SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ 110 હું આત્મા છું શબ્દ રટી લીધા હોય જે બધે જ કહેતે ફરતે હોય અને તેમાં ય અન્ય સંપ્રદાયના લેકે મળે ત્યાં તે જાણે ધર્મઝનૂન ચડતું હોય, એ શ્રેષના રંગે રંગાઈ જાય ! ' અરે એક અજ્ઞાની જીવ કે જે આત્મા વિષે કશું ય ન જાણતા હોય તેના વ્યવહારમાં અને આવા નિશ્ચયવાદીઓના વ્યવહારમાં કશે ય ફરક ન હોય ! આત્માના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન થયા પછી અહં તે ગળી જ જ જોઈએ. તેના બદલે તેના જેટલું અહં બીજામાં ન હોય! બંધુઓ ! માફ કરજે પણ જયારે નિશ્ચયની વાત કરનારના અહને જોઈએ ત્યારે એમ થાય કે આના હાથમાં શાને આવ્યાં કે શુદ્ધ નિશ્ચયની વાણી સાંભળી એ બધી શું આ રૂપે જ પરિણમી? એના અને વધારનાર બની? શાસ્ત્રોમાં સર્વજ્ઞા -સર્વદશી પરમાત્માએ કહ્યું છે કે ગમે તેવા આગ હોય તે મિથ્યા ને મિથ્થારૂપે જ પરિણમે !" એ કથન આવા જેમાં પ્રત્યક્ષ સાકાર થતું જોવામાં આવે એટલું જ નહીં ! થેડાં શાસ્ત્રો ભણે ગયે. કંઠસ્થ કરી લીધાં. વાકપટુતાના કારણે બેલતાં શિખી ગયા કે માન-પ્રતિષ્ઠાની ઈરછા અંદરથી જોર કરવા માંડે. સમાજ તેને માને-પૂજે, તેની યશ-કીતિ વધે. આવા અભરખા થવા માંડે. પિોતે જે ઈષ્ટદેવને માનતા હોય તેને મૂક પડતા અને પિતાના નામે સંપ્રદાય ચલાવવા માંડે ! બંધુઓ ! કે દુષમકાળ છે ! ધર્મને નામે કેટલાં ધતિગ ચાલે છે ! ઊંચી ઊંચી વાત કરનારાઓની દયા આવે એવું છે. એટલે જ શ્રીમદ્દજીએ કહ્યું કે આવા છે જેની મુખની વાતે નિશ્ચયની હોય પણ અંતરમાં પડેલે મેહભાવ કયાંય દૂર ન થયું હોય તેવા બિચારા છ પામર છે. રાંકડા છે. નિર્માલ્ય છે. એની તો દયા ખાવા સિવાય બીજું શું થઈ શકે? પણ શ્રીમદજી કહે છે એવા છે પર વધારે કરૂણું તે એમ આવે
SR No.032739
Book TitleHu Aatma Chu Part 03
Original Sutra AuthorN/A
AuthorTarulatabai Mahasati
PublisherGujarati Shwetambar Sthanakwasi Jain Association
Publication Year1987
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy