્વક તેની વાત સ્વીકાર કરી હૃદયનાં શુદ્ધ ભાવે ક્ષમા આપી દેજે. જાણે બંધુઓ ! જે માણસ અંદરનાં વેર-ઝેર સાથે લઈને મરે, તેને કેવી ગતિમાં જવું પડે છે? ઝેરી જીવ જંતુની નિમાં, ઝેરી વનસ્પતિના રૂપમાં કે પછી સાપ કે વીંછીની ગતિમાં! બેલે કયાં જવું છે મરીને ! શું ઈચ્છે છે ? મેક્ષ ! અરે ભાઈ! મેક્ષ તે બહુ દૂર છે નજીક નથી. એટલું તે કરે કે દુર્ગતિ ન થાય ! જે વેર-ઝેર અંતરમાં સંઘરી રાખ્યા તે પરિણામ દુર્ગતિ જ છે એ નિશ્ચય માનજે. માટે જ અંતરને શુદ્ધ કરી, સદ્ગતિ મળે એટલે પ્રયાસ તે કરી લે. જેમ વેર-ઝેર થવામાં કઈ વાર નાનું નિમિત્ત જ કારણભૂત હોય છે.
Page #274
--------------------------------------------------------------------------
________________ અપરાધને અલવિદા 265 તેમ એ વેર-ઝેરને શાંત થવામાં પણ નાનું નિમિત્ત જ કામ કરી જાય છે. કચ્છમાં બનેલી એક ઘટના હું તમને કહું બે ભાઈઓ હતાં. ખૂબ શ્રીમંત બાપનું ધન ઘણું હતું. બન્ને પ્રેમથી રહેતાં હતાં. એક-બીજા વગર ચાલે નહીં એટલે ગાઢ પ્રેમ બે ભાઇઓ વચ્ચે હતે. બન્ને એકબીજાને સાચવવા-સંભાળવા માટે બધું જ કરી છૂટતાં. માતા-પિતા પરલેક સિધાવી ગયા. અને ઘરમાં સંઘર્ષ ઊભું થયું. અને ભાઈઓની પત્નિઓને બનતું નથી બહુ જ નાની બાબતમાં શરૂ થતે કલહ, મોટું રૂપ ધારણ કરવા માંડે. રોજની અશાંતિ ચાલુ થઈ ગઈ. ભાઈએથી આ સહેવાતું નથી અને જુદા થવાનો નિર્ણય લેવાયે. બાપની પુષ્કળ સંપત્તિનાં ભાગ પડયા. બધી રીતે બરાબર શાંતિથી ભાગ થઈ ગયા. બંનેને સંતેષ છે પણ સુંદર કેતરકામ વાળી એક કાચની બરણ માટે વાદ-વિવાદ ઊભું થયું. એ જમાનામાં તેની કિંમત વીસત્રીસ રૂપિયાની હશે, આજે બસે-ત્રણસો કદાચ થાય ! પણ કિંમતની વાત ન હતી ! બરણ પર કરેલી નકશી, આંખ અને મનને લોભાવે એવી હતી. આ બરણી જ્યારથી ઘરમાં આવી હતી ત્યારથી બધાને જ બહ ગમતી હતી. તે બંનેને જોઈએ છે કે છોડવા તૈયાર નથી, બરણીનાં બદલામાં ગમે તેટલા પૈસા દેવા તૈયાર છે પણ બરણી છેડવા કોઈ તૈયાર નથી. કરવું શું ? બે ટૂકડા થાય તેવી ચીજ પણ નથી. અને બંધુઓ ! તમે માનશે ? આ વિવાદે કેટનાં દરવાજા ખખડાયા ! બરણી કેના ભાગમાં જાય તે માટે વકીલે સામ-સામા લડવા માંડયા. સમય વીતતે ચાલ્યો. એક—બે-ત્રણ વર્ષ, વર્ષ પર વર્ષ વીતે છે. સમય-શકિત-સંપત્તિ-ઈજજત બધેજ વ્યય થઈ રહ્યો છે. ચૂકાદો બે માંથી એકની પણ તરફેણમાં આવતો નથી. જેમ-જેમ સમય જાય છે તેમ વટને પ્રશ્ન થઈ ગયે. બંનેમાંથી કેઈ નમતું જોખવા તૈયાર નથી. પૂછજો તમારા મનને ? આ જ મને દશા છે કે તમારી ? ગમે તે ક્ષેત્રે હો પણ નમવા તૈયાર નથી. છાતી કાઢીને જ સામા થાવ છો ! આ બંને ભાઈઓને પણ આમ જ ચાલી રહ્યું છે.
Page #275
--------------------------------------------------------------------------
________________ 269 હું આત્મા છું ત્યાં તે એક ઘટના ઘટી, એક વાર નાનો ભાઈ કોર્ટમાં આવ્યા છે. આજે તારીખ છે. થેડી વાર થઈ મોટો ભાઈ આવ્યું. બહાર બૂટ ઉતાર્યા ત્યાં તે વરસાદ આવવા માંડે. મોટાભાઈએ જોયું કે એક કિંમતી મોજડી ત્યાં પડી છે. મખમલની મોજડીને ઉપર મોતી ભરેલા. મોટોભાઈ ઓળખી ગયે. આ તે મારા નાનાભાઈની મેજડી ! વરસાદના છાંટા મેજડી પર પડશે તે મેજડી ખરાબ થઈ જશે. એણે મોજડીને અંદર મૂકી દેવા માટે વાંકાવળી મેજડી હાથમાં લીધી. બરાબર એજ સમયે નાનભાઈ કૅટે રૂમમાંથી બહાર આવ્યું. જોયુ એણે. મોટાભાઈનાં હાથમાં પોતાની મેજડી ! તે થંભી ગયે! અરે ! આ શું? જે ભાઈનાં પ્રેમને વિસારી દઈ હું એની સામે કેટે ચડે છું એ જ ભાઈ મારા પગની મોજડી ઉપાડે છે ! ધિક્કાર છે મને ! આજ સુધી હું મોટાભાઈને ઓળખી શક્યા નહીં. ! એ દેડીને મોટાભાઈને પગમાં પડી ગયો. રડવા માંડે ! મોટાભાઈ ! મને માફ કરે. હું ભૂલી ગયે. વસ્તુનાં મેહમાં અને મારા અભિમાનનાં નશામાં મેં તમને ખૂબ દુઃખી કર્યો. મારે નથી જોઇતું કાંઈ! જે છે તે બધું તમારું જ છે ! એ બરણ પણ આપજ રાખો ! નાનાભાઈનું હૃદય નરમ થઈ ગયું છે. એનાં શબ્દો સાંભળી મેટાભાઈ પણ ગદ્ગદ્ થઈ ગયા. એ બોલી શક્યા નહીં. આંખમાં પાણી આવી ગયા અને પગમાં પડેલા નાનાભાઈને ઉઠાડી છાતી સરસે ચાંપી દીધે. બંને ભાઈઓ એક થઈ ગયા. અંતરના ઊંડાણમાં પડેલી પ્રેમ ભાવનાનો વિજય થયા. વેર-ઝેર ભૂલી ગયા. બંનેનાં અંતર નિર્મળ થઈ ગયા. બંધુઓ ! એક નાના નિમિત્તે વેર ઊભા કર્યા હતાં. પણ ઊડી શત્રુતા ન હતી. તેથી જ જયાં પ્રેમનું નિમિત્ત મળ્યું, પ્રેમને અનુભવ થયો ત્યાં વેરનાં ભાવ વિરમી ગયા. બંને વચ્ચેની દિવાલ તૂટી ગઈ. બધું જ ભૂલી ને બંને ભાઈઓ એક થઈ ગયા. આમજ વેર-ઝેરની સમાપ્તિ કરવી છે! આજે સંવત્સરીને દિવસ સાંજે પ્રતિક્રમણ કરી અહીં આવેલા 1500 -2000 માણસેને તમે ખમાવશે. દર વર્ષે જેમ વ્યવહાર કરે છે તેમ કરશે. પણ ના હું કહું છું બધાને ખમાવવાની જરૂર નથી. આટલા લાકેથી
Page #276
--------------------------------------------------------------------------
________________ આરાધનાનું અમૃત 267 પાંચ-સાત-દસ વ્યક્તિ કે જેના માટે ખરેખર તમારા મનમાં કંઈક વિરેધની ભાવના છે, વૈમનસ્ય છે, મતભેદ છે એટલા વ્યકિતઓને જ ખાસ ખમાવજે. એનાં પગમાં પડે. એ તમારાથી ઊંમર, સત્તા કે સંપત્તિમાં ના હોય કે મેટ ! પણ એને ખમાવજે. જેણે તમારી સાથે દુર્વ્યવહાર કર્યો કે તમે જેને કટુ શબ્દો કહી અપમાન કર્યું હોય તેવાં બધાં જ એને પ્રેમથી ગળે લગાડી ક્ષમા માગ અને ક્ષમા આપજે. પર્યષણ પર્વની-સંવત્સરીની સફળતા એ જ છે કે શત્રુને મિત્ર બનાવી દો. તમે તે બધાં બહુ શૂરવીર છે. જ્યારે કેઈ તમારી સામે વિરોધી બની આવે છે ત્યારે તમે પણ તેને બહાદૂરી પૂર્વક કહેતા હે છે કે તું શું સમજે છે? તારા મનમાં! તું શેર છે તે હું સવાશેર છું. મને બધુંય આવડે છે. હું કાંઈ કમ નથી! બંધુએ ! હું તે કહીશ કે એકવાર તે પ્રભુ મહાવીરને સામે રાખી પ્રભુને કહે કે હે પ્રભુ! હું પણ તારાથી કંઈ કમ નથી! તું મારણાંતિક ઉપસર્ગ આપનાર સામે ક્ષમા રાખી શકે છે તે હું પણ તેવી જ ક્ષમા રાખી શકું છું! તું પરમાત્મા બન્યું તે હું પણ બની શકું છું! મારામાં પણ તારા જેવું જ પર માત્મત્વ પડયું છે. હું કંઈ તારાથી કમ નથી! આમ એકવાર તે કરે! તમારી શક્તિને તમે ઓળખી લે ! મહાવીર જે કરી શકયા તે આપણે પણ કરી શકીએ છીએ! જ્યાં સુધી આપણે વર્ષોલ્લાસ સ્કૂરાયમાન થયે નથી ત્યાં સુધી જ આપણે ભક્ત અને પ્રભુ ભગવાન ! પણ જ્યારે આત્માનાં અસંખ્ય પ્રદેશ રહેલ અનંતવીર્ય ઉલ્લસિત થઈને પ્રેકટીકલ થઈ જશે ત્યારે આપણે પણ ભગવાન! જેનામાં ભગવાન બનવાની શક્તિ પડી છે તે શું ક્ષમા ન ધારણ કરી શકે ! જરૂર કરી શકે, વળી બંધુઓ ! જેની સાથે આપણે વેર ભાવ હોય છે તે પણ કઈને કઈ ભૌતિક કારણથી જ હેય છે. કાં તે આર્થિક અને વૈમનસ્ય થયું હશે. કાં તમારી પ્રતિષ્ઠાનાં કારણે સંઘર્ષ ઊભું થયું હશે. કાં તમે સત્તાધીશ હશે અને તમારી મર્યાદા નહીં જળવાઈ હોય. આમ કઈને કઈ ભૌત્તિક વ્યવહારનાં કારણે જ વિરોધ
Page #277
--------------------------------------------------------------------------
________________ 268 હું આત્મા છું ઊભું થયું હશે ! હવે આ બાબત પર વિચાર કરે કે જે સત્તા, પ્રતિષ્ઠા કે ઘન માત્ર એક ભવનું જ સાથી છે! અહીં તમારી ખૂબ પ્રતિષ્ઠા છે અને તમને એમ થાય કે મને કઈ પૂછતું નથી. પણ કાલે મરીને કંદમૂળમાં ઉત્પન્ન થશે ! બહુ પ્રિય છે ને કંદમૂળ ! તે ત્યાં જ જવું પડશે! ત્યારે કેણ પૂછવા આવશે કે ભાઈ કેમ છે ? અરે! એક સ્વતંત્ર શરીર પણ નહીં મળે ! એક શરીરમાં અનંત જેની સાથે રહેવું પડશે ! આવું કે કાંદાને હાથમાં લે છે. તેમાં અનંત જ હોય છે. તેને જોઈને એમ થયું છે. ક્યારેય કે કાલને પ્રતિષ્ઠિત વ્યક્તિ, કાલને સત્તાધીશ આજે આમા પૂરાયે છે ! કાલ સુધી જેને લોકે માન આપે, સન્માન કરે, ભાઈ-ભાઈ કરે એ બહુ ગમતું હતું તે આજ છેદવાને બફાવા તૈયાર થયે છે! કયાં ગઈ તેની પ્રતિષ્ઠા ? સત્તા ? શ્રીમંતાઈ? તે બંધુઓ ! આવી ક્ષણિક વિશેષતાઓનાં માનની પૂતિ માટે કઈ છે સાથે સંઘર્ષમાં ન ઉતરીએ ! એટલું તે નક્કી કરે ! ગને ગાળી નાખો! અહ' ને ફેંકી દે ! બસ, પછી જુઓ સર્વ જીવે સાથે આપો-આપ મૈત્રી ભાવ જાગે છે કે નહીં? મૈત્રી ભાવનાનાં હાર્દને સમજે ! કેવી સુંદર ભાવના એમાં વ્યક્ત કરી છે. જે આપણાં હૃદયને સ્પશી જાય મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. આ બે જ પંક્તિમાં કેટલી ઉદાત્ત ભાનના વ્યક્ત કરવામાં આવી છે? મિત્રી ભાવનું પવિત્ર ઝરણાની ઊપમા આપવામાં આવી, ઝરણું તેને કહેવાય? જેમાં નિર્મળ જળ નિરંતર વહેતું રહેતું હોય. વહે તે જ ઝરણું. પડયું રહે તે ખાબોચિયું ! વહે તે જ નિર્મળ રહે. પડયું રહે તે ગંધાઈ જાય. વળી વહેવાની જે ક્રિયા છે તે નિરંતર થયા જ કરે છે. રાત પડે સવા સંસાર સૂઈ જાય પણ નદી કે ઝરણાં સૂતા નથી, અવિરત ગતિ એ તેને અસ્મલિત પ્રવાહ રાત-દિવસ વહ્યા જ કરે. એક સેકંડ માટે પણ એ થંભી જાય નહીં! ઝરણુ પાસે કઈ જાય ન જાય. તેનું પાણી કઈ પીએ ન પીએ. પાને કે ઉપયોગ કરે ન કરે.
Page #278
--------------------------------------------------------------------------
________________ 269. અપરાધને અલવિદા પણ ક્ષણ માટે પણ રોકાવાનું નામ નહીં. વહ્યા કરે બસ વહ્યા કરે અને પિતાની નિર્મળતાને, પવિત્રતાને દુષિત ન થવા દે ! આ કારણે જ આપણું અંતરનાં મૈત્રી ભાવને ઝરણની ઉપમા આપી, મૈત્રી ભાવ નિરંતર વહ્યા કરે. એક ક્ષણ માટે પણ મિત્રી-અમૈત્રી રૂપ ન બની જાય. નિર્મળતા અને પવિત્રતા ના છેડે, મૈત્રીનાં કાંઠે જે કોઈ આવે સહ એને પિતાના, કેઈ પરાયા નહીં. વળી વહેતું ઝરણું આસપાસ સર્વત્ર ઠંડક અને હરિયાળી, પ્રસન્નતા આપતું જાય તેમ આપણું અંતરમાં વહેતું મિત્રી ભાવનું ઝરણું માત્ર એક જ ભાવ સાથે વહ્યા કરે. આખાયે વિશ્વનું, સકલ પ્રાણુ જગતનું શુભ થાઓ. કદી કેઇનું અશુભ ન થાય. બુરું ન થાય. પછી એ જીવે ભલે પિતાનું ગમે તેટલું બુરું કર્યું હોય ! ગમે તેટલી પીડા આપી હોય ! સતાવ્યા હોય. અરે ! માન-પ્રતિષ્ઠા-ઈજ્જતને ધક્કો પહોંચાડ હોય છતાં આપણાં અંતરમાં તે એ જ ભાવ રહે કે તેનું અહીત કદી ન થાય. બસ, આ એક ભાવના જે અંતરમાં આવી જાય તે જીવને સમતા સાધતા વાર ન લાગે. કદી કેઈનું બુરૂ કરવું નહીં કે ઈચ્છવું નહીં. આ છે સાચે મૈત્રી ભાવ! આજે ક્ષમાપનાનાં આ અવસરે એક વાત મારે કહેવી છે તે એ કે મેં જોયું છે, સાંભળ્યું છે કે સમાજમાં તમારે કઈ વ્યક્તિ સાથે કંઈ વિરોધ હોય તે તે ખાસ કરીને અહીં આ ધર્મનાં ક્ષેત્રે જ હોય છે. તમે આ ઉપાશ્રયમાં કે સંસ્થામાં આવે ત્યાં જ વિરોધ ! બહાર નહીં. બહાર તે સાથે બેસીને જમે. એક બીજાને ઘેર જઈને જમે! અરે ! એટલું જ નહીં. એક બીજાને ત્યાં વ્યાવહારિક પ્રસંગ હોય તે ચાર દિવસ અગાઉ જાવ, બધું જ કામ હોશેથી કરે. તેમને પૂરે સહગ આપે. પણ અહીં આવે તે દુમન ! આ કેવી વિરોધી વાત ! બહારનાં ઝગડા કે વેર-ઝેરને ભૂલવા માટે, ભૂલીને શુદ્ધ થવા માટે, અહીં આવવાનું છે. એનાં બદલે બહાર તે બધું બરાબર હોય અને અહીં આવે ત્યાં જ દ્વેષભાવ ઉભરાય ! આ કેવી વિડંબના! નથી લાગતું તમને કે બહુ
Page #279
--------------------------------------------------------------------------
________________ ર૭૦ હું આત્મા છું જ ખેટનું ખાતું છે આ? બીજે પાપ કરીને આવો તે મંદિર-ઉપાશ્રયમાં ભગવાન કે ગુરુની સામે પ્રાયશ્ચિત કરી શુદ્ધ થઈ શકે. પણ જે અહીં જ વેર-ઝેરની ભાવનાનું પિષણ આપતા હે તે શું થશે? ભાન છે? अन्य स्थाने कृत पापम् धर्म स्थाने विमुच्यति / धर्मस्थाने कृतं पापम् वज्र लेपो भविष्यति // એવા ચીકણ-નીકાચીત કર્મો બંધાશે, કે જે ભગવ્યા વિના છૂટકે જ નથી. અને તે પણ અત્યંત પરિતાપ સાથે ભોગવવા પડશે. માટે વેર-ઝેર નાં ભાવે અહીં ધર્મસ્થાનકમાં તે સાથે લઈને નહીં જ આવીએ. અહીં નવા વેર ઉભા નહીં કરીએ અને જે જુના વેર-ઝેર નાં ભાવ કેઈ સાથે હશે તે પણ આ સ્થાને આવી, સંતનાં ચરણમાં ભૂલી જઈશું ને હૃદય ને ક્ષમા નાં ભાવથી ભરી દઇશું !... બંધુઓ ! પૈયની જરૂર છે. ક્યારેક ધર્મસ્થાનમાં આવીને તેની વાણી સાંભળી ને બહાર નીકળે છે અને સ્થાનકના કંપાઉન્ડમાં જ ઝઘડી પડે છે ! વાણી સાંભળે તે થોડીવાર તે દીર્ય રાખતાં શીખ! પણ એ નથી બનતું ! અમને અમારા જીવનમાં એવા કટુ અનુભવ થયા છે કે સંવત્સરી જે મહાન દિવસ હોય-ક્ષમા–ૌર્યનાં વિષયમાં અનેક વાતે સંતના મુખેથી સાંભળે સાંભળતા–સાંભળતા તે જાણે એવા સુંદર ભામાં ડૂબી જાય કે જાણે વાણી આર-પાર ઉતરી ગઈ છે. પણ હજુ તે પ્રવચન પુરૂં થાય ન થાય ત્યાં તે આગ સળગી ઊઠે. હેલમાંથી પણ બહાર ન નીકળે. સંતે પાટ પર બિરાજમાન હોય તેમની મર્યાદા પણ ન રાખે ! વિચાર કેટલે ધીરજને અભાવ છે ! આ દિવસો આપણને ધીરજનાં પાઠ ભણાવવા આવે છે. આપણે દૌર્ય ધરતાં શિખી લેવાનું છે. મહાપર્વને આ સંદેશો ઝીલવાને છે. માનવમાં દીર્યતા હોય તે તેને કેટલા અનર્થથી એ બચાવી લે છે. એ એક ઐતિહાસિક વાત પરથી આપણે જોઈએ. કેશલ નરેશ બહુ બળવાન હતે. વળી રાજ્યની સીમા વધારવાની લીસા પણ ઘણી હતી. તેનાં પાડોશમાં એક નાનું રાજય હતું. એ રાજ્યની
Page #280
--------------------------------------------------------------------------
________________ 271 અપરાધને અલવિદા સૈન્ય-શક્તિ ઓછી હતી. તેની આ દુર્બળતા જાણી કેશલ નરેશે તેના પર ચડાઈ કરી. યુદ્ધમાં પેલે રાજા મરા. કેશલપતિ જીતી ગયે હવે એ સમયે જે રાજા મરણ પામે તેની રાણી ગર્ભવતી હતી. તેણે વિચાર કર્યો કે અહીં રહેવામાં સાર નથી એટલે એ જે કંઈ ધન-આભુષણે હાથમાં આવ્યા તે લઈને ભાગી ગઈ. રાજ્યની સરહદ વટાવી એક જંગલમાં ચાલી ગઈ. ત્યાં ઘાસની નાની ઝુંપડી બાંધી રહેવા માંડી. બે-ત્રણ મહીના પછી પુત્રને જન્મ આપ્યો. તેની પાસે જે કંઈ ધન હતું તેના દ્વારા પુત્રનું પાલન કરી રહી છે. ધીમે-ધીમે ધન ખૂટવા માંડયું તે જગલમાં લાકડા કાપી નાના ગામમાં વેચે છે. આમ એ જેમતેમ પુત્રને માટે કરે છે. બાળક શેડો ભેટો થયો. સમજણ આવી. માતા ક્ષત્રિયાણું છે. તેનામાં ક્ષાત્ર તેજ ભર્યું છે. જંગલમાં રહીને પણ દીકરામાં સુંદર સંસ્કારો નાખી રહી છે. છોકરે ચતુર છે. સારા ગુણ ધરાવે છે. એ યુવાન થયે. તેનાં શરીરમાં શૌર્ય ફૂટી નીકળયું છે. દિકરાને બધી રીતે એગ્ય જોઈ રાણું કહે છે. બેટા ! હવે તારામાં ઘણું સમજણ આવી છે. મારે તને એક વાત કહેવી છે. બેટા ! તું તે હજુ પેટમાં હતું ત્યાં જ તારા પિતા આ જગતમાંથી ચાલ્યા ગયા. પણ મરતાં-મરતાં તારા માટે એક સલાહ આપી ગયાં હતાં. મને કહ્યું હતું કે આવનાર બાળકને મારા તરફથી એક શિખ આપજે કે “ગમે તેવી પરિ. સ્થિતિમાં પણ વૈર્ય ન છોડે” સાંભળી દિકરે એ બાપના વાત્સલ્ય પર દ્રવી ઉઠે. જે બાપે મારું મુખ પણ નતું જોયું એ બાપને મારી હિત ચિન્તા કેટલી ? તેણે મા ને વચન આપ્યું “મા ! ગમે તે ભેગે પિતાની શિખામણ નું પાલન કરીશ. પ્રાણુ દેવા પડશે તે દઈશ. પણ હ ચલાયમાન નહીં થાઉં !" મા ને સંતોષ થયે. જુવાન થયેલા દિકરા ને થયું. આપણે હવે શા માટે જંગલમાં રહેવું ? મા લાકડા કાપી ને જીવન ગુજારે કરે છે એમ શા માટે? એ મા ને કહે છે મા, ચાલ આપણે કઈ ગામમાં જઈએ. ત્યાં હું કામ કરીશ, કમાઈશ આજ સુધી તે મને માટે કરવા પાછળ તારી જાતને ઘસી નાંખી છે. મા, હવે તને શાંતિ આપવી તે મારી ફરજ છે. માટે ચાલ, આપણે કોઈ મોટા નગરમાં જઈએ..
Page #281
--------------------------------------------------------------------------
________________ ર૭૨ હું આત્મા છું માની મંજુરી મળતાં બંને ઉપડયા. ચાલતાં-ચાલતાં પિતાનું જ નગર આવ્યું. નગરમાં પ્રવેશતાં જ યુવાનને શાંતિ-શાંતિ ને અનુભવ થવા માંડે. નગર ગમી ગયું. ત્યાં જ રોકાવા માટે માને કહ્યું H દિકરે, આજ સુધી જાણતા નથી કે પિતે રાજપુત્ર છે. આ જ પિતાનું નગર છે. વગેરે. મા કહે છે બેટા ! આ નગરમાં નહીં. ચાલ બીજા નગરમાં જઈએ. પણ દીકરાને આ નગર જ બહુ ગમી ગયું છે. શા માટે અહીં ન રહેવું? મા ને થયું. હવે આને સત્ય હકીકત કહેવી જ પડશે. એ કહે છે. “બેટા ! તને જાણ નથી પણ તું રાજપુત્ર છે. તારા પિતા આ જ નગરનાં રાજા હતાં. કેશલ નરેશે યુદ્ધમાં તારા પિતાને મારી નાંખ્યા અને રાજ્ય લઈ લીધું. હવે આ નગર પર તેમને અધિકાર છે. એમને જે કયાંયથી પણ ખ્યાલ આવી જશે કે તું અહીં આવ્યો છે, તે એ તને સુખેથી રહેવા નહીં દે. અને બેટા ! હું મારે એકને એક દીકરો ગુમાવવા નથી માંગતી ! માટે આપણે અહીં રહેવું નથી!” આ સાંભળી યુવાનનું લેહી ઉકળી ઉઠયું. એનું ક્ષાત્રતેજ ચમકી ઊઠયું. મારા પિતાને મારી, મારી મા ને રઝળતી કરનાર આ જ રાજા ! એને બદલે હું લઈશ ! એ બદલો લેવા તે અહીં જ રહેવું પડે. મા ને સમજાવી એ જ નગરમાં એક નાનું ઘર લઈને રહ્યો. બે-ચાર દિવસ પછી રાજ્યમાં જ નોકરી માટે ગયે. રાજાની નિકટ રહેવા મળે એવી કરી તેને જોઈએ છે. એનામાં તેજ છે, ચતુરાઈ છે, નિપુણતા છે તેથી તરત રાજ્યમાં જ કરી મળી ગઈ અને તે પણ રાજાનાં મુખ્ય સારથી તરીકેની જ. યુવાન ખુશ થઈ ગયે. ખૂબ જ કળાપૂર્વક, કુનેહથી રાજાને વિશ્વાસ સંપાદન કરી લીધે, ખૂબ જ આદરપૂર્વક રાજાની સેવા કરે છે. તેમને પડે બોલ ઝીલે છે. રાજા સારથી પર ખુશ છે. પિતાને જ્યાં જવું હોય ત્યાં રથમાં જાય અને આ સારથી ને જ સાથે લઈ જાય. એક વાર રાજા શિકાર ખેલવા રથ લઈને જાય છે. સારથીએ રથની લગામ સંભાળી છે. સાથે 10-15 ડેસ્વાર સૈનિકે પણ છે. નગરની બહાર દૂર-દૂર ચાલ્યા જાય છે. ક્યાંય શિકાર દેખાતું નથી. યુવાનનાં
Page #282
--------------------------------------------------------------------------
________________ અપરાધને અલવિદા 273 ચિત્તમાં વેર ભાવના જાગૃત થાય છે. એ કે સાધે છે. રથ આગળ હતે. ઘડા પાછળ હતા. એણે રથની ગતિ વધારી. ઘેડા પાછળ રહી ગયા. એટલે રસ્તે બદલી નાખ્યા. આડે રસ્તે દૂર-દૂર રથને લઈ ગયો. ગાનુયેગ એવું બન્યું કે સવારનું સુરમ્ય વાતાવરણ છે. શિતલ-મંદ હવા વહેરાઈ રહી છે. રાજાને રથમાં ઊંઘ આવી ગઈ. તેમને ખબર નથી કે રથ તે ક્યાંય નીકળી ગયું છે. ઘેડેસ્વારે પાછળ રહી ગયા છે. એ તે નિરાંતે ઊંઘે છે. સારથી પર પૂર્ણ વિશ્વાસ છે તેથી તેઓ નિશ્ચિત છે. બરાબર મોકો છે. નિજન-એકાંત સ્થાન છે. આસપાસ કેઈ નથી. યુવાનના અંતઃકરણનું વેર ઊછાળા મારી બહાર નીકળવા માંડયું. એણે પિતાની કમરે લટકતી મ્યાનમાંથી ધીરે રહી તલવાર કાઢીને સૂતેલા રાજાને માથું ધડથી જુદુ! દુશમન ને યમ સદન પહોંચાડી દઉં ! આવા ભાવથી મારવા હાથ ઊઠે છે. એટલામાં જ એને પિતાના બાપની શિખામણ યાદ આવી. “બેટા ! બૈર્ય ગુમાવીશ નહીં !" આ યાદ આવતાં જ તેને ઉગામેલે હાથ નીચે આવી ગયે. નહી". મારે ધીરજ રાખવાની છે. રાજા એકાકી છે. મારા પરના વિધ્વાસે એ નિશ્ચિત થઈ ગયા છે માટે મરાય નહીં! તલવારને મ્યાનમાં નાખવા જતાં અવાજ થયા અને રાજાની ઉંઘ ઉડી ગઈ જાગી ગયા. જાગીને જુએ છે તે સારથીના હાથમાં તલવાર છે. રાજા બેબાકળ થઈ ચારે બાજુ જેવા માંડયા. શું અચાનક કેઈ દુમનને ભેટે થઈ ગયે છે? કઈ પડી જાય છે. “મહારાજા ! માફ કરજે. હું આપને અપરાધી છું! જે મને મારા પિતાજીનું સ્મરણ ન થયું હોત તે અત્યારે આપ મારી સામે ઊભા ન હેત ! આપને મારવા જ આ તલવાર કાઢી હતી!” . મહારાજા કંઈ સમજી શક્તા નથી. એ તે પૂછે છે કે તારા પિતાજી!” સારથી એ બધી જ વાત કહી બતાવી. પછી કહેઃ “મહા ભા.૩-૧૮
Page #283
--------------------------------------------------------------------------
________________ - 274 હું આત્મા છું. રાજા ! આ નગરને માલિક! મારે અધિકાર પાછો મેળવવા માટે જ તમારે ત્યાં નેકરી કરવા રહ્યો હતો! હું એકલે શું કરી શકું? સૈન્ય તે મારી પાસે હતું નહીં એટલે આપને વિશ્વાસ મેળવી. આપને મારી નાખવાને એક જ શેતે હતે. એટલા માટે જ બધા જ ઘોડેસ્વારને પાછળ રાખી રથ અહીં એકાંત નિર્જન સ્થાનમાં લઈ આવ્યા. આપને મારવાના હેતુથી તલવાર મ્યાનમુક્ત કરી ત્યાં મારા પિતાજીની શિખામણ મને યાદ આવી. જેમાં મરતાં મરતાં મારી માને કહી ગયા હતા. “બેટા ! બધી જ પરિસ્થિતિમાં વૈર્ય રાખજે!” આ શબ્દો યાદ આવ્યા. અને મને થયું કે ના, આમ વિશ્વાસઘાત કરી, પ્રપંચથી રાજાને મરાય નહીં. મહારાજા! જે મારા પિતાજીના આ શબ્દો યાદ ન આવત તે મારા હાથે બહું મોટું દુષ્કૃત્ય થઈ જાત ! મહારાજા ! ગંભીરતા પૂર્વક બધી વાત સાંભળી રહ્યાં છે. તેમને જાણ હતી કે શત્રુ રાજાની રાણે જંગલમાં બાળકને ઉછેરી રહી છે. મહારાજાને પશ્ચાતાપ થયે. અરેરે! મારી રાજ્ય લિસાએ જ રાજરાણી અને રાજકુંવરના કેવા બેહાલ કર્યા? તેઓ એ સારથી-યુવકને ગળે લગાડી દીધું. ભેટી પડ્યા. અને કહે બેટા! મારે કંઈ સંતાન નથી. આજથી તું આ રાજ્યને ઉત્તરાધિકારી ! તારું રાજ્ય તે તને પાછું આપું છું. પણ મારા રાજયને માલિક પણ તું જ! બંધુઓ ! આ છે યુવાનની ધીરજનું ફળ! મેક મળ્યું હતું અને રાજાને મારી નાખત તે કેટલી વાર લાગત! પણ ના, પિતાના શબ્દો એ એના અંતરમાં રહેલા વેરભાવને ધોઈ નાખે. શત્રુની શત્રુતા દૂર થઈ અને શત્રુ રાજા પણ તેને મિત્ર જ નહીં પણ છત્રરૂપ બની ગયે. આત્મામાં રહેલ સહજ ગુણને જાગૃત કરીએ, તે તે ગુણ સ્વ-પર સહુને માટે ઉપકારક છે. બંધુઓ! આપણે સહુ આત્મા છીએ ! જયાં આત્મા છે ત્યાં ક્ષમા છે. દસ પ્રકારના ધર્મોમાં પહેલે ધર્મ ક્ષમા કહ્યો છે. તેથી જ સાધુઓને ક્ષમાશ્રમણ કહ્યા છે. તમે સહુ એ ક્ષમાશ્રમણનાં જ ઊપાસકે છે. પ્રભુએ તમને શ્રમણોપાસક જેવું સાર્થક વિશેષણ આપ્યું છે. એ વિશેષણને સાર્થક
Page #284
--------------------------------------------------------------------------
________________ અપરાધને અલવિદા 275 કરી બતાવે. ક્ષમાશ્રમણનાં ચરણની ઉપાસના કરી તમે પણ ક્ષમાવંત બની જાવ. જે ખરેખર ક્ષમાવંત બનવું હોય તે અંતરમાં રહેલ અને ગાળી નાખે. માણસમાં કેવા-કેવા આહં પડયા હોય? તેની એક વાત કહું તમને! હમણાં થોડા દિવસ પહેલાં એક ભાઈને પત્ર આવ્યો હતે. પિતાના લેટરહેડમાં લખેલું હતું. તેમાં પિતે કયાં-કયાં કયે હોદ્દો ધરાવે છે તે છાપેલું હતું. કયાંક પ્રમુખ, કયાંક મંત્રી, કયાંક ટ્રસ્ટી વગેરે વગેરે. એટલું જ નહીં પોતે ભૂતપૂર્વ શું-શું હતા તે પણ છાપેલું હતું. લાયન્સના ડિસ્ટ્રિકટ ગર્વનર ને એવું બધું. લેટરનું અધું પાનું તે એનાથી જ કાયેલું હતું. મને વિચાર આવે કે કે જ્ઞાની મહાપુરુષનો યોગ થઈ જાય તો એ ભાઈના ભવિષ્યના બહેદ્દાઓ જાણું લઈને એ પણ આ લેટરહેડ પર છાપવાં જોઈએ કે એ ભવિષ્યના ભવમાં જંતુ થશે, કિડે થશે, નારકી થશે, ઘડો થશે પછી કદાચ માનવ પણ થશે. આ બધા જીવના હૈાઓ જ છે ને! તે એ છાપીએ તે પણ શું ટું? આ છું, હું તે છું, એ બધી ઓળખાણ આપવી મટી જાય. પણ તેવા ગી ક્યાં મળે? જુએ તે ખરા! આમાં જીવનું અહં ગળે કયારે? એ અહં ગાળવા માટે કેવી જબરદસ્ત તાકાત જોઈએ? કઈ કાચા-પોચાનું કામ નથી ! અંતરને દઢ નિર્ણય અને આત્માની સ્વાભાવિક દશાનું જેને ભાન છે તે સ્વાભાવિક શક્તિને કામે લગાડી અને ગાળી નાખે છે. તમે જાણતાં હશે કે ખાણમાંથી નીકળેલી ધાતુને માટીથી જુદી પાડવા અને ગાળવાકેટલી તપાવવી પડે? ટાટાનગરમાં Tisco નું કારખાનું છે ત્યાં ઓરિસ્સા થી આપનાર આવે. જેમાં લેતું અને માટી મીકસ હોય. તેને ગાળવા માટે મોટી-મેટી ફર્નેસ હોય છે. તેમાં ટન બંધ અગ્નિ હેય. તેમાં આ એર નાખવામાં આવે. અગ્નિનાં તાપથી ઉકળી માટી જુદી પડી જાય અને લોખંડ પ્રવાહી બની, પાણીની જેમ વહેવા માંડે, એ રસની બાલટીઓ ભરાય અને પછી એને જે શેપ આપ હોય એવા બીબામાં ઢાળી દેવાય!
Page #285
--------------------------------------------------------------------------
________________ 276 હું આત્મા છું બંધુઓ ! આપણું અહં પણ એવું જ છે. વાસ્તવમાં આત્માનાં અસ્તિત્વ રૂપ “અહું એટલે હું', અને એટલે આત્મા, એ અહંગ્ય છે. એ અહંનું જ્ઞાન હોવું જ જોઈએ. પણ આપણે એ અહમાં અભિમાન રૂપ ક્ષાયાદિની માટી મળી જઈ અહં મલિન થઈ ગયું છે. અહીં અને કષાય આ બંનેને જુદા પાડવા માટે તેને તપ-ત્યાગ રૂપ, આરાધનારૂપ અગ્નિમાં નાખવું પડશે. તે જ પીગળીને બંને જુદા પડશે. કષાયરૂપ અભિમાનરૂપ કચરે નીકળી જશે અને શુદ્ધ આત્મભાનરૂપ “અહ” રહેશે. પછી તેને જે શેપ આપે હોય તે અપાશે. “અહં” માંથી જ અહંમ બનશે. તે બંધુઓ ! ગાળી નાખે અહને, મોડી નાખે માનને, કાઢી ના કષાયને. તે જ અંતરમાં રહેલ વેર ભાવના દૂર થશે. વેર જશે તે જ ઝેર જશે. આપણામાં કેટલું ઝેર ભર્યું છે જાણે છે ? શારિરીક સ્તર પર વિચાર કરીએ તે આપણે આખો દિવસ ખાતા–પીતાં હોઈએ, માત્ર રાતનાં થોડા કલાક જ મેટું બંધ હોય. તમે તે રાત્રે 12 વાગ્યા સુધી પણ ખાવ. સવારે ઉઠે 6-7 કલાક કઈ ન ખાધું–પીધું. તે મુખમાં રહેલ થુંક ઝેરી થઈ જાય. શરીરમાં કયાંય ગુમડા કે એવું કંઈ થયું હોય ને વાસી થુંક લગાડે તે ફેર પડી જાય. વાસી થુંકમાં ઝેર હોય. આવી તે આ શરીરની શક્તિ છે. વિચારો ! આ શરીરમાં કેટલું ઝેર ભર્યું હશે. બધું જ ઝેર ભેગું થઈ હૃદયમાં જતું હશે. તમે કહેશે ના, મહાસતીજી ! એમ નથી, સાયન્સ કહે છે કે બધું રક્ત હૃદયમાં આવે છે. ત્યાં શુદ્ધ થાય છે ને ફરી શરીરમાં ફરે છે. હશે ! તમારું વિજ્ઞાન એમ કહેતું હશે. પણ હું તે કહું છું માત્ર શરીરનું જ નહીં. બહારનું ઝેર પણ હૃદયમાં ભેગું થાય છે અને પછી વાણી દ્વારા એ બહાર નીકળે છે. આખાયે વાતાવરણ ને ઝેરી બનાવી દે છે કે એ ઝેરથી કોઈ બચી શકે નહીં. ! સાપ કે વીછી એ ડંખ દીધું હોય એ ઝેર તે ઉતરી જાય પણ માણસનું ઝેર ન ઉતરે!
Page #286
--------------------------------------------------------------------------
________________ અપરાધને અલવિદા 277 | ના, બંધુઓ ! આપણાં અંતઃકરણમાં અમૃત મહાસાગર ઉછળી રહ્યો છે. એને છટકાવ સર્વ જીવ પર કરીએ. ઝેર નહીં પણ અમૃતવેર નહીં પણ ક્ષમા અને આપણું આસપાસ નિર્મળ–પવિત્રશાંત વાતાવરણ ઊભું કરીએ. સહુને સુખી બનાવીએ. " બસ, બંધુઓ ! આ ક્ષમાપના મહાપર્વમાં આપણું આત્માનાં આ મૌલિક ગુણને જાગૃત કરી લઈએ. અંતરનાં એક ખૂણામાં પણ કષાયની મલિનતા ન રહી જાય. એ માટે પ્રબળ પુરુષાર્થ કરીએ. અંતરતમને વિશુદ્ધ કરી લઈ સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થવાનાં રાહ પર આપણાં પગલાં ભરાય એ જ શુભ કામના
Page #287
--------------------------------------------------------------------------
________________ આલોયણા in a gd *a, afsa a a aaI | एस मगुति पन्नत्तो, जिणेहिं वरदसिहि // આજનાં મંગલમય દિવસે અરિહંત સિદ્ધની સાક્ષીએ આત્માને શુદ્ધ કરવાની પ્રતિજ્ઞા સાથે આલોચનાને પ્રારંભ કરીશું. જે આલેચના - ભવની કર્મ જાળને છેવા સમર્થ છે તે આલેચના સમજણપૂર્વક કરીશું આલેચન-જેવું–તપાસવું. માનવ પાસે દષ્ટિ છે. આત્મામાં જ્ઞાતદષ્ટા પણને ગુણ છે. આથી માનવ નિરંતર કંઈ ને કંઈ જેતે રહે છે, ખુલ્લી આંખે જગતનાં બાહા પદાર્થોને નિહાળે છે તે બંધ આંખે પિત-પિતાને જુએ છે. પિત–પિતાને નિહાળવું તે જ છે આલોચન. જ્યારે માનવ બાહ્ય વાતાવરણથી પર થઈ અંદરમાં ઊતરે ત્યારે એ શું જુએ? પ્રત્યેક જીવની આત્મિક વિકાસની અવસ્થા ભિન્ન-ભિન્ન હોય છે. તેથી સહુની પિતાને જોવાની દૃષ્ટિ પણ ભિન્ન હોય છે. જેની આત્મિક ચેતના બધુ વિકસિત હોય તેટલે તે વધુ પિતામાં ઊંડે ઉતરી શકે. જ્ઞાન, દર્શન, ચારિ, તપ આ આત્માનાં મૂળભૂત ગુણો છે. સિદ્ધ ભગવાનનાં આત્મામાં રહેલ આ ગુણે પિતાનાં શુદ્ધ સ્વરૂપમાં નિર્મળ હોય છે. પણ સર્વ-સંસારી જેમાં એ છેવત્તે અંશે એ ગુણે વિકૃત થઈ ગયેલા હેય. એ વિકૃત ભાવની પ્રેરણાથી જયારે મન-વચન-કાયા પ્રવૃત્તિ કરે ત્યારે અશુભ પ્રવૃત્તિઓ વધુ પ્રમાણમાં થાય. જેને આપણે સામાન્ય ભાષામાં પાપ કહીએ છીએ. વિકૃત પ્રેરણાનું પરિણામ વિકૃત જ હોય તે સ્વાભાવિક છે. પ્રત્યેક પળે આપણી પ્રવૃત્તિ, વિકૃતિને વધારનારી થતી રહે છે. અને પરિણામે જ્ઞાન-દર્શન-આદી ગુણે પણ વધુ વિકૃત થતાં રહે છે. જે એ વિકૃતિ ને દૂર કરવા પ્રયત્ન ન કરીએ તે એક સમય એ આવે કે આ જીવ અત્યંત અવ્યકત ચેતના જ્યાં છે, જે જડ ન હોવા છતાં જડ જેવું જ જાણે અનુભવાય છે. એવી નિગોદ
Page #288
--------------------------------------------------------------------------
________________ આયણું 279 અવસ્થામાં જન્મ ધારણ કરી, અનંતકાળ સુધી તેમાં પડ્યો રહે. માટે જ આવી યુનિએમાં ન ભટકવું હોય તે જીવે પોત-પોતાને નિહાળી, પાપરૂપ વિકૃતિઓને એકરાર કરી, તેને પશ્ચાતાપ કરી શુદ્ધ થવાની જરૂર છે. આ ક્રિયાને જ આચના કહેવાય છે. આલેચના માટે જ્યારે જીવ પિતાનામાં ઉતરે ત્યારે અંદર પડેલી સારી-નરસી બધી જ વૃત્તિનાં દર્શન તેને થાય છે. કઈ પણ જીવ એકાન્ત કે પાપી નથી હોતે કે તેનામાં માત્ર બુરી વૃત્તિઓ જ પડી હોય, અને કઈ પણ જીવ એકાન્ત પુણ્યવાન નથી હેતે કે તેનામાં બધી જ સારી વૃત્તિઓ હાય. બંને પ્રકારની વૃત્તિઓ તરતમ ભાવથી હોય જ છે. અને તે બધી માનસ ચક્ષુ સામે આવે છે. ત્યારે જીવે બુરી-વૃત્તિઓને જ નિહાળવાની છે. તેનું જ પ્રાયશ્ચિત કરવાનું, તેને સમજીને દૂર કરવાની જરૂર છે. પ્રાયશ્ચિત પાપનું જ હોય, ભૂલનું જ હય, જયાં ભૂલ નથી ત્યાં પ્રાયશ્ચિત શું ? તેથી હવે અંદરમાં ઊતરી જોવાનું એ રહ્યું કે કેટલા પ્રકારનાં કઈ કઈ રીતે કેટલા શા માટે કરેલાં પાપ અંદરમાં પડયા છે ? પાપને તે બહુ મોટો સમૂહ અંદરમાં હશે. તે સહનું પૃથક્કરણ કરી એક-એકને નિહાળી-તપાસી–એકરાર કરી પિત–પિતાની સાક્ષીએ-પિતાની જ માફી માગવી છે. થયેલી ભૂલને એકરાર કરે છે. ભૂલ એ ભૂલ છે. નાની હોય કે મોટી પણ જાગૃત સાધક તેની ઉપેક્ષા કરી શકે નહીં. કારણ આવી ઉપેક્ષાવૃત્તિ વધુ ને વધુ ભૂલની પરંપરા સજે છે અને સાધકને અધ:પતન તરફ દોરી જાય છે. માટે જ થયેલી ભૂલને સ્વીકાર કરવો અને ફરી એવી ભૂલે ન થાય તે માટે સતત સાવધાન રહેવું. તે સાધના જીવન માટે અતિ-અતિ આવશ્યક છે. એનું જ નામ પ્રતિકમણ છે. આલોચના તથા પ્રતિકમણ એકી સાથે કમશઃ થતી અંતર–પ્રક્રિયા છે. પ્રથમ આત્માનાં દોષ જેવા, તપાસવા, એકરાર કરે તે આલેચના અને તે પછી તે દેથી પાછા ફરવું, અને ફરી-ફરીને એવા દેશે ન
Page #289
--------------------------------------------------------------------------
________________ 280 હું આત્મા છું સેવાય તેનો માનસિક નિર્ણય તે પ્રતિક્રમણ, આમ બંને આત્મિક ભાવેની શુદ્ધિ તરફ લઈ જનાર રાજપથ છે. . આવશ્યક સૂત્રની ટીકામાં હેમચંદ્રાચાર્ય કહે છે કે :स्वस्थानाद् यत्पर स्थानं, प्रमादस्य वशाद् गतः / तत्रैव क्रमणं भूयः प्रतिक्रमणमुच्यते // પ્રમાદવશ શુભ યેગમાંથી નીકળી અશુભ યોગ પ્રાપ્ત કરેલ હોય, ત્યારે પુનઃ શુભ યોગ પ્રાપ્ત કરી લેવા તેનું નામ પ્રતિક્રમણ છે. વળી क्षायोपशमिकाद् भावादौदयिकस्य वशं गतः / / तत्रापि च स एवार्यः प्रतिक्लगमात्स्मृतः // રાગ-દ્વેષાદિ ઔદયિક ભાવ સંસારને માર્ગ છે. અને સમતા ક્ષમા, દયા, નમ્રતા આદિ ક્ષપશમ ભાવ મેક્ષમાર્ગ છે. ક્ષાપથમિક ભાવથી ઔદયિક ભાવમાં પરિણત થયેલ સાધક જ્યારે પુનઃ ઔદયિક ભાવથી ક્ષાપશમિક ભાવમાં પાછા આવે છે. તેને પણ ભારેથી પાછા ફરવાના કારણે પ્રતિક્રમણ કહેવાય છે. જીવ સ્વભાવને ભૂલી, પરભાવમાં જાય છે તે પ્રમાદનાં કારણે જ જાય છે. તે જ મોટી ભૂલ છે. ભૂલ છે તે એક રોગ છે. અને પ્રતિક્રમણ તેની અચૂક ઔષધિ છે. જે કઈ દેષ ન લાગ્યો હોય તે પણ પ્રતિક્રમણ કરવું આવશ્યક છે. તેમ કરવાથી દેશ પ્રત્યે અરુચિ ચાલુ રહેશે, જીવન જાગૃત રહેશે. પરિણામે ભવિષ્યમાં ભૂલ થવાની સંભાવના ઓછી થઈ જશે. કેટલાક લેકે એમ કહેતાં હોય છે કે અમે પાપ કરતાં જ નથી તે આલોચના કે પ્રતિક્રમણ કરવાની શી જરૂર ? વળી વ્યર્થ પ્રતિક્રમણનાં પાઠ બોલવાથી શું લાભ? તેઓને આપણે કહીએઃ પ્રથમ તે મનુષ્ય જ્યાં સુધી છદમસ્થ છે અને પ્રમાદી છે ત્યાં સુધી કેઈ દોષ લાગે જ નહીં તેવું કેવી રીતે કહી શકાય ? મન, વચન, કાયાનાં યુગ પરિસ્પંદાત્મક છે અને તેમાં ક્યાંય પણ કષાય ભાવનું મિશ્રણ થયું કે પછી દોષ લાગ્યા વિના નહીં રહે. રાત્રી અને દિવસ
Page #290
--------------------------------------------------------------------------
________________ 281 આયણ મનની ગતિ ધર્માભિમુખ જ રહે. જરાપણ વિચલિત ન થાય તે દાવે વ્યર્થ છે, વળી પ્રતિકમણ કેવળ જૂના દોષ દૂર કરવા માટે જ નથી, પરંતુ ભવિષ્યમાં દેશની સંભાવના ઓછી કરવા માટે પણ છે. પ્રતિકમણ કરતી વખતે જે ભાવ વિશુદ્ધિ રહેશે તે સાધકનાં સમયને શક્તિશાળી અને તેજસ્વી બનાવશે. પાપાચરણ પ્રત્યે ઘણું વ્યકત કરવાનું જ પ્રતિકમણનું ધ્યેય છે. પાપ કર્યું હોય કે ન કર્યું હોય, એ પ્રશ્ન મુખ્ય નથી. - સાધક માટે મેટી વાત તે એ છે કે તે પાપ પ્રત્યે વૃણે વ્યકત કરી શકે છે કે નહીં, પાપ પ્રત્યે અંતરમાં વૃણા જાગવી એ જ મટી સાધના છે. સાધક પાપને ધિક્કાર થશે તે જરૂર પાપો નાશ થશે. કારણ જેના પ્રત્યે અત્યંત ધૃણ હોય તેનાથી સહજ દૂર થઈ જવાય છે. આલોચના કરીને, પાપનું પ્રાયશ્ચિત લઈને જે આપણે પાપને પરભાવ માનશું, આપણાં વિરોધી માનશું. આત્મ-સ્વરૂપનાં ઘાતક માનશું તે ફરી આપણું જીવનમાં પાપને પ્રવેશ નહીં થાય. પાપથી દૂર જ રહીશું. આમ પાપનું પ્રતિક્રમણ માત્ર ભૂતકાળની ભૂલેને જ નાશ કરે છે, તેમ નથી પણ ભવિષ્યનાં પાપોથી પણ બચાવે છે. જૈન સંસ્કૃતિનું પ્રતિક્રમણ પણ જીવનરૂપી ખાતાવહીનું બારીક નિરીક્ષણ છે. સાધકે પ્રતિદિન સવારે અને સાંજે એ જોવાનું હોય છે કે તેણે શું મેળવ્યું અને શું ગુમાવ્યું ? અહિંસા, સત્ય અને સંયમની સાધનામાં તે કયાં સુધી આગળ વધ્યો છે ? કયાં-કયાં ભૂલે કરી છે. દશકાલિક સૂત્રની મૂલિકામાં કહ્યું છે કે વિં બે વાર જિં વિદા સે ! હે સાધક ! તું પ્રતિદિન વિચાર કર કે મેં શું-શું કરી લીધું છે અને આગળ શું કરવાનું બાકી રહ્યું છે ? વૈદિક ધર્મનાં ગ્રન્થ ઈષાવાસ્યોપનિષદમાં કહ્યું છે ? # સૂર કરેલા કાર્યોને યાદ કર.
Page #291
--------------------------------------------------------------------------
________________ 282 હું આત્મા છું કહે છે કે પાશ્ચાત્ય દેશના સુપ્રસિદ્ધ વિચારક ફ્રેંકલિને પોતાનું જીવન રેજનીશીથી સુધાયું હતું, તે પિતાના જીવનની પ્રત્યેક ઘટનાને રજનીશીમાં લખતે હતે. પછી તેના પર ચિંતન-મનન કરતે. દર અઠવાડિયે હિસાબ ગણતે કે ગયા અઠવાડિયા કરતાં આ અઠવાડિયે ભૂલે વધુ થઈ કે ઓછી ? એ રીતે એ ભૂલને સુધારતે જતા હતા અને ઉન્નતિ કરતે જ હતું. પરિણામ એ આવ્યું કે તે પિતાના યુગને એક શ્રેષ્ઠ સદાચારી અને પવિત્ર પુરુષ મનાવા લાગે. ફેક્લીનની રોજનીશી કરતાં આપણું પ્રતિક્રમણ અધિક શ્રેષ્ઠ છે. આપણે અઠવાડિએ એકવાર નહીં પણ રેજ સવાર સાંજ બે વાર આપણી રેજનીશી તપાસીએ છીએ. આપણું જીવનની રોજનીશી રૂપ પ્રતિક્રમણ આજકાલથી નહિ, હજારે લાખ વર્ષોથી પણ નહિ, અનાદિકાળથી ચાલ્યું પર વિજય પ્રાપ્ત કર્યો છે. અંતે ભગવત પદ-સિદ્ધ પદ પ્રાપ્ત કર્યું છે? હવે આપણે એ વિચારીએ કે પ્રતિક્રમણ કેટલા પ્રકારનાં છે? કાળભેદ થી ત્રણ પ્રકાર બતાવ્યા છે. (1) ભૂતકાળમાં લાગેલા દોષેની આલેચના કરવી તે (2) વર્તમાન કાળમાં, સંવર દ્વારા આવતા દોષોથી બચવું તે (3) ભવિષ્યમાં દેને રોકવા માટે પ્રત્યાખ્યાન કરવા તે. તેમજ પ્રતિકમણ કોનું-કેનું કરવું ? જીવને સંસારમાં ભમાવનાર કર્મની પરંપરાને વધારનાર, જેને કારણે છે, તેનું પ્રતિક્રમણ થવું જરૂરી છે. (1) મિથ્યાત્વ (2) અવ્રત (3) પ્રમાદ (4) કષાય (5) અશુભ ગ. આ પાંચનું પ્રતિકમણ કરવું જરૂરી છે. મિથ્યાત્વને ત્યાગ કરી સમ્યક્ત્વ ધારણ કરવું. અવિરત દશા છોડી યથાશક્તિ વિરતિને સ્વીકાર કર. પ્રમાદને ત્યાગ કરી, અપ્રમત્ત ભાવને પ્રાપ્ત કરે. કષાયને ત્યાગ કરી ક્ષમાદિ ગુણ પ્રાપ્ત કરવા અને વિકસાવવા તથા સંસારવર્ધક - વ્યાપારને ત્યાગ કરી આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરવી જોઈએ. આ સિવાય અન્ય પ્રકારે આચાર્ય ભદ્રબાહુ સ્વામી આવશ્યક નિર્યું ક્તિમાં પ્રતિકમણ સંબંધી ઘણું ગંભીર વિચારધારા ઉપસ્થિત કરે છે.
Page #292
--------------------------------------------------------------------------
________________ આલેયણા 283 તેમણે સાધક માટે ચાર વિષયનું પ્રતિકમણ બતાવ્યું છે. આ ચાર કારણે સૂમ દષ્ટિથી ચિંતન કરવા ગ્ય છે - (1) હિંસા, અસત્ય આદિ જે પાપ કર્મોને શ્રાવક તથા સાધુ માટે નિષેધ કરેલ છે. તે કર્મ કદી બ્રાન્તિવશ કર્યું હોય તે પ્રતિક્રમણ કરવું જોઈએ. (2) શાસ-સ્વાધ્યાય, પ્રતિલેખના, સામાયિક આદિ જે કાર્યો કરવાનું શાસ્ત્રમાં વિધાન કરેલ છે તે ન કરવામાં આવ્યા હોય તે તેનું પણ પ્રતિક્રમણ કરવું જોઈએ. કર્તવ્ય હેય તે ન કરવું તે પણ એક પાપ છે. (3) શાસ્ત્ર પ્રતિપાદિત આત્માદિ તની સત્યતાના વિષયમાં સહ આ હેય અર્થાત્ અશ્રદ્ધા ઉત્પન્ન થઈ હોય તે તેનું પ્રતિક્રમણ કરવું જોઈએ. તે માનસિક શુદ્ધિનું પ્રતિક્રમણ છે. (4) આગમ વિરૂદ્ધ વિચારોનું પ્રતિપાદન કર્યું હોય અથાતુ હિંસાદિ ના સમર્થક વિચારની પ્રરૂપણ કરી હોય તે પણ પ્રતિકમણ કરવું જોઈએ. આ વચન શુદ્ધિનું પ્રતિક્રમણ છે. હવે આ ચારેય કારણ પર વિસ્તારથી ચિંતન કરીએ. પ્રથમ કારણમાં હિંસા -અસત્ય આદિ પાપ કર્મોની આલોચના કરવા કહ્યું. હિંસાદિ અઢાર, પાપ છે. માનવનાં જીવનનાં એ છે_વ અંશે આ પાપ થયા જ કરતાં હેય છે. જીવન-વ્યવહારની સાથે આ પાપ જોડાયેલા જ છે. પ્રથમ પ્રાણુતિપાત : અન્ય સર્વ વ્રતમાં અહિંસા પ્રધાન છે. તેથી તેનું સ્થાન પ્રથમ છે. અહિંસા વ્રત, પ્રધાન છે માટે તેનાથી વિરોધી હિંસાની વૃત્તિની વાત પણ પહેલાં કહીશું. અઢાર પામસ્થાનકમાં પણ તેનું પહેલું સ્થાન છે. ત્યાં જે શબ્દ વાપરવામાં આવે છે તે છે પ્રાણાતિપાત. પ્રાણને અતિપાત અર્થાત્ પ્રાણવધ તે હિંસા. કેઈ જીવની સર્વથા ઘાત કરી નાખવી, તેને શારીરિક, માનસિક પીડા પહોંચાડવી, તેને કઈ રીતે દુઃખી કરે તે બધું જ હિંસાની વ્યાખ્યામાં સમાઈ જાય છે. આપણે એ વિચારીએ કે આપણું જીવનમાં આવી હિંસા શા માટે થાય છે? તેને રોકી શકાય કે નહીં?
Page #293
--------------------------------------------------------------------------
________________ 284 હું આત્મા છું પ્રથમ પ્રશ્ન છે શા માટે? મોટા ભાગનાં માનવે બેદરકારીથી જીવતાં હોય, નાના-મોટા કાર્ય કરતાં એને ખબર જ ન રહે કે આમ કરવાથી જીવહિંસા થાય છે. એનાં સમયમાં એને કાર્ય થઈ જવું જોઈએ તેથી જીવ દયા કરવા જેટલી, જીવની રક્ષા કરવા જેટલી ધીરજ નથી હતી. તેથી અર્થ સરતો હોય કે નહીં તે પણ છ મરતાં હોય છે. ત્ર-સ્થાવર બંને પ્રકારના જીની ઘાત થતી હોય છે. જો કે આપણું સમાજમાં જેને સંકલ્પ હિંસા કહીએ તેવી હિંસા તે થતી જ નથી હતી. જાણીબુઝીને કેઈનું ખૂન કરી નાખવું કે મારવાની બુદ્ધિથી કોઈપણ જીવને મારતાં હોતા નથી. કેટલાક એટલા અજ્ઞાની હોય છે કે તેને ભાન જ નથી હતું કે આમાં જીવ છે. તેમાં ય પાંચે સ્થાવર પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, અને વનસ્પતિ આ પાંચેયમાં એકેન્દ્રિય જીવે છે. એવી કેટલાકને જાણ જ નથી હોતી. તેથી આ વસ્તુઓને બેફામ ઉપયોગ કરતાં હોય છે. પાણીનાં વપરાશની તે કઈ સીમા જ નથી. જોઈતું વપરાય તેના કરતાં અણજોઇતું વધુ વપરાય. તમારી સરકારે તમને સગવડતા કરી આપી અને ઘરમાં પાણી આપ્યું તે દુરૂપયોગ વધી પડે. ગામની બહાર નદીતળાવથી પાણી લાવવા પડતાં હતાં ત્યારે આવો દુરૂપયોગ ન હતું. આ રીતે અગ્નિ-વનસ્પતિને ઉપગ પણ એમ જ થાય છે અને એકેન્દ્રિય જીવની ઘેર હિંસા થાય છે. મોટા આરંભ-સમારંભ ના કાર્યો પણ થતાં હોય છે અને તેમાં તે છકાય જેની હિંસા થતી હોય છે. જીવનમાં વધી ગયેલા આડંબરે દેખાદેખી ઈજજતનાં ખોટા ખ્યાલે વધુને વધુ આરંભ કરાવે છે. તેનાથી જ પ્રતિષ્ઠા મળતી હોય એવા ભ્રમમાં માણસે રાચતા હોય છે. આજના યુગમાં યુવાન વર્ગ તે માંસાહાર તરફ વળી રહ્યો છે. ઈડા ને વેજીટેબલ માનીને ખાય છે. અને બીજો અભક્ષ્ય આહાર પણ કરે છે. બેટી ભ્રમણામાં તેઓ રાચતા હોય છે કે માંસાહારથી વધુ પ્રેટિન,
Page #294
--------------------------------------------------------------------------
________________ આલોયણું 285 વિટામીન્સ મળે છે. સાયન્સ–ડકટરેએ રીચર્સ કરીને એ મુફ કરી આપ્યું છે કે જે પ્રેટીન વિટામીન અને બીજા ત શાકાહારી ભેજનમાં છે. તે માંસાહારમાં નથી. વળી માંસાહાર રેગનું ઘર છે. જે પશુનું માંસ લીધું હોય તેના શરીરમાં રોગના જીવાણુઓ હોય તે ખાનારનાં શરીરમાં પણ એ રોગ થાય છે. વળી અમુક પ્રાણીઓનાં માંસ જ એવા હોય છે કે જે કેન્સર જેવા ખતરનાક રેગ ઊભા કરે છે. તે આ માંસાહાર એ તે ખાવાની લાલસાએ ઘતી, પ્રત્યક્ષ ચેન્દ્રિયની હિંસા છે. બીજી રીતે તમે જે કેમેટિકસને ઉપગ કરે છે તે પણ કેટલા હિંસક હોય છે. પરફયુમ માટે કેટલા કસ્તુરી મૃગ અને ઘડીએને મારવી પડે છે? ન્હાવાનાં તથા ધોવાના સાબુમાં ગાયની ચરબી પડે છે. શરૂઆફટર-સેવ-લેશન કે એવા કીમ બનાવી તેની પરીક્ષા કરવા અનેક સસલાની આંખમાં તે નાંખવામાં આવે. સસલાની આંખ ફૂટી જતાં તેઓ રીબાઈ રીબાઈને મરે. તેવી જ રીતે ઊંદર, વાંદરાના જાન પણ જાય છે. રેશમનાં વસ્ત્ર બનતાં અસંખ્ય કીડાઓની હિંસા થાય છે. આમ જીવન ઉપયોગનાં કેટલા સાધનેમાં કેટલી ભયંકર હિંસા ! અને આ પદાર્થો તમે હાથે બનાવતા ન હો પણ તેને ઉપયોગ કરે તે પણ ઈન્ડાયરેકટલી હિંસાના ભાગીદાર થાવ છે. એજ રીતે નેનવેજ હોટેલમાં જાવ, ભલે ત્યાં જઈ તમે વેજ લેતાં હો પણ એ શુદ્ધ છે કે નહીં તેની ખાત્રી નથી. નેનવેજની ભેળસેળ, ડી પણ થઈ હશે કે નહીં તે કહી શકાય નહીં. કદાચ તમે પૂર્ણ ચેકસાઈ રાખી હોય. તે પણ નેનવેજનાં એ ધંધાને તમે પ્રેત્સાહન આપે છે. સંપૂર્ણ વેજીટેરિયન હોટલમાં જતાં તમને નાનમ લાગે છે. અને નવેજ હોટેલમાં જવામાં તમે તમારી પ્રતિષ્ઠા માને છે. આ ભયંકર મૂર્ખતા છે. આજે તમે આ હોટેલમાં જઈ વેજીટેબલ ખાણું ખાવ છે, કાલે તમારા બાળકે એ જ હોટેલમાં જઈ બધું જ ખાશે. માટે તમે સમાજનાં-ધર્મ–નાં તમારી જ આવતી પેઢીનાં મહાન ગુનેગાર છે !
Page #295
--------------------------------------------------------------------------
________________ 286 હું આત્મા છું જીવનમાં થતી આવી અનેક પ્રકારની હિંસા જીવને અકળાવતી હેય. બચાય તેટલું બચવું છે. એવી ભાવના નિત્ય અંતરમાં રહેતી હોય તે જરૂર તેમાંથી મુક્ત થવાનાં ઉપાય મળે. તેમાં પ્રથમ ઉપાય છે— જીવનને સાદું બનાવવું. આવશ્યક્તાઓને ઓછી કરવી. જેટલી સાદાઈ હશે તેટલી વસ્તુઓને ઊપયોગ ઓછો થશે. બહુ જ મર્યાદિત પદાર્થો વડે જીવી શકશે. જેટલી વધુ મર્યાદા આવશે એટલી હિંસા ઓછી થઈ જશે. આવશ્યકતાનુસાર જ ધન-પદાર્થ-વસ્ત્રો વગેરે લેશે તેથી વધારાની હિંસાથી બચી જશે. બીજું પ્રતિ ક્ષણ જીવનમાં સાવધાની. પ્રમાદ–આળસનાં કારણે હિંસા ન થઈ જાય તેને પૂરો ખ્યાલ રહે. જીવ, અર્થે નહીં પણ અનર્થે જ વધુ દંડાય છે. જે જાગૃતિ હોય તે અનર્થાદંડથી જરૂર બચી શકે. તે છતાં ભૂલ થઈ જાય તે તે ધ્યાન બહાર ન રહે, તે તરફ લક્ષ્ય હોવું ઘટે અને ફરી એવી ભૂલ ન થાય. પાપનું પુનરાવર્તન ન થાય તે ઉપયોગ રહે. સૌથી વધુ મહત્ત્વપૂર્ણ ઉપાય તે એ કે જીવનની તૃષ્ણ-લાલસાને ઓછી કરવી. જેટલી તૃણ વધારે એટલા રાગ-દ્વેષ વધારે. તૃષ્ણ વધવાથી અંતરની કે મળતા ઓછી થઈ જાય અને કઠેરતા વધે. અને જ્યાં કઠોરતા છે ત્યાં શારીરિક અને માનસિક બંને પ્રકારે અન્ય જીને ત્રાસ દેવાની વૃત્તિ પણ ઊભી જ છે. માટે તૃષ્ણા તથા તૃષ્ણથી ઉત્પન્ન થતાં રાગ-દ્વેષ પર કાબુ મેળવવા પ્રયત્ન સતત નિરંતર રહ્યાં કરે જઈએ. આવા ઉપાયે સમજણ પૂર્વક, જાગૃતિ પૂર્વક જે થતાં રહે તે જરૂરી જીવનમાંથી હિંસાનું પ્રમાણ ઓછું થઈ જાય. ઉપર બતાવેલા હિંસાના કારણમાંથી કઈ પણ કારણનું સેવન થયું હોય અને પાપ-દેષ લાગે હેય તે અરિહંત, અનંતા સિદ્ધ, કેવળી ભગવંતની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં. બીજી પાપ મૃષાવાદ –મૃષા એટલે જૂઠ, અસત્ય. તત્વાર્થ સૂત્રમાં અસત્યનું સ્વરૂપ બતાવતાં કહ્યું છે
Page #296
--------------------------------------------------------------------------
________________ આલોયણું 287 असदभिधानमनृतम् / અસત્ બોલવું તે અસત્ય છે. જો કે અહીં વ્યાપક અર્થમાં અસત્ -ચિંતન અને અસ–આચરણને પણ સત્યમાં જ સમાવી દીધાં છે. અહીં આપણે અસત્ ભાષણ વિશે જ વિચાર કરશું. જે વસ્તુ જે રૂપમાં છે તેને તે રૂપે સર્વથા નિષેધ કરે અથવા હોય તેનાથી વિપરીત કહેવું તે અસત્યને એક પ્રકાર તથા જે સત્ય હોવા છતાં પણ અન્યને પીડા ઊપજે એવું દુર્ભાવના યુક્ત કથન તે બીજે પ્રકાર. આપણું જીવનમાં આ બંને પ્રકારે અસત્યનું ભાષણ થતું હોય છે. કેટલીક વાર પ્રત્યક્ષ રીતે બીજા જોઈ શકતા હોય કે જાણતાં હોય છતાં કહીએ કે આ આમ છે જ નહીં. મને બરાબર ખબર છે. આમ જ છે. પણ આમ નહીં. હડહડતું જૂઠાણું ચાલતું હોય છે. તમારા સંસારને વ્યવહાર તે આમ જ ચાલતા હોય છે. માણસ જુઠું બેલે તેની પાછળ ઘણાં કારણે હોય છે. મોટે ભાગે કઈને કઈ લેભનાં કારણે એ અસત્યને આશરે લે. પહેલી વાત તે એ કે ધન મેળવવાની લાલચે તે ન જાણે કેટલું ખોટું બોલે, ખોટું કરે, ખોટું ચિંતવે. તે અસત્ય ભાષણને વ્યવહાર વેપારી સાથે, ગ્રાહક સાથે સરકારી ઓફિસરે સાથે, બધાં સાથે થતા હોય છે. એ જ રીતે પ્રતિષ્ઠા મેળવવા, ઈજજત વધારવા, પિતાનાં સંતાનોને કે અન્યનાં સંતાનોને વરાવવા-પરણાવવા માટે પણ અસત્યને આશરે આમ ભૌત્તિક ઉપલબ્ધિઓ માટે, પછી તે ગમે તે પ્રકારની હોય પણ તે માટે અસત્ય બેલે. માનવ એ નથી સમજતા કે જુઠું બોલીશ તેથી વધુ ધન-પ્રતિષ્ઠા કે બીજુ પ્રાપ્ત થઈ જશે એવું નથી. એ તે જે સમયે જેટલું જે-જે ભાગ્યમાં છે તે જ મળશે. પુરુષાર્થ કરે જરૂરી છે પણ અસત્યને આશરે લેવો જરૂરી નથી. ક્યાંક સપડાઈ જવાને કે નુકશાન વેઠવાને ભય હોય તે પણ માણસ જુઠું બોલે. પણ એ જાણતા નથી કે અસત્ય છાનું રહે નહીં. આજ નહીં તે કાલે પણ ઉઘાડું તે પડવાનું જ.
Page #297
--------------------------------------------------------------------------
________________ 288 હું આત્મા છું હસતાં-હસતાં જુહુ બોલવું, એને તે જાણે જુઠું સમજતાં જ નથી. વાત-વાતમાં, કેઈની હાંસી-મશ્કરી કરતાં જુઠ. એ તે ખ્યાલ રાખજે જ કે કેઈની પણ હાંસી-મશ્કરી, જુઠું બોલ્યા વિના થતી નથી. જુહું બેલાય. છે માટે જ તે મશ્કરી છે. અને તમારા જીવનમાં આનંદ માણવાનું સાધન. પણ કેઈની મશ્કરી જ છે. એ સિવાય મજા આવતી નથી. ખરેખર જેને. જૂઠમાંથી બચવું છે તેણે તે આ વસ્તુને છોડી દેવાની અત્યંત આવશ્યક્તા છે. જેમાં ક્ષણિક આનંદ સિવાય કશું જ મળતું નથી. અને કયારેક તે મશ્કરી મતનું કારણ બની જાય છે. માટે એ સર્વથા ત્યાજ્ય છે. કોધના આવેશમાં આવી અન્યને નીચા દેખાડવાની વૃત્તિથી પણ માણસ જુઠી વાતે કરતે હોય છે. અને શાસ્ત્રમાં તે કહ્યું કે ક્રોધી માણસની આંખ -કાન બંધ થઈ જાય છે, માત્ર મુખજ ખુલ્લુ રહે છે. તેથી એ શું બોલે છે એની ખબર રહેતી નથી. સાચું-ખોટું બધું જ બોલાતું હોય છે. એવી જ રીતે કેઈનાં રહસ્ય ખુલ્લા કરવા, ધ્રાસકે પડે એવું બોલવું, પિતાનાં જ સ્વજનનાં મર્મ કહી દેવા, કેઈને ખોટી સલાહ આપી છે. રાહે ચડાવી દેવા, બેટા સહી સિક્કા કરવા વગેરે સ્વાર્થ કે પ્રમાદનાં કારણે જ થતું હોય છે. માટે તે સર્વ અસત્ય છે અને ત્યાજ્ય છે. આમ અનેક પ્રકારના આવેશેને કારણે જૂઠનું સેવન થતું હોય, કયારક સત્ય પણ કડવું હોય તો તે અસત્યની કેટીમાં મૂકાય છે. મૂઢ ને મૂઢ કે કાણાને કાણે કહે તે ભાષાકીય દૃષ્ટિએ સાચું હોવા છતાં પણ સામા માણસને દુઃખ ઉપજાવે છે માટે તે ત્યાજ્ય જ છે કહ્યું છે - सत्यं ब्रूयात्, प्रियं ब्रूयात् સત્ય બોલે પણ પ્રિય છે. જે કેઈને દુઃખકારી ન હોય. આમ તમારા રેજિંદા જીવનમાં આવા અસત્ય ભાષણની પરંપરા સર્જાતી હોય છે. કેટલીક વખત તે તમને ખ્યાલ પણ નથી હેતે કે તમે જૂઠ બોલે છે. કારણ ઘણાં અભ્યાસનાં કારણે બધું જ Common થઈ ગયું છે. પણ નહીં, સત્યજ ધર્મ છે. માટે જીવનમાં સત્ય બલવાને જ આગ્રહ રાખ. થોડું નુકશાન વેઠવું પડે તે વેઠી લેવું પણ સત્ય તે ન જ છોડાય. સત્યવાદી બનવા માગતા હે તે જીવનમાં બે સિદ્ધાંતને ઉતારવા પડશે.
Page #298
--------------------------------------------------------------------------
________________ આયણ 289 એક તે મન, વચન, કાયાની એકરૂપતા, જેવું વિચારે, એવું જ બેલે, એવું જ કરો. બોલવું જુદુ-કરવું જુદુ-વિચારવું જુદુ આ જ મહા ખતરનાક છે. એ જૂઠ તરફ દોરી જાય છે. માટે ત્રણે યોગની એકરૂપતા લાવવાનો પ્રયાસ કરે. - પ્રમત્ત બને ત્યાગ અર્થાત્ બેદરકારી, અસાવધાનીને ત્યાગ કરે. હવે એ તે બધું ચાલે. તેમાં કાંઈ વાંધો નહીં. આવી નીતિ ન અપનાવે. બીજાને પણ વિચાર કરે તે જરૂર સત્યનાં શરણમાં જઈ શકશે. અસત્યનાં જેટલા કારણો કહ્યાં. તેમનું કોઈ પણ કારણ સેવાયું હોય તે અરિહંત અનંતા સિદ્ધ, કેવળી પરમાત્માની સાક્ષીએ મિચ્છામિ દુક્કડં. ત્રીજુ પા૫ અદત્તાદાન -એને બહુજ સ્કૂલ શબ્દમાં અર્થ કરીએ તે કેઈની માલિકીની ચીજ, તેના માલિકની રજા વગર લેવી તે અદત્ત. જેને બીજા શબ્દોમાં ચોરી કહીએ. આ ભાવને જરા સૂક્ષ્મતામાં જઈને વિચાર કરીએ. ચેરીની ભાવના મનમાં જાગે છે કેમ? મનનાં ઊંડાણમાં જઈને તપાસશું તે ખ્યાલ આવશે કે અંતરમાં બધું જ મારૂં કરી લેવાની જબરદસ્ત લાલસા પડી છે. મન તે એમ વિચારે કે આ વિશ્વમાં જેટલી સંપત્તિ છે તે મને મળી જાય. પણુ એ તે કઈ રીતે શક્ય નથી. તે પછી જેટલી વધુમાં વધુ મેળવી શકાય તે કઈ પણ હિસાબે મેળવવી. તેમાં ન્યાય, નીતિ, પ્રમાણિકતા, સદા ચાર બધું જ નેવે મૂકવું પડે તે મૂકી દેવું પણ ધન જોઈએ. સમાજમાં શ્રીમંત કહેવડાવવાની લાલસા, આ બધું કરાવે. પણ ત્યાં માનવ એ ન વિચારે કે આ બધું કેટલા દિવસ માટે ? બની શકે કે આજે બધાજ પાપ કરીને આ મેળવી લઉં ને કાલે ચાલ્યું જાય. સાંભળે છે ને કે ગવર્નમેન્ટની રેડ પડીને બે-ચાર કિલે સોનું લઈ જાય. જયાં કાંઈ બેલવાને પણ અવકાશ ન રહે. ફરિયાદ કરવાનું સ્થાન જ ન હોય. તમે ગવર્નમેન્ટની ચેરી કરે તે એ તમને આ રીતે લૂંટે. સરવાળામાં કંઈ નહીં. માટે જ વધુમાં વધુ મેળવી લેવાની લાલસાને છેડવી જરૂરી છે. કેઈનાં પેટા કાર્યોને પ્રોત્સાહન આપવું. કેઈને પ્રપંચ કરતાં શીખવવું, નીતિ ભાગ–૩–૧૯
Page #299
--------------------------------------------------------------------------
________________ 290 હું આત્મા છું -સદાચારની પરવાહ કર્યા વિના જે માર્ગેથી ધન આવતું હોય, તે માગે આવવા દેવું. આ બધાં જ ચેરીનાં પ્રકારે છે. આ તે થઈ ધનની વાત. પણ માનવ, તન ચેર કે મન ચેર પણ હોય છે. જ્યાં જેને જેટલું કાર્ય કરવાનું છે તે કરવું નથી તે પથ ચેરી. એક માણસ સવીસ કરે છે. તેને જેટલા કલાક જેટલું કામ કરવાનું હોય તે નથી કરવું ને પગાર પૂરો જોઈએ છે. તેની સામે શેઠ એમ ઈચ્છે કે વધુમાં વધુ કામ કરાવી, ઓછામાં ઓછા પૈસા આપું. બને ચોર ! સ્કૂલ-કેલેજને શિક્ષક પણ આ જ વિચારે. જેટલું ને જેવું ભણુવવાનું છે. તે ભણાવવું નથી. શિક્ષક તરીકેની પોતાની ફરજ પૂરી બજાવવી નથી. વિદ્યાથીને પણ પુરૂં ભણવું નથી. પરીક્ષા આવે ત્યારે ચોરી કરી પાસ થવું છે. ચોરી કરવા ન મળે તે શિક્ષકોને છરી બતાવવા છે. કેવી હલકી મને વૃત્તિ ! શિક્ષકને વિદ્યાથી બન્ને ચોર! ઘર સંસારમાં સંયુક્ત કુટુંબ હેય તે. દેરાણી-જેઠાણ-સાસુ-વહુ નણંદ, ભેજાઈને કેઈને પોતાનું પુરૂં કર્તવ્ય બજાવવું નથી. સહુને આરામ અને આનંદ જોઈએ છે. જેટલું કામ કરવાનું હોય તે કરવું નથી. સહુ કામ ચેર. આમ અનેક રીતે તન ચેર હોય છે. તે વળી કેટલાક મન ચારમાનસિક ભાથી, પ્રેમથી, સુજનતાથી, સહૃદયતાથી સહાનુભૂતિથી જયાં વર્તવાની જરૂર છે. તમારા થડા જ મીઠા જ પ્રેમ ભરેલા શબ્દો, થોડી સહાનુભૂતિ કેટલાક દુઃખી જનેનાં દુઃખને દૂર કરી શકે તેમ હોય. પણ એટલું યે થઈ ન શકે. પૈસે તે ન આપી શકે પણ હૃદયના સારા ભાવથી પણ કંઇ ન કરી શકે. તે એ મન ચેરી છે. આવા ચૌર્ય ભાવથી રંજિત આત્માને શુદ્ધ કરવો હોય તે અંતરમાં પડેલી અમર્યાદિત લાલસા ને દૂર કરવી પડશે. જે મળ્યું તેટલામાં
Page #300
--------------------------------------------------------------------------
________________ " આલેયણું 291 સતેષથી જીવતા શીખવું પડશે. મેળવવું ખરું પણ પાપ કરીને નહીં. ભાગ્યમાં હોય અને સત્ પુરુષાર્થ વડે મળે તે ભલે. એ મેળવવામાં કંઈ વાંધો નથી. વળી હું જ સુખ-શાંતિ આરામથી રહું તેમ નહીં, અન્ય જીવ પણ આનંદ અને શક્તિનો અનુભવ કરે. તે માટે મારા તન-મનથી જે થશે તે બધું જ કરવા હું તૈયાર છું. આવી ભાવના રાખશે તે જીવન સંવાદી અનશે. જીવનને આનંદ અત્યારે લે છે એથી વિશેષ લઈ શકશે. ચોરીનાં વિવિધ પ્રકારમાંથી કઈ પણ પ્રકાર આચરણમાં આવ્યું હોય અને પાપ-દોષ લાગ્યું હોય તે અરિહંત અનંતા સિદ્ધ કેવળી પરમાત્માની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુકકડ. ચોથું પાપ મિથુન : અહીં કામ વૃદ્ધિને મૈથુન કહ્યું છે. માનવ મન વાસના અને વિકૃતિથી ભરેલું હોય છે. જેના જીવનમાં કંઈક સદા. ગારી ગગો કેળવાનો મોકો મળ્યો હોય છે અથવા તે સંસ્કારી વાતાવરણમાં ઉછર્યા હોય તેનાં જીવનમાં સદાચારને સ્થાન હોય. અન્યથા દુરાચાર જીવનમાં પ્રવેશી જાય છે. - આ યુગમાં તે વધેલા વૈજ્ઞાનિક સાધનો એ તમારા બાળકે અણસમજુ હય, કુમળા માનસના હેાય ત્યારથી જ તેનામાં કુ-સંસ્કાર નાખવાના શરૂ કરી દીધા છે. જે બાળકના અવચેતન મનમાં એવા દ્રઢ રીતે બેસી જાય છે કે એ બાળક હજુ કિશોર વયનો ન થયા હોય ત્યાં જ તેની વાણું અને વર્તનમાં આવે છે. પરિણામે તેના જીવનની પવિત્રતા અને નિર્દોષતા નષ્ટ થઈ જાય છે. એ સામાજિક ગુન્હા કરતે થઈ જાય છે. આ છે આજના યુગની દેન ! - તમારા જીવનની વાત કરીએ તે મોટા ભાગના માણસે ભેગા થાય ત્યારે બીભત્સ વાત કરતાં હોય છે. મોઢામાંથી અપશબ્દો કાઢતા હોય છે. આ તેના અંતરમાં રહેલ હલકી વૃત્તિઓનું દર્શન છે, દકિટથી. ભાષાથી, વિચારથી કોઈના પર પણ કુદષ્ટિ કરવી તે દુરાચાર છે. જીવનમાં સને જાળવી રાખવું. જીવનની પવિત્રતા જાળવી રાખવી. દુરાચારને પ્રવેશવા ન દેવે તે છે, સદાચાર. જેનાથી જીવનમાં સદ્ગુની
Page #301
--------------------------------------------------------------------------
________________ 292 હું આત્મા છું વૃદ્ધિ થાય તે બ્રહ્મચર્ય. પિતે પિતાના આત્માની નજીક જઈ શકે. સ્વમાં સ્થિર થઈ શકે તે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય વ્રતની આરાધના માટે મન, વચન, કર્મથી સર્વથા પવિત્ર રહેવા પ્રયત્ન કરે. “સ્વદરા સંતેષની વાત આપણાં શાસ્ત્રમાં સમજાવી છે તે અતિ ઉત્તમ છે. પુરુષે પિતાની પરણીત સ્ત્રી અને સ્ત્રીએ પિતાના પરણીત પુરુષ સિવાય અન્ય પ્રત્યે કુ-વિચાર પણ ન કરે એ સદાચારી. જીવન જીવવાની ચાવી છે. સહુએ આવા સદાચારી બનવું જોઈએ. આજના આ વિષમ યુગમાં વિકારોથી પીડાતા માનસ વધુ ને વધુ દોષે આચરવા પ્રતિ પ્રેરાય છે. અને જીવન નષ્ટ-ભ્રષ્ટ બની જાય છે. સ્ત્રીએ પર-પુરુષ પ્રત્યે મન-વાણી-વ્યવહારથી નિર્મળ રહેવું જરૂરી છે અને એ રીતે પુરુષ પર સ્ત્રી પ્રત્યે અત્યંત પવિત્ર ભાવના કેળવવાની જરૂર છે. સહુએ પિતાનાં અંતઃકરણને તપાસવાની જરૂર છે. જે કઈ ક્ષણે વિકારી વૃત્તિઓએ ઉછાળા મારીને બિભત્સ વિચાર-વાણી કે વર્તન કરાવ્યું હોય ને બ્રહ્મચર્ય સંબંધી પાપ-દોષ લાગ્યું હોય તે અરિહંત, અનંતા સિદ્ધ કેવળી પરમાત્માની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડ, પાંચમુ પાપ પરિગ્રહઃ પરિગ્રહની વ્યાખ્યા કરતાં શાસ્ત્રમાં કહ્યું. मूच्छा परिग्गहो वुत्तो આસક્તિ એ જ પરિગ્રહ છે. વસ્તુ નાની હોય કે મેટી, જડ હોય કે ચેતન, બાહ્ય હેય કે આંતરિક. અરે! કઈ વસ્તુ ન પણ હોય છતાં તેની આસક્તિમાં વિવેક શૂન્ય થઈ જવું તેનું નામ છે પરિગ્રહ, આ પાપનાં મૂળમાં પણ તૃષ્ણ જ પડેલી છે. એક તે કંઈક મેળવી લેવાની તૃષ્ણા અને બીજી મળ્યા પછી હું જ ભેગવું. મારી પાસે જ રહે. મારી માલિકીનું જ હોય એવી તૃષ્ણા ! જીવન જીવવામાં સાધનોની માલ-મિલ્કત, ધન-ધાન્ય વગેરેની આવશ્યકતા હોય. પણ તેની મર્યાદા હોવી આવશ્યક છે. એટલું જ નહીં, ધારીએ ત્યારે છેડી શકીએ. બીજાને જરૂર હોય તે આપી શકીએ એવી ઉદારતા- અનાસક્તિ હેવી જરૂરી છે.
Page #302
--------------------------------------------------------------------------
________________ અન્ય અનેક નથી મારા જીરે, સાથે જ માનવ આયણ 293 જીવન જીવવાને અધિકાર આપણે છે તેમ સહુને છે. વળી તમે જે કંઈ મેળવ્યું છે તે માત્ર તમારા જ પુરુષાર્થથી નથી મળ્યું. તમારું ભાગ્ય ભલે કામ કરતું હશે પણ અન્ય અનેક જીવોની મહેનત તેમાં ઉમેરાઈ છે. તેથી માનવનું એ કર્તવ્ય થઈ પડે છે, કે તે સારી રીતે જીવે, સાથે અન્ય ને પણ જીવવામાં સહાય કરે. પિતાની પાસે રહેલી પૂંજીમાં મમત્વની ભાવના જ પરિગ્રહ છે. મમત્વ સર્વ દોષનું મૂળ છે. મમત્વ જ તૃષ્ણને વધારનાર છે. વળી બીજી રીતે વિચાર કરીએ તે સમાજમાં કંઈક છે, સમાજ માને, પૂજે, માન આપે. એવી ભાવનાથી પણ ધન મેળવવાની લાલસા વધતી જાય છે. ધન વિના કેઈ નહીં બોલાવે. માટે પાપ કરીને પણ પૈસે એકઠો કરે એવી વૃત્તિ કાયમ રહે છે. આ બધું જ માત્ર ક્ષણિક છે. માનવ પિતાનાં સદાચારથી, પોતાની આગવી પ્રતિભાથી સમાજમાં ઊંચ-સ્થાન પ્રાપ્ત કરી શકે છે. આવી શ્રદ્ધા રાખી તૃષ્ણ અને લાલસાને ઓછી કરવા પ્રયાસ થે જરૂરી છે. - પાપથી આવતા પૈસાને પરિગ્રહ કઈરીતે હિતકારી નથી એ વિશ્વાસ હૃદયમાં બેસી જ જોઈએ. અંતરમાં રહેલ ધનની અમાપ તૃષ્ણા કેટકેટલા પાપ-પ્રપંચ કરાવે છે ? એ સર્વ પ્રપંચો આત્મા માટે પરંપરાએ દુઃખકર્તા જ છે. જે જીવનમાં સંતોષ અને તૃપ્તિ હોય તે આવા પ્રપંચથી જીવ બચી જાય. ધનની આસકિત એ પ્રપંચે કરાવ્યા હોય અને તેમાં જીને હાની પહોંચાડી હોય ને પરિગ્રહ સંબંધી કેઈપણુ પાપ-દોષ લાગ્યું હોય તે અરિહંત, અનંતાસિદ્ધ, કેવળી પરમાત્માની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુકકડે. છ પાપ ક્રાધા-કોધથી કેણ પરિચિત નહીં હોય? નાના બાળકને પણ ક્રોધ કરતાં આવડે. બોલતા કે બેસતા ન શીખ્યું હોય એવડું બાળક પણ ક્રોધ તે કરે જ. એ તેને શીખવવું ન પડે. આવડા બાળકને કોઈ કરવાનું શું કારણ ? જીવમાં પડેલે અહં. નાના કે મોટા સહુનાં દીલમાં એક ઈચ્છા તે પડી જ હોય કે હું ધારું તેમ થવું જોઈએ. એમ ન થાય તે તરત
Page #303
--------------------------------------------------------------------------
________________ 294 હું આત્મા છું ગુસ્સો આવે. જે વ્યકિત તેને માટે પ્રતિકૂળ થઈ હોય તેના પર એ ક્રોધ કરે. ગુસ્સો આવે ત્યારે માણસ વિચારવા નથી ઊભે રહેતે કે સામે કેણું વ્યકિત છે. હા, પિતે વિવેકી હોય તે વાણી પર થે કાબુ રાખી શકે, બાકી કે તે આવે જ. - તમારા રોજિંદા જીવનમાં કેટલી વાર કોધ આવે છે તે વિચારે ! અને તેની પાછળનાં કારણને પણ વિચારે. ક્યારેક આ કારણે નજીવા હોય છે તે કયારેક મેટા પણ હોય છે. છતાં એ ખ્યાલ રાખવો જરૂરી છે કે કોધ કરવાથી જે કામ નથી સરતું તે સમતા રાખવાથી થઈ જાય છે. મુખ્ય વાત તે એ છે કે કઈ પણ વ્યક્તિને બીજા કેઈ તેના પર ક્રોધ કરે એ ગમતું નથી ! વિચિત્રતા તે ત્યાં છે કે પિતે બધાં પર ગુસ્સો કરે પણ તેના પર કઈ ગુસ્સો ન કરી શકે ! આ છે અહં ! ક્રોધ કરવાથી પિતાને આત્મા તે મલિન થાય જ છે પણ અન્યને કેટલે સંતાપ થાય છે ? અન્યને માનસિક પીડા પણ આપણે આપીએ છીએ. વાતાવરણ પણ દુષિત થઈ જાય છે. કયારેક માણસ એટલે ગુસ્સો કરે કે તે ઝગડાનું રૂપ ધારણ કરી લે ત્યારે કેટલા બધા માણસને ઉદ્વેગ વધે ? આત્મામાં હલચલ મચી જાય અને ફળ સ્વરૂપ વેરાનુંબંધનાં કર્મ બંધાય ? જીવનમાં સમતા ન હોવાનાં કારણે જ આજના યુગમાં કૌટુંબિક જીવન અસ્તવ્યસ્ત થઈ ગયા છે. કોઈ એક-બીજાનું સહન કરવા તૈયાર નથી. સહુ સહુના મનમાં સવાશેર છે. હું કેઈથી ય ઓછો નથી. આવી મગરૂરી બધાંનાં જ મનમાં ભરી છે. જેથી જીવન ઝરમય થઈ જાય છે. કર્મ બંધનથી બચવું હોય અને જીવનને શાંતિ-આનંદથી જીવવું હોય તે સમતા અને સહિષ્ણુતા અને કેળવવાની જરૂરી છે. કોઇ સંબંધી દેષ લાગે હેય તે મિચ્છામિ દુક્કડં. સાતમું પાપ માન - માન કહે, અભિમાન કહે, ગર્વ કહો, અહંકાર કહો. બધું જ એક. હું કંઈક છું. બીજા બધાં કરતાં શ્રેષ્ઠ છું કોઈથી જરા પણ ઊતરતો નથી. આવી જાતને પિતા વિષેને ખ્યાલ માનવને અભિમાનમાં રાચતે રાખે છે.
Page #304
--------------------------------------------------------------------------
________________ આલેયણા 295 પિતા પાસે ધન હોય તે ઘન પણ અભિમાનનું કારણ બને છે. અરે ! કેટલાક એમ કહેતા હોય આ ગામમાં મારા જેટલે પૈસે કઈ પાસે નથી. હું સહુથી શ્રીમંત ! એ જ મદ સત્તાને. એક નાની સંસ્થાને પ્રમુખ કે એક ફર્મને મેનેજિંગ ડાયરેકટર થઈ ગયે કે અભિમાનથી જ વાત કરે, બીજાને તુચ્છ સમજે ! તેને પૂછીએ કે તું જે સંસ્થાને પ્રમુખ છે એવી સંસ્થા દેશમાં કેટલી ? તે તે સંસ્થાએનાં પ્રમુખે પણ હશે ને ! પણ તું સહુથી મટે ! જે ફમને ડાયરેકટર હેય એવી ફેકટરીઓ તે અહીં ઢગલાબંધ છે અને તેમાં તારાથી યે સમજદાર, ભણેલા ડાયરેકટર છે. તેમાં તું કોણ ? બાપનાં પૈસાનાં જેરે અભિમાન કરતો પેલે વિદ્યાથી જ્યારે અન્ય વિદ્યાથીઓને રંજાડે છે. ત્યારે શિક્ષકે તેને બેધપાઠ આપે કે ભારતનાં નકશામાં તારું અમદાવાદ કયાં ? અને તેમાં તારા બાપનાં બંગલાને સ્થાન ક્યાં ? જેને નકશામાં એક નાનકડા બિંદુ જેટલી પણ જગ્યા મળી નથી, તેનું અભિમાન શું ? પણ આવું કયાં વિચારે છે માણસ ? એ તે પિતે જ કાંઈક છે એમ માની ઊંચી ગરદન રાખી ચાલતું હોય ! મારી બહેને પાસે રૂપ હોય, આવડત હોય. પિતા કે પતિને પૈસે હોય, પિતા પાસે ભણતર હેય, પછી જે જે એને રૂવાબ ! ધરતી પર પગ પણ ન મૂકે ! એટલા અદ્ધર ચાલે ! આવી જાતનાં અભિમાને એ સૂચવે છે કે અભિમાન કરનાર વ્યક્તિ કેટલા સંકૂચિત કુંડાળામાં પડી છે! આ વિરાટ-વિધને જુએ. તે બહુ રત્ના વસુંધરા” નાં ન્યાયે અનેક રસ્તે પૃથ્વી પર પડયાં છે જેમાં પોતાનું સ્થાન પણ આવી શકે તેમ નથી. આ ખ્યાલ જે તેને આવે તે અભિમાન ઓગળી જાય. માનવે એ સમજવાની જરૂર છે. જેના માટે અભિમાન કરું છું તે બધું જ ભૌત્તિક અને સ્વપ્નવત્ છે. કાયમ રહેનાર નથી, નાશવંત છે. આજે જેના માટે અભિમાન કરું છું. એ કાલે થપ્પડ મારીને ચાલતું થશે. તે
Page #305
--------------------------------------------------------------------------
________________ 296 હું આત્મા છું બધાની પાસે મારે લાચારી કરતાં જવું પડશે. માટે કોઈપણ રીતનું અભિમાન કરવું યોગ્ય નથી. નમ્રતા એ જ જીવનની શેભા છે. જે નમીને ચાલે છે તે જ મહાન બની શકે છે. આપણાં જેટલા મહાપુરુષ થયાં એ બધાં નમ્રતા વડે જ મેટા થયાં છે. અભિમાની માણસની વૃત્તિ અક્કડ હોય તેને બટકતા વાર ન લાગે જ્યારે જે નમ્ર છે તે વાંસની છે તથા નેતર જેવું નરમ હોય કે કદી તૂટે નહીં. - આપણું અભિમાન કેટલા છે ને ત્રાસરૂપ થાય. પિતાનાં અહે નાં પિષણ માટે અન્ય ને તુચ્છ સમજી તેને અપમાનિત કરવામાં પણ માણસ ને વધે ન આવે. તે ત્યારે જોઈ ન શકે કે મારો સત્તાને મદ અન્ય માટે કે દુઃખદાયી છે. અરે ! આપણાં શાસ્ત્રોમાં એવા દષ્ટાંતે છે કે સત્તાના મદમાં આંધળા બની માણસોએ કેવા ઉગ્ર વેરાનુબંધ બાંધી લીધા હેય. અને તે ભગવતાં પછી પિતાને જ કેવી પીડા ખમવી પડી હોય. તે અભિમાન થી અક્કડ બની ન ચાલતાં. નમ્રતાને કેળવી વિનયશીલ બનવું જરૂરી છે. જે આ જીવનમાં સુખ-શાંતિ અને આનંદનું કારણ બને અને ભવિષ્ય માટે અશુભ કર્મબંધથી અટકાવે. અભિમાને દુખ ઉપજે અભિમાને જશ જાય; મિથ્યા અભિમાને કરીને જાનનું જોખમ થાય. માટે અભિમાન સર્વથા ત્યાજ્ય છે. અભિમાન સંબંધી દોષ લાગે હોય તે મિચ્છામિ દુક્કડં. આઠમું પાપ માયા - માયા અર્થાતું કપટ, પ્રપંચ. સ્વાર્થમાં આંધળે બની માણસ પ્રપંચલીલા ખેલતે હોય છે. સાચાનું ખોટું અને ખોટાનું સાચું કરતો હોય. ભેળા માણસને ભરમાવતા હોય. તેમાં ય ધનની લાલસા માં લપસી પડેલો માણસ મહા ભયંકર પ્રપંચે કરતે હેય. તેનાં હિસાબ માં પણ ગોટાળા હોય. જે કેઈ અભણુ–ગામડીયો માણસ મળી જાય તે તે તેને બરાબર નીચોવી નાખે. એ એ હિસાબ કરે - સેળ પાંચ પચ્ચાશી, પાંચ કામ, નખે તો દેસી! સેળ પંચા પંચ્યાસી. પાંચ ઓછા કર્યા તે નેવુ થયા. બસ નેવું જ દેવાનાં
Page #306
--------------------------------------------------------------------------
________________ આલેયણું 297 રહ્યાં. જે માણસ પાસેથી શી રૂપિયા લેવાનાં હોય તે અભણ હોય. ગણિત જાણતું ન હોય તેથી તેને આ હિસાબ ગણાવે મારે લેવાનાં છે તેમાંથી પાંચ ઓછા કરી તમારી પાસેથી નેવું જ લઈશ. પેલે સમજે નહીં તેથી ખુશ થાય કે શેઠે પાંચ ઓછા કર્યા. આમ અનેક જાતની છેતરપીંડી કરી ને ધન ભેગું કરે. રાજય ને ભરવાને Tex ન ભરતાં તેમાં ય કંઈક ગોટાળા કરે. આવી પ્રપંચ લીલા વડે ધન કમાઈ શેઠ કહેવાય અને પાંચમાં પૂછાય ! માટે દાનેશ્વરી કહેવાય ! એ જ રીતે ઘરમાં રહેતાં અન્ય સભ્યો સાથેના વ્યવહારમાં પણ બતાવવું. અમે એવું જોયું છે. દેરાણું-જેઠાણી સાથે રહેતાં હોય તે એક -બીજાનાં બાળકને એક-બીજાનાં રૂમમાં મેકલે. જા, જોઈ આવ તે કાકી શું કરે છે ? એનાં છોકરાઓને શું આપે છે? વગેરે વગેરે, આવી છે વૃત્તિ તે પણ માયા-પ્રપંચ છે. વળી એક વાત એ છે કે માયા-પ્રપંચ કરવાનું કારણ પણ એ જ કે પિતે બેટો છે. જે ખોટો ન હોય, સત્ય રાહે ચાલતું હોય તેને પ્રપંચ કરવાની જરૂર ન પડે. તેની જીવન કિતાબ ખુલી હેય. તે જે છે તે જ સહુની સામે રજુ થઈ શકે છે. તેને છૂપાવવાનું કંઈ હેતું નથી. - જ્યાં માયા છે ત્યાં સરળતા નથી. અને આત્મ સંતોષી જીવન માટે સરળતા એ પહેલી શરત છે. સરળ વ્યક્તિ આધ્યાત્મિક દ્રષ્ટિએ કર્મ ઓછા બાંધે છે. અને સામાજિક કે કૌટુંબિક દૃષ્ટિએ બધાને વિશ્વાસ અને પ્રેમ જીતી શકે છે. માયાવીને માયા-પ્રપંચ દ્વારા થોડા સમય બહુ બધુ મળી જતું હોય તેમ લાગે પણ કમ–બંધન વધુ કરે છે અને ધીરેધીરે સહુમાંથી વિશ્વાસ પણ ગુમાવી બેસે છે. તેને કેઈના તરફથી સાચે પ્રેમ મળતું નથી. માટે જ માયા-પ્રપંચનાં ભાવેને છેડી સરળતાને અપનાવતાં શીખે બહારથી થતું નુકશાન થતું દેખાય તે ભલે થાય પણ સરવાળે તમે લાભમાં જ રહેશે. માટે સરળતા એ જ સર્વોત્તમ ગુણ છે.
Page #307
--------------------------------------------------------------------------
________________ 298 હું આત્મા છું માયા પ્રપંચને સેવી આત્માને શ્લેષિત કર્યો હેય ને પાપ દોષ લાગ્યો હોય તે તસ્સ મિચ્છામિ દુક્કડં. નવમું પા૫ લેખ શાસ્ત્રોમાં કેધાદિ ચાર કષાયેનાં ફળ બતાવતાં કહ્યું છે. कोही पीई पणासेइ, माणा विणय-नासणा / माया मिताणि नासेइ, लोमा सव्व विणासी // કે પ્રિતીને નાશ કરે છે. માન વિનયને નાશ કરે છે. માયા મિત્ર તાને નાશ કરે છે. પણ લેભ તે સર્વ ગુણેને નાશ કરે છે. વ્યવહારમાં પણ સર્વ પાપનાં મૂળ રૂપ, લેભને જ કહ્યો છે. લેભી માણસ ધનને લેભ તે કરે જ. પિતે સારી રીતે જીવે નહીં અને અન્યને સારી રીતે જીવવા ન દે. પિતે ખાય નહીં, બીજાને ખાવા દે નહીં. ઘણું મેળવ્યા પછી પણ તેનાં હાથથી એ ઉપયોગ કરી શકે નહીં. કેટલાક માણસને તે એવી તૃષ્ણા હોય કે સાત પેઢી ખાય તેટલું તેને ભેગું કરવું હેય. ભેગુ કરે પણ ખરો. છતાં કોઈને વાપરવા ન દે. પેલા તિજોરીમાં પૂરાઇ રૂપિયા ગણતાં શેઠની જેમ તિજોરીમાં જ મૃત્યુને શરણ થઈ જાય. લેભી વ્યક્તિનું સમાજમાં પણ સ્થાન રહે નહીં. સમાજમાં તે કોઈની બરાબરી કરી શકે નહીં. તેને કઈ બેલાવે નહીં. પાંચ માણસ વચ્ચે તે ઊભું રહી શકે નહીં. આમ તેનું સામાજિક સ્થાન ન રહે. એજ રીતે કુટુંબમાં પણ બધા તેને ધિક્કારતા જ હોય છે. આવા માને તૃષ્ણાનાં કારણે ઘણજ પાપકર્મો બાંધતા હોય. અને મમ્મણ શેઠની જેમ મરીને નરક જેવી દુર્ગતિમાં જ જાય. ન તે તેનું જીવ્યું સાર્થક. ન તે તેનું મરણ સાર્થક. માનવ જન્મ મળે તે પણ આવા કાષાયિક ભાવમાં જ ગુમાવી દે. વળી આજના યુગમાં માણસને પિતાને ખાવા-પીવા કે મેજ-શેખ કરવામાં લાભ નથી. પણ દીન-દુઃખીને મદદ કરવી હોય. ધર્મ માર્ગો પૈસે વાપરે છે તે ત્યાં લેભ લાગે છે. પિતાનાં ભેગોપાગમાં જે પાળે
Page #308
--------------------------------------------------------------------------
________________ આલોયણું 299 હોય તે દાનાદિ ધર્મમાં સાંકડો જ હોય. માટે જે ભેગભાવના સાંકડી કરો તે ધર્મ માગે–પરમાર્થ માગે ધનને વ્યય કરવામાં લાભ નહીં જાગે. લોભી વૃત્તિનાં કારણે જે કંઈ પાપે સેવ્યા હોય તે માટે મિચ્છામિ, દુક્કડે. વળી કર્મ-ફિલેફી ને એક સિદ્ધાંત ખાસ યાદ રાખવા જેવું છે કે કોધ-માન-માયા-લેભ એ ચાર કષામાંથી જેને ઉદય હેય તે જ કષાયને બંધ ફરી ત્યારે પડે છે. એટલે કે ક્રોધનાં ઉદયમાં ક્રોધ મેહનીય કર્મને જ બંધ પડે. એજ રીતે ચારે કષાનાં ઉદયમાં એજ કષાને બંધ પડે. ફરી એ ઉદયમાં આવે ને તેની પરંપરા ચાલુ જ રહે. માટે જ જીવે ચારે કષાયથી બચીને ચાલવાનું છે. પૂર્વનાં બંધ હોય એટલે ઉદયમાં તો આવે જ પણ તેમાં ભળી જવાનું નથી. પણ સમતા, નમ્રતા, સરળતા અને સંતેષ વડે ચારેય ને જીતી લેવાના છે. કષાનાં પાપથી બચવા અકષાય ભાવેને જીવનમાં ઉતારવા આવશ્યક છે. દસમું પાપ રાગ -રાગ–મેહ-મમતા બધાં જ જુદાં જુદા રૂપે સામાં આવતાં ભાવે છે. જીવનમાં રાગનું ક્ષેત્ર બહુ જ વ્યાપક છે. આપણને વ્યક્તિ પર રાગ, વસ્તુ પર રાગ, આપણી માન્યતાઓ પર રાગ, ચારે બાજુ રાગ, જ્યાં આપણી અનુકૂળતા છે ત્યાં રાગ હોય જ. જેટલી વ્યકિત આપણને અનુકૂળ થઈને રહે. તે બધી આપણને પ્રિય. તેનાં માટે આપણે બધું જ કરવા તૈયાર બધું જ સહેવા તૈયાર. માતાપિતાને બાળકને મોહ છે, રાગ છે, તેથી જ બાળક માટે શું-શું ન કરે ? કેટલું સહન કરે છે ? એ તો ઠીક પણ જે વસ્તુ પર, પદાર્થ પર તમને રાગ થાય. એ વસ્તુ મેળવવા માટે કેટલા પાપ? ગમે તે ભેગે મેળવવું. પહેલાંના સમયમાં રાજા હતાં ને રાજ્યને વિસ્તાર કરવાને રાગ હતે. તે હઝારોનાં લેહી રેડીને પણ બીજુ રાજય મેળવતાં હતાં. આજે એ નથી પણ જીવમાં પડેલી આ રાગવૃત્તિ ક્યાંય ગઈ નથી. એક નહીં તે બીજી વસ્તુ. જે ગમી, તે ગમે તેમ કરીને પણ મેળવવી જ હોય છે. -
Page #309
--------------------------------------------------------------------------
________________ 300 હું આત્મા છું બીજુ જે વ્યક્તિ પ્રત્યે રાગ છે. તે વ્યક્તિ પાસે જ રહે. દૂર ન જાય તે માટે પણ કેટલું કરીએ? જેને આપણે જેને પરિભાષામાં આર્તધ્યાન કહ્યું છે. તે ર્યા જ કરીએ. ગમતી વ્યક્તિ કે વસ્તુને સંગ ઈચ્છીએ અને ન ગમતી વ્યક્તિ કે વસ્તુને વિગ ઈચ્છીએ. જેનો સંયોગ જોઈએ છે તે ન મળે તે દુઃખી અને જે નથી જોઈતું તે આવી મળે તે પણ દુખી આ બધાં જ રાગનાં ભા. વળી જ્યાં રાગ છે ત્યાંજ દુઃખ છે. માણસને પોતાનું સ્વજન મરે કે ગમતા પદાર્થ નષ્ટ થઈ જાય તે જ દુઃખ થાય છે. નહીં તે રોજ સેંકડો માણસો મરે છે કેઈનું ય દુઃખ થતું નથી. રેજ હઝારે પદાર્થો નાશ પામે છે તેનું પણ દુઃખ નથી. આવું દુઃખ મનમાં કેટલે સંતાપ ઊભું કરે ? જે સંતાપ અનેક કર્મો બંધાવે. રાગ એ જીવને સ્વભાવ નથી. જીવને સ્વભાવ તે વીતરાગતા છે. જેટલા રાગ ભાવમાં વધુ પાણ એટલા પિતાના સ્વરૂપથી દુર થવાનાં. માટે ધીરે- ધીરે રાગનું ક્ષેત્ર સંકેચીને વીતરાગતા તરફ જવાનું છે. ગૃહસ્થાશ્રમમાં છે તેથી સહુ સાથે પ્રેમ તે રાખે જ જોઈએ. પ્રેમ વિના છવાતું નથી. પણ એ પ્રેમ આંધળા મોહનું સ્વરૂપ ધારણ ન કરે એજ સાવધાની રાખવાની છે. રાગ છે ત્યાં મલિનતા છે. પ્રેમ છે ત્યાં નિર્મળતા છે. અંતકરણ મલિન ન થાય પણ નિર્મળતા ટકી રહે. એ ખાસ અગત્યનું છે. રાગના કારણે થયેલા પાપનું મિચ્છામિ દુક્કડં. અગ્યારમું પાપ ષ - રાગની બીજી બાજુ ષ ભાવ હોય જ. રાગ અને દ્વેષ એક સિક્કાની બે બાજુ છે. દ્વેષ પણ વીતરાગ ભાવનું વિકૃત સ્વરૂપ છે. આપણી અનુકૂળતાનું પિષણ કરનાર પર જેમ રોગ થાય છે. તેમ આપણુથી પ્રતિકૂળ વરતારા પ્રત્યે દ્વેષ ઊભું થાય છે. વાસ્તવમાં વિચાર કરીએ તે આપણને કેઈ વ્યકિત કે વસ્તુ પ્રિય-અપ્રિય હોય છે. તેનાં કરતાં પણ આપણી અનુકૂળતા અને પ્રતિકૂળતા જ પ્રિય-અપ્રિય હાય છે. આપણને ગમતી વ્યકિત પણ જયાં સુધી આપણને અનુકૂળ થઈને રહે ત્યાં સુધી બહુ ગમે. એ થોડી પ્રતિકૂળ થવા માંડે તે એક-બે ને
Page #310
--------------------------------------------------------------------------
________________ આલોયણું 301 ત્રણ વાર તે ચલાવી લઈએ. જતું કરી દઈએ. પણ ચોથી વાર જે એમ જ વતે તે તરત તેના પર પણ દ્વેષ ભાવ આવે. - આપણે જોયું છે કે ગાઢ મિત્રે હોય. એક-બીજા વિના ચાલતું ન હોય. જીગરજાન દોસ્ત હોય, અરે બે દેહ એક આત્મા જેટલી નિકટતા હોય પણ જે કે પ્રતિકૂળ નિમિત્ત ઊભુ થઈ જાય છે એ જ બંને એવા કટ્ટર શત્રુ બની જાય કે એક-બીજાનું મુખ જેવું ન ગમે. મરવામારવા સુધી તૈયાર થઈ જાય. આવા દ્રષ ભાવે અંતરમાં વેર-ઝેર ઘુંટયા કરે છે. ટ્રેષનાં કારણે જ વેરાનુબંધ થાય છે. આખું યે જીવન હૈષનાં કારણે વિષમય થઈ જાય છે. કારણ માનવની એ ખાસિયત છે કે એ પિતાનાં મિત્રને યાદ ન કરતે હોય એટલે શત્રુને યાદ કરતા હોય છે. શત્રુ સાથે બદલે લેવા, તેનું બગાડવાના ચાન્સ એ શોધતો હોય તેથી અંતરમાં રહેલ દૈષની ભાવના ને એ વાગોળ્યા કરતા હોય. પછી એ શત્રુ કેઈ નિકટને સ્વજન હોય કે દૂર રહેનાર વ્યકિત હોય પણ દ્વેષી માનવનું અંતઃકરણ આવા ભાવથી ધમધમ્યા જ કરતું હેય. જેનાં કારણે કર્મબંધ પણ ખૂબ થાય છે, અને વર્તમાન જીવન પણ અશાંતિ-અસંતેષ માં વીતે છે. શાસ્ત્રમાં કર્મબંધનાં મૂળ કારણ રાગ અને દ્વેષ જ કહ્યાં છે. જીવ જેટલા પાપ કરે છે તેનાં મૂળ કારણમાં કોઈ ને કઈ પ્રકારને રાગ અથવા ઠેષ જ હોય છે. તેથી જ આપણાં જ્ઞાની પુરુષ એ. રાગ-દ્વેષને જીતવાને પુરુષાર્થ કરવા કહ્યું છે. જૈન પરંપરાની આખી યે સાધનાને સાર એટલો જ છે કે રાગ-દ્વેષને જીતે. બસ, બે જીતાણું એટલે બધું જ જીત્યાં. મનમાં એટલે વિશ્વાસ જે જીવને દઢ થઈ જાય કે રાગ-દ્વેષ તજવા જેવા છે. તેને પંપાળીને પિષવા જેવા નથી તે એ ભાવે ધીરે—ધીરે છૂટતાં જાય. જીવે આ જ પુરુષાર્થ કરી લેવું જોઈએ. કેઈપણ જીવ કે અજીવ પ્રત્યે દ્વેષ ભાવ જાગ્યે હોય તે તસ મિચ્છામિ દુક્કડં. બારમું પાપ કલહ - કલહ એટલે કલેશ, ઝઘડે. જે વ્યક્તિમાં અસહિષ્ણુતા અને સંકુચિતતા હોય છે. તે જ નિમિત્ત મળતાં વાણીને
Page #311
--------------------------------------------------------------------------
________________ 302 હું આત્મા છું વિવેક ગુમાવી વ્યક્તિની મર્યાદા ગુમાવી, તેની સાથે ગમે ગમે તેમ બોલવા માંડે છે અને તે બેલવું ઝઘડાનું રૂપ ધારણ કરે છે. પછી તે કઈ પણ બે વ્યક્તિ હય! પતિ-પત્નિ હોય, ભાઈ-બહેન હેય, સાસુ-વહુ હોય, દેરાણી-જેઠાણી હોય, નણંદ-ભેજાઈ હેય. ગમે તે સંબંધમાં હોય. અરે બે પાડોશી હોય કે સમાજને કંઇપણ વ્યક્તિ હોય, સંસ્થાનાં કાર્યકર્તા હોય કે રાજ્યને નેતા હોય પણ આત્મામાં રહેલ વિકૃતિ ભા ભેગા થાય ત્યારે કલહનું રૂપ ધારણ કરે. જેમાં સર્વ પ્રથમ તે અહં જાગે. આમ કેમ થાય ? પછી ભલે ગમે તેવી નાની વાત હોય ! ગૃહસ્થી છે તો પાણું ભરવાની વાત હોય, આંગણું સારૂ રાખવાની વાત હોય. બાળકની રમતની વાત હોય. પણ આવી નાની વાતમાં તમારાથી આમ થાય જ કેમ ? ત્યાંથી શરૂ કરી પાડોશી સાથે કલહ ઉભું થાય તે તેનાં બાપ-દાદા સુધી પહોંચી જાય. આ અહં પિતાનાં સ્વજન સાથે પણ લડાવે. અહંમાંથી ક્રોધ જાગે. કોધમાંથી ષષ્ય જાગે અને ધીરે—ધીરે માયા-લોભ આદી બધાં જ કષાયે ભેગા મળી હુમલે કરે. જેનાં પરિણામ મત સુધીનાં હોય. આવા કલેશનાં ભાવે પોતાનાં અંતરમાં વ્યાકૂળતા પેદા કરે અને અન્ય સર્વને પણ સંતાપ જગાડે. અરે ! કયારેક તે રાંધ્યા ધાનની ઢાંકણી ન ઉઘડે ! એટલું જ નહીં દેરાણી-જેઠાણીનાં ઝગડાએ એક વખત બાળકને જીવ લીધેલ. ઝગડે કરીને દેરાણું પોતાનાં બાળકને સ્તન–પાન કરાવે છે. અતિશય ક્રોધ-શ્રેષ-ઈર્ષાનાં કારણે માતાના શરીરનું લેહી ગરમ થઈ ગયું છે. ઝેરી બની ગયું છે એ ઝેર માતાનાં દૂધ વાટે બાળકના પેટમાં ગયું છે. બાળકને ઝેર ચડયું અને મરી ગયું. આવી છે ઝગડાની કથા ! માનવે સાથે જીવતાં હોય ત્યાં મત-ભેદ થાય ! એક-બીજાને કહેવું પડે પણ જે સભ્યતા અને વિવેક હોય તે કહેવા છતાં તેનું પરિણામ આવું ઉગ્ર ન આવે. માટે જીવન જીવવા માટે પણ સમતા અતિ આવશ્યક છે. સમતા જેમ આધ્યાત્મિક ઉત્થાન માટે ઉપકારી છે તેમ વર્તમાનકાળે જ્યાં જીવી રહ્યાં છે જેની સાથે જીવી
Page #312
--------------------------------------------------------------------------
________________ આયણું 303 રહ્યાં છે, તેની સાથે સમરસતાથી જીવવા માટે પણ સમતા ખૂબ-ખૂબ અનિવાર્ય છે. તે સહિષ્ણુતા-: સમતા અને વિવેકને ત્રિવેણી સંગમ જે જીવનમાં થાય તે જીવન શીતળ અને શાંત વહેતાં ઝરણુ જેવું પવિત્ર બની જાય માટે કલહ છેડી આ સુંદર ભાવે ને અપનાવવા જોઈએ. કદી કઈ પણ સાથે કલહનાં ભાવે જાગ્યા હોય ને આત્મા મલિન બન્યા હોય તે મિચ્છામિ દુકકડ, તેરમું અભ્યાખ્યાન - આ પાપ ભયાનક છે. કેઈ પર ખેટા આળ ચડાવવા એ અભ્યાખ્યાન છે : જેણે જે પાપ કે ભૂલ નથી કરી. કેઈ અધમ આચરણ નથી કર્યું. તેણે એ કર્યું છે એ ખોટા આક્ષેપ કરો તે છે અભ્યાખ્યાન. માનવ મનની એ વૃત્તિ રહી છે કે સારું થયું તે મેં કર્યું અને ખરાબ થયું તે બીજાએ કર્યું. આવું જ હંમેશા એ વિચારતે હોય અને કહેતે હેય. અરે! પુણ્ય કર્મનાં ઉદયે કંઇક પિતાને સારા સંયેગ મળે તે કહે હું કે ભાગ્યવાન છું, મારા નશીબ કેવા સારા છે! કે મને આ મળ્યું ! અને પાપનાં ઉદય થાય, જે પોતે કરેલાં જ પાપ છે છતાં તેનાં કારણે પિતાનું ખરાબ થાય વિપરીત સંચાગ ઊભા થાય કે તરત એ બીજા પર દેષને ટોપલ ઓઢાડી દેશે કે આ તે અમુક વ્યક્તિએ ભૂલ કરી તેનાં કારણે મને આમ થયું. - તે માનવનું મને વિજ્ઞાન આ જ છે. આ જ માનવ મનની મોટી નબ ળાઈ છે. એટલે હું કરું તે સારું અને બીજે કરે તે ખરાબ; એક આવી વૃત્તિ બીજુ પિતે કંઈ ખોટું કર્યું છે તેમાંથી છૂટી જવા માટે પણ એ બીજા પર ઢળતે હેય છે અરે ! આવી વૃત્તિ તે છેક બાળપણથી હોય છે. બે બાળક રમકડાથી રમી રહ્યાં હોય ને રમકડું તૂટી જાય તે બેમાંથી એકેય નહીં કહે કે મેં તેડયું છે. પણ એક-બીજાને જ વાંક કાઢશે. આ છે જીવનવૃત્તિ.
Page #313
--------------------------------------------------------------------------
________________ 304 હું આત્મા છું અને સહુથી અગત્યનું કારણ છે, તે એ છે કે માનવ, બીજાને નીચે, હલકે બતાવવા પ્રયાસ કરતા જ હોય છે. એટલે ખોટા આળ ચડાવીને પણ તેને હલકે પાડ હોય છે પણ કર્મ ફિલેફીને એક સિદ્ધાંત ભૂલવા જેવો નથી કે આળનાં કર્મ, આળથી જ ઊતરે ! અર્થાત્ તમે કોઈપર આળ ચડાવ્યું હશે તે તે કર્મ ઉદયમાં આવશે ત્યારે તમારા પર પણ આળ જ ચડશે. ત્યારે રોવા બેસશે કે તમારી નિર્દોષતા પૂરવાર કરવા જશો તે નહીં થાય. વળી કઈ પર આળ ચડાવવું તે આપણે હલકી મને વૃત્તિનું જ દર્શન છે. જેના પર આળ ચડાવીએ તે તે હલકે પડે જ પણ ચડાવનાર પણ સમાજમાં હલકે પડી જાય. જે બેબીએ સીતાજી પર આળ ચડાવ્યું તેને ઇતિહાસમાં કેણ માનની નજરે જુએ છે ! ધોબી પણ હલકે જ કહેવાય. તે આપણાં મનમાં રહેલ આ વૃત્તિ અતિ ભયંકર છે. તે વૃત્તિને અંતરમાંથી કાઢવા પ્રયત્ન કરે જરૂરી છે. આવી વૃત્તિથી કઈ પર આળ ચડાવ્યા હોય અને પાપ દેષ લાગે હોય તે મિચ્છામિ દુક્કડ'. ચૌદમું પાપ પશુન્ય - ઐશુન્ય અર્થાત્ ચાડી ચુગલી કરવી. કેઈએ કાંઈ કર્યું તે બીજા પાસે જઈને કહેવું તે છે પૈશુન્ય. આ પણ એક હલકી વૃત્તિ જ છે. જે માણસનું લક્ષ્ય બીજાને ઊતારી પાડવાનું છે. નીચે દેખાડવાનું છે તે જ આવું કામ કરે. નાના બાળકોમાં તે પોતે સારે છે અને અન્ય બાળક તેફાની છે એમ બતાવવા માટે આ વૃત્તિ હોય છે પણ મોટા થયાં પછી ઈર્ષ્યા-દ્વેષની આ ભાવના વધે છે અને તે પોતે કઈપણ સ્થાને હોય પણ ચાડીચુગલી કર્યા જ કરતે હોય છે. આવી વૃત્તિ કલહનું કારણ પણ બને છે. જેને તમે નીચે દેખાડવા માગો છે એ તે કદાચ નીચે દેખાશે કે નહીં દેખાય પણ તમારી ઈર્ષ્યા-દ્વેષથી ભરેલી મને વૃત્તિનું દર્શન તે થઈ જ જશે. આ વૃત્તિ દોષ-દર્શન તરફ જ દષ્ટિ ને લઈ જાય છે. આવો માણસ કેઈનાં ગુણ જોઈ શકતું નથી. ગમે તેટલા ગુણ વ્યક્તિમાં હોય, પણ એ
Page #314
--------------------------------------------------------------------------
________________ 305 આયણ ન દેખાય, તેમાંથી અવગુણ ને જ શોધતો ફરે. જેમ કાગડે પશુનાં શરીર પર પડેલા ભાઠા-ચાંદાને જ શેતે હોય, જેમ ગાયનાં આંચળ પર બેઠેલી ઇતડી ગાયનું દૂધ ન પીએ પણ રક્ત જ પીએ તેમ આ માણસ ચાડી-ચુગલી કરવા માટે દોષ ને જ જુએ. | દોષ દૃષ્ટિ એ હલકી દષ્ટિ છે. પા૫ દષ્ટિ છે. જેવા તે યુધિષ્ઠિરની જેમ ગુણ જ જેવાદુર્યોધનની જેમ દેષ નહીં. આપણે આપણું દષ્ટિને બદલી નાખીએ તે ચાડી-ચુગલીનું પાપ સેવન નહીં થાય. અભ્યાખ્યાન અને પૈશુન્યમાં અંતર એ છે કે અભ્યાખ્યાન નહીં કરેલા દોષ ને પણ દેષરૂપ દેખાડે છે અર્થાત્ કઈ વ્યક્તિએ કશું જ અધમ કાર્ય ન કર્યું હોય છતાં તેણે તે કર્યું છે તેમ કહેવું તે અભ્યા ખ્યાન છે. જ્યારે પૈશુન્ય કઈ વ્યક્તિએ કાર્ય કર્યું છે તે જાણીને તેને હલકે પાડવા માટે, બીજાની દષ્ટિથી ઉતારી પાડવા માટે તેનું કાર્ય બીજા પાસે પ્રગટ કરી દેવું. આવું પાપ સેવ્યું હોય તે મિચ્છામિ દુક્કડં. પદરચું પાપ પર પરિવાદ– પારકી નિંદા કરવી તે પરંપરિવાદ. નિદા એ બહુ જ મીઠી ચીજ છે. લોકે ને બહુ જ ગમે. કેઈને દોષ જે નર્થી અને પાંચ જણાને કહેવા ગયા નથી. - નિંદા કરનાર વ્યક્તિ પોતાને સર્વ શ્રેષ્ઠ સમજતે હોય છે. હું સારે છું. બધી રીતે બરાબર છું. સર્વ–ગુણ સંપન્ન છું. અને અમુક વ્યક્તિ આવે છે, તે છે. એમ એ કહેતે ફરતે જ હોય. બીજાની નિંદા કરનાર પિતાની બડાઈ કર્યા કરતે હોય, વળી એ કરે છે એવું મને ન ગમે. હું કઈ દિવસ ન કરું. મારું તે એ કામ જ નહીં. આવું તે એ કેટ-કેટલું કહેતા ફરે. મોટા ભાગનાં માણસે–ચાર-છ જણે ભેગા થાય એટલે કેઈને કઈ વ્યક્તિ તેનાં હાથમાં આવી જ હોય, પછી તે પાડોશી હોય, સમાજને કેઈ સભ્ય હોય. કેઈ રાજકારણી હોય, કે ગમે તે વ્યક્તિ હોય, પણ ભેગા થઈને નિંદા જ કરતાં હોય જેને આપણાં શાસ્ત્રોમાં છિદ્ર ભાગ- 3-20
Page #315
--------------------------------------------------------------------------
________________ S ન મ ' = મ + *. 306 હું આત્મા છું ગવેષી નામ આપ્યું. તે પણ પેલા કાગડાની જેમ ખરાબ જ જુએ. સારા તરફ દષ્ટિ જ ન જાય. આ વૃત્તિ પણ એટલા માટે જ ઉદ્દભવે છે કે બીજાનું સારૂં જોઈ ન શકે. કેઈની ચડતી થતી હોય, યશ-કીતિ ફેલાતી હોય. લે કે તેની પ્રશંસા કરતાં હોય. આ બધું સાંભળી શકાય નહીં. એ આગળ આવી ગયે આવી ઈર્ષ્યા-દ્રષની વૃત્તિ નિંદા કરાવે. આ પણ માનવમનની હલકી વૃત્તિનું જ પ્રદર્શન છે. જ્ઞાનીઓએ તે પિતાનાં દોષ જોઈ તેની નિંદા કરવાનું કહ્યું છે. તેથી જ સામાયિકનાં પાઠમાં નિંદામિ શબ્દ આવે છે. પણ અવળી ખોપરીનાં માનવે પિતાની તે પ્રશંસા શરૂ કરી અને પારકી નિંદા. નિંદા કરનાર કેટલીક વાર અસત્યને આશરો પણ લેતે હોય. તેથી એ ઈષ્ય–ષ, અસત્ય આદિ દેષથી ગુનેગાર થાય છે. અશુભ કર્મ બંધન પણ એટલા જ કરે છે માટે જીવે આવી નિંદાના પાપથી બચવું જોઈએ. નિંદા સંબંધી દોષ લાગ્યા હોય તે મિચ્છામિ દુકકડ. સોળમું પાપ રઈઅરઈ-ગમો અને અણગમો. આ તે જીવની સાથે પળે પળે જોડાયેલા છે. આ ગમે ને આ ન ગમે. પાંચે ઈન્દ્રિયનાં પ્રત્યેક વિષયમાં ગમવું ન ગમવું છે જ. અમુક શબ્દો સાંભળવા ગમે, અમુક ન ગમે. અમુક પ્રકારનું રૂપ-દશ્ય-વ્યક્તિ-વસ્તુ જેવા ગમે, અમુક ન ગમે. સુગંધ ગમે ગંધ ન ગમે. સુ-સ્વાદુ રસ ગમે, અન્ય ન ગમે. શીતળ, સુંવાળા સ્પશે ગમે, અન્ય ન ગમે. આમ બધા જ વિષમાં ગમવું ન ગમવું છે જ. તેની સાથે ગમે તેમાં રાગ અને ન ગમે તેમાં શ્રેષ, આ રાગદ્વેષ પણ જોડી દઈએ. સાથે હર્ષ અને શેક પણ ખરાં જ. આપણે આપણું આખા દિવસનાં મન-વાણીને વિચારીએ તે એ કે તે હર્ષમાં હશે કાં શેકમાં હશે. ગમ્યુ તેને હર્ષ, ન ગમ્યુ તેને શેક મનમાં થાય અને વાણી દ્વારા બહાર નીકળે. વળી આપણી ગમાના પોષણ માટે અને અણગમાના શોષણ માટે અન્ય જીનાંય શેષણ કરીએ. હિંસા-અસત્ય આદિનાં પાપ પણ સેવીએ.
Page #316
--------------------------------------------------------------------------
________________ આલેયણું 307 ગમતું મેળવવા, મળ્યા પછી ભેગવવા રાગ-દ્વેષ-કલહ પણ કરીએ. વિચારીએ! આપણાં જીવનની ચાલતી ઘટમાળમાં શું છે ? શું કરી રહ્યા છીએ? અરે! આપણે ગમે-અણગમે બીજા પર લાદવાને પ્રયાસ કરીએ. મારી અન્ડરમાં રહેતા હોય તેઓએ મને ગમતું જ કરવું જોઈએ. મને ન ગમે એવું એણે કરાય જ નહીં આવે આપણે અભિગમ હોય. તેથી બીજાનાં ગમા-અણગમાને ખ્યાલ તે કરીએ જ કયાંથી? પણ માણસ એ નથી વિચારો કે જેમ તેને પિતાના ગમા-અણગમા સ્વતંત્ર છે. તેમ બીજાને પણ હોય. કઈ પણ વ્યક્તિ પર મારા ગમા-અણગમાને લાદવાને મારો અધિકાર નથી. આટલું વિચારે તે પણ જીવન કેટલું સરળ થઈ જાય! આપણું જ્ઞાની પુરુષોએ તે એમ કહ્યું કે મારે જ શા માટે ગમે અણગમો ! તું જ બધા વિષયમાં તટસ્થ થઈ જા. તું તારા પૂરતું જ વિચાર. બીજાને શું છે તે તેના પર છોડી દે ગમતું-અણગમતું એ પણ એક પ્રકારની આસક્તિ છે. જ્યાં આસક્તિ છે ત્યાં ચીકાશ છે, ત્યાં કર્મ બંધન છે. ત્યાં ભવ ભ્રમણ છે! તેથી ગમવું ન ગમવું. જેને આપણે સહજ વૃત્તિ માની લીધી છે. એટલું તે જીવનમાં હોય જ ને ! એમ જ્યાં માનીએ ત્યાં કેવી કર્મ પરંપરા ઊભી થાય છે તે ભૂલી જઈએ છીએ. જે આ વૃત્તિને ઓગાળવી હેય તે, બધુ જ ગમશે, ચાલશે, ભાવશે, ફાવશે, આવી ભાવનાને કેળવી લઈએ તે રઈ અરઈ રહે જ નહીં. | ગમા-અણગમના કારણે સેવેલા પાપોનું મિચ્છામિ દુકકડ. સતરમું પાપ માયામ - એક જૂઠ અને બીજું માયા-કપટ સહિત જૂઠ. સામાન્ય રીતે જૂઠું બેલે તેનાથી કર્મબંધ તે થાય જ છે. પણ પ્રપંચ સહિત જૂઠું તો નિકાચીત કર્મનું કારણ છે. તમે બાળકને રમાડતા હો, ત્યારે તેને રમાડવા માટે જૂઠું બોલતા છે. અથવા બાળકનાં હાથમાં કેઈ છરી, સૂડી કે કાચની બેટલ આવી જાય. જેનાથી તેને નુકશાન થવાની સંભાવના છે તે તેનાં હાથમાંથી લઈને પાછળ સંતાડી દે અને કહો, જે કાગડે લઈ ગયે તે તે જૂઠ
Page #317
--------------------------------------------------------------------------
________________ 308 હું આત્મા છું હોવા છતાં તેમાં કપટભાવ ન હોવાથી એ ઓછા કર્મબંધ કરે છે. ત્યાં નિર્દોષ બાળકને સમજાવવાને ભાવ છે. પણ જે જૂઠ કપટ-પ્રપંચ સહિત બેલાતું હોય તે બીજા જીવને પીડાકારી હોય છે અને એ બેલવા પાછળને ધ્યેય પણ પિતાને સ્વાર્થ સાધવે અને અન્યને અંધારામાં, રાખવાનું હોય છે જે મહા ખતરનાક છે. પ્રપંચ કરનાર વ્યક્તિ એવી સિફતથી બોલતા હોય કે સામા માણસને તેમાં અસત્યની ગંધ પણ ન આવે. અરે! કેટલાંક તે ભગવાનને ધર્મનાં કે પિતાના સંતાનનાં કસમ પણ ખાતા હોય ! તે એમ સમજે કે સામાને આમ કહી ભોળવી લઈએ. આપણે કસમ ખાઈએ એટલા માત્રથી ક્યાં કંઈ થઈ જવાનું છે? થાય કે ન થાય પણ તારા મનમાં જે કલુષિત ભાવના આવી તેનાથી જ તારા ભગવાન, ધર્મ કે સંતાન પણ કલુષિત તો થઈ જ ગયા. સ્વાર્થનાં સંકુચિત કેરાલામાંથી બહાર આવી માનવ વિશાળ ભાવના જગાડે, ઉદારતા અપનાવે તે તેને પ્રપંચ સહિત જૂઠું બોલવાની જરૂર ન પડે. આવા ખતરનાક પાપથી બચવા માટે પિતાને સ્વાર્થ એ કરી નાખ, અંતરમાં પડેલી લાલસા અને તૃષ્ણ પર કાપ મૂકી દે જેથી આવા પાપ કરવા પડે નહીં. આ પાપ જીવનમાં ખૂબ જ સેવાતું હોય છે. તેના પ્રત્યે જાગૃત થવું અતિ આવશ્યક છે. જીવનનાં પ્રત્યેક ક્ષેત્રમાં નાના-મોટા સહુ આ કાળમાં માયામનું સેવન કરતા થઈ ગયા છે. તેના પર વિચાર કરી તેના કુ-ફળને વિચાર કરી તેનાથી દુર થવા પ્રયત્ન કરીએ. માયાસ સંબંધી જે પાપ સેવ્યા હોય તેનું મિચ્છામિ દુકકડ. અઢારમું પાપ મિચ્છાદંસણ સલ : મિથ્યા-દર્શન-શલ્ય, અવળી માન્યતા, મિથ્યાત્વ, અને તેને કાટે, જે જીવને આત્મામાં ચૂભ્યા કરે ને કર્મબંધ કરાવ્યા કરે. તે સર્વથી માટે પાપ અઢાર પાપમાં મિથ્યાત્વ એટલે કે અજ્ઞાનને મેટું પાપ કહ્યું છે.
Page #318
--------------------------------------------------------------------------
________________ આયણું 300 કારણું, બધાં જ પાપોની પાછળ મુખ્ય કારણ હેય તે અજ્ઞાન છે. અજ્ઞાન છે ત્યાં જ પાપની સંભાવના છે. જે અજ્ઞાન ન રહે તે માનવ પાપના પથેથી પાછો વળી જાય. અજ્ઞાન છે ત્યાં વિપરીત માન્યતા છે. ત્યાં પાપ અને પુણ્યનાં સાચા ખ્યાલ નથી. હતા. બીજી વાત એ કે અજ્ઞાન, પાપને પાપ તરીકે ઓળખવા દેતું જ નથી. અજ્ઞાન વધુ ખતરનાક છે. વળી પરમાં પિતાનું મુખ માનવાની વિપરીત ધારણું જ પરમાંથી સુખ મેળવવાના ફાંફા, પાપ કરાવે છે. માનવ એ સમજે કે મારું સુખ મારામાં જ હોય, બીજામાં ન હોઈ શકે. તેથી વસ્તુ, વ્યક્તિ, ધન વગેરેમાંથી સુખ મેળવવા પ્રયાસ જ ખૂટે છે. મારે ખરેખર સુખ જોઈતું હોય તે હું મારામાં જ ઊંડે ઊતરી જાઉં. મને જ ઓળખી લઉં તે મારામાં પડેલ અનંત સુખને આસ્વાદ લઈ શકું છું. અરે ! આ અનુભવ ન કર્યો હોય પણ આવી શ્રદ્ધા પણ જે આત્મામાં જાગૃત થઈ જાય તે ય જીવ સુખ મેળવવા પાપ નહી કરે. વળી મિથ્યાત્વ છે ત્યાં સુધી ભટકવાપણું છે. મિથ્યાત્વ જાય એટલે સ્વમાં સ્થિર થાય છે. સંસાર પણ પરિમિત થઈ જાય છે. માટે જીવે પુરુષાર્થ તે એ કરવાને છે કે અજ્ઞાનને ટાળી જ્ઞાનને પ્રાપ્ત કરે. મિથ્યાત્વમાંથી નીકળી સમ્યગદર્શન પ્રાપ્ત કરે છે. એક સમ્યગુ–દર્શન પ્રગટ થતાં પાપબુદ્ધિએ કરાતાં પાપ અટકી જશે, જીવ પિતે પિતાને આનંદ માણી શકશે, સ્વને જાણી શકશે. અને એ રીતે અનાદિથી આવતા પાપ પ્રવાહને એક મુખ્ય દરવાજો બંધ થશે. આશ્રવ ટળી ને સંવર થશે. પરંપરાએ નિર્જરા કરી મોક્ષને પ્રાપ્ત કરશે. મિથ્યાદર્શન શલ્યનાં કારણે જે કાંઈ પાપ દેષ સેવ્યા હોય તેનું મિચ્છામિ દુક્કડં. અઢાર પ્રકારનાં પાપનું સેવન આપણાં જીવનમાં કેવી-કેવી રીતે થાય છે. તે આપણે વિચાર્યું તે પછી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એ આત્માનાં ગુણે છે. પણ આપણે પાપ-ભાવનાનાં કારણે, રાગાદિ ભાવેનાં
Page #319
--------------------------------------------------------------------------
________________ 310 હું આત્મા છું કારણે એ ગુણે વિકૃત થઈ ગયા છે. અને આપણે એ ગુણની વિરાધના કરતાં રહીએ છીએ. જ્ઞાની પુરુષ, જ્ઞાન કે જ્ઞાનનાં ગ્રન્થ અને અન્ય સામગ્રી રુપ જ્ઞાનનાં સાધનની અશાતના, અવિનય, અવિવેક, નિંદા વગેરેથી આત્માના જ્ઞાન ગુણની વિરાધના થાય છે. તે ન કરતાં આત્મામાં રહેલ જ્ઞાન ગુણને જગાડવા માટે જ્ઞાની પુરુષની સેવા-ભક્તિ, વિનય કરવાથી, તેમનાં ગુણગ્રામ કરવાથી, જ્ઞાન પ્રત્યે બહુમાન રાખવાથી, જ્ઞાન પ્રત્યે શ્રદ્ધા રાખવાથી, જ્ઞાનનાં સાધનની યોગ્ય જાળવણી કરવાથી, બીજાને જોઈએ તે સહાય કરવાથી, તન, મન, ધનથી જ્ઞાન ભણનારને ઊપયેગી થવાથી આપણું આત્મામાં રહેલ જ્ઞાન ગુણ આવિર્ભૂત થાય છે. તે કરવું જરૂરી છે. તે " જ માલિત ભજનામાં જો દર્શન એટલે શ્રદ્ધા ગુણ. એ પણ આત્માની મહામૂલી પૂંજી છે. પણ વિપરીત ધારણથી, અજ્ઞાનનાં સેવનથી, અશ્રદ્ધાળુના વિશેષ પરિચયથી આપણે શ્રદ્ધા ગુણ ઝાંખે પડી ગયું છે. તેના પર અશ્રદ્ધાનું આવરણ આવી ગયું છે. પણ સંતનાં સમાગમે, સર્વજ્ઞ–સર્વ દશી પરમાત્માની વાણ પ્રત્યે અતૂટ વિશ્વાસ કેળવવાથી, છ યે દ્રવ્યનું યથાર્થ સ્વરૂપ જાણવાથી તેમાં પણ હું આત્મા છું અને મારો સ્વભાવ જ્ઞાન-દર્શનમય છે. જ્ઞાતા-દષ્ટ ભાવ મારે કેળવવાનું છે. મારી અનંત શક્તિ જે આત્મામાં પડેલ અનંત સુખને હું વેદી શકું છું આવી શ્રદ્ધા પ્રગટ થાય છે. શ્રદ્ધા પ્રગટતા અનાદિનું મિથ્યાત્વ દૂર થાય છે. જીવ પિતાને અનુભવે છે. જીનેશ્વર પ્રભુ જે સુખાનુભૂતિ કરે છે તેના અંશને જીવ અનુભવે છે. માટે આપણું દર્શન ગુણને પ્રગટ કરે એ અવશ્ય કર્તવ્ય છે. ચારિત્ર તે આત્મ સ્થિરતા રૂ૫ સ્વરૂપ-રમણતાનું નામ. જી વિભાવનાં કારણે આત્મ સ્થિરતા ગુમાવી દીધી છે. પહેલાં બતાવ્યા તે બધાં જ પાપ ચારિત્રનાં ઘાતક છે. તે ચારિત્ર ગુણને કલુષિત કરી નાખે છે. માટે જ આ સર્વ પાપો ત્યાજ્ય બતાવ્યા છે. આપણું વ્રતની પ્રરૂપણા પણ એટલા માટે જ છે, કે સર્વથા વ્રતનું પાલન કરવા રૂપ મહાવતે
Page #320
--------------------------------------------------------------------------
________________ આલોયણું 311 નું પાલન થાય તો ચારિત્ર ગુણ બહુ જલ્દી નિર્મળ બને અને ન થાય તે દેશવિરતી રૂપ અનુત્ર નું પાલન કરી ચારિત્રની શુદ્ધિ કરવાની આવશ્યકતા છે. અહિંસા-સત્ય આદિ બાર વ્રતના ભાવનું પાલન કરવાથી હિંસાદિની વૃત્તિઓ જ અંતરથી ઉતરી જાય છે. બહારનાં જેટલા વિધિ-અનુષ્ઠાને નું પાલન કરવા કહ્યું છે તે પણ અંતરની ચારિત્ર ભાવનાને જાગ્રત કરવામાં સહાયક સાધન છે. માટે આપણે ક્રિયા-વિધિ ભાવપૂર્વક, સમજણ સહિત કરીએ. અને અંતરનાં ભાવે ને જાગૃત કરીએ. આત્મ લક્ષ્ય શાક્ત અનુષ્ઠાને કરતા રહીએ. તપ તે કર્મ નિર્જરાનું અમેઘ સાધન. નવકારશી પચ્ચકખાણથી લઈને અનશન સુધીનાં સર્વ તપને હેતુ સત્તામાં પડેલ અનત કર્મોને ક્ષય કરવાનું છે, તપ કરવાથી રસેન્દ્રિય પર વિજય મેળવવાની સાથે-સાથે અંતરમાં પડેલ અન્ય આસકિતઓને પણ જીતવાની છે. તપ કરી તેના બદલામાં ભૌત્તિક સુખની કામના, યશકિત કે માનની અભિલાષા રાખવી તે યથાર્થ તપ નથી. તપ એ આધ્યાત્મિક સાધન છે. ભૌતિક વ્યવહારની વાહ-વાહ મેળવવા માટે તે ભૌતિક સાધને ઘણું હોય, ધન થી પણ યશ-કીતિ–પ્રતિષ્ઠા મેળવી શકાય છે તપ જેવા ઉત્તમ સાધનને ક્ષણિક–નાશવંત તુચ્છ વસ્તુ મેળવવા માટે ખચી શકાય નહીં. અરે ! તપના બદલામાં પરલેકનાં સુખ મેળવવાની કામના પણ નહીં માત્ર આત્મ શુદ્ધિનાં લક્ષ્ય કર્મ-નિજર કરવાના હેતુથી જ, તપ થવું જોઈએ. તપ નાં ભાવ ને સમજી, માત્ર રૂઢ પરપરાએ થતાં તપને છેડી તેના યથાર્થ રૂપમાં કરતાં શીખીએ. ઉપવાસ કરીએ તે પણ આત્મ સન્મુખતા જાગે એવી ભાવના વડે સ્વ-નિરીક્ષણ કરતાં રહીએ તે જ તપની સાથકતા છે. જે તપસ્વીઓ તપ વડે આત્મ શુદ્ધિ અને અંતે સિદ્ધિ પામી ગયા તે સહુ શુદ્ધ હેતુ પૂર્વક કરાયેલા તપથી જ પામ્યા છે. આપણે પણ એવા જ યથાર્થ તપ ને આદરીએ. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના શાસ્ત્રોમાં આત્મલક્ષ્ય કરવાની બતાવી છે તે લક્ષ્ય ચૂકીને માત્ર ભૌતિક સ્પૃહાથી આરાધના થઇ
Page #321
--------------------------------------------------------------------------
________________ 312 હું આત્મા છું હોય તથા પ્રમાદ અને સ્વાર્થનાં કારણે જ્ઞાન આદિની વિરાધના થઈ હોય તે તસ્સ મિચ્છામિ દુક્કડ. - આચાર્ય ભદ્રબાહુ સ્વામીએ બતાવેલ બીજે વિષય : શ્રાવક તેમજ સાધુને તેનાં કર્તવ્યનાં પિષણ અર્થે, અર્થાત્ શ્રાવક ધર્મ તથા સાધુધર્મ ને સંબલ મળી રહે તે માટે, જે કંઈ આદરવાનું કહ્યું છે તેમાં પ્રથમ છે શાસ્ત્ર-સ્વાધ્યાય. - સાધુએ તથા શ્રાવકે બંનેએ પ્રભુનાં પુરુપેલ શાસ્ત્રો ને સ્વાધ્યાય ગ્ય કાળે કરે જોઈએ. જેથી પોતે જે વ્રત આદર્યા છે તે વ્રતનાંવિધિ નિષેધને તેને ખ્યાલ રહે. પિતાનાં માટે શું કરવું એગ્ય છે અને શું અયોગ્ય છે. તેની જાગૃતિ રહે. એ જ રીતે કાળ-કાળે પ્રતિલેખન કરવાથી અહિંસા ધર્મને પોષણ મળે છે. જે પ્રત્યે દયાભાવના પ્રબળ બને છે. સામાયિક તે સમતાની સાધના છે. તે જેમ-જેમ થતી જાય તેમતેમ સમતા ભાવ સધાતે જાય. માટે એ પણ કર્તવ્ય છે. આ બધાં જ કર્તા ચૂકવા જોઈએ નહીં. વળી સમતા એ સાધનાનું પરિણામ છે. સાધના કેવી અને કેટલી થઈ તેનું થર્મોમિટર છે. માટે સમતા તે અત્યંત પૃહિણીય છે. - ત્રીજો વિષય સર્વ જ્ઞનાં કહેલ તત્તમાં અશ્રદ્ધા - કેટલાંક ત તર્કગમ્ય હોય, કેટલાંક ન હોય. સર્વ કહેલ બધાં જ સિદ્ધાંતે ને તર્કની કટીથી કસવા જઈએ તે તે હંમેશાં કટી થી પાર ઊતરે એવું બનતું નથી. કારણ તર્ક એ બુદ્ધિને વિષય છે અને તે ગમે તેટલી હોવા પછી પણ શપથમિક ભાવ હવાનાં કારણે સિમીત હોય છે. સિમીત બુદ્ધિ અસીમ અનુભવગમ્ય તને સમજી શકે નહીં અને જ્યારે ન સમજાય ત્યારે અંતરમાં સર્વ પ્રત્યે, તેમનાં કહેલાં ત પ્રત્યે અશ્રદ્ધા જાગે. એ પણ જીવની સંકુચિત વૃત્તિની નિશાની છે. સંદેહ, જિજ્ઞાસાને અનુગામી હોય તે આવકાર્ય છે પણ શ્રદ્ધાને ખલિત કરનારે હોય તે તે ત્યાજ્ય છે. એ વિષય આગમ વિરૂદ્ધ પ્રતિપાદન–અશ્રદ્ધા થવી એ જયાં માનસિક અસંતુલન છે ત્યાં વિરૂદ્ધ પ્રતિપાદન વાચિક અપરાધ છે. સ્વાર્થ કે પ્રમાદ
Page #322
--------------------------------------------------------------------------
________________ આયણ 313.. નાં વશથી જ જીવ આવું કાર્ય કરે છે. અને તે બંને પાપ છે. વળી હિંસાદિનું સમર્થન કરતી વાણું જે આપણાથી ઉચ્ચારાઈ હોય તે તે પાપની પરંપરા ઊભી કરે છે. જે અનંત વિરાધનાના કારણરૂપ બને છે. આમ વાણુથી લાગેલ આ દેષ પણ પ્રતિક્રમવા ગ્ય છે. - આચાર્ય ભદ્રબાહુ સ્વામીએ કહેલ આ ચારે ય વિષયેનું પ્રતિક્રમણ અતિ-અતિ આવશ્યક છે. હવે ઉપરોક્ત 18 પાપસ્થાનક, જ્ઞાનાદિ ચાર તથા ભદ્રબાહુ સ્વામી એ કહેલ ચાર વિષય. એ સર્વનું મિચ્છામિ દુક્કડું, લેવાનું છે. પ્રથમ તે એ સમજી એ કે મિચ્છામિ દુક્કડં શું અને કેવી રીતે ? મિ ને અર્થ છે મૃદુતા અને ભાવતા. કાય નમ્રતાને મૃદુતા કહે છે અને ભાવ નમ્રતાને માર્દવતા કહે છે. છ ને અર્થ અસંયમ ગરૂપ દોષનું છાદન કરવું અર્થાત તેમને મિ ને અર્થ મર્યાદા છે અર્થાત્ સાધક કહે છે કે હું ચારિત્રરૂપ મર્યાદામાં સ્થિર છું. દ ને અર્થ નિદા છે. હું દુષ્કૃત્ય કરનાર ભૂતપૂર્વ આત્મા પર્યાય ની નિંદા કરૂં . ક ને ભાવ પાપકર્મની સ્વીકૃતિ છે અર્થાત્ મેં જે પાપ કર્યો છે. તેને હું સ્વીકાર કરું છું ડે ને ભાવ ઉપશમ ભાવ દ્વારા પાપકર્મનું પ્રતિક્રમણ કરવાને છે. પાપક્ષેત્રને ઉલ્લંઘી જવાને છે. આ સંક્ષેપમાં મિચ્છામિ દુક્કડ પદને અક્ષરાર્થ છે. મિચ્છામિ દુક્કડંથી પાપને નાશ કરવાનું છે. કરેલા દુષ્કૃત્યથી આત્માને વિશુદ્ધિ બનાવવાનું છે. પરંતુ મિચ્છામિ દુકકડનાં કથન માત્રથી પાપ દૂર થઈ જતું નથી. શબ્દમાં સ્વયં પવિત્ર, અપવિત્ર કરવાની શક્તિ નથી. શબ્દ તે જડ છે. પરંતુ શબ્દની પાછળ રહેલે મનને ભાવ જ
Page #323
--------------------------------------------------------------------------
________________ 314 હું આત્મા છું મહાન શક્તિ છે. વાણી મનનું પ્રતીક છે. મિચ્છામિ દુકકડની પાછળ આંતરિક પ્રશ્ચાતાપ ને ભાવ રહેલું છે. તે આત્મા પર લાગેલ પાપ મળને દૂર કરે છે. તેથી પરંપરાગત નિષ્ણાણ રૂઢિથી મિચ્છામિ દુકકર્ડને પ્રાગ ન કરતાં સાચા મનથી પાપાચાર માટે પ્રશ્ચાતાપ કરે જોઈએ, તે તરફ ધૃણા કરવી જોઈએ. અપરાધ માટે તપશ્ચર્યા કે અન્ય કેઈ દંડ આપવામાં આવે છે તે પણ મૂળમાં પશ્ચાતાપ જ છે. જે મનમાં પશ્ચાતાપ ન હોય અને બાહ્ય કઠોર પ્રાયશ્ચિત લેવામાં આવે છે તે આત્મશુદ્ધિ કરી શકતું નથી. સાધકનાં અંતહૃદયમાં સ્વયં પ્રાયશ્ચિત કરવાને, પાપનું શોધન કરવાને, આત્મશુદ્ધિ કરવાને ઉલ્લાસ હવે જોઈએ. મિચ્છામિ દુકકર્ડ પણ એક પ્રાયશ્ચિત છે. તેનાં મૂળમાં પ્રાશ્ચતાપની ભાવના રહેલી છે. પરંતુ જે સાચા મનથી કરવામાં આવે તો. સારાંશ એ છે કે સંયમ-યાત્રાના પથ પર પ્રગતિ કરતાં જે સાધક કેઈ ભૂલ કરે તે તેને સાચા મનથી પશ્ચાતાપ કરી લેવું જોઈએ. અને પુનઃ તે ભૂલની આવૃત્તિ ન થવા દેવા માટે સતત સકિય પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. આ પ્રમાણે મન, વાણી અને કર્મથી મિચ્છામિ દુકકડ લેવામાં આવે તો તે કદાપિ નિષ્ફળ જશે નહિ. તે પાપમળને અવશ્ય ધોઈને આત્માને નિર્મળ બનાવશે. 18 પાપસ્થાનનું સેવન તથા જ્ઞાનાદિની વિરાધના ચાર પ્રકારે થાય છે. અતિકમ, વ્યતિકમ, અતિચાર અને અણચાર. પાપ કરવાની માનસિક ભાવના થવી તે અતિક્રમ, તેના માટે વાણું ને વ્યાપાર કરે તે વ્યતિક્રમ. દેહાદિની ક્રિયા અર્થાત જે પાપ કરવું છે તેનાં માટે શરીરથી, હાથ-પગથી તે સામગ્રીને ભેગી કરવી તે અતિચાર, અને આ બધું થયા પછી મન-વચન-કાયાથી પાપ કરી લેવું તે અણાચાર જીવ જ્યારે દોષોને સેવે છે ત્યારે કયારેક એ અતિકમ રૂપ હોય, ક્યારેક વ્યતિક્રમ રૂપ હોય. ત્યાં સુધી આવીને પણ અટકી જાય ક્યારેક
Page #324
--------------------------------------------------------------------------
________________ આયણ 315 તે અતિચાર સુધી પહોંચે, શાસ્ત્રમાં આ ત્રણેની આલોચના કહી છે. આ ત્રણે પગથિયા સુધી પહોંચેલે જીવ આલેચના વડે શુદ્ધ થઈ શકે છે. પણ અણચાર રૂપ એથે પગથિયે ચડી પછી ગયા તેનાં માટે પ્રાયશ્ચિત જ હેય. કારણ અણચાર સુધી તે ત્યારે પહોંચે કે જયારે ઘણાં જ સંકલેશ પરિણામ આવ્યા હોય. તમે સહુમાંથી આ ચાર સપાનમાંથી કેઈએ પહેલા રોપાન સુધીનું પાપ કર્યું હશે. કેઈએ બીજા ને કેઈએ ત્રીજા તે તેને યાદ કરી મનનાં પ્રબળ ભાવ સાથે ખરા અંતઃકરણ પૂર્વક પ્રાયશ્ચિત લઈમિચ્છામિ દુક્કડં લઈ લેજે, જેથી આત્મા વિશુદ્ધ બની જાય. ખરા અર્થ માં આલોચના થઈ જાય. સ્વનું નિરીક્ષણ, પછી પરીક્ષણ પછી એકરાર, પછી સજા અને પછી શુદ્ધિ, આટલા પ્રોસેસમાંથી આત્મા બહાર આવશે ત્યારે સેળવાલનાં સોના જે થઈ ગયો હશે. આ છે પ્રતિક્રમણની સાધનાના અમર સાધકેની જીવન કળા ! જ્યારે કે મંગળ દિવસે વિશ્વનાં ભૂલેલા માનવીઓ પ્રમિક્રમણની સાધને અપઅપનાવશે, જીવનની એક રૂપતાનાં મહાન આદર્શને સફળ બનાવશે ત્યારે વિશ્વમાં ભૌતિક અને આધ્યાત્મિક –ઉભય પ્રકારનાં નૂતન જીવનને પ્રકાશ પડશે. સંઘર્ષો ને અંત આવશે અને દિવ્ય વિભૂતિઓનું અજર, અમર અક્ષય સામ્રાજ્ય સ્થપાશે. આલેચના કરી પ્રાયશ્ચિતથી શુદ્ધ થયેલા આત્મામાં વિશ્વમૈત્રીની મંગલ ભાવના પ્રગટ થયા વિના રહેતી નથી. આપણે સહુએ ભાવેને આ શબ્દો સાથે વ્યક્ત કરીએ– ખામેમિ સવ્વ જીવા, સબ્ધ છવા વિ ખમંતુ મે મિતી એ સવ્ય ભૂસુ, વેર મજઝ ન કેણઈ
Page #325
--------------------------------------------------------------------------
________________ નાના ખભે મોટી જવાબદારી : " હું આત્મા છું " જેવા લગભગ 1200 પાનાનાં દળદાર ગ્રંથની (ત્રણ વિભાગમાં) મુફ રીડિંગની જવાબદારી પૂજ્યશ્રીએ મારા નાના ખભા પર મૂકી ત્યારે એક વખત તો મારી જાત પર અવિશ્વાસ જેવું થયું કે હું તે પાર પાડી શકીશ કે કેમ ? બીજી વાત, કામ તે એક જ હતું, પણ એની વ્યવસ્થા ચાર સ્થળે એ હતી. પ્રકાશક મદ્રાસમાં–મુ. શ્રી. સુરેન્દ્રભાઈ પ્રવચનકાર પૂજ્યશ્રી હૈદ્રાબાદમાં, મુદ્રક અમદાવાદનાં શ્રી નિતીનભાઈ અને મુફ માટે હું મુંબઈમાં !! આ ચારેયનું સમન્વય, શૃંખલાબદ્ધ સંકલન એક કામ હતું તે બીજી મહત્વની મુશ્કેલી હતી અલ્પ સમયમાં પ્રકાશન વ્યવસ્થા પૂર્ણ કરવી. આ ઘણું કપરું કાર્ય હતું. આંગડિયા સાથે અમદાવાદથી કંપઝ થઈ મેટર આવતી અને ત્વરિત ગતિએ એટલે કે મેડીરાત સુધી એની તપાસ–ભૂલ સુધારનું કાર્ય કરી પાછી એ જ ગતિએ આંગડિયા સાથે અમદાવાદ મોકલવી, એ ત્વરિત ગતિમાં કયાંક ઉતાવળમાં મારી પણ ભૂલ રહી હશે તે ક્યારેક કંપઝ કરનારાઓ પ્રેસનાં માણસ તરફથી પૂરતું ભૂલસુધારનું કાર્ય થયું હશે કે નહિ તે જોવા માટે સમય અને અમદાવાદ જવા-આવવાની સુવિધા ન હેવાથી બધું જ ભરોસા પર " વ્યવસ્થિત થયું જ હશે” તેમ માનીને ચાલવાને જ પર્યાય રહ્યો. પૂરતી નિષ્ઠા અને મહેનત કરી હેવા છતાંય ક્ષતિઓ માટે આવી મજબૂરી રહી જ હતી, મુદ્રક ભાઈશ્રી નિતીનભાઈએ પણ ખૂબ જ પરિશ્રમ દ્વારા સહકાર આપેલ છે તે છતાંય મારી આ મજબૂરીની ક્ષતિઓ માટે ક્ષમાયાચના કરવી જ રહી, આશા છે કે સહુદથી પાઠકે દરગુજર કરશે.
Page #326
--------------------------------------------------------------------------
________________ નાના ખભે મોટી જવાબદારી 417 આ પુસ્તકનાં કુફરીડિંગ દરમ્યાન રોજ લગભગ મધ્યરાત્રી પછી પણ જાગવું પડતું, પાછું પુસ્તકને વિષય ગહન, ગંભીર અને મર્મ સ્પશી તેથી પ્રુફ સાથે લેખનાં લખાણમાં ઉતરી જવાતું અને પછી ચિંતનતંતુઓ એક પછી એક કયાં નાં કયાં જોડાતાં રહેતાં- એવી જ એક રાત્રિ દિ. ૪-૭-૮૭ની હતી. જે કલમ મુફ તપાસતી હતી તેણે લખવાનું આરંભ કરી દીધુ. અને એક પછી એક પંક્તિઓ ઉતરતી ગઇએ પણ પ્રફ જેવું કપરું જ કામ, તેને મઠારી આપવા માટે મારા સહદયી વીલ મિત્ર પ્રા. શ્રી હરિભાઈ કે ઠારીને જહેમત આપી અને એમણે તે સ્વીકારી ઉપકૃત કરી છે. હું તેમની આભારી છું. આ “નિજજ્ઞાન” નું પઠન કરતાં પાઠકેને ખ્યાલ આવશે કે આ પુસ્તક “હું આત્મા છું” નિજજ્ઞાન-નિજભાન માટે સતત વાંચતાં રહેવું જોઈશે, જેથી ભેદ વિજ્ઞાન પ્રગટે, દેહાદિનું ખોટું આર્કષણ તૂટે, રાગશ્રેષમાંથી વિરક્ત થવાય, કર્મબંધ છૂટે અને આત્મા મોક્ષનાં માર્ગ તરફ પ્રયાણ કરી શકે. પૂજ્યશ્રીની સરળ ભાષા અને તેમાં લખાયેલે માર્ગ સૂચક બેધ, આત્મજ્ઞાનને સાર અને પથદર્શક જ્ઞાન-ટૂંકમાં, તેઓએ ગહન અધ્યાત્મનાં વિષયને સરળ ભાષામાં એ રીતે આલેખે છે જાણે “ગાગરમાં સાગર” અથવા “આચમની માં સાગર સમાવી લીધું હોય. જે સહજ સાધારણ જ્ઞાન ધરાવનારને પણ સમજી શકાય તેવું છે. આ જ્ઞાનદર્શનની સૂઝ એમની વિદ્વતા, બહુશ્રુતતા અને વિદુષીપણાનું અછું ઉદાહરણ છે તેઓશ્રીને મારા કટિશ વંદન. પરમ પૂજ્યશ્રી કે સુસજજનશ્રી સુરેન્દ્રભાઈને કયારેય પ્રત્યક્ષ મળવાનું નથી થયું છતાં એમણે મારી પર મૂકેલે વિશ્વાસ એમની પિતાની સુસરલતા અને નમ્રતાનાં પ્રતિકસમ છે. તેઓશ્રીને હું આભાર માનું છું. પૂજ્યશ્રીની એક વિનંતી :- " પારિભાષિક શબ્દો અલગ તારવ એને અર્થ સહિત તૈયાર કરવામાં એને અમલ સમયાભાવે કરી શકી. નથી તેથી ક્ષમા યાચું છું.
Page #327
--------------------------------------------------------------------------
________________ 318 હું આત્મા છું પુસ્તકમાં રહી ગયેલી મુદ્રણક્ષતિઓની સંપૂર્ણ જવાબદારી મારે શિરે હોઈ, જિનાજ્ઞા વિરૂદ્ધ જે કંઈ છપાયું હોય તે અંગે “મિચ્છામિ દુક્કડમ્ ! નિજજ્ઞાન” (હરિગીત છંદ) સંસારમાં મમ આત્મ તે બહુ કષ્ટ પામે મેહથી, પડાય જન્મ, જરા, મરણ ને આધિ વ્યાધિ ઉપાધિથી; ભટકે બહુ નિ વિશે છૂટ ન લખારાશીથી, ધાર્યા ઘણું યે નામને બહુ રૂપ પામ્ય કર્મથી ! સિદ્ધ છે આત્મા, વળી છે સામ્યતા સાધમીંથી, જકડાઈને મમતા વિશે પરવશ બને છે કર્મથી; કરવા ચહું છું મુક્ત, આત્માને હું પુદ્ગલ ભેગથી નિર્મળ થઇને છૂટવું છે સહજ પુદ્ગલ રોગથી ! પ્રાપ્ય છે. ગુરુદેવ સાચા પુણ્ય કેરા યેગથી; આરાધનાનાં સાધને પણ પ્રાપ્ત છે સંજોગથી; માર્ગદર્શન સાંપડયું છે છૂટવાને કર્મથી મમતા મૂકાવી, ધૈર્ય બક્ષે, ના ડરું કે દુઃખથી ! વૈરાગ્ય પ્રગટાવી શકું, છૂટી શકું આસક્તિથી, આશિષ લઈ ગુરુદેવના જીવું સદાય સમત્વથી વિનંતિ કરું કર જોડીને, જગ મને નિજાનથી; વિચરી રહુ મુક્તિપણે પ્રભુ! આપના આશિષથી, આશા રાખું કે “હું આત્મા છું” નાં વાંચકદરેક મુમુક્ષુ જીવને આ રચના રુચશે- અસ્તુ. ગીતા જનના જિનેન્દ્ર
Page #328
--------------------------------------------------------------------------
_