Book Title: Aushtrikmatotsutra Pradipika Sanuwad
Author(s): Dharmsagar Gani, Narendrasagarsuri, Mahabhadrasagar
Publisher: Shasankantakoddharsuri Jain Gyanmandir
Catalog link: https://jainqq.org/explore/022061/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ છે છે ? જવા તીર્થાધિરાજરાજેશ્વર શ્રી શત્રુંજયગિરિવરાય નમઃ શાસનકંટકોદ્ધારકસૂરિ ગ્રંથમાલા- ગ્રંથાક-૯૫ જિનાગોપનિષદ્વેદિ-મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિવર વિરચિતા ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ dily tiriri8-પ્રદીપિHI , માળવાદ მიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიიი 2 અનુવાદક : શ્રી વિજયદેવસૂરતપાગચ્છ સામાચારી સંરક્ષક-વાદિમદભંજક શાસનપ્રભાવક શાસનકંટકોદ્ધારક પૂજય આચાર્ય શ્રી હંસસાગરસૂરીશ્વરજી મ.ના પટ્ટાલંકાર અનેક ગ્રંથોના રચયિતા પૂજ્ય આચાર્ય શ્રી નરેન્દ્રસાગરસૂરિજી મ. છે . T E ભાષાંતર લેખક : પૂ. મુનિશ્રી મહાભદ્રસાગરજી મ. ASEME ૦ ૦ ૦ ૦ ૦ ૦ પ્રકાશકઃ શ્રી શાસનકંટકોદ્ધારકસૂરિજી જૈન જ્ઞાનમંદિર વ્ય. શા. જીતેન્દ્રકુમાર લહેરચંદ જી. ભાવનગર- વાયા તલાજા- મુ. ઠળીયા-૩૬૪૧૪૫ "AN SBN :3R Page #2 -------------------------------------------------------------------------- ________________ તીર્થાધિરાજરાજેશ્વર શ્રી શત્રુંજયગિરિવરાયનમઃ શાસનકંટકોદ્ધારકસૂરિ ગ્રંથમાલા- ગ્રંથાક-૯૫ જિનાગમોપનિષદ્વેદિ-મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિવર વિરચિતા શ્રી ઔષ્ટ્રિક મતોમૂત્ર-પ્રદીપિકા માનુવાદ. અનુવાદક : શ્રીવિજયદેવસૂરતપાગચ્છ સામાચારી સંરક્ષક-વાદિમદભંજક શાસનપ્રભાવક શાસનકંટકોદ્ધારક પૂ. આ. શ્રી હંસસાગરસૂરીશ્વરજી મ.ના પટ્ટાલંકાર અનેક ગ્રંથોના રચયિતા પૂજ્ય આચાર્ય શ્રી નરેન્દ્રસાગરસૂરિજી મ. ભાષાંતર લેખક : પૂ. મુનિશ્રી મહાભદ્રસાગરજી મ. પ્રકાશક : શ્રી શાસનકંટકોદ્ધારકસૂરિજી જૈન જ્ઞાનમંદિર વ્ય. શા. જીતેન્દ્રકુમાર લહેરચંદ જી. ભાવનગર- વાયા તારા નામમાયા શ્રી વિજય મળ સ્થાનઃ દાન શાળા સાઇટ સવા ૧૪૫ Thhimn Page #3 -------------------------------------------------------------------------- ________________ | શ્રી ઔષ્ટિ મત મૂત્ર પ્રદીપિકા સાનુવાદ વીર સં. ૨૫૨૯ પ્રથમવૃત્તિ વિ. સં. ૨૦૫૯ ૧૪ નકલ ૫૦૦ સને. ૨૦૦૩ કિં. રૂા. ૫૦-૦૦ પ્રાપ્તિસ્થાન : શ્રી શાસનકંટકોદ્ધારકસૂરિજી જૈનજ્ઞાનશાળા, ગિરિરાજ સોસાયટી, મુ. પાલીતાણા-૩૬૪૨૭૦. મુદ્રકઃ ) ભરત ગ્રાફિક્સ ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. , ફોન : ૨૧૩૪૧૭૬, ૨૧૨૪૭૨૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ થયો છે. લો વિલ) લોલdl. (લાલ) C (C) 0)) oooo 0 % લ, લલિ, ઈલ) (ઉ) લો લિલy વલ લાલ લાલ લલલ લીવી લો CCC TI SS @S & લ્હાલ ૯) લાલ Tલ .) (G) 6) C ) @ @ લીd al G) IG IG) રતી હતી ઉં લાલ લાલ લવ & Fર Tલી ઉ) લી) લઈ @ @ / \ / | () IG કે (લાલ)નલ) @0 @ ) / છે) લ. G, લાલ, ) ) C ( GT (લાલ, લીલા વોરા વાવ તાર) () ) D (2) ) ) ૧ )) ) ) )( S) S (O)T' ) S & O આ ગ્રંથની રચના કરી રહ્યા છે. પૂ. મહામહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિ (લી) | Tલ લો લઈ લો લઈ IC) GO TO GO TO Tલો. લો, હીલ જ છે) વ ) વાવ વાવ છે પણ RTG) G) @ @ @ લ) (0) છે (1) લોલ ( ) C ( 6 ) GAIC IG ) (લાલ) () GUટે લાલ ) (0) લીલ) લો છે કે જો છે છે (G) થયો , ( ) . () ) ) G Hd This ) () is a G) (0) લે છે ) હો હો છે (લીલી લીલી Gadi | DJ હકકજહાજ નજર & ScoodHલ્લે dj) GST - ૨ (G) Id TGSTRATG Tલાવી છે. ૯ લી ST () GST A Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ જ વિક્રમની તેરમી - આ પ્રkrI ચૌદમી શતાબ્દિમાં M. TO P ઉત્પન્ન થયેલા દસ કુમતવાદીઓએ પોતાના પરિબળના જૂથે કરીને પોતપોતાના કુમતોને ચગાવવામાં જરાય પાછી પાની કરી ન હતી. તેવામાં વિક્રમની ૧૭ મી શતાબ્દિમાં જૈનશાસનના તથા તપાગચ્છના - પુણ્યપ્રાગુભારને લઇને તપગચ્છમાં અનેકાનેક પ્રકાંડપંડિતો અને મુનિઓ થયા. તેઓમાં પણ શાસનના કમભાગ્ય અને કીર્તિલાલસાના કારણે તે તપગચ્છના પ્રકાંડ પંડિત મુનિઓ, ઉપાધ્યાય આદિએ પણ પોતાની બુદ્ધિનો સદ્ભય કરવાપૂર્વક તે તે કુમતવાદીઓને પરાભવિત કરીને જૈન તપગચ્છનો વિજયધ્વજ ફરકાવવાને બદલે તે તે કુમતવાદી એવા ખરતર-પૂનમીયા-આંચલીયા- ત્રણ થોયા- દિગંબરસાઈપૂનમીયા-કડવામતી-વીજામતી-લોકાગચ્છીય સાધુ અને શ્રાવકો આદિની સાથે મિત્રાચારીથી વર્તવાનું રાખેલ હતું. અને સ્વસમુદાયમાં બાંયો ચડાવવાપૂર્વક એકબીજાને યેનકેન પ્રકારેણ પાછા પાડવાની પદ્ધતિ અપનાવવામાં દુરુપયોગ બહુધા કર્યો હતો તેમ જણાય છે. છે તેવામાં ભગવાન મહાવીરદેવ સ્થાપિત તીર્થ, ૨૧૦૦૦ વર્ષ યાવત્ દુષ્યસભાચાર્ય સુધી અવિચ્છિન્ન ચાલવાનું જ છે.” એ ટંકશાલી વચનને સત્ય કરી બતાવવા માટે જ અવતર્યા ન હોય તેમ તે વિક્રમની ૧૬ મી શતાબ્દિમાં જૈન શાસન પ્રાસાદના મજબૂત સ્તંભ સમાન એવા પૂજય મહામહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજ થયા ! કે- જેઓના રોમેરોમમાં જૈનશાસન, તપગચ્છની અવિચ્છિન્ન સામાચારીનું રક્ષણ કરવાનું જ પ્રસરેલું હતું. તેઓએ તે વખતના ખરતર-પૂનમીયા-આંચલીઆ-ત્રણ થોયા અને લોંકા આ પાંચના પ્રચંડ તાંડવની સામે એકલા હાથે મરણીયા બનીને લડત આપી હતી ! તે વખતે તે પાંચેય કુમતવાદીઓના પરિબળમાં ‘કુહાડીમાં હાથા” ની જેમ માન-કીર્તિ ભૂખ્યા એવા તપગચ્છના સાધુઓએ પણ સૂર પૂરાવવામાં અને મહામહોપાધ્યાયને બેઇજ્જત કરવા માટે કોઇ કમીના રાખી નથી !! એમ ૧૭-૧૮ મી શતાબ્દિનો ઇતિહાસ આજે પણ સાક્ષી પૂરી રહેલ છે.... Page #7 -------------------------------------------------------------------------- ________________ ઔષ્ટ્રિક મતોસૂત્ર-પ્રદીપિકા : પ્રસ્તાવના આ શાસનપ્રાણ, સમર્થતાર્કિક મહોપાધ્યાયશ્રીએ “પ્રવચન પરીક્ષા સટીક, ઇર્યાપથિકીષત્રિશિકા, સર્વજ્ઞશતક, વ્યાખ્યાનવિધિશતક, પર્યુષણા દશશતક, ઔષ્ટ્રિકમતાસૂત્ર પ્રદીપિકા, તત્ત્વતરંગિણી, ઔષ્ટ્રિકમતોસૂત્રોદ્ઘાટન કુલક, તપગચ્છપટ્ટાવલી આદિ વિઠ્ઠલ્મોગ્ય અને જૈનશાસનના સત્યનાદને સજીવન રાખવા અને તપગચ્છની અવિચ્છિન્ન સામાચારીનું સંરક્ષણ કરવાપૂર્વક સોપજ્ઞવૃત્તિ સહિતના ગ્રંથો બનાવીને તે તે કુપાક્ષિકોના મુખે સીલ મારી દીધેલ ! અને તપગચ્છને તથા તેમના ગચ્છાધિપતિઓને પણ “જૈનશાસન તથા તેની સામાચારી જ સત્ય છે. બાકી બધા ખોટા છે એ પ્રમાણેનું જ્ઞાન પણ પીરસી દીધું હતું ! આ વાતની પ્રતીતિ, પ્રવચનપરીક્ષાના બંને ભાગો અને સર્વજ્ઞાશતક ગ્રંથ આદિના મનનપૂર્વકના પરિશીલનથી વાચકોને આજે પણ થાય જ છે. આ દશેય કુમતવાદીઓએ જૈનસિદ્ધાતોમાંના પોતાના મતને અનુકૂળ આવે તેવા સૂત્રનો એક ભાગ પકડીને અને તેનો પણ પોતાને અનુકૂળ અર્થ કરીને મુગ્ધજનોને પોતાના મતમાં સિદ્ધાંતના નામે આકર્ષીને જૂથ વધારવા માંડેલ હતું. તેવી જ રીતે આવશ્યક ચૂર્ણિમાના “પછી ફરિયાવહિંગાણ પડમડું એ પદ પકડીને તે કાળે તપગચ્છમાં પ્રવર્તતો ‘પ્રથમ ઈરિયાવહી કરી, મુહપત્તિ પડિલેહી અને પછી કરેમિ ભંતે ઉચ્ચરવાનો જે વિધિ હતો, તે વિધિને છિન્નભિન્ન કરી નાખવા માટે પહેલા મુહપત્તિ, પછી જેમિમતે ઉચ્ચર્યા પછી ઇરિયાવહી કરવાનું' ખરતર, પૂનમીયા, આંચલિયા, સાર્ધપૂનમીઆ તથા ત્રણથીયાઓએ શરૂ કર્યું અને આવશ્યક ચૂર્ણિના નામે લોકોને ભ્રમિત કરવાનું કાર્ય પૂરજોશમાં ઉપાડેલ હતું ! આ કાર્ય કેટલું ખતરનાક અને બીન પાયાદાર તથા અતાત્ત્વિક છે તે પૂ. મહામહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજે આ પથિTષત્રિશિT-સ્વોપજ્ઞવૃત્તિ સહિતનો ગ્રંથ બનાવીને સિદ્ધ કરી બતાવેલ છે. તેવી જ રીતે આ ઔષ્ટ્રિક મતોસૂત્રપ્રદીપિકામાં ખરતરોની વિતથપ્રરૂપણાનો ઘટસ્ફોટ ગ્રંથકારશ્રીએ સુંદર રીતે કરેલ છે. જેના મનનપૂર્વકના વાંચનથી સુજ્ઞોને “ખરતરો, જૈનશાસનમાં ખરા નિન્ટવ છે અને જૈનશાસનના પ્રતિસ્પર્ધિ હોઈ સંગ કરવાને પણ યોગ્ય નથી, તેવું સચોટ જ્ઞાન થશે. વિ. સં. ૨૦૫૯ કા.શુ.૧૫ પાલીતાણા –નરેન્દ્રસાગરસૂરિ Page #8 -------------------------------------------------------------------------- ________________ સહાયકોની શુભ નામાવલી રૂા. ૨૦૦૦=૦૦ પૂ.આ. શ્રી જિનચંદ્રસાગરસૂરિજી મ.ના ઉપદેશથી જૈન સંઘ- માટુંગા રૂા. ૨૦૦૦=૦૦ પૂ. આ. શ્રી હેમચંદ્રસાગરસૂરિજી મ. ને ઉપદેશથી પન્નારૂપા ચાતુર્માસ આરાધક સમિતિ- પાલીતાણા રૂા. ૧૦૦૦=૦૦ પૂ. મુનિશ્રી નયચંદ્રસાગરજી મ.ના ઉપદેશથી ચોપાટી જૈન સંઘ- મુંબઈ પૂ. સાધ્વીજી શ્રીવિધાશ્રીજી મ. ના ઉપદેશથી રૂા. ૨૦૦૦=૦૦ શ્રી અંજનાશ્રીજી આરાધના ભવનની આરાધક બહેનો પાલીતાણા રૂા. ૧૦૦૦=૦૦ શ્રી સાંકળીબાઈ ઉપાશ્રયની આરાધક બહેનો- રાણપુર રૂ. ૧૦૦૦=૦૦ શ્રી ચોટીલા શ્રાવિકા ઉપાશ્રયની આરાધક બહેનો- ચોટીલા રૂ. ૨૦૦૦=૦૦ પૂ.સા.શ્રી. કરૂણાશ્રીજી મ.ના ઉપદેશથી ભક્તગણ તરફથી મુંબઈ પૂ. સા. શ્રીહિતજ્ઞાશ્રીજી મ. ના ઉપદેશથી રૂ. ૧૦૦૦=૦૦ શાહપુર રેવાદાસની પોળના ઉપાશ્રયની બહેનો અમદાવાદ રૂા. ૧૦૦૦=૦૦ બહાઈ સેન્ટર, ખાનપુરની આરાધક બહેનો- અમદાવાદ રૂા. ૧૦૦૦=૦૦ પૂ. સા. શ્રી વિનીતયશાશ્રીજી મ. ના ઉપદેશથી શ્રી કૈલાસનગરની આરાધક બહેનો- સુરત રૂા. ૧૦૦૦=૦૦ પૂ. સા. શ્રી પ્રશમધરાશ્રીજી મ. ના ઉપદેશથી શ્રી દાદાસાહેબ ઉપાશ્રયની આરાધક બ્લેનો- ભાવનગર A રૂા. ૧૦૦૦=૦૦ પૂ. સા. શ્રી અમિતાશ્રીજી મ. ના ઉપદેશથી મહાવીરનગરની આરાધક બહેનો- નવસારી ( રૂા. ૧000=00 પૂ. સા. શ્રી નયપૂર્ણાશ્રીજી મ. ના ઉપદેશથી / અઠવાલાઈન્સની આરાધક બહેનો- સુરત 1 ) Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રી શાસનકંટકોદ્ધારક સૂરિજી ગ્રંથમાળાના નૂતન પ્રકાશનો ૧. શ્રી પ્રવચન પરીક્ષાનુવાદ ભાગ ૧લો ૨. શ્રી પ્રવચન પરીક્ષાનુવાદ ભાગ રજો ૩. શ્રી સંવત્સરી-શતાબ્દી-મહાગ્રંથ ૪. ભ્રામક વિધાનોનું શાસ્ત્રીય ખંડન ભાગ ૧ થી ૭ ૫. શ્રી તત્ત્વતરંગિણી ગ્રંથનો અનુવાદ ૬. શાસન સુરક્ષા શ્રેણી મહાગ્રંથ ૭. સાગરસમાલોચના સંગ્રહ ૮. શ્રી પર્યુષણાતિથિવિનિશ્ચય સાનુવાદ ૯. શ્રી ઇર્યાપથિકી ષત્રિશિકા સાનુવાદ ૧૦. શ્રી ઔષ્ટ્રિકે મતોત્સત્ર દીપિકા સાનુવાદ ૧૧. વિવિધ પ્રશ્નોત્તર શુદ્ધિપ્રકાશ ભાગ-૧-૨ ૧૨. કલ્યાણ સમાધાન-શુદ્ધિ પ્રકાશ ૧૩. હીર પ્રશ્નોત્તર ટીપ્પનીકા ૧૪. તીર્થકરરાશિ મેલાપકચક્ર ૧૫. અનુભવ સિદ્ધ ઔષધીઓ રૂ. ૨૫૦-૦૦ રૂા. ૨૫૦-૦૦ રૂા. ૧૦૦-૦૦ રૂ. ૧૩૦-૦૦ રૂા. ૪૦-૦૦ રૂ. ૨૫-૦૦ રૂ. ૨૫-૦૦ રૂ. ૩૦-૦૦ રૂા. ૫૦-૦૦ રૂ. ૫૦-૦૦ ૧૫-૦૦ ૧પ-૦૦ રૂા. ૧પ-૦૦ ૧પ-૦૦ રૂા. ૫૦-૦૦ : પ્રાપ્તિસ્થાન : શ્રી શાસનકંટકોદ્ધારક સૂરિજી જૈન જ્ઞાનાશાળા ઠે. ગિરિરાજ સોસાયટી, તળેટી રોડ, મુ. પાલીતાણા-૩૬૪ ૨૦૦. Page #10 -------------------------------------------------------------------------- ________________ ॐ नमो जिनाय आगमोद्धारक-आचार्यप्रवरश्रीआनन्दसागरसूरीश्वरेभ्यो नमः महोपाध्यायश्रीधर्मसागरगणिप्रवरविरचिता औष्ट्रिकमतोत्सूत्रप्रदीपिका ॥ ... * * * [एर्द० । श्रीविजयदानसूरिभ्योनमः ।] स्वस्तिश्रीमन्तमानन्द-ज्ञानामृतपयोनिधिं । नत्वा सम्प्रति तीर्थेशं, श्रीमतीरजिनेश्वरम् ॥१॥ दुर्मनस्कमृगत्रास-मृगारिं मुनिपुङ्गवं । श्रीमद्विजयदानाडं नत्वा सूरीश्वरं पुनः ॥२॥ कदाग्रहविमुक्तानां, मत्सराग्रस्तचेतसाम् । अल्पश्रुतवतां किञ्चिदुपकारपरायणाम् ॥३॥ चामुण्डिकमतोत्सूत्र-दीपिका बोधहेतवे । यथागुरुवचःप्रीति, प्रकुर्वे मृदुभाषया ॥४॥ . चतुर्भिः कलापकम् ॥ अत्र औष्ट्रिकमतोत्सूत्रप्रदीपिकायां चत्वारोऽधिकाराः । तत्र प्रथमाधिकारे औष्ट्रिकमतनामव्यवस्थापना । द्वितीयाधिकारे औष्ट्रिकमतोत्सूत्रमुद्धाट्याऽऽगमसाक्षिकं तत्तिरस्करणम् । तृतीयाधिकारे दुर्जनवचनानि श्रुत्वाऽहंदादिहीलनया परित्यक्तसम्यक्त्वाऽऽरोपणोपायः । चतुर्थाऽधिकारे औष्ट्रिकस्य त्रीणि नामानि। तथाहि-औष्ट्रिकश्चामुण्डिकः खरतरश्चेति । तत्र खरतरमताऽऽकर्षको जिनदत्ताचार्यः सङ्घोक्तिभीत्या उष्ट्रमाह्य पत्तननगराज्जावालपुरे Page #11 -------------------------------------------------------------------------- ________________ औष्ट्रिकमतोत्सूत्रनंष्ट्वा गतस्त [त्र] त औष्ट्रिक इति सार्थ लोकदत्तं नाम । उक्तं चोत्सूत्रकन्दकुद्दाले पञ्चमविश्रामे - जिनदत्तक्रियाकोशच्छेदोऽयं यत्कृतस्ततः । सङ्घोक्तिभीतितस्तेऽभू-दारुह्योष्ट्रं पलायन ॥१॥ मिति । . तथा स्वमतप्रवृद्धये जिनदत्तेन चामुण्डिकाऽऽराधिता, ततश्चामुण्डिक इत्यपि सार्थकं लोकदत्तं नाम । उक्तं च उत्सूत्र० पञ्चमविश्रामे'सूर्याभनाट्यवत् ते किं, नर्त्तक्यो न जिनाङ्गणे । चैत्यानाऽऽयतनं यत्तद्युक्तं चामुण्डिकस्य च' ॥२॥ इति तथा तृतीयं 'खरतर' इति नाम यादृच्छिकम् । पृच्छतां लोकानां पुरस्तात् जिनदत्तेन स्वयमेवाऽऽविष्कृतम् । यथा ऽञ्चलिकेन विधिपक्ष इति, त्रिस्तुतिकेन आगमिक इति च नाम लोकदत्तनाम्ना लज्जया स्वयमेव निर्हेतुकम् अर्थशून्यं च प्रकटीकृतम्, तथैतदपि, न पुनरिदमौष्ट्रिकचामुण्डिकनामद्वयवत् अतिशयेन खरः खरतर इति तन्मताभिप्रायेण लोकदत्तं सार्थकं [वा] च । क्वाप्युत्सूत्रकन्दकुद्दालादावेतन्नाम्नः सहेतुकसार्थकताया अदर्शनात् । ___ ननु यादृच्छिकनाम्नः कोऽर्थ ? इति चेत् । श्रृणु, निर्हेतुकं स्वमतिकल्पितं सङ्केतरूपं नाम यादृच्छिकमुच्यते । यथा अदेवदत्तस्यापि देवदत्त इति तृतीयं यादृच्छिकनाम । __अथ कश्चित्तन्मतमवलम्ब्य वदति-भो विचक्षण ! औष्ट्रिकपट्टावल्यां औष्ट्रिककृतषष्टिशतकवृत्त्यादौ च खरतरनाम्नः सहेतुकसार्थकता कथिताऽस्ति, तदा तं प्रति वाच्यं-भो देवानुप्रिय ! नहि कोऽपि विपश्चित् सम्यग् धिया चामुण्डिकशास्त्रमवलोक्य सत्यतया श्रद्दधाति, यत्र औष्ट्रिककृताऽऽधुनिकग्रन्थेषु क्वचिच्चतुरशीतिमठपतीन् जित्वा Page #12 -------------------------------------------------------------------------- ________________ प्रदीपिका ॥ दुर्लभराजसमक्षं श्रीजिनेश्वरसूरिभिः सं.१०२४ वर्षे, क्वचित् १०८० वर्षे खरतरबिरुदमवाप्तमिति लिखितमस्ति । तच्चासत्यं, यतस्तदानीं दुर्लभराजाऽपि दुर्लभ एवाऽस्ति [ सीत् ] । स च सं. १०६६ पत्तने राज्यं प्राप्य सं. १०७७ वर्षे परलोकं प्राप्त इति कुमारपालप्रबन्धादौ । किञ्च-तत्पूर्वजोऽपि गणधरसार्द्धशतकवृत्तिकर्ता यत्तत्प्रलपन्नपि खरतरबिस्दं क्वापि न लिखितवानित्यपि विचार्यम् । किञ्च-सर्वसम्मतप्रभावकचरित्रादौ राज्ञः उपरोधेन मठपतीनामाज्ञापूर्वकं श्रीजिनेश्वरसूरिबुद्धिसागराचार्यों पत्तने स्थिति कृतवन्तावित्येतावन्मानं लिखितमस्ति, परं मठपतिभिः सह वादस्तदनु च खरतरबिस्दमित्यादिवा गन्धोऽपि नास्ति, तथाहि उपरोधेन नो यूय-ममीषां वसनं पुरे । अनुमन्यध्वमेवं च, श्रुत्वा तत्र तदादधु' ॥१॥ रिति श्रीप्रभावकचरित्रे । तस्मादौष्ट्रिकग्रन्थविश्वासो न विधेयः । किञ्च-औष्ट्रिकग्रन्थेषु निह्नवकृतत्वेनाऽपि सम्यग्दृशां विश्वासो न युक्तः । तद्विश्वासे च दुर्लभबोधिता स्यात्, उक्तं च महानिशीथे- 'जे भिक्खू वा भिक्खूणी वा सावओ वा साविआ वा परपासंडीणं पसंसं करेज्जा, जे आवि निह्नगाणं पसंसं करेज्जा, जे आवि निह्नगाणं अणुकूलं भासेज्जा, जे आवि निह्नगाणं आययणं पविसिज्जा, गंथसत्थपयक्खरं वा परवेज्जा, जे आवि निह्नगाणं संतिए कायकिलेसाइए तवेइ वा संजमेइ वा नाणेइ वा विण्णाणेइ वा सुए वा पंडिच्चेइ वा अविबुहमुद्धपरिसामज्झगए सिलाहेज्जा, से वि अ णं परमाहम्मिएसु उववज्जेज्जा, जहा सुमती' इति । निह्नवत्वं च चामुण्डिकस्योत्सूत्रकन्दकुद्दालप्रथमविश्रामे स्फुटमेव, तथाहि Page #13 -------------------------------------------------------------------------- ________________ १० औष्ट्रिकमतोत्सूत्र 'अनवस्थितकोत्सूत्रं, यथाच्छन्दत्वमेषु न । तदवस्थितकोत्सूत्रं, निह्नवत्वमुपस्थितम् ॥१॥ एते स्वकर्मणा बाह्याः, पञ्चोत्सूत्रप्ररूपकाः । अभूवन् दुःषमाकाल- भ्रमोद्भ्रामितचेतसः ' ॥२॥ इति । तथा सप्तमविश्रामेऽपि 'राकोष्ट्रिकौ बहिः सङ्घात्, सार्द्धराकाञ्चलौ बहिः । राकायाश्चांचलाच्चाऽसि, पूज्ये पूजा न ते ततः ' ॥१॥ एतत्साक्षिकग्रन्थास्तु अस्यामेव औष्ट्रिकमतोत्सूत्रप्रदीपिकायां तृतीयाऽधिकारे दर्शयिष्यन्ते इति । किञ्च यदि जिनेश्वरसूरेः खरतरबिरुदं जातमभविष्यत्, तर्हि उत्सूत्रकन्दकुद्दालकर्त्ता उत्सूत्रकन्दकुद्दाले प्रथमपञ्चमविश्रामयोर्महता प्रबन्धेन खरतरस्य निह्नवत्वं व्यवस्थाप्य तत्रैव ग्रन्थे सप्तमविश्रामे स्वोपज्ञवृत्तौ श्रीजिनेश्वरसूरिशिष्यश्रीअभयदेवसूरिर्नवाङ्गीवृत्तिकर्त्ता जिनशासनप्रभावक इति कथमकथयिष्यत्, निह्नवस्य प्रवचनोपघातित्वेन प्रभावकत्वाऽसम्भवात् । किन्तु खरतरगच्छाज्जिनदत्ताचार्य औष्ट्रिकमताऽऽकर्षको जात इत्यकथयिष्यत्, तच्च न कथितं, किन्तु खरतरमताऽऽकर्षको जिनदत्ताचार्य इति कथितम् । तथा च जिनेश्वरसूरेः खरतरबिरुदं दूरत एवाऽपास्तम् । नहि कोऽपि लुम्पाकमती महापातकीति कथयित्वा तन्मतेऽमुकनामा ऋषिर्जिनशासनप्रभावक इति कथयतीति । एतेन नवाङ्गीवृत्तिकर्त्ता श्रीअभयदेवसूरिः खरतर इत्यसत्यप्रवादोऽपि निरस्तः । यतो नवाङ्गीवृत्तिकर्त्ता विक्रम सं. १९२० वर्षे स्थानाङ्गवृत्ति कृतवान्, उक्तं च स्थानाङ्गवृत्तिप्रान्ते 'श्रीविक्रमादित्यनरेन्द्रकाला-च्छतेन विंशत्यधिकेन युक्ते । समासहस्त्रेऽतिगते विदृब्धा, स्थानाङ्गटीकाऽल्पधियोऽपि गम्ये 'ति ॥ Page #14 -------------------------------------------------------------------------- ________________ प्रदीपिका ॥ खरतरमतोत्पत्तिस्तु विक्रम सं. १२०४ वर्षे जिनदत्ताचार्यादेव जाता, उक्तं च उत्सूत्रकन्दकुद्दाले हुं नंदेन्द्रियरुद्रकाल ११५९ जनितः पक्षोऽस्ति राकाङ्कितो, वेदाभ्रास्णकाल १२०४ औष्ट्रिकभवो विश्वार्ककालेऽ १२१३ ञ्चलः। __ षट्व्यर्केषु १२३६ च सार्द्धपौर्णिम इति व्योमेन्द्रियार्के १२५० पुनः, काले त्रिस्तुतिको मतद्वयमयः पञ्चापि पक्षा अमी ॥१॥ अत्र कश्चिद्वदति-भो ! भवतां ग्रन्थेषु सं. १२०४ वर्षे या खरतरोपत्तिलिखिता, सा रुद्रपल्लीयखरतरोत्पत्तिलिखिता भविष्यति, तदा तं प्रत्येवं वाच्यं-भो ! देवानुप्रिय ! रुद्रपल्लीयमतोत्पत्तिस्तु खरतरपट्टावल्यां तावत्सं. १२०५ वर्षे जिनशेखरतो लिखिताऽस्ति, खरतरमतोत्पत्तिस्तु अस्मद्ग्रन्थे सं. १२०४ वर्षे जिनदत्ताचार्यादेव लिखिताऽतो न किमऽप्यनुपपन्नम् । किञ्च-खरतरपट्टावल्यां जिनशेखरतो रुद्रपल्लीयमतोत्पत्तिः सं.१२०५ वर्षे लिखिता, साऽपि रुद्रपल्लीयग्रन्थैः सह विरुद्धत्वादसत्याऽवसातव्या । यतस्तदीयग्रन्थे जिनशेखरपट्टे पद्मचन्द्रस्तत्पट्टे विजयचन्द्रः तत्पट्टे अभयदेवसूरिस्तस्मात् रुद्रपल्लीयमतोत्पत्तिः । उक्तं च रुद्रपल्लीयसङ्घतिलकसूरिकृतायां सम्यक्त्वसप्ततिकावृत्तौ'पट्टे तदीयेऽभयदेवसूरि-रासीद् द्वितीयोऽपि गुणाद्वितीयः । जातो यतोऽयं जयतीहरुद्र-पल्लीयगच्छः सुतरामतुच्छः॥१॥इति । एवं तन्मतकृतदानोपदेशमालावृत्तावपीति । अथ यदि कश्चिदविपश्चिदेवं वदति-भवतु १२०४ वर्षे जिनदत्तादेव खरतरोत्पत्तिस्तथाप्ययं नवाङ्गीवृत्तिकर्ता तत्पूर्वजो भवत्येव, तदीयपट्टावल्यामेव लिखितत्वात्, तदा तं प्रति वाच्यं-भो देवानुप्रिय ! पूर्व मलयगिरि Page #15 -------------------------------------------------------------------------- ________________ औष्ट्रिकमतोत्सूत्रप्रभृतयो भूरयः सूरयः केषाञ्चिदऽपि पट्टेष्वविद्यमाना अद्य यावद्दीर्घसन्तानरहिताश्च दिवं गताः तान् सम्प्रति कोऽप्युत्सूत्रभाषी स्वमतिकल्पितपट्टावल्यां लिखति, न तावतैव ते तत्पूर्वजा भवन्ति, किन्तु 'यदुक्तमार्गानुयायिनो ये, ते तत्पूर्वजा' इति न्यायात् उत्सूत्रभाषिणां पूर्वजास्तु उत्सूत्रभाषिण एव भवन्ति, यथाऽधुनातनखरतराणां जिनचन्द्रजिनपतिप्रभृतयः पूर्वजास्तेषां तु जिनदत्ताचार्यः पूर्वजः, जिनदत्ताचार्यस्य तु पूर्वजो नाऽस्त्येव, तीर्थकृतामिव गुरुपारतन्त्र्याभावेनैव स्त्रीजिना निषेधादिस्पस्य मार्गस्य प्रवर्त्तकत्वात् । अन्यथा लिखितानुसारेण पूर्वजकल्पनायामादिगम्बरपाशचन्द्रान्तानामपि सर्वेषां सुधर्माद्याः पूर्वजा भवेयुः । तच्च न सम्भवति । नहि परस्परस्पद्धिनां नानामार्गाणामेकः सुधर्मस्वामी प्रणेता सम्भवति, अनाप्तत्वप्रसक्तेः। तस्माद्यो यत्प्रणीतमार्गानुलग्नः स तत्पूर्वज इति विचारे क्रियमाणे प्रवचनोक्तपरम्परागतसामाचारीसमाश्रितानां प्रवचनोक्ताः सुधर्माद्याः पूर्वजाः, शेषाणां तु प्रवचनपरम्परापराङ्मुखाणां 'अस्मन्मार्गप्रणेतारः सुधर्माद्या' इति विकल्पवतां सुधर्माद्याः कल्पनारूढाः प्रवचनोक्तेभ्यो भिन्ना एवाऽवसातव्याः। ऋषभाद्यास्तीर्थकृतोऽपि प्रवचनद्वेषिणां असन्मार्गप्रकाशकत्वेन कल्पनारूढा भिन्ना एव । अत एवोत्सूत्रकन्दकुद्दाले 'निह्नवानां कल्पनारूढास्तीर्थकृतोऽप्युत्सूत्रभाषिण' इत्युक्तं । तस्मात् क्वचिल्लिखितोऽपि पूर्वजो न भवति तदाऽऽज्ञावैरिणां, क्वचिदलिखितोऽपि पूर्वजो भवति तदाऽऽज्ञारसिकाणामित्यादि चतुर्भङ्गी विचार्या । किञ्च-नाऽयं खरतराणामपि पट्टावल्यां पट्टधरो वर्तते, किन्तु पार्श्ववर्ती आचार्यः । यतस्तदीयपट्टावल्यामपि क्वचित् नवाङ्गीवृत्तिकर्ता श्रीअभयदेवसूरिन पट्टधर; किन्तु आचार्यः स च प्रभावकतया पट्टे लिखित इति लिखितमस्ति । यथा च पार्श्ववर्ति Page #16 -------------------------------------------------------------------------- ________________ प्रदीपिका ॥ सूरितया छत्राउलागच्छपट्टावल्यामपि वर्त्तते, तथाहि-श्रीवर्द्धमानसूरिस्तच्छिष्यौ श्रीजिनेश्वरसूरिबुद्धिसागराचार्यो, तयोर्मध्ये जिनेश्वरसूरेः श्रीजिनचन्द्रसूरिनवाङ्गीवृत्तिकारकश्रीअभयदेवसूरिश्रीजिनभद्रसूरिनामानस्त्रयः शिष्याः । तत्र त्रयाणां मध्ये जिनचन्द्रसूरिः पट्टधरः, तत्पट्टे श्रीप्रसन्नचन्द्रसूरिः, तत्पट्टे श्रीदेवभद्रसूरिः, तत्पट्टे श्रीदेवानन्दसूरिः, तत्पट्टे श्रीदेवप्रभसूरिः, तत्पट्टे श्रीविबुधप्रभसूरिः, तत्पट्टे श्रीपद्मप्रभसूरिरित्यादि' उक्तं च श्रीअभयदेवसूरिसन्ताने श्रीपद्मप्रभसूरिविरचितमुनिसुव्रतचरित्रे [पूर्वं चंद्रकुले बभूव विपुले श्रीवर्धमानप्रभुः। सूरिर्मंगलभाजनं सुमनसामासेव्यश्रीवृत्तास्पदं । शिष्यस्तस्य जिनेश्वर: समजनि स्याद्वादिनामग्रणीबंधुस्तस्य च बुद्धिसागर इति त्रैवैद्यपारंगमः ॥१॥ सूरिश्रीजिनचंद्रोऽभयदेवगुरुर्नवांगवृत्तिकरः । श्रीजिनभद्रमुनींद्रो जिनेश्वरविभोस्त्रयः शिष्याः ॥२॥ चक्रे श्रीजिनचंद्रसूरिगुरुभिधुंयः प्रसन्नाभिधस्तेन ग्रंथचतुष्टयी स्फुटमतिः श्रीदेवभद्रप्रभुः । देवानन्दमुनीश्वरो भवदतश्चारित्रिणामग्रणीः, संसारांबुधिपारगामीजनताकामेषु कामं सखा ॥३॥* ] यन्मुखाऽऽवासवास्तव्या, व्यवस्यति सरस्वती । गन्तुं नाऽन्यत्र स न्याय्यः, श्रीमान् देवप्रभप्रभुः ॥४॥ मुकुरतुलामंकुरयति वस्तु प्रतिबिम्बविशदमतिवृत्तं । श्रीविबुधप्रभचित्तं न विधत्ते वैपरीत्यं तु ॥५॥ तत्पदपद्मभ्रमरश्चके पद्मप्रभश्चरितमेतत् । विक्रमतोऽतिक्रान्ते वेदग्रहरवि १२९४ मिते समये ॥६॥ इति । अथ कश्चिद्वदति-भो ! प्रागुक्ता पट्टावली छत्राउलागच्छसम्बन्धिनी कथं ज्ञाता ?, तदा तं प्रति वाच्यं-भो सुहृत् ! सं. १२९८ वर्षे पत्तननगरे सर्वैराचार्यैः सम्भूय शासनमर्यादाकृते मतकं कृतं । तत्र नवाङ्गीवृत्तिकारश्रीअभयदेवसूरिसन्ताने छत्राउलाश्रीदेवप्रभसूरिशिष्य Page #17 -------------------------------------------------------------------------- ________________ औष्ट्रिकमतोत्सूत्रश्रीपद्मप्रभसूरिरिति लिखितमस्ति, ततो ज्ञातं [तथार्बुदाचलश्रीनेमिनाथप्रासादपश्चिमदिशि श्रीशांतिनाथदेवगृहिकायां प्रशस्तौ सं. १२९३ वर्षे विशाख शु. १५ शनौ । इत्यादि यावत् श्रीशांतिनाथबिंबं कारितं प्रतिष्ठितं च नवांगवृत्तिकारक श्रीअभयदेवसूरिसंतानीयैः श्रीधर्मघोषसूरिभिरित्यादि । तत्र विचार्य । खरतरपट्टावल्यां धर्मघोषसूरिस्तत्संताने लिखितो नास्ति तत्कि कारणमित्यादि । किंच तत्र श्रावकास्तपापक्षीया लिखिताः संति । तपोवद्भिश्च खरतरादिभिः सह वंदनादिव्यवहारोपि निषिद्धोस्ति । अतस्तत्प्रतिष्ठाया-मौष्ट्रिकस्य प्रवेशो कथं संभवत्यादि ज्ञेयं । पंक्ति ३* ] मिति । अथ कोऽप्यतिवाचाटो वदति-भो ! इयं पट्टावली खरतरभेदविशेस्य भविष्यति, तदा तं प्रति वाच्यं-भो ! वाक्पटो ! समस्तखरतरपट्टावलीषु खरतरमताकर्षकजिनदत्ताचार्यस्य गुरुः श्रीजिनवल्लभसूरिलिखितोऽस्ति । नहि कापि चामुण्डिकपट्टावली जिनवल्लभनामरहिता वर्तते । इयं च पट्टावली जिनवल्लभनामरहिता, अतो न खारतरीति जानीहि। अथ कोऽपि शङ्कितः शङ्कते-अहो ! एतावदशुद्धं कथं पट्टावल्यादिषु लिखितुं शक्यते ?, तदा तं प्रति वाच्यं-भो ! उत्सूत्रभाषकाणां मृषाभाषणे शझैव न भवति, कथमन्यथाऽऽचाराङ्गदीपिकाकारः श्रीउद्योतनसूरिमपि खरतरनाम्ना कलङ्कितवान् । उक्तं चाचाराङ्गदीपिकाप्रशस्तौ श्रीवीरशासने क्लेश-नाशने जयिनि क्षितौ । सुधर्मस्वाम्यपत्यानि, गणाः सन्ति सहस्रशः ॥१॥ गच्छः खरतरस्तेषु, समस्ति स्वस्तिभाजनं । . यत्राभूवन् गुणजुषो, गुरवो गतकल्मषाः ॥२॥ श्रीमानुद्योतनः सूरि-र्वर्द्धमानो जिनेश्वरः । जिनचन्द्रोऽभयदेवो, नवाङ्गवृत्तिकारकः ॥३॥ Page #18 -------------------------------------------------------------------------- ________________ प्रदीपिका ॥ - इति । कथं वा श्रीआवश्यकनिर्युक्तिस्थविरावलीलिखितनागार्जुनगोविन्दाचार्यादीन् अन्यानपि श्रीहरिभद्रसूरिप्रभृतींश्चाऽऽदाय श्रीकल्पसूत्रस्थविरावलीविरोधिनीं पट्टावलीं रचयतीति स्वयमेवाऽऽलोच्यं । अथ कश्चित्सुहृद्भावेन पृच्छतिअहोश्चिद्भवदीयग्रन्थानुसारेण श्रीजिनेश्वरसूरेः खरतरबिरुदं न जातमित्यर्थादागतेऽपि यथा औष्ट्रिकग्रन्थेषु तस्य खरतरबिरुदं जातमिति स्पष्टं लिखितं, तथा युष्माकं ग्रन्थेषु तस्य तद्विरुदं न जातमिति स्पष्टं क्वापि कुतो न लिखितमिति ? । तदा तं प्रति वाच्यं भो ! सुहृत् ! तादृशलिखनं तु विप्रतिपत्या विवादे सति सम्भवति, तच्चाद्ययावद्विप्रतिपत्तेरेवाभावात् कुतस्तल्लिखनं ?, विवादे जाते तु तल्लिखनं भवत्येव । यथेदानीं मया लिखितं, औष्ट्रिकस्य तु तादृक् लिखिनं यादृच्छिकनाम्नः सहेतुकताकरणार्थं भवत्येव, परं लिखनमात्रेण तुष्टिर्न कार्या, किन्तु विचारक्षोदक्षमेऽर्थादागतेऽपि तुष्टिः कार्या । यथा दुग्धाभिलाषिणां लघुस्तनाऽपि पयस्विनीं दुग्धदातृत्वेन तुष्टिहेतुर्न तथा बृहद्वृषणोऽपि वृषभ इति । अनेके दृष्टान्तास्वयमभ्यूह्याः । तस्मात् खरतरपट्टावल्याद्यनुसारेण श्रीजिनेश्वरसूरे: खरतरनाम न श्रद्धेयं, किन्तु जिनदत्ताचार्येण पृच्छतां पुरस्तादात्मनो यादृच्छकं नाम प्रकटीकृतमिति तात्पर्य्यम् ॥ इति श्रीमत्तपागणनभोऽङ्गणनभोमणिश्रीविजयदानसूरीश्वरशिष्योपाध्यायश्रीधर्मसागरगणिविरचितायामौष्ट्रिकमतोत्सूत्रप्रदीपिकायामौष्ट्रिक - नामव्यवस्थापनालक्षण: प्रथमोऽधिकारः ॥१॥ १५ अथ द्वितीयाधिकारे औष्ट्रिकमतोत्सूत्रमुद्घाट्याऽऽगमसाक्षिकं तत्तिरस्क्रियते । तत्रोत्सूत्रं चतुर्धा सम्भवति, तथाहि - न्यूनक्रियाप्ररूपणरूपम् १ अधिकक्रियाप्ररूपणरूपम् २ अयथास्थानक्रियाप्ररूपणरूपम् ३ वस्तुवितथप्ररूपणरूपम् ४ चेति । तत्र कस्यचित् Page #19 -------------------------------------------------------------------------- ________________ १६ औष्ट्रिकमतोत्सूत्र कश्चित् कचित् केचित् भङ्गाः सम्भवन्ति, औष्ट्रिकस्य तु चतुर्भ्यः कषायेभ्योऽप्यनन्तदुःखदाश्चत्वारोऽपि प्रकाराः सम्भवन्ति, तथाहिस्त्रीजिनार्व्वानिषेधः १, जिनगृहे नर्त्तकीनृत्यनिषेध: २, चतुष्पव विना पोषधनिषेध: ३, मासकल्पविच्छेदः ४, षष्ठाष्टमादितपसः संलग्नोच्चारनिषेधः ५, गृहस्थानां 'पाणस्से' त्याकारोच्चारनिषेधः ६, श्रावकश्राविकाणां प्रतिमातपसः सम्प्रति निषेधः ७, पोषधिकानां मध्याह्नं विना देववन्दनकनिषेधः ८, आचार्यं विना प्रतिष्ठानिषेधः ९, द्रव्यद्वयातिरिक्तद्रव्यग्रहणेनाऽऽचामाम्लनिषेधः १०, असमर्थानामेकाशनादितपश्चिकीर्षूणां पोषधनिषेधः ११, श्चेत्यादि न्यूनक्रियानिरूपणमुत्सूत्रम् १ | रात्रिपोषधिकानां रात्रिपश्चिमप्रहरे सामायिककरणम् १, सामायिकं पोषधं च कुर्वतां श्राद्धानां नमस्कारत्रयपूर्वकं वास्त्रयं सामायिक [ कादि* ]दण्डकोच्चारः २, साधूनामपि गृहस्योक्तविधिनोपधानोद्वहन ३ मित्यादि अधिकक्रियाप्ररूपणरूपमुत्सूत्रम् २। सामायिकदण्डकोच्चाराऽनन्तरमीर्यापथिकीप्रतिक्रमणम् १, चतुर्दश्या: पाते पाक्षिकप्रतिक्रमणभूमिकायां त्रयोदशीसंयुक्तचतुर्दश्यां दैवसिकप्रतिक्रमणं, दैवसिकप्रतिक्रमणभूमिकायां च पञ्चदश्यां पाक्षिकप्रतिक्रमणम् २, तथा चतुर्दश्या वृद्धौ पाक्षिकप्रतिक्रमणभूमिकायां द्वितीयचतुर्दश्यां दैवसिकप्रतिक्रमणं, दैवसिकप्रतिक्रमणभूमिकायां प्रथमचतुर्दश्यां पाक्षिकप्रतिक्रमणं ३, श्रावणवृद्धौ पर्युषणाभूमिकायां भाद्रपदसितचतुर्थ्यामपर्युषणाकरणं, पर्युषणाऽनर्हायां द्वितीय- श्रावणसितचतुर्थ्यां पर्युषणाकरणं ४, भाद्रपदवृद्धौ पर्युषणायां द्वितीय-भाद्रपदशुक्लचतुर्थ्यामपर्युषणाकरणं, पर्युषणानर्हायां प्रथमभाद्रपदसितचतुर्थ्यां पर्युषणाकरणं ५, चेत्ययथास्थानक्रियाप्ररूपण - रूपमुत्सूत्रम् ३ । श्रीमहावीरस्य गर्भापहारः षष्ठं कल्याणकं भवति १, इहलोकार्थं Page #20 -------------------------------------------------------------------------- ________________ १७ प्रदीपिका ॥ तीर्थकरभोगादिमानने लोकोत्तरमिथ्यात्वं न भवति २, इहलोकार्थ[थे* ] चामुण्डिकाक्षेत्रपालाद्याराधनं पञ्चनद्यादिसाधनं च लौकिकमिथ्यात्वं न भवति ३, सांगरिकबुब्बूलादि द्विदलं भवति ४, पर्युषितद्विदलपूपिकादिग्रहणं दोषाय न भवति ५, ससाध्वीसाधुविहारो युक्तो न भवति ६, चेति वितथ-वस्तुप्ररूपणारूपमुत्सूत्रम् ४ । ___अत्र यद्यप्याद्यास्त्रयोऽपि प्रकाराश्चतुर्थेऽन्तर्भवन्ति, सर्वेषामपि वितथवस्तुप्ररूपणारूपत्वात्, तथापि क्रियाधिक्ये तावन्न कश्चिद्दोषः प्रत्युताऽप्रमत्ततेति कस्यचित् मुग्धस्य व्यामोहो भवति, तद्व्युदासाथ भेदकथनं । तथा च न्यूनाधिकक्रिययोरुत्सूत्रमाश्रित्य तुल्यत्वमिति भावः । इत्युत्सूत्रोद्घाटनम् । अथाऽऽगमसाक्षिकं तत्तिरस्करणं । यथास्त्रीणां जिनपूजानिषेधो ज्ञाताधर्मकथाङ्गोत्तराध्ययनादिशास्त्रैः सह विरुद्धः । यतस्तत्र द्रौपदीप्रभावत्यादिस्त्रीकृता जिनपूजा सकलजनप्रतीतैव । किञ्च भगवत्पूजावैरिणा जिनदत्ताचार्येण यथार्हत्पूजा निषिद्धा स्त्रीणामपावित्र्यहेतुना तथा तत्संस्कृतान्नभक्षणं स्वात्मनः क्रियमाणमोदकादिदानं च कथं न निषिद्धमित्यादिप्रतिबन्दीरूपा दोषाः स्वयमेव बोध्या: । एवमग्रेऽपि प्रायः किञ्चेत्यादिवाक्येन प्रतिबन्दी बोध्या । जिनगृहे नर्तकीनृत्यनिषेधः श्रीराजप्रश्नीयोपाङ्गादिविरुद्धः । यतस्तत्र सूर्याभदेवः स्वयं कुमारकुमारीर्विकुळ नाट्यं कृतवानिति । किञ्च-जिनदत्तेन वीतरागभवने स्त्रीनृत्यं यथा निषिद्धं, तथा सरागिणः स्वस्याऽऽलये स्त्रीप्रवेशोऽपि कथं न निषिद्धः ? । चतुष्पर्वी विना पोषधनिषेधः तत्त्वार्थभाष्यवृत्तिविपाकश्रुताङ्गादिना सह विरुद्धः । यतस्तत्त्वार्थभाष्यवृत्तौ 'प्रतिपदादिष्वनियमेन कार्य' इति लिखितमस्ति, विपाकश्रुते च सुबाह्वादयः पोषधत्रयं कृतवन्तः । किञ्च चतुष्पा नियमेन क्रियमाणस्य Page #21 -------------------------------------------------------------------------- ________________ १८ औष्ट्रिकमतोत्सूत्रसंवररूपस्य पोषधस्य प्रायश्चित्तरूपप्रतिक्रमणद्वयदृष्टान्तेन शेषतिथिषु निषेधं कुर्वन् अष्टमीचतुर्दश्यादिष्वेव तिथिषु नियमेन क्रियमाणस्य चतुर्थादितपसः शेषतिथिषु निषेधं कुर्वाणः किं काकेन वारितः ? तथा च चतुष्पर्वव्यतिरिक्ततिथिषु स्वात्मनः क्रियमाणोऽतिथिसंविभागोऽपि कथं न निषिद्धः ? न च निषिद्ध एवेति वाच्यम् । अपर्वरूपासु नवम्यादितिथिषु यथेष्टं कार्यमाणत्वात्प्रत्यक्षस्यापलापस्य कर्तुमशक्यत्वात् । ___ मासकल्पादिव्युच्छेदः श्रीस्थानाङ्गादिभिः सह विरुद्धः । यतस्तत्र 'पंचविहे उवघाए पं. तं. उग्गमोवघाए उप्पायणोवघाए एसणोवघाए परिकम्मोवघाए परिहरणोवघाए'त्ति । तत्र परिहरणोवघाए 'त्ति पदवृत्तौ 'वसतिरपि मासचतुर्मासयोरुपरिकालातिक्रान्ते'ति, तथा च मासद्वयं चतुर्मासद्वयं चाऽवर्जयित्वा पुनस्तत्रैव वसतामुपस्थानेति । तत्र विचार्य-यदि मासकल्पो व्युच्छिन्नोऽभविष्यत्, तर्हि वृत्तिकर्ता किञ्चिद्विशिष्यालिखिष्यत्, तच्च न लिखितं । किन्तु मासोपरि स्थितौ च वसतिरुपहन्यत इति लिखितं । किञ्च-नित्यवासलम्पटेन जिनदत्ताचार्येण यथा मासकल्पो व्युच्छिन्नः प्रोक्तस्तथा शीतलजलादिपरिभोगसातागारवलाम्पट्यात् सम्प्रति चारित्रमप्युच्छिन्नमित्युक्त्वा भो ! लोका ! नाहं चारित्रीत्येवं कथं नोक्तवान् ? ॥४॥ __षष्ठोष्टमादितपसः संलग्नोच्चारनिषेधः श्रीकल्पसूत्रादिभिः सह विरुद्धः । यतः संलग्नोच्चाराभावे षष्ठाष्टमादितपोनिमित्तं गुर्वाज्ञामार्गणं व्यर्थमापद्येत, प्रत्यहमेकैकोपवासस्यैवाज्ञायाः साफल्यात् । तथा चायं साधुः षष्ठिक आष्टमिक इति प्रथमादिदिवसे व्यवहारो न स्यात्, किन्तु प्रत्यहं पृथगुपवासकरणेन उपवास्येवेति व्यवहारः श्रेयान् । तथा च चतुर्मासकप्रतिक्रमणे छटेण' मिति गुरुवचने सति शिष्येण कदाचिदपि 'प्रवेशितं तप'इति वक्तव्यं न स्यात्, किन्तु तथेत्येव । Page #22 -------------------------------------------------------------------------- ________________ प्रदीपिका ॥ तच्चानुक्तमिति स्वयं विचार्यम् । यदि च कश्चिदेवं वदति-संलग्नोच्चारे प्रत्यहं षडावश्यकानि सत्यापयितुं न शक्यन्ते, प्रत्याख्यानस्य प्रथमदिन एव कृतत्वात् । तदा तं प्रति वाच्यं-भो देवानुप्रिय ! तर्हि चतुर्विधाहारोपवासोपि प्रातः कर्त्तव्यो न स्यात्, प्रत्याख्यानस्य प्रातरेव कृतत्वेन संध्यायां षडावश्यकसत्यापनाया असम्भवात् । तस्मात् किं कर्त्तव्यमिति चेत्, सुहृद्भावेन शृणु-कृत्यस्य कृतत्वेन कृते प्रत्याख्याने षडावश्यकसत्यापना जातैवेति । किञ्च स्वस्य शक्त्यशक्तिसन्देहात् संलग्नोच्चाराभावे महाव्रतोच्चारेऽप्येवमेवाचरणीयं । तथा च जिनदत्तस्य प्रत्यहं प्रव्रज्यामहोत्सवे वो* ] सिद्धं महच्चातुर्यमिति ५ ॥ गृहिणां 'पाणस्से'त्याकारोच्चारनिषेधः प्रत्याख्यानरूपावश्यकसूत्रेण सह विरुद्धः । गृहिणां प्रत्याख्यानविधेभिन्नस्य क्वाप्यदर्शनात् प्रत्युत पारिष्ठापनिकाकारे निषिद्धेऽपि गृहिणां पाठोच्चारस्तु स्वीकृतो दृष्टो, यथा साधूनां प्रातः प्रतिक्रमणे गोचर्यालापकपाठः । किंच-केवलकसेल्लकपानीयग्राहिणो जिनदत्तस्यैव तन्निषेधो युज्यते इति बोध्यम् ६ ॥ श्रावकप्रतिमातपोनिषेधस्तु प्रवचनसारोद्धारादिभिः सह विरुद्धः । यतस्तत्र श्राद्धप्रतिमातपोविधिरुक्तः, परं श्राद्धप्रतिमातपोव्युच्छिन्नमिति क्वापि न दृष्टम् । किञ्च-यदि पञ्चमगुणस्थानस्थितानां श्राद्धानां तपोविधिरुच्छिन्नस्तर्हि संहननादिसामग्यास्तुल्यत्वे सत्यपि षष्ठसप्तमगुणस्थानवर्तिनमात्मानं मन्यमानस्य तव सर्वविरत्याचारः कथं न व्युच्छिन्नः ? यतोऽग्रेतनगुणस्थानहेतुसंहननादिव्युच्छेदे सत्येव केवलाऽर्वाग्गुणस्थानवतिविधिरुच्छिद्यते, यथा केवलज्ञानस्य सामग्रीव्युच्छेदे सत्येव क्षायिकसम्यक्त्वसामग्रीव्युच्छेद इति ॥७॥ पोषधिकानां मध्याह्न विना देववन्दननिषेधस्तु श्रावकाचारप्रकाशकसर्वग्रन्थैः सह विरुद्धः । यतो जघन्यादिश्राद्धानां नियतकर्त्तव्यतायां त्रिसन्ध्यं जिनार्चा चैत्यवन्दनायुक्तं, यदुक्तं महानिशीथे Page #23 -------------------------------------------------------------------------- ________________ औष्ट्रिकमतोत्सूत्रतृतीयाध्ययने_ 'अज्जप्पभिई जावज्जीवं तिकालिअं अणुदिणं अणुत्तावलेगग्गचित्तेणं चेइए वंदिअव्वो, इणमेव सो मणुअत्ताओ असूइअसासयखणभंगुराओ सारंति । तत्थ पुव्वण्हे ताव उदगपाणं न कायव्यं जाव चेइए साहूए न वंदिए, तहा मज्झण्हे ताव असणकिरियं न कायव्वं जाव चेइए न वंदिए, तहा अवरहे चेव तहा कायव्वं जहा अवंदिएहिं चेइएहिं नो संज्झाकालं अइक्कमेज्ज एवं च अभिग्गहबन्धं काऊण जावज्जीवाए ताहे अ गोअमा ! एयाए चेव विज्जाए अभिमंतिआओ सत्तट्ठगन्धमुट्ठिए तस्सुत्तमंगे नित्थारगपारगो भवेज्जासित्ति उच्चारेमाणेणं गुरुणा घेत्तव्वाउ त्ति' तच्चागमाविरोधेन पौषधिकानामपि युक्तमेव । यच्च चैत्यवन्दनानां सप्तसङ्ख्यानियमभङ्गभीत्या उभयसन्ध्यदेववन्दनत्याजनं, तच्चानुपासितगुरुकुलवासानां चिह्नम् । यतस्तत् कुविकल्पनं भोजनचिकीर्वृणामेव पौषधिकानां सम्भवति, नत्वितरेषां त्रिविधचतुर्विधाहारोपवासिनां । यतस्तेषामेवं कुविकल्प षण्णां पञ्चानां वा चैत्यवन्दनानां भवनात् स्वगलपादुका सम्पद्यते । यत्तु साधुचैत्यवन्दनाऽनुसारेण पौषधिकानां प्रवृत्तिं वदन्ति । तच्च न युक्तं, साध्वपेक्षया भिन्नप्रकारेणैव तेषामुक्तत्वात् । तथाहि'पडिक्कमणे चेईअ जिमण चरिम पडिक्कमण सुअण पडिबोहे। चेइवंदण इअ जइणो सत्त उ वेला अहोरत्ते' ॥१॥इति साधूनां मर्यादा । श्राद्धानां तावत् 'पडिक्कमउ गिहिणोवि हु सगवेला पंचवेल इअरस्स । पूआसु तिसंज्झासु अ होइ तिवेलं जहण्णेणं' ॥१॥ इत्यनुक्रमः। तत्रायं भेदः-साधूनां भोजनसम्बन्धिचैत्यवन्दनद्वयमुक्तं, तच्च Page #24 -------------------------------------------------------------------------- ________________ प्रदीपिका ॥ श्राद्धानां जघन्यादिषु त्रिष्वपि भङ्गेषु नोक्तं । यच्च श्राद्धानामुभयसन्ध्यं चैत्यपुरस्ताच्चैत्यवन्दनद्वयमुक्तं तच्च साधूनां नोक्तम् । तस्मात् श्राद्धैः चैत्यवन्दनाधिकारे साध्वाचारो नानुसरणीयः । साध्वनुकृतिः तत्रैव भवति, यत्र नामग्राहेण भिन्नविधि!क्तो भवति । तथा चोभयसन्ध्यं देववन्दनं त्यजन् जघन्यश्रावकाचारोऽप्याराधितो न स्यात्, कुतस्त्यमुत्कृष्टाचाराराधनं ? । यतः प्रवचनाविरोधेन जघन्याचारमाराधयन्नेवोत्कृष्टाचाराराधको भवति, यथोत्कृष्टः श्राद्धो जघन्यश्रावकस्वख्यं जिनोक्ततत्त्वार्थश्रद्धानरूपमनुल्लङ्घयन्नेव, नाऽन्यथा । औष्ट्रिकेण तु पौषधिकानां जघन्याऽऽचारोऽपि त्याजित इति महत्साहसं । किञ्च-यः साधूनां सप्तसङ्ख्यानियमः कथितः, सोऽपि प्रत्यहं सामान्यप्रयोजनमाश्रित्याऽवसातव्यः, प्रयोजनविशेषे तु न्यूनाधिकत्वेऽपि न दोषः । चतुर्विधाऽऽहारोपवासकारिषु यावच्चैत्यालयचैत्यवन्दनकारिषु च तथैव दर्शनात् । यावच्चैत्यालयचैत्यवन्दनानि भूयांस्यप्येकमेव गण्यन्ते, गण्यतां तर्हि त्रिसन्ध्यं त्रीण्यपि चैत्यवन्दनान्येकमेवेत्यादिप्रश्नोत्तरविधानं स्वयमेव कार्यमिति । ततश्च गणभृदाद्याऽऽचार्यपरम्परा[ रया यद्यथा* ]गतं तत्तथैवाचरतां श्रेय इति विचिन्त्य स्वमतिकल्पनया नात्मा क्लेशनीय इति ८॥ आचार्य विना प्रतिष्ठानिषेधः प्रतिष्ठाकल्पादिनैव विरुद्धः । तत्रोपाध्यायादीनामप्यनुज्ञातत्वात् । श्रीशत्रुञ्जयमाहात्म्ये सामान्यसाधुभिरपि कृतेति ९॥ ___ गृहिणामाचामाम्ले द्रव्यद्वयातिरिक्तद्रव्यनिषेधस्तु साध्वपेक्षया भिन्नप्रकारेण क्वाप्यनुपलम्भात् सर्वागमविरुद्धः १०॥ पौषधिकानां भोजननिषेधस्तु श्रीआवश्यकचूादिना विरुद्धः । यतस्तत्र पोषधिकानां भोजनविधिरुक्ताऽस्ति ११॥अत्र यः कश्चिदेवं Page #25 -------------------------------------------------------------------------- ________________ औष्ट्रिकमतोत्सूत्रचिन्तयति - आहोश्चित् आचाम्लकारिणां द्रव्यद्वयातिरिक्तद्रव्यनिषेधे पोषधिकानां भोजननिषेधे च क्रियाया न्यूनत्वं कथं ? प्रत्युतोगत्वमेव प्रतीयते इति । स चाऽज्ञानिशेखरोऽवसातव्यः । यतस्तत्र स्पष्टन्यूनत्वे उग्रत्वं जानाति, तथाहि-द्रव्यद्वयेनैवाचाम्लं कर्त्तव्यं नाधिकेनेत्युक्ते त्रिचतुरादि यावत्कल्प्यद्रव्यभेदभिन्नान्यनेकविधान्याचाम्लानि निषिद्धानि । तथा पोषधिकानां भोजननिषेधे च एकाशनादिभेदभिन्ना अनेके पोषधा निषिद्धास्तथा चाऽनेकेषामाऽऽचाम्लानामनेकेषां पोषधानां च मध्यादेकैकभेदमाऽऽदाय शेषभेदांस्तिरस्कुर्वाणः कथं न न्यूनकियाप्ररूपकः ? अन्यथा त्रिविधचतुर्विधाहारोपवासयोमध्यादेकमेव चतुर्विधाऽऽहारोपवासलक्षणं भेदं स्वीकुर्वाणोऽप्युग्रक्रियाप्ररुपकः स्यात् । तथा चामिनवस्तीर्थकरः स्यादिति न्यूनक्रियाप्ररुपणरूपोत्सूत्रस्य निराकरणमुक्तम् ।। अथाऽधिकक्रियाप्ररूपणरूपोत्सूत्रस्य निराकरणमुच्यते-तत्र रात्रिपोषधिकानां रात्रिचरमयामे सामायिककरणं सामायिकसूत्रेणापि सह विरुद्धम् । यतस्तत्र 'जाव पोसहं पज्जुवासामी' त्युच्चारण पोषधावधिकं सामायिकमुच्चरितं, तच्च पोषधासमाप्तावेव पुनस्तदुच्चरणं तेनैव सूत्रेण विरुद्धं, अन्यथाऽवधिकरणवैयर्थ्यप्रसङ्गेन 'जाव पच्छिमरत्तिं पज्जुवासामी 'ति पाठोच्चारप्रसङ्गः स्यात् । किञ्चपोषधावधिकं कृतमपि सामायिकं पोषधसमाप्तेरागपि समाप्तमिति बुद्ध्या नवीनं सामायिकं कारयता जिनदत्ताऽऽचार्येण यावज्जीवाऽवधिकचारित्रमपि किञ्चित्कालाऽवधिना अागेव वारं वारं कथं नोपाददे ? इति ।१। ___सामायिकं पोषधं च कुर्वाणानां श्राद्धानां नमस्कारत्रयपूर्वकं त्रिर्दण्डकोच्चारः श्रीआवश्यकचूर्यादिना विरुद्धः । तत्रैवंविधोच्चारादर्शनात् । किञ्च-द्वादशव्रतमहाव्रतोच्चारदृष्टान्तेन त्रिरुच्चारणे Page #26 -------------------------------------------------------------------------- ________________ २३ प्रदीपिका ॥ शोभनमुहूर्ताद्यवलोकनपुरस्सरं नन्दिकरणवासक्षेपादेः शिरोमुण्डनादेश्च प्रसङ्गः स्यात् । किञ्चोच्चारमात्रेण श्राद्धानां क्रियौग्यं प्रकाशयता जिनदत्तेनाऽऽवश्यकादौ सामायिकदण्डकाः स्वयमेव कथं न त्रिरुच्चरिताः ? । महाव्रतोच्चारदृष्टान्तस्यात्राऽपि सम्भवात् ॥२॥ __साधूनामुपधानोद्वहनमावश्यकयोगेन विरुद्धम् । यतः षडावश्यकाऽऽराधनार्थमेवोपधानोद्वहनं क्रियते, तच्चाऽऽवश्यकयोगेनैव सिद्धं । अतस्तदुद्वहनमधिकमेव । किञ्च-गृहितपोविधिनाऽप्यावश्यकमाराधयता जिनदत्तेन चतुःपळपि पोषधग्रहणविधिना कथं नाऽऽराधिता? ॥३॥ इत्याद्यनेकक्रियाप्ररूपणरूपोत्सूत्रस्य निराकरणमुक्तम् । अथाऽयथास्थानक्रियाप्ररूपणत्योत्सूत्रस्य निराकरणमुच्यते-तत्र सामायिकोच्चाराऽनन्तरमीर्यापथिकीप्रतिक्रमणं श्रीमहानिशीथादिना विरुद्धं । यतः सूत्र तत्र* - ___'गोयमा ! अपडिकंताए इरियावहिआए न कप्पइ चैव किंचिवि चेइअवंदणसज्झायज्झाणाइअं काउमिति लिखितमस्ति । तस्मात् सामायिकोच्चारात्पूर्वसमय ईर्यापथिकीस्थानं । तच्च स्थानं परित्यज्य सामायिकोच्चारानन्तरं व्यवस्थापनमित्ययथास्थानक्रियेति । इदं च महापातकमिति । नहि कोऽपि भुक्त्वा दन्तधावनं करोति, नवोप्तबीजाङ्करितपृथिवीं हलेनोल्लिखतीत्यादिविपरीतदृष्टान्ताः स्वयं ज्ञेयाः । अथ कश्चिदल्पमतिः कृते सामायिके राजाद्युपरोधेनाऽप्यन्यत्र गन्तुं शक्नोति, इत्यतः प्रथममेव तदुच्चारो युक्तः, इति कुयुक्तिमुद्भावयति । स च पौषधचारित्रोच्चारादिष्वप्येवमेव कर्त्तव्यं, तत्राप्येवंविधकारणस्य सम्भावितत्वादित्यादिप्रतिबन्दीदोषेणैव तिरस्कार्यः । ये च पश्चादीर्याप्रतिक्रान्तावाऽऽवश्यकचूर्यादिकं दर्शयन्ति, ते तु श्रीआवश्यकचूण्र्यैव तिरस्कार्याः । यतस्तत्र 'जाव Page #27 -------------------------------------------------------------------------- ________________ २४ औष्ट्रिकमतोत्सूत्रसाहू पज्जुवासामि'त्ति काऊण जइ चेइआई अत्थि तो पढमं वन्दती'त्याद्यालापके सामायिककृताऽनन्तरं चैत्यगमनमुक्तं, तत आगत्येर्याप्रतिक्रमणं, तच्च सामायिकसम्बन्धि न भवतीति ज्ञेयम् । अत्र बढ्यो युक्तयो मत्कृततत्त्वतरङ्गिणीगतसभ्याशङ्कानिराकरणवादतोऽवसातव्याः ।१। चतुर्दश्याः पाते पूर्णिमास्वीकारो, वृद्धौ च प्रथमचतुर्दशीस्वीकारः परम्परागतश्रीउमास्वातिवाचकप्रभृतिवचसा सह विरुद्धः । तद्वचनं त्विदं.. -'क्षये पूर्वा तिथिः कार्या, वृद्धौ कार्या तथोत्तरा । श्रीमद्वीरस्य निर्वाणं, ज्ञेयं लोकानुसारतः ॥ इति ॥ समस्तज्योतिःशास्त्रैः सह विरुद्धश्च । युक्तयश्चात्र ग्रन्थान्तरा-त्तत्त्वतरङ्गिणीतो वाऽवसातव्याः ३। ___ मासवृद्धौ तु प्रथममासप्रमाणत्वेन स्वीकारो निशीथचूर्णिदशवैकालिक-वृत्त्यादिना सह विरुद्धः। यतस्तत्र भाद्रपदचतुर्थ्यामेव पर्युषणाकृत्यमुक्तं, वृद्धस्य कालचूलात्वं चेति । अत्राऽपि युक्तयो बढ्यो ग्रन्थगौरवभयान्न प्रतन्यन्तेऽतो ग्रन्थान्तरादवसातव्याः । कियत्यश्च तत्त्वतरङ्गिण्यां मयाप्युक्ता इति बोध्यम् ॥५॥ इत्ययथास्थानक्रियाप्ररूपणरूपोत्सूत्रस्य निराकरणमुक्तम् ॥ अथ वितथवस्तुस्वरूपप्ररूपणारूपोत्सूत्रस्य निराकरणमुच्यते तत्र श्रीमहावीरस्य षट्कल्याणकप्ररूपणा श्रीहरिभद्रसूरिप्रणीतपञ्चाशकादिभिः सह विरुद्धा । यतस्तत्र श्रीवीरस्य पञ्चैव कल्याणकानि प्रज्ञप्तानि, श्रीअभयदेवसूरिभिश्च तथैव विवृतानि । आसाढसुद्धछट्ठी चेत्ते तह सुद्धतेरसी चेव । मग्गसिरकिण्हदसमी वइसाहे सुद्धदसमी य ॥१॥ Page #28 -------------------------------------------------------------------------- ________________ २५ प्रदीपिका ॥ कत्तियकण्हे चरिमा गब्भाइदिणा जहक्कम एते। हत्थुत्तरजोएणं चउरो तह सातिणा चरमो ॥२॥ . इति श्रीहरिभद्रसूरिकृते यात्राविधिपञ्चाशके । एतच्चोत्सूत्रं जिनदत्तस्य गुरुगा प्रकाशितमिति औष्ट्रिककृतगणधरसार्द्धशतकवृत्त्याद्यनुसारेण ज्ञप्तिः ॥ उक्तं च गणधरसार्द्धशतके असहाएणावि विही पसाहिओ जो न सेससूरीणं । लोअणपहेवि वच्चइ वुच्चइ पुण जिणमयन्नूहि ॥१२२॥ व्या०-येनेति जेण तउ पासत्थाई इत्यतः सम्बध्यते । ततो येन भगवता असहायेनाऽपि-एकाकिनापि परकीयसहायकनिरपेक्षं, अपिः विस्मये । अतीवाश्चर्यमेतत् । विधिरागमोक्तः षष्ठकल्याणकरूपश्चेत्यादिविषयः पूर्वदर्शितश्च प्रकारः प्रकर्षेणेदमित्थमेव भवति योऽत्रार्थेऽसहिष्णुः स वावदीत्विति स्कन्धाऽऽस्फालनपूर्वकं साधितःसकललोकप्रत्यक्षं प्रकाशितः, यो न शेषसूरीणां-अपराचार्याणां अज्ञातसिद्धान्तरहस्यानामित्यर्थः, लोचनपथेऽपि दृष्टिमार्गेऽपि, आस्तां श्रुतिपथे, व्रजति-याति, उच्यते पुनर्जिनमतज्ञैर्भगवत्प्रवचनवेदिभिरितिगाथार्थः ॥ गणधरसार्द्धशतकवृत्तिपत्रे १५९। अत एतदुत्सूत्रमाश्रित्य स जिनदत्तस्य पूर्वजो ज्ञेयः, तस्य च पूर्वजो नास्ति, तेन गुरूपदेशं विनैव प्रकाशितत्वात् । एवं यद्यदुत्सूत्रमाश्रित्य यो यः प्रथमतया प्रकाशकः, स स तत्तदुत्सूत्रमाश्रित्य पूर्वजरहितस्तदनुजानां च स एव पूर्वज इति स्वयमेव बोध्यम् ॥१॥ ____ लौककलोकोत्तरमिथ्यात्वरूपं च प्रायः प्रवचनविदां प्रतीतमेवेति नेह प्रतन्यते ॥२॥ सांगरिकादि द्विदलमिति प्ररूपणा तु'जंमि उ पीलिज्जंते नेहो न हु होइ बिंति तं विदलं । Page #29 -------------------------------------------------------------------------- ________________ २६ औष्ट्रिकमतोत्सूत्रविदले वि हु उप्पण्णं नेहजुअं होइ नो विदलं ॥३॥ इत्यादिपरम्परागतसर्वसम्मताऽऽचार्यवचसा विरुद्धा ।। पर्युषितद्विदलपूपिकादिग्रहणं तु श्राद्धविधिबृहत्कल्पवृत्त्यादिना विरुद्धम् । यतस्तत्र पर्युषितं द्विदलपूपिकादि केवलराद्धकूरादि तथाऽन्यदपि सर्वं क्वथितान्नं पुष्पितौदनपक्वान्नादि चाऽभक्ष्यत्वेन वर्जनीयमिति श्राद्धविधौ । तथामिच्छत्तमसंचइए विराहणा स[ तत्थ ]त्तु पाणजाईओ। संमुच्छणा य तक्कण दवे अ दोसा इमे हुंति ॥१॥ इति बृहत्कल्पवृत्तौ पत्र ६४० [गा. ६००५] । एतद्गाथावृत्तौ पर्युषितपूपिकायां लालादिसम्मूर्च्छना कथिताऽस्ति । अतस्तद्ग्रहणे संयमविराधना तत्रोक्तेति ज्ञेयम् । किञ्च-दृश्यमानचलत्रसजीवेष्वप्यनुकम्पारहितो जिनदत्ताचार्यः कसेल्लकपानीयग्रहणं कुर्वाण: सजीवपानीयं गृहिणां समर्पयंश्च पर्युषितद्विदलपूपिकादिकं गृह्णाति, तत्र किमाश्चर्यमिति ॥४॥ ससाधुसाध्वीविहारनिषेधः स्थानाङ्गादिभिः सह विरुद्धः । यतस्तत्र नद्यादावापदि गतां साध्वी हस्तादिनाऽवलम्बमानः साधु ज्ञामतिक्रमतीत्युक्तमस्ति । न चाटव्याधुत्तरणादौ कारणविशेषेऽयं विधिरिति वाच्यम् । कारणाकारणविचारणायां तु मार्गादौ गमनविधेर्भेदस्योक्तत्वात् । उक्तं च बृहत्कल्पभाष्ये 'पडिलेहिअंच ख़ित्तं संजइवग्गस्स आणणा होई। निकारणमि मग्गतो कारणे समगं व पुरतो वा' ११॥ [गा. २०६९] अस्या वृत्तिः-परं( एवं) वसतिविचारभूम्यादिविधिना प्रत्युपेक्षितं च संयतीप्रायोग्यं क्षेत्रं, ततः संयतीवर्गस्याऽऽनयनं तत्र क्षेत्रे भवति, Page #30 -------------------------------------------------------------------------- ________________ प्रदीपिका ॥ २७ कथं ? इत्याह-निष्कारणे-निर्भये निराबाधे वा सति, साधवः पुरतः स्थिताः संयत्यस्तु मार्गतः-पृष्ठतो गच्छन्ति, कारणे तु समकं वा साधूनां पार्श्वतः, पुरतो वा-साधूनामग्रतः स्थिताः संयत्यो गच्छन्तीति ॥५॥ इति वितथवस्तुप्ररूपणारूपमुत्सूत्रमुक्तं, तदुक्ते च चतुर्द्धाऽप्युत्सूत्रमुक्तमिति । एवमन्यान्यपि गोचर्यादौ पटलकादिग्रहणनिषेधादिन्यूनक्रियाप्ररूपणादीन्युत्सूत्राणि श्रीओघनिर्युक्त्यादिभिः सह विरूद्धानि स्वयमेव बोध्यानीति । इतिश्रीमत्तपागणनभोऽङ्गणनभोमणिश्रीविजयदानसूरीश्वरशिष्योपाध्यायश्रीधर्मसागरगणिविरचितायामौष्ट्रिकमतोत्सूत्रप्रदीपिकायामौष्ट्रिकमतोसूत्रोद्घाटनपूर्वकमागमसाक्षिकं तत्तिरस्करणलक्षणो द्वितीयोऽधिकारः ॥२॥ अथ दुर्जनवचनानि श्रुत्वाऽहंदादिहीलनया परित्यक्तसम्यक्त्वानां पुनः सम्यक्त्वारोपणप्रकारः कथ्यते-तत्र तावत् सम्यक्त्वपरित्यागं भेदत आह । सम्यक्त्वपरित्यागस्तु द्विधा-आशातनाजन्यः कषायाद्युदयजन्यश्च । तत्र यद्यपि कषायाद्युदये सत्येवाऽऽशातनासम्भवादेक एव प्रकारो युक्तस्तथापि गौणमुख्यभेदेन भेदस्य कथनात् । यतः केचिदाऽऽशातनां पुरस्कृत्य सम्यक्त्वं केचिच्च कषायाद्युदयमिति । आशातना चाहंदादीनामवर्णवादादिरूपा, सा च अर्हदादिभेदेनानेकधा बोधिदुर्लभताहेतुश्च । उक्तं च स्थानाङ्गे___ 'पंचहि ठाणेहिं जीवा दुल्हबोहिताए कम्मं पकरंति, तं. अरिहंताणं अवण्णं वदमाणे, अरिहंतपण्णत्तस्स धम्मस्स अवण्णं वदमाणे, आयरियउवज्झायाणं अवण्णं वदमाणे, चाउवण्णस्स संघस्स अवण्णं वदमाणे, विविक्कतवबंभचेराणं देवाणं अवण्णं वदमाणे'त्ति । ____ अत्र यद्यपि एकस्मिन्नाशातिते सर्वेऽप्याशातिता भवन्ति, तथापि गौणमुख्यभेदेन भेदोऽवगन्तव्यः । तत्र कश्चित्कस्यचिदाशातको Page #31 -------------------------------------------------------------------------- ________________ २८ औष्ट्रिकमतोत्सूत्र भवति, कश्चिदत्यन्ताऽशुभकर्मोदयात् समुदायेन सर्वेषामप्याशातको भवति । तत्र प्रथमः छत्रत्रयादिसमृद्धिं भुञ्जानोऽप्यर्हन् वीतरागः कथमुच्यते ?, इत्युल्लपन्नऽवगन्तव्यः । द्वितीयस्तु सर्वेषां समुदायेन हीलकः, स्वपक्षस्थापकाः परपक्षोत्थापकाश्च ये ते रागद्वेषवन्तः त्याज्या इत्यादि प्रलपन्नवसातव्याः । यतः सर्वेऽपि तीर्थकरगणधरादयः स्वपक्षस्थापकाः परपक्षोत्थापकाश्च भवन्ति । उक्तं चौपपातिके 'इणमेव निग्गंथे पावयणे सच्चे अणुत्तरे केवलिए 'ति । अस्य वृत्तिः - 'नवरमिदमेव प्रत्यक्षं 'निग्गंथे पावयणे' नैर्ग्रन्थप्रवचनं - जैनशासनं, 'सच्चे' सद्भ्यो हितं 'अणुत्तरे' नेतः प्रधानतरमन्यदस्तीत्यर्थः 'केवलिए'त्ति अद्वितीयं केवलिप्रणीतं चेत्यादि । अत्र कश्चिदाह - भो ! आगमव्यवहारिभिरेव स्वपक्षस्थापनपरपक्षोत्थापने विधेये, तेषां ज्ञानस्य निश्चयात्मकत्वात् इतरजनस्य विश्वासाऽऽस्पदत्वाच्च । नत्वितरैः, तद्वैपरीत्यात् । तदा तं प्रति वाच्यं भो ! सर्वेषामपि सम्यग्दृशां जैनप्रवचनमेव सत्यं, नेतरदित्यादिरूपेण तु ज्ञानं निश्चयात्मकमेव भवति । उक्तं च भगवत्यां तुङ्गिकानगरी श्रावकवर्णने 'अयमाउसो ! निग्गंथे पावयणे अट्ठे अयं परमट्ठे सेसे अणट्ठे 'ति । अस्य सूत्रलेशस्य वृत्तिः - ' अयमाउसो' इत्यादि, अयमिति प्राकृतत्वादिदं 'आउसो 'त्ति | आयुष्मन्निति पुत्रादेरामन्त्रणं, 'सेसे 'त्ति शेषं निर्ग्रन्थप्रवचनव्यतिरिक्तं धनधान्यपुत्रकलत्रमित्रकुप्रवचनादिकमिति । अन्यथा कुप्रवचनादिविवेकाभावेन मिथ्यादृष्टित्वमेव स्यात् । किञ्चाधुनिकैः साध्वादिभिर्जेनप्रवचनव्यवस्थापनं प्रकर्त्तव्यं न स्यात् । संशयितार्थानां प्रश्नीकृतानां सम्यग्निर्णयाभावेन Page #32 -------------------------------------------------------------------------- ________________ प्रदीपिका ॥ प्रत्युत्तरयितुमशक्यत्वात् । शक्यत्वे च सिद्धा आगमव्यवहारिव्यतिरिक्तस्याऽपि स्वपक्षस्थापना परपक्षोत्थापना च निर्दोषवती, तथा च सिद्धं तद्धेतुभूतं ज्ञानमपि निश्चयात्मकमेवेति । ननु जैनप्रवचनं सत्यं, नेतरदिति ज्ञानं तु श्रुतव्यवहारिणामागमव्यवहारिवचोऽनुयायिनां भवत्येव, तदनुसारेण जैनपक्षस्थापनतदितरोत्थापनाभ्यां प्रवर्त्तमानोऽपि रागद्वेषरहित एवेति चेत्, हे सुहृत् ! दातव्या ते वर्धापनिका, येनाऽऽयातोऽसि स्वयमेवाऽस्मदुक्तमार्गेण, वयमप्येवमेव वदामः । यदागमव्यवहारिणां वचांस्याचाराङ्गादीनि शास्त्राणि तदनुसारेण च स्वपक्षस्थापनं परपक्षोत्थापनं च कुर्वतां न रागद्वेषश्वपाकस्पर्शोऽपि । अत एव स्वपक्षस्थापनपरपक्षोत्थापनात्मकग्रन्थकर्ता रागद्वेषोदयीति सामान्यवचसाऽऽगमव्यवहारिवचोऽनुयायिनमुत्सूत्रकन्दकुद्दालादिग्रन्थकर्तारं हीलयन्तो जैनाभासाः कुमतयोऽर्हदादीनामाऽऽशातनया परित्यक्तसम्यक्त्वा इति वयं वदामः । इत्याशातनाजन्यसम्यक्त्वपरित्याग उक्तः। कषायोदयजन्यसम्यक्त्वपरित्यागस्तु प्रकृतेऽत्यन्तोपयोगाभावेन नेह प्रतन्यते इति सम्यक्त्वपरित्यागस्वरूपमुक्तम् । अथ यद्यपि सम्यक्त्वपरित्यागं कथयत्येव मयि निपुणानां पुनः सम्यक्त्वारोपणं जातमेव, तथापि मुग्धानां दुर्विदग्धानां च तदारोपणं दुःसाध्यमिति प्रकारान्तरेण तदारोपणमुच्यते, तथाहि - तत्र स एव तावदित्थं पृष्टव्यः- भो ! विदग्ध ! स्वपक्षस्थापनपरपक्षोत्थापनात्मकत्वेनोत्सूत्रकन्दकुद्दालादयो न प्रमाणं, तास्तां तावद् गणधररचिता द्वादशाङ्गी, त्वदीया अपि ग्रन्थाः कथं तव प्रमाणं भवेयुः ?, यतस्तेऽपि स्वपक्षस्थापनपरपक्षोत्थापनात्मका एव दृश्यन्ते, तथाहि-त्वत्तीर्थकृज्जिनदत्ताचार्यस्तावदुत्सूत्रपदोद्घाटनकुलादिकं कुर्वन् यत्तत्प्रलापेनाऽऽत्मव्यतिरिक्तं दूषयन्नेवाऽऽसीत्तथा Page #33 -------------------------------------------------------------------------- ________________ औष्ट्रिकमतोत्सूत्र'मुद्धाणाययणगया चुक्का मग्गाओ जायसंदेहा । बहुजणपिट्ठिविलग्गा दुहिणो हुआ समाहूआ' ॥१॥ इति गणधरसार्द्धशतकमध्ये । एतस्या औष्ट्रिककृता वृत्तिस्त्वेवं येन समाहूता:आकारयाञ्चक्रिरे, के ? इत्याह-मुग्धाः-अज्ञा ऋजवः, कीदृशाः सन्तः ? अनायतनगता:-अनायतनप्राप्ताः, अनायतनस्वरूपं चाऽग्रत एव वक्ष्यामः, किमित्यनायतनगताः, यतो 'चुक्क'त्ति भ्रष्टाः, कस्मात् ? मार्गात्-सत्पथात्, तस्मादपि कस्माद् भ्रंशः ? तत्राह यतो जातसन्देहाः, जात:-समुत्पन्नः, किमयं नित्यवासवसतिनिरासस्वगच्छपाशबन्धनप्रकाशस्वरूपश्चैत्यवासिनां मार्ग उतश्चित् पञ्चामृतस्नात्रयतिप्रतिष्ठासर्वबिम्बस्ना[ नस्तो निषेधब्रह्मशान्त्यादिवैयावृत्त्यकरपूजाप्रणामप्रतिषेधगृहीतपूजोपकरणश्राद्धसाधुवन्दनदेवाग्रतःस्थापनाचार्यस्थापनेर्यापथप्रतिक्रमणस्वरूपः पौर्णिमासिकानामाहोश्चित् चन्दनकर्पूरक्षेपविरतिरूपः सार्द्धपौर्णिमासिकानां, किंवा सिचयाञ्चलवन्दनकदापनादिरूपः सैचयिकानां, अथवा मलमलिनगात्रदौर्गन्ध्यपात्रावश्रावणतन्दुलधावनादिग्राहिणामेकाकिविहारिणां गुरुकुलवासत्यागिनां तपस्विनां इत्यादिः संदेहः-संशयो येषां ते जातसंदेहाः, अत एव च बहुजनपृष्ठलग्ना:-बहु[ जनस्य* ]चैत्यवासि-राकापक्षीयसैचयिकादिप्रचुरलोकस्य पृष्ठे लग्नाः पश्चाद्भागे सक्ता मुग्धधार्मिकत्वान्मलक्लिनस्विन्नतत्पुताघ्रायिण इत्यर्थः । एवं चैकेकस्मिन्नाऽऽथाकर्मोपभोगगुरुकुलवासत्यागसूतकपिण्डग्रहणादिदूषणावेक्षणेनैकत्र मानससन्निवेशवैकल्याहुःखिनः संतप्तगात्रीभूताः सन्तः समाहूताः, यदुत-भो ! श्रद्धालवो जनाः ! यूयं किमित्येवमुद्विग्नचित्ता: परिभ्राम्यथ ? श्रृणुत मद्वचनमिति । वीरोऽपि हि मुग्धान् सञ्जातदिग्मोहान् जनान् अनायतनगतान् अस्थानप्राप्तान् मार्गाद् Page #34 -------------------------------------------------------------------------- ________________ प्रदीपिका ॥ ३१ भ्रष्टान् किमयं आपाच्यः प्रातीच्य उदीच्यो वा पन्थाः ? इत्येवं जातसन्देहान् कश्चिदनघं मार्गं दर्शयिष्यतीत्यपरापरपृष्ठलग्नान्, अत एव दुःखिनः कष्टभागिनो भूतान् समाह्वयतीति गाथार्थः १०५ ॥ गाथापत्र १५५ ॥ अत्र वृत्तौ पौर्णिमिकाद्याः सर्वेऽप्युन्मार्गप्रकाशका इति कथयित्वा भो लोका ! अहमेव शुद्धमार्गप्रकाशक इति जनाऽऽह्वानपूर्वकं ज्ञापितवान् तथा 'वृद्धौ लोकदिशा नभस्यनभसोः सत्यां श्रुतोक्तं दिनं, पञ्चाशं परिहृत्य ही शुचिभवात् पश्चाच्चतुर्मासकात् । तत्राऽशीतितमे कथं विदधते मूढा महं वार्षिकं, कुग्राहाद्विगणय्य जैनवचसो बाधां मुनिव्यंसकाः ॥१ ॥ इति सङ्घपट्टकवृत्तौ । तत्र श्रावणवृद्धौ भाद्रपदे, भाद्रपदवृद्धौ च द्वितीयभाद्रपदे ये पर्युषणां कुर्वन्ति, ते मुनिव्यंसका उक्ताः । एतावता पौर्णमिकाद्याः नामग्राहेण शेषाश्चासदेवाचारवैपरीत्यमुद्भाव्य दूषिताः । तथा च औष्ट्रिक एव 'शीलगाङ्गेयो जात:' इत्यागतं । तच्च तवाप्यनिष्टमित्यजाकृपाणीन्यायस्तवेति स्वयमेव विचारय । अथ कश्चिदतिजाल्मो 'मृत्वा मारयिष्यामीति' कुबुद्धया वदति - भो ! जनास्तादृशा आस्माकीना अप्यस्माकं न प्रमाणं । तदा तं प्रति वाच्यं - भो ! तव कीदृशा ग्रन्थाः प्रमाणं ?, यदि वदति आत्मनिन्दापूर्वकं परप्रशंसा यत्र ग्रन्थे भवति, उभयोरपि वा यत्र प्रशंसा भवति, स एव ग्रन्थोऽस्माकं प्रमाणं निरभिमानिकृतत्वात्, तदा तं प्रत्येवं वाच्यम् - भो देवानांप्रिय ! तादृशग्रन्थस्य क्वाप्यदर्शनात्तव शून्यवाद एव श्रेयानिति । किञ्च तवाभिप्रायेण वचनमपि तस्यैव प्रमाणं यः स्वनिन्दापूर्वकं परप्रशंसको भवति, तथा च त्वया ह्युत्सूत्रकन्दकुद्दालादयो न प्रमाणमिति वक्तव्यं न स्यात्, , Page #35 -------------------------------------------------------------------------- ________________ औष्ट्रिकमतोत्सूत्रकिन्तूत्सूत्रकन्दकुद्दालादयः प्रमाणमेव, परं मयोक्तं यदुत्सूत्रकन्दकुद्दालादि न प्रमाणं, तदसत्यमिति वक्तव्यं स्यात् । तथा च तव गलपादुका, सिद्धं चास्माकं समीहितं, त्वयाप्युत्सूत्रकन्दकुद्दालादेः प्रमाणतायाः कथनात् । यच्चोक्तमुभयोरपि यत्र प्रशंसा, सोऽस्माकं मान्यो ग्रन्थ इति । तदप्यसङ्गतम् । यत उभयोरपीत्यत्र उभयोरविरुद्धयोविरुद्धयोर्वा ? प्रथमे तावदिष्टापत्तिरेव, चतुर्विंशतिजिनप्रवचनानामिवाविरुद्धानामनेकेषामप्यभेदबुद्धया प्रशंसायाः स्वीकारात् । द्वितीये मार्गोन्मार्गगामित्वेन विरुद्धयोः स्वपरयोः प्रशंसा लोकप्रतीत्यापि बाधिता, न हि लोकेऽपि कोऽपि मूर्खमुख्योऽपि विरुद्धयोर्वस्तुनोस्तुल्यतां जानाति वक्ति वा, विषामृतयोस्तुल्यज्ञाने विषस्यापि भक्षणप्रसङ्गात् । किञ्चैवमप्युत्सूत्रकन्दकुद्दालादेस्तावत्प्रमाणता स्वीकर्त्तव्यैव, एकास्याऽपि निन्दायास्त्वयैव निराकरणादिति तवोभयथापि पाश इति रहस्यम् । अथ कश्चित्सुहृद्भावेन पृच्छतिननु भो ! स्वपक्षस्थापनपरपक्षोत्थापनाभ्यां सर्वेषां तुल्यत्वेऽयं मार्गः सत्योऽयं चासत्य इति कथं निर्णेतुं शक्यः ? तदा तं प्रति वाच्यंभो ! सुहृत् ! त्वं लौकिकव्यवहारमपि किं न जानासि ?, नहि लोकेऽपि कोऽपि वस्तुपरीक्षणं विक्रेतृवचोऽधीनमनुमन्यते, किन्तु निपुणग्राहकपुरुषाधीनम् । अन्यथा कृत्रिमाकृत्रिमवस्तुविक्रेत्रोस्तुल्यमूल्योपादित्सयोस्तुल्यवचसोर्विश्वासे वस्तुपरीक्षणं दत्ताञ्जलीव भवेत् । एवं ग्रन्थपरीक्षणमपि न ग्रन्थकर्तृवचोऽधीनं, किन्तु शुद्धमार्गग्राहकनिपुणपुरुषाधीनमिति बोध्यं । ननु तत्परीक्षणं कथं भवतीति चेत्, श्रृणु, ग्रन्थकर्ता तावद् द्विविधः, सम्यग्दृष्टिमिथ्यादृष्टिश्च । तत्र सम्यगविपरीता यथार्थवस्तुग्राहिणी दृष्टिः दर्शनं ज्ञानं च यस्येति व्युत्पत्त्या सम्यग्दृष्टिः मार्गमुन्मार्गं च यथार्थं भाषमाणः 'ज्ञानदर्शनचारित्राणि मोक्षमार्ग' इति वचनात् ज्ञानदर्शनचारित्रात्मकं Page #36 -------------------------------------------------------------------------- ________________ प्रदीपिका ॥ जैनप्रवचनं मागं मार्गतया कथयति, तद्विपरीतं च निह्नवादि कुप्रवचनं नरकादिहेतुत्वादुन्मार्गमुन्मार्गतया कथयति । न चैतावता रागद्वेषोदयः सम्भावनीयः । नहि लोकेऽपि कोऽपि मार्गोन्मार्गज्ञो मार्गप्रस्थितः परान् प्रति स्वयं गम्यमानं मार्ग मार्गतया, चौरसिंहादिभयाऽऽकुलमुन्मार्गमुन्मार्गतया कथयन् रागद्वेषीति व्यपदेशं लभते, न वा कोऽपि स्वकीयं सुवर्णं सुवर्णतया कथयन्तं परकीयं च पित्तलं पित्तलतया कथयन्तं रागद्वेषोदयिनं वदति, प्रत्युत यथार्थभाषित्वाद् विश्वासस्थानं भवति । तस्मात्सम्यग्दृष्टः मार्गोन्मार्ग यथावद्विभणिषया ग्रन्थचिकीर्षन् अनन्तरवक्ष्यमाण-चतुर्भङ्गग्याः प्रथम एव भङ्गे वर्तमानो बोध्यः । चतुर्भङ्गी-यथा मार्गोन्मार्गयोर्यथार्थभाषी १, मार्गस्य यथार्थभाषी उन्मार्गस्याऽयथार्थभाषी २, मार्गस्याऽयथार्थभाषी उन्मार्गस्य यथार्थभाषी ३, मार्गोन्मार्गयोरयथार्थभाषी ४ । चेति । तत्र प्रथमभने सम्यग्दृष्टिरेव । द्वितीयतृतीयभङ्गावसम्भविनौ, तयोः कस्याप्यविद्यमानत्वात् । चतुर्थे निह्नवादिमार्गासक्तो जैनप्रवचनपराङ्मुखोऽवसातव्यः । ननु यदुक्तं द्वितीयतृतीयभङ्गावसम्भविनौ, तदसत्यम् । द्वितीये तावन्मार्गोन्मार्गों सत्यावेवेति वदन् मिश्रगुणस्थानवर्ती, तृतीये मार्गोन्मार्गावुभावप्यसत्याविति वदन् शून्यवादी चेति चेत् । सत्यं, व्यवहारतो विद्यमानावपि निश्चयतः चतुर्थभङ्ग एवान्तर्भावनीयौ, विषामृतयोस्तुल्यत्वेन भाषमाणाविवोभयत्राऽप्युपमया वितथभाषिणावेव । उपमयेति कथमिति चेत्, श्रृणु-तत्र द्वितीये तावत् जैनधर्मः सत्यः, किंवद् इति पृष्टे बौद्धादिधर्मवत्, बौद्धादिधर्मः सत्यः, किंवद् इति पृष्टे जैनधर्मवच्चेति ब्रूते । एवं तृतीयेऽपि परमसत्यतयोपमयतीति तात्पर्यम् । अत एव निह्नवः प्रवचनैकदेशमपलपन्नपि सर्वथाऽपलापीत्युच्यते इत्यत्र बहु वक्तव्यं ग्रन्थगौरवभयानोच्यते इति । न च निह्नवश्चतुर्थभङ्गेना Page #37 -------------------------------------------------------------------------- ________________ औष्ट्रिकमतोत्सूत्रऽन्तर्भावनीयः, किन्तु जैनप्रवचनस्पर्शित्वात् जैनमार्गे इति वाच्यम् । तस्य बौद्धादिवत्प्रवचनबाह्यत्वात् । उक्तं च स्थानाङ्गवृत्तौ___ 'समुद्धातादिकं जिनाभिहितं वस्त्वन्यथा प्ररूपयन् प्रवचनबाह्यो भवति, यथा निह्नवा' इति । न चैवं जैनप्रवचनबाह्यं निह्नवादि कुप्रवचन[ मुन्मार्ग* ]मुन्मार्गतया ब्रुवाणः परपरिवादी भविष्यतीति शङ्कनीयं, तीर्थकरादीनामपि तथैव प्रसङ्गात् । प्रत्युतोन्मार्ग मार्गतया ब्रुवाणो मृषाभाषित्वेन परपरिवादी स्यात् । उक्तं च भगवत्यां 'परपरिवाए'त्ति । एतत्पदलेशस्य वृत्तिरियं-'परेषां विप्रकीर्णगुणदोषवचनं परपरिवाद' इति । एतेनात्मीयमार्गनिन्दको निरभिमानित्वान्मान्यस्तदुक्तमार्गश्चाङ्गीकारार्ह इति कश्चित्प्रलपति, सोऽपि निरस्तः । यतः स्वयमुपात्तं मार्गमुन्मार्गतया प्रकाश्य हीलयन् तन्मार्गाऽऽश्रितानां सर्वेषामपि हीलको भवति । तथा च मार्गबहिर्भूतः सन् यो मार्गहीलकस्तदपेक्षया मार्गान्तर्भूतः सन् मार्गहीलको मार्गाऽऽसक्तानामपि सन्देहोत्पादकत्वेन प्रवचनोपघातित्वान्महापातकी स्वगृहकूपपातन्यायेन स्वस्मिन्नेवोत्सूत्रभाषित्वान्मिथ्यात्वमापन्नः सम्यक्त्वप्राणरहितो भवति । एवमुन्मार्गमाश्रितः सन् य उन्मार्ग मार्गतया कथयति, तदपेक्षया मार्गाश्रितः सन्नुन्मार्ग मार्गतया कथयन् महापातकी, परगृहकूपपातन्यायेन परस्मिन्नेवोसूत्रभाषित्वात् मिथ्यात्वमापन्नः सम्यक्त्वप्राणरहितोऽवसातव्यः । एतेन गम्भीराचार्यधार्यान् गम्भीरार्थान् छेदग्रन्थान् पुरस्कृत्य मूर्खपर्षदि प्रवचनैकहीलनपरायणो मूर्खचक्रवर्ती यत्तत्प्रलापी पाशचन्द्र इव यः कश्चित्संप्रत्याबालगोपाङ्गनानामपि प्रतीतिविषयीभूतज्ञानादिरत्नरत्नाकरश्रीमत्तपागणहीलनाऽभिप्रायेणोत्सूत्रकन्दकुद्दालं पुरस्कृत्यात्मनो मूर्खचक्रवर्तित्वमाविष्कुर्वन् मूर्खपर्षदि पूत्कुरुते अहोश्चिदुत्सूत्रकन्दकुद्दालेऽष्टमविश्रामे Page #38 -------------------------------------------------------------------------- ________________ ३५ प्रदीपिका ॥ _ 'स्वाऽवधि तच्च क्षेत्रेऽत्राग्रतोऽप्येभ्यो भविष्यति । - स्तोकेष्वप्येषु चारित्रं, वज्रदुःप्रसहादिवत् ॥१॥ तच्चारित्रं स्वावधि-निजावधिं यावदत्रास्मिन् क्षेत्रे गुर्जरावनिप्रभृतिकेऽप्येभ्यस्तपोवद्भ्यो भविष्यति य एव एभिस्तपोवद्भिर्दीक्षितास्त एवं चारित्रिण इत्यर्थः, इति बलादापन्नं । एषु तपोवत्सु स्तोकेष्वपि चारित्रमस्ति । नचाऽत्रेदमाशङ्कनीयं-यदपरं सर्वमप्यचारित्रम्' एकस्मिन्नेवास्मिन् गच्छे चारित्रमिति कथं घटते ? 'वजे' त्यादि । यथा प्रभुश्रीवयरस्वामिशिष्ये वज्रे-वज्रसेने एकस्मिन्नपि चारित्रमभूत्, तथा यथा दुःप्रसहाचार्येऽल्पपरिवारेऽपि चारित्रं भविष्यति, तथैष्वेव स्तोकेष्वपि चारित्रं' 'सिद्धमिति' इति स्वस्मिन्नेव गच्छे चारित्रव्यवस्थापनान् महदसङ्गतमिति सोऽपि तिरस्कृतः, स्वाश्रितगच्छे सतश्चारित्रस्याऽपलापे परत्र वाऽसतश्चारित्रस्य प्रलापे महोत्सूत्रभाषित्वेन महापातकित्वापत्तेरिति सिद्धोऽयं ग्रन्थकर्ता चतुर्भड़यां प्रथमभने वर्तमानः सम्यग्दृष्टिरेव शुद्धमार्गाश्रितः । शुद्धमार्गाश्रितत्वं चैतद्ग्रन्थकर्तुः प्रवचनाऽविरुद्धशुद्धपरम्परागतसामाचारीसमाचरिष्णुतपागच्छनिश्राकारित्वेन सुप्रतीतमेव । किञ्च-अतीकाले साम्प्रतीनकालस्वख्यं यथोपदिष्टं तथैव दर्शनात् यथोक्तार्थप्रापकत्वेन कृतदिव्यपुरुषस्येवास्य ग्रन्थस्य प्रत्यायकत्वात् सातिशयिकज्ञानवताऽयं ग्रन्थश्चक्रे इति मत्सरभावं विहाय श्रद्धेयमिति । यच्चोक्तमात्मीयमार्ग निन्दता कथितोमार्गःस्वीकार्य इति, तदप्यत्यन्तासारं लोकविरुद्धत्वात् । नहि लोकोऽपि कोऽपि तथा चेष्टते । अन्यथा चाण्डालादे राज्ञा राज्यं देयं स्यात्, यतः भो चाण्डाल ? त्वदीयं कुलाचारं यथावद् वद, येन त्वदुक्तमहमङ्गीकरोमीत्युदीरिते राज्ञा चाण्डालः स्वकुलाचारं निन्दन् राज्यं प्रार्थयत्येव, न च तदुक्तं राजा करोति, तस्माद्यत्किञ्चिदेतत् । एतेनात्मीयमार्ग निन्दन् महानुभावः स पूज्य Page #39 -------------------------------------------------------------------------- ________________ औष्ट्रिकमतोत्सूत्रइत्यादि कुत्सितं ब्रुवाणोऽप्यपास्तः, चाण्डालादेरपि महानुभावत्वपूज्यत्वाद्यापत्तेः । यतो बहवश्चाण्डालादयः स्वकुलाचारं निन्दन्तो दृश्यन्त इति । तस्मादुत्सूत्रकन्दकुद्दालग्रन्थकर्तुः स्वाङ्गीकृतं शुद्धं मार्ग प्रशंसयतोऽपरं चाशुद्धं मार्गमशुद्धतया ब्रुवाणस्य न किञ्चिद् दूषणं, प्रत्युत महागुण इति प्रतीहि । एवं सत्यपि यदि तवाऽनास्था, तर्हि हस्तकङ्कणावलोकने किमादर्शन प्रयोजनमिति लोकाऽऽभाणकं सत्यापयन् निदर्शय करग्राहेणाऽयं चारित्रीति, येन वयं प्रतीम इति । तस्माद्धर्मवता केनापि स्वपक्षस्थापनपरपक्षोत्थापनायाऽसद्दोषोद्भावनेन ग्रन्थकर्त्तारो न हीलनीयाः, बोधिनाशप्रसङ्गात् किन्तु प्रवचनविरुद्धभाषणेन हीलनीयास्तच्चोत्सूत्रकन्दकुद्दालादौ लेशतोऽपि न दृश्यते । अतोऽयं ग्रन्थकर्ता प्रमाणीकृत्य स्तुत्यो, येनाग्निना दग्धस्याग्निरेव सदौषधमिति न्यायात् । एतद्ग्रन्थकर्तुर्कीलनद्वारा हीलिता अर्हदादयः, सम्यक्त्वनाशहेतवोऽपि तत्स्तुतिद्वारैव स्तुताः सम्यक्त्वहेतवो भवन्तीति परित्यक्तसम्यक्त्वानां पुनः सम्यक्त्वारोपणविधिः । __अथ प्रसङ्गाद् भाविशङ्कोत्थानपराचिकीर्षया शङ्कानुत्थानविधिमाह-अथ यदि कश्चिद्वदति-भो ! अस्मिन् ग्रन्थे खरतरमताकर्षकजिनदत्ताचार्यस्यौष्ट्रिक इति नाम, तस्य निह्नवत्वं, च तपोवत्स्वेव चारित्रं चेत्याधुक्तं, तच्चाऽन्यत्र ग्रन्थान्तरे क्वापि न दृश्यते । अतः साक्षिकग्रन्थाऽभावेनाऽयमुत्सूत्रकन्दकुद्दालनामा ग्रन्थो नास्माकं विश्वासस्थानं, तदा तं प्रति वाच्यम्-भो ! बहवः साक्षिणो ग्रन्थास्तथाहि हुं नन्देन्द्रियरुद्रकाल ११५९ जनितः पक्षोऽस्ति राकाङ्कितो, वेदाऽभ्रारुणकाल १२०४ औष्ट्रिकभवो विश्वाळकाले १२१३ ऽञ्चलः । षट्व्यर्केषु १२३६ च सार्द्धपौर्णिम इति व्योमेन्द्रियार्के Page #40 -------------------------------------------------------------------------- ________________ ३७ प्रदीपिका ॥ १२५० पुनः काले त्रिस्तुतिकः कलौ जिनमते जाताः स्वकीयाग्रहात् ॥१॥ इति सोमसुन्दरसूरिषु राजमानेषु श्रीमुनिसुन्दरसूरिशिष्य पं. हर्षभूषणकृते श्राद्धविधिविनिश्चये एतस्मिन् काव्ये 'त्रिस्तुतिक' इत्यन्तेन समधिकपादत्रयेण पञ्चकस्याऽप्युत्पत्तिकालः सूचितः । 'कलौ जिनमते जाताः स्वकीयाग्रहा 'दिति किञ्चिन्न्यूनचतुर्थपादेन पञ्चानामपि निह्नवत्वं सूचितम् । तथा च खरतरस्य औष्ट्रिक इति नाम निह्नवत्वं च साक्षादुक्तं । खरतरमताकर्षको जिनदत्ताऽऽचार्यस्तु उत्पत्तिकालसूचनेन अर्थादागतस्तस्मिन् काले तन्मतिकल्पिताचार्यस्याऽभावात् जिनदत्ताचार्यस्य तु सद्भावादेव । एवमविधिविषौषध्यामप्येतदेव काव्यं । तथा श्रीमुनिसुन्दरसूरिरा[ जो ज्येऽपि सं. १४६६ वर्षे विज्ञप्तित्रिदशतरङ्गिण्यां निह्नवत्वं दर्शितवन्तः । तथाहि - आज्ञाभङ्गान्तरायोत्था-ऽनन्तसंसारनिर्भयैः । सामाचार्योऽपि पाश्चात्यैः, प्रायः स्वैरं प्रवर्तिताः ॥१॥ उपधानप्रतिक्रान्ति-जिना दिनिषेधतः । न्यूनिता दुःषमादोषात् प्रमत्तजनताप्रियाः ॥२॥ अत्र जिनार्चा-स्त्रीजिनार्चा, तस्या निषेधकोऽनन्तसंसारनिर्भय इत्यनेन निह्नवः कथितः । तथा तपोवत्स्वेव चारित्रं श्रीमुनिसुन्दरसूरिभिरप्युक्तं तत्रैव तथाहि या श्रीवीरसुधर्माद्यैः, प्रणीता स्वागमानुगा । आचीर्णा स्थविरैः कालानुरूपयतनाश्रिता ॥१॥ सामाचारी गणेऽस्मिंस्तु, शुद्धा सैवाऽस्त्यखण्डिता । परम्परागता सर्वगणान्तरगताधिका ॥२॥ युग्मम् ॥ Page #41 -------------------------------------------------------------------------- ________________ औष्ट्रिकमतोत्सूत्र एवं श्रीसोमसुन्दरसूरिकृतेऽधिकमासमाश्रित्य पर्युषणाव्यवस्थापनवादस्थले औष्ट्रिकस्य निह्नवत्वं सूचितमवसातव्यम् । अत्र कश्चिदाह - भो ! एते ग्रन्थास्तपापक्षीयास्तपोवतामेव प्रमाणं, नास्मादृशां तदा तं प्रति वाच्यं भो ! तव न प्रमाणं कुतः ?, प्रवचनविरुद्धत्वादुत त्वादृशमतोत्सूत्रोच्छेदकत्वेनानिष्टत्वाद्वा । न तावदाद्योऽसम्भवात् । द्वितीयो त्वादृक्कदाग्रहिजनस्याऽऽस्माकीना ग्रन्थाः प्रमाणं मा भवन्तु, न चैतावताऽस्माकं काचित् क्षतिः । कौशिक कुलस्यानिष्टस्यापि तपनस्य तदतिरिक्तानां सुलोचनानां तमः स्तोमविध्वंसकत्वस्यैव विपश्चितां तस्य प्रमाणत्वस्याऽनपायात् । न वा तव दूषणमपि किञ्चिज्जानीमः प्रत्युत तव स्वरूपं यथावद्विद्मः । यतो नहि कोऽपि कदाग्रही स्वमतोच्छेदकग्रन्थं प्रमाणीकरोति । आवश्यकनिर्युक्ति बोटिक इव, न वा तवाऽनिष्टत्वेनोत्सूत्रकन्दकु द्दालस्यापि किञ्चिद्दूषणं तस्य ग्रन्थस्य तादृशस्वभावत्वात् । अन्यथा उत्सूत्रकन्दकुद्दालत्वस्वरूपस्यैव व्याघातः । यस्मिन्नुदिते कौशिककुलं प्रमोदते स रविरेव न भवतीति न्यायात् । अथ पुनरपि कश्चिदाह - भो ! अन्यपक्षीयो ग्रन्थ एतादृशार्थावबोधकः स्यात्तर्हि अस्माकमपि प्रमाणमेव, तदा तं प्रति वाच्यम् - भो ! एतादृशमालम्बनं बालचेष्टितमेव । यतः षण्णां दर्शनानां मध्ये जैनप्रवचनस्य द्वादशाङ्गीरूपस्य तद्विचारबोधकत्वेनान्यत् कमपि कापिलेयादि शास्त्रं नास्ति । नह्येतावता जैनप्रवचनस्याऽप्रमाणता भवेत् । अत्याग्रहे तु कर्णमर्व्वाक् कृत्वा श्रृणु - तव गोत्रीयः शतपदीकार एव साक्षिक इत्यवेहिं । परमेतदन्यत्र बाढस्वरेण मा वादी: । यतस्तव गोत्र एव कलहो भविष्यति । स्वगोत्रकलहस्तु न श्रेयसे इति मदुक्तं चेतसि धार्यमित्यलं प्रपचेन । अथ पुनः कश्चिद्वदति - भो ! क्वचिद्युष्मदीयैरेव खरतरगच्छे श्रीअभयदेवसूरिः श्रीजिनवल्लभसूरित्यादि " ३८ Page #42 -------------------------------------------------------------------------- ________________ प्रदीपिका ॥ ३९ लिखितं भवेत्ताष्माकं प्रमाणमप्रमाणं वा ? तदा तं प्रति वाच्यं भो ! तदप्रमाणमेव, अस्मन्मान्यपूर्वाचार्यवचोविरुद्धत्वात्, सुधर्मादिवचोविरुद्धत्वद्वचनमिव । तस्मादस्माकं मान्या आचार्याः श्रीसुधर्मस्वाम्याधाचार्यवचोऽनुयायिनः श्रीजगच्चन्द्रसूरिश्रीदेवेन्द्रसूरि-श्रीसोमसुन्दरसूरि-श्रीमुनिसुन्दरसूरि-श्रीआनन्दविमलसूरिप्रभृतयः तदुक्तवचोऽनुयायिनो येऽन्येऽपि तपागच्छीयास्तेषां वचः प्रमाणं, न पुनस्तपोवन्नाममात्रधारकाणां श्रीजगच्चन्द्रसूरिप्रभृतिपराङ्मुखानां तदुक्तवचनानाभोगवतां अनुपयोगिनां वा वचः प्रमाणम् । अन्यथा दिगम्बराणां पुरस्तात् श्वेताम्बरनामधारिणस्तवापि वचः प्रमाणीकर्तव्यं स्यात्, तच्चास्माकमनिष्टं । एवं साङ्ख्यादीनां पुरस्तात्तवापि जैननामधारिणो दिगम्बराणां वचः प्रमाणीकर्त्तव्यं स्यात्, तच्च तवाप्यनिष्टमित्यलं विस्तरेणेति । एवमुत्सूत्रकन्दकुद्दाले यत् सङ्घबाह्यत्वमौष्ट्रिकस्योक्तं तत्साक्षिकग्रन्थपृच्छायां तु सङ्घपट्टकवृत्तिरेव दर्शनीया । यतस्तत्र 'सङ्घत्राकृतचैत्यकूटपतितस्यान्तस्तरां ताम्यतस्तन्मुद्रादृढपाशबन्धनवतः शक्तश्च न स्पन्दितुम् । मुक्त्यै कल्पितदानशीलतपसोऽप्येतत्क्रमस्थायिनः, सङ्घव्याघ्रवशस्य जन्तुहरिणवातस्य मोक्षः कुतः? ॥१॥ इति त्रयस्त्रिंशत्तमकाव्यवृत्तौ-'ऐदंयुगीनसङ्घप्रवृत्तिपरिहारेण सङ्घबाह्यत्वप्रतिपादनममीषां भूषणं, न तु दूषणमिति स्वास्येनैव सङ्घबाह्यापत्यत्वमात्मनो ज्ञापितमिति । किञ्चैतत्काव्यमपि स्वकर्तारं सङ्घबाह्यं सङ्घद्वेषिणं च ज्ञापयति, अन्यथा व्याघ्रोपमया सङ्घस्य वर्णनं न स्यादिति भाविशङ्कोत्थाननिरोधोपायः । अथ मिथ्यादृष्टिग्रन्थकर्ता चतुर्थे भने वर्तमानोऽपि निह्नवेतरभेदाद् द्विविधः । तत्र द्वावपि मिथ्या-विपरीता यथार्थवस्त्वग्राहिणी, दृष्टिदर्शनं Page #43 -------------------------------------------------------------------------- ________________ औष्ट्रिकमतोत्सूत्रययोरिति व्युत्पत्त्या जिनप्रवचनविपरीतमेव भाषेते, उन्मार्गगामित्वात् । तत्र निह्नवो वचोमात्रेण जिनप्रणीतमार्गमङ्गीकृत्य विपरीतं भाषते, दृष्टेविपर्यासात् । यथोत्सूत्रपदोद्घाटनकुलादिकं कुर्वाणो जिनदत्ताचार्यादिरिति । इतरस्तु वचोमात्रेणापि जिनप्रवचनमनङ्गीकृत्य विपरीतं प्रकाशते । यथा साङ्ख्यादिरिति मिथ्यादृष्टिग्रन्थकर्ता दर्शितस्तथा च दर्शितः सम्यग्दृष्टिश्चेति द्विधाऽपि ग्रन्थकर्ता । एवं च सति यदि गुणेषु मत्सरं स्यात्तर्हि भवतु तथापि विजने गत्वा नेत्रे निमील्य विचारणीयं । यतः सम्यग्मार्गावगमः स्यात् । उक्तं च श्रीहेमाचार्यपादै:'गुणेष्वसूयां दधतः परेऽमी, मा शिश्रियन्नाम भवन्तमीशम् । तथापि सम्मील्य विलोचनानि, विचारयन्तां नयवर्त्म सत्यम् ॥१॥ इतिश्रीमत्तपागणनभोङ्गणनभोमणिश्रीविजयदानसूरीश्वरशिष्योपाध्यायश्रीधर्मसागरगणिविरचितायामौष्ट्रिकमतोत्सूत्रप्रदीपिकायामर्हदादिहीलनया परित्यक्तसम्यक्त्वानां पुनः सम्यक्त्वारोपणप्रकारलक्षणस्तृतीयोऽधिकारः ॥३॥ __ अथ चतुर्थाधिकारे औष्ट्रिकस्यौष्ट्रिकमुखेनैवोत्सूत्रव्यवस्थापनाप्रकारः कथ्यते-तत्र तावज्जिनदत्तेन स्त्रीणां जिनार्चा प्रतिषिद्धा । तत्कारणं तावदुत्सूत्रकन्दकुद्दालाद्यनुसारेण जिनालये जिनदत्तेन रुधिरं पतितं दृष्टमिति, चामुण्डिककिंवदन्त्या तु स्त्रीधर्मागतायाः कस्याश्चिस्त्रियाः स्पर्शेन प्रतिमाविनाशो जातः, कश्चिच्च प्रतिमां पूजयन्ती स्त्री स्त्रीधर्ममागतेति । तत्र त्रयं विचार्यजिनदत्तस्वयं स्त्रीस्वरूपं जिनप्रतिमास्वरूपं चेति । तेषु तावज्जिनदत्तश्चर्च्यते-भो ! चामुण्डिकापत्य ! जिनार्चा निषेधयन् जिनदत्तः किमागमव्यवहारी श्रुतव्यवहारी वा ? तत्र न तावदागमव्यवहारीति तु त्वमपि जानासि, दशादिपूर्वधरावधिमनःपर्यवकेवलज्ञानिनामन्यतरस्यैवागमव्यवहारित्वात् । नापि श्रुतव्यवहारीति, 'अकृतेऽविधिकृते वाऽवश्यधर्मकर्तव्ये मूलतस्तत्कर्तृजातीयानां Page #44 -------------------------------------------------------------------------- ________________ प्रदीपिका ॥ ४१ बहुश्रुतैर्निषेधः कर्त्तव्यः' इति क्वापि श्रुतेऽनुपलम्भात् । प्रत्युताकृतानामविधिकृतानां चाऽवश्यधर्मकृत्यानां प्रायश्चित्तं प्रतिपद्य पुनस्तत्र प्रवर्त्तितव्यमित्यनुज्ञाया दर्शनात् । अन्यथाऽनाभोगवशात् त्वदाशातकैस्तद्भक्तैरपि त्वं दूरतस्त्याज्यः इति महत्सङ्कटे पतनं तवैवेति । नन्वित्थं स्त्रीणां प्रायश्चित्तमेव जिनदत्तेन दत्तमिति चेत्, अहो ! श्रुतागमव्यवहारशून्यस्य चामुण्डिकस्य तादृशप्रायश्चित्तदानं युक्तमेव । यद्येतादृशप्रायश्चित्तं नाऽदास्यत् कथमज्ञास्यत्तस्याऽज्ञचक्रवर्त्तित्वम् ? । मुक्खो ताव महग्धो मोणं काऊण सयलमज्झमि । जाव न [ खसर ]प्फस[ बप्पसषक्स ]बसरखसप्फसखसफसं कुइ ॥१॥ इति वचनात् । एवंविधप्रायश्चित्तदानस्य हृदयशून्यजिनदत्तमन्तरेण कस्याप्यसम्भवात् । न हि प्रवचने क्वाप्येतादृशप्रायश्चित्तं दृश्यते, अन्यथा प्रमादादिवशात् प्रतिमाविनाशादिलक्षणाऽऽशातनायाः पुरुषाणामपि दृश्यमानत्वेन तथाविधप्रायश्चित्तदाने मनुष्यमात्रेणापि प्रतिमास्पर्शः कर्त्तव्यो न स्यात् । तथा च ब्रह्मव्रतचारित्रादिभङ्गे तज्जातीयानां तन्निषेधप्रसङ्गेन तीर्थमात्रस्याऽप्युच्छेद इत्यभिनवस्तीर्थकृत्त्वद्गुरुर्येन स्वगलपाशोऽपि नाऽज्ञायीति । नचाऽयं केवलं शास्त्राऽनभिज्ञ एवासीत्, किन्तु लोकव्यवहारमपि न ज्ञातवान् । न हि लोकेपि कोपि वातादिरोगविशेषेण पथि स्खलितं नरं दृष्ट्वा तत्र मार्गे तज्जातिमात्रगमनं निषेधति, किन्तु उपकारी कश्चित् तं पुरुषं प्रगुणीकृत्य यथाशक्तिविधिना तस्मिन्मार्गे प्रवर्त्तयति । नवा कोपि भाविमालिन्यादिशङ्कया जिनदत्तमन्तरेण स्त्रीपुरुषान् वस्त्राणि त्याजयति । किञ्च श्रुतव्यवहारी परम्परागतमन्यथा प्रवर्त्तयन् श्रुतमनसृत्य तत्कालीनबहुश्रुतसम्मतमेव प्रवर्त्तयति, यथा पञ्चम्याश्चतुर्थ्यां पर्युषणापर्व प्रवर्त्तयन् आर्यश्रीकालिकाचार्य इति । Page #45 -------------------------------------------------------------------------- ________________ औष्ट्रिकमतोत्सूत्र ४२ तस्य तथाऽनुसरणं सामान्यविशेषाभ्यामपि । तथाहि 'अंतरावि अ से कप्पइ नो से कप्पड़ तं स्यणि उवायणावित्तए 'त्ति सामान्यश्रुतानुसरणं, 'वायणंतरे पुण अयं नवसयतेणऊएहिं काले गच्छति इइ दीसइ 'त्ति विशेषश्रुतानुसरणं चेति तत्कालीनबहुश्रुतसम्मतत्वं च 'सव्वसंघेहिं अणुमन्निअं 'ति वचनात् । जिनदत्तस्य तु तथा न किमप्यासीत् । नहि क्वापि श्रुते प्रतिमादिविनाशे विनाशकर्त्तृजातीयानां तत्स्पर्शो न युक्तिमिति सामान्यवचनं दृष्टं श्रुतं वा, किन्तु प्रतिमापुस्तकविनाशे नवीनविधापने शुद्धिरिति दृष्टं न वाऽमुककालाज्जिनदत्ततो जिनार्चानिषेधो भविष्यतीतिविशेषवचनं च, तथा तत्कालीनबहुश्रुतसम्मतत्वमपि नाऽभूत्, प्रत्युत पूर्णिमाप्रवर्त्तकचन्द्रप्रभेण चतुर्दश्यां पाक्षिकनिषेध इव जिनदत्तेन बहुश्रुतेषु निवारयत्स्वेव स्त्रीणां जिनार्चानिषेधो विदधे । न च निवारणं नाऽभूत्कथमन्यथा ऊष्ट्रमारुह्य चामुण्डिकः पलायनं चकार ? । न च तदानीं बहुश्रुत एव कश्चिन्नासीत्, तत्काले कलिकालसर्वज्ञश्रीहेमाचार्य वादीन्द्र श्रीदेवसूरिप्रभृतीनां प्रबलबहुश्रुतानामपि श्रूयमाणत्वात् । ततो न श्रुतव्यवहारी जिनदत्त इति सिद्धम् । अथ वैद्यकचतुष्टयदृष्टान्तेन त्वादृक्मूर्खस्याऽप्येतत् प्रतीतिविषयीभवति, तथा प्रदर्श्यते-तत्रोत्पन्नव्याधिः कश्चिच्चतुरो वैद्यानाहूय पृच्छति-भो देवानुप्रिय ! मम व्याधिरुत्पन्नस्तैरुक्तम्- कुतो व्याधिस्तेनोक्तम्अविधिकृत भोजनादेव । तत्राद्यो वैद्यः ब्रूते यदि भोजनाद् व्याधिरुत्पन्नस्तर्हि त्वज्जातीयानां तावद्भोजनं कर्त्तुं न युज्यते, अतस्त्वया त्वज्जातीयैश्चाद्यप्रभृति न भोक्तव्यं, कदाचिदविधिसम्भवे रोगोत्पत्तेः सम्भावितत्वात् । द्वितीयस्तस्यैव भोजनं निषेधति न तु तज्जातीयानामपि २, तृतीयः कटुकाद्योषधप्रयोगेण प्रगुणीकरोति, न पुनः पुनरनुत्पत्त्युपायं शिक्षयति ३ चतुर्थस्तु वैद्यकशास्त्रकनिश्रितमतिः केनापि विधिना तथैव भोजयति, येन प्रागुत्पन्नो Page #46 -------------------------------------------------------------------------- ________________ ४३ प्रदीपिका ॥ , व्याधिरुपशाम्यति नवीनश्च यावज्जीवं नोत्पद्यते ४ इति । तत्र कदाग्रहं विमुच्य विचार्यं चतुर्णां मध्ये किं वैद्यकल्पो जिनदत्ताचार्य इति ? | परिशेषात् प्रथमवैद्यकल्पस्तर्हि त्वन्मुखेनैव त्वत्तीर्थकृतश्चामुण्डिकस्यागीतार्थचक्रवर्त्तित्वं सिद्धमिति । एतेन स्त्रीजिनार्चानिषेधो न दूष्यो, गच्छसामाचारीत्वादित्यपि निरस्तं प्रवचनोपघातिन्याः प्रवृत्तेरवश्यं तिरस्कार्यत्वात् । या च गच्छान्तरीया सामाचारी न दूष्या सा प्रवचनाऽविरोधिनी मन्तव्या न तु प्रवचनोपघातिनी । उक्तं च भगवत्याम्- 'अत्थि णं भंते ! समणा निग्गंथा कंखामोहणिज्जं कम्मं वेदेति' इत्यालापके 'पावयणंतरेहित्ति पदलेशस्य वृत्तौप्रवचनमधीते वेत्ति वा प्रावचनः - कालापेक्षया बह्वागमः पुरुषः तत्रैकः प्रावचनिक एवं कुरुतेऽन्यस्त्वेवमिति, किमत्र तत्त्वमिति ? । समाधिश्चेह चारित्रमोहनीय-क्षयोपशमविशेषेणोत्सर्गापवादादिभावितत्वेन च प्रावचनिकानां विचित्रा प्रवृत्तिरिति नासौ सर्वथाऽप्रमाणमागमाविरुद्धप्रवृत्तेरेव प्रमाणत्वादिति । अन्यथा लुम्पाकपाशचन्द्रादीनामपि स्वमतिकल्पितसामाचारीणां प्रामाण्यं स्यात् । तच्च तवाऽप्यनिष्टं । किञ्च केवलं न जिनदत्तस्य स्त्रीजिनार्चानिषेधोत्थमेव पातकं, किन्तु तीर्थकरगणधरादीनामप्युत्सूत्रभाषित्वकलङ्कदानेन महापातकित्वमपि । यतो जिनदत्तेन स्वयमेव उत्सूत्रपदोद्घाटने 'पूएइ मूलपडिमंपि साविआ चेइवासि सम्मत्तं । गब्भापहारकल्लाणगंपि न हु होइ वीरस्स' ॥१॥ त्ति गाथया स्त्रीजिनार्चाप्रकाशका उत्सूत्रभाषिण उक्ताः । तीर्थङ्करगणधरादयश्च स्त्रीजिनार्चाप्रकाशकाः । अतस्तेषामप्युत्सूत्रभाषित्वकलङ्कदानेन स्वयमेवोत्सूत्रभाषी जात इति महच्चातुर्यं चामुण्डिकपृष्ठविलग्नानामेवेति । किञ्च सोमचन्द्रापरनामा जिनदत्तस्तावदेतादृश उत्सूत्रभाषको भवति तद्युक्तमेव । यतो बाल्यावस्थायां प्रव्रज्यादिन एव दिव्यानुभावादिव स्वकीयं स्वरूपं स्वमुखेनैवाऽयं Page #47 -------------------------------------------------------------------------- ________________ ४४ औष्ट्रिकमतोत्सूत्रज्ञापितवान् । परं मोहवशेन तद्गुरुणा सम्यग् नावगतं, प्रवचनस्य भाविबाधाया अवश्यम्भावात् । तथाहि-प्रथमव्रतदिन एव सोमचन्द्रमुनिर्नीतोऽस्ति बहिर्भूमौ सर्वदेवगणिना, अज्ञानत्वाद् उद्गतक्षेत्राणि तेन त्रोटितानि, ततः शिक्षानिमित्तं रजोहरणं मुखवस्त्रिका च गृहीता सर्वदेवगणिना, भणितश्च-व्रते गृहीते किं क्षेत्राणि त्रोटयन्ते तद् गच्छ स्वगृहं, ततस्तदैवोत्पन्नप्रतिभेन तेनोक्तं-युक्तं कृतं गणिना परं मम चोटिका आसीत्तां दापय, येन गच्छामि इत्युक्ते गणेराश्चर्यमभूत् । अहो ! लघोरपि कीदृग् सदुत्तरत्वमेतस्य ? किं सम्प्रति प्रतिवचनं दीयते ? इत्यादिजिनदत्तवर्णनं सार्द्धशतकवृत्ताविति । तत्र उद्गतक्षेत्रदेशस्य त्रोटनेनाहं धर्मबीजाकरितस्य सङ्घक्षेत्रस्य देशेन त्रोटको भविष्यामीति ज्ञापितं, रजोहरणमुखस्त्रिकोद्दालने युक्तं कृतमिति भाषमाणेनेयं- प्रव्रज्या प्रवचनस्य मम च न श्रेयसे भविष्यतीति ज्ञापितं, परं मम चोटिका आसीत्तां दापय येन गच्छामीत्यनेन मम गृहवास एवं श्रेयानिति सूचितमित्येवं विचारस्थाने सदुत्तरदातेति प्रशंसितं । न च बालचेष्टत्वान्न दोष इति शङ्कनीयं, बाल्यावस्थाचेष्टयैव वृद्धावस्थाचेष्टाया अनुमानात् ! उक्तं च 'पीऊण पाणि सरवराण पिट्टि न दिति सिंहिडिंभा । होही जाण कलावो ताणं चिअ एरिसा बुद्धी ॥१॥ अत एव श्रीमहावीरशिष्येणातिमुक्तकेन वहमाननिबद्धजले जलपात्रं मुक्त्वा भो लोका ! मदीयां [ नावं] तरन्तीं पश्यंत्विति चेष्टयाऽऽत्मनस्तद्भव एव संसारोत्तरणं सूचितं । या च चेष्टा न दोषसूचिका न च गुणसूचिका, सा सर्वबालसाधारणी बोध्या । न चैवमतिमुक्तकस्यापीयं साधारणी चेष्टा भविष्यतीति शङ्कनीयं, प्रव्रजितबालानामसाधारण्यादेव तस्मात्प्रव्रजितबालाकानां मध्ये दोषसूचिका जिनदत्तस्यासाधारणी चेष्टा बोध्येति जिनदत्तः चर्चितः । Page #48 -------------------------------------------------------------------------- ________________ चिकं वा सामायिकग्रहणाचकं तु पूविधप्रसङ्गेन प्रदीपिका ॥ अथ स्त्रीस्वरूपं चर्च्यते - भो ! चामुण्डिक ! मानुषी स्त्री जिनप्रतिप्रतिमापूजाऽर्हा न वा?, प्रथमे तावदुत्सूत्रपदोद्घाटनकुलं कुर्वन् जिनदत्तः पीतमदिर आसीत्, येन स्त्रीजिना प्ररूपका उत्सूत्रभाषिण इति कथितवान् । द्वितीये, कुतो न योग्या ?, अपावित्र्यादिति चेत्तर्हि तस्यास्तदपावित्र्यं सार्वदिकं कादाचित्कं वा ?, आद्ये, ज्ञानाध्ययनाध्यापननमस्कारगणनप्रतिक्रमणकरणपौषधसामायिकग्रहणसाधुदानादि सर्वमपि धर्मकृत्यं स्त्रीणामुच्छे[च्छि* येत । कादाचित्कं तु पुरुषाणामपि तथाविधाऽपावित्र्यसम्भवेन औदारिकशरीरिमात्रस्य निषेधप्रसङ्गेन तवापि कथं धर्मोपदेशकत्वमित्यत्यन्तमासमञ्जस्यमिति स्त्रीस्वरूपं चर्चितम् ॥ भो ! जिनदत्तापत्य ! स्त्रीपूजिताः प्रतिमा अपूज्या अवन्दनीयाश्च भवन्ति उत तासां विनाशो भवंति ?, प्रथमे, तावत्तनिश्रितार्हदाऽऽलये प्रवचनपरमार्थानभिज्ञास्त्वत्समुदायव्यतिरिक्ताभिर्मुग्धस्त्रीभिः क्रियमाणा जिनपूजा कथं न निषिध्यते ? न च निषिध्यत एव, प्रत्यक्षबाधात् । किञ्च-अस्मत्प्रतिष्ठितचैत्यालयेषु चैत्यवन्दनार्थं तव प्रवेशो न युक्तः । तत्र यथेष्टं स्त्रीभिः पूजायाः क्रियमाणत्वात् । ननु युष्मादृग्भीत्या तत्राऽऽगम्यत इति चेत्, अहो ! देवानुप्रिय ! अस्मच्चैत्यालयाऽऽगमनमाश्रित्यास्माभिस्तव नामापि न स्मरिष्यते । एतद्विषयेऽस्माकं शपथ एवेत्यवेहि । न चैतद्विषयेऽस्माकं दोदूयापि, प्रत्युत त्वय्यनुकम्पापरायणानामस्माकं प्रीतिरेव । ननु कथमनुकम्पेति चेत्, श्रृणु-तत्राऽस्मदुपदेशविदितप्रवचनपरमार्थाभिर्दक्षस्त्रीभिः क्रियमाणामहत्पूजां दृष्ट्वा तन्निन्दापरायणस्य भगवत्पूजावैरिणस्तत्राऽऽगतस्य तव नरकादिहेतुस्तीव्रकर्मबन्धो भवति, तद्धेतुनिवारकाश्च वयं त्वय्यनुकम्पावन्त एवेति तात्पर्यम् । द्वितीये, तावत् प्रत्यक्षबाधः । न हि स्त्रीभिः पूजितानां प्रतिमानां विनाशो दृश्यते, किन्तु प्रागुक्त Page #49 -------------------------------------------------------------------------- ________________ औष्ट्रिकमतोत्सूत्रप्रपञ्चेन स्वमतिकल्पितमार्गस्यैव विनाश इति चर्चितं प्रतिमास्वरूपम् ॥ एवं चतुष्पवर्ती विना पौषधनिषेधोऽपि उभयसन्ध्यप्रतिक्रमणवत् प्रायश्चितरूप उत संवररूपो वा पौषध इति विकल्प्य औष्ट्रिकमुखेनैव तिरस्कार्यः । एवमन्यदप्युत्सूत्रकदम्बकं प्रवचनैकभक्तिरसिकैरेतत्प्रवचनमास्माकीनमिति धिया तिरस्कार्यं, न तूपेक्षणीयमिति । अथ किञ्चिदौष्ट्रिकापत्यं जिनदत्तमस्तके एतत्पातकमिति कुबुद्धया धायमालम्बते, तदयुक्तं जिनदत्तापेक्षया जिनदत्तप्रकाशितोत्सूत्रप्रवर्तकस्य महापातकमिति । एवमन्यदपि तदसदुक्तमाकर्ण्य सकर्णैः परोपकाररसिकैः सदुत्तरधिया भाव्यमिति । श्रीविजयदानसूरीनापृच्छ्यापृच्छ्य शास्त्रसम्मत्या । औष्ट्रिकमत उत्सूत्रोद्धतान्धकारप्रणाशपरा ॥१॥ श्रीवीरशासनस्नेहसिक्ता ह्याशासनस्थितिः । जीयाद् दुर्वाग्वचोवातैरक्षोभ्या दक्षहस्तगा ॥२॥ मुनीन्दुषट्क्षमावर्षे (१६१७) हर्षात् शोभालये पूरे। धर्मसागरसज्ञेन, निर्मिताऽऽशु प्रदीपिका ॥३॥ त्रिभिर्विशेषकम् ॥ इतिश्रीमत्तपोगणनभोऽङ्गणनभोमणिश्रीविजयदानसूरीश्वरशिष्योपाध्यायश्रीधर्मसागरगणिविरचितायामौष्ट्रिकमतोत्सूत्रप्रदीपिकायामौष्ट्रिक मतोत्सूत्रस्यौष्ट्रिकमुखेनैव व्यवस्थापनालक्षणः चतुर्थोऽधिकारः ॥ इति औष्ट्रिकमतोत्सूत्रप्रदीपिका ॥ श्रीशुभं भवतु ॥ Page #50 -------------------------------------------------------------------------- ________________ પૂ. મહોપાધ્યાય ધર્મસાગરગણિપ્રવર વિરચિતા ઔષ્ટિક્મતોસૂત્રપ્રદીપિકા स्वस्तिश्रीमन्तमानन्द-ज्ञानामृतपयोनिधिं । नत्वा सम्प्रति तीर्थेशं, श्रीमद्वीरजिनेश्वरम् ॥१॥ दुर्मनस्कमृगत्रास - मृगारिं मुनिपुङ्गवं । श्रीमद्विजयदानाह्वं नत्वा सूरीश्वरं पुनः ॥२॥ कदाग्रहविमुक्तानां, मत्सरग्रस्तचेतसाम् । अल्पश्रुतवतां किञ्चिदुपकारपरायणाम् ॥३॥ चामुण्डकमतोत्सूत्र - दीपिकां बोधहेतवे । યથાવુરુવર:પ્રીતિ, પ્રર્વે મૃદુભાષવા ॥૪॥ चतुर्भिः कलापकम् ॥ સ્વસ્તિ અને શ્રીયુક્ત આનંદ-જ્ઞાનરૂપી જે અમૃત તેના જે સમુદ્ર એવા સાંપ્રતકાલે શ્રીવીરજિન નામના તીર્થનાથને નમસ્કાર કરીને ૭ દુર્મનસ્ક એવા જે હરણીયાઓ તેને ત્રાસ પમાડનાર સિંહ સમાન અને મુનિઓને વિશે શ્રેષ્ઠ એવા વિજયદાનસૂરીશ્વરને નમસ્કાર કરીને • કદાગ્રહથી વિમુક્ત એવા અને મત્સરથી જેનું ચિત્ત ગ્રસિત થયું નથી તેવા-અલ્પદ્યુતવાલા-જ્ઞાનવાળા આત્માઓને કાંઈક ઉપકાર પરાયણ એવી ચામુંડિક-મત ઉત્સૂત્ર દીપિકા નામની આ વૃત્તિ જેવી રીતે ગુરુવચનને પ્રીતિ કરનારી થાય એવી મૃદુ ભાષા વડે બોધ માટે હું કરું છું. (ચાર શ્લોક સાથે) આ ઔષ્ટ્રિકમતોઉત્સૂત્ર દીપિકામાં ચાર અધિકારો આવે છે. તેમાં પહેલાં અધિકારમાં ઔક્ટ્રિક મત નામની સ્થાપના, બીજા અધિકારમાં ઔક્ટ્રિક મતના ઉત્સૂત્રને ઉઘાડા કરીને આગમસાક્ષીએ તેનું નિરાકરણ, તિરસ્કાર, ત્રીજા અધિકારમાં દુર્જનના વચનોને સાંભળીને અરિહંત આદિઓની અવહેલના કરવા વડે કરીને સમ્યક્ત્વનો ત્યાગ જેમણે કરેલો છે તેવા આત્માઓને Page #51 -------------------------------------------------------------------------- ________________ X2 ઔષ્ટિકમતોત્સત્રપાછા સમ્યક્ત પમાડવાનો ઉપાય બતાવાશે. ચોથા અધિકારમાં ઔષ્ટ્રિકમત ઉસૂત્રનું ઔષ્ટ્રિકના મુખેથી જ બોલાવવાનો ઉપાય જણાવાશે. તેમાં પહેલાં અધિકારમાં ઔષ્ટ્રિકના ત્રણ નામો છે, તે આ પ્રમાણે : ઔષ્ટ્રિક, ચામુંડિક અને ખરતર, તેમાં ખરતર મતનો આકર્ષક જિનદત્ત આચાર્ય, સંઘની ઉક્તિથી ભય પામેલો ઊંટ ઉપર બેસીને પાટણથી જાવાલપુર પહોંચ્યો, તેથી કરીને લોકોએ સાર્થક એવું ઔષ્ટિક નામ આપ્યું, અને ઉસૂત્ર કંદકુદ્દાંલ નામના ગ્રંથના પાંચમાં વિશ્રામમાં કહ્યું છે जिनदत्तक्रियाकोशच्छेदोऽयं यत्कृतस्ततः। सङ्घोक्तिभीतितस्तेऽभू-दारुह्योष्ट्रं पलायनम् ॥१॥ જિનદત્ત વડે ક્રિયા સમુદાયનો જે છેદ કરાયો તેથી કરીને સંઘની ઉક્તિથી ભય પામેલાં એવા તેનું ઊંટ ઉપર આરુઢ થઈને પલાયન કરવાનું થયું. તેવી જ રીતે પોતાના મતની વૃદ્ધિને માટે ચામુંડિકા દેવીનું જિનદત્ત વડે આરાધન કરાયું, અને તેથી કરીને લોકો વડે કરીને જે ચામુંડિક નામ દેવાયું છે તે સાર્થક છે. અને ઉસૂત્ર કંદકુંદાલ નામના ગ્રંથના પાંચમા વિશ્રામમાં કહેલું છે કે – 'सूर्याभनाट्यवत् ते किं, नर्तक्यो न जिनाङ्गणे । चैत्याऽऽनायतनं यत्तद्युक्तं चामुण्डिकस्य ते' ॥२॥ . સૂર્યાભ દેવના નાટકની જેમ જિનેશ્વર ભગવાનના મંદિરમાં તારે નર્તકીઓ કેમ નથી? તેથી કરીને ચામુંડિક એવા તારા ચૈત્યનું અનાયતનપણું જે છે તે યુક્ત છે. તથા ત્રીજું ખરતર નામ યાદચ્છિક છે, એટલે પૂછતા એવા લોકોની સામે જિનદત્તે પોતે જ પ્રગટ કરેલું છે. જેવી રીતે આંચલિકે પોતાના પક્ષનું વિધિપક્ષ નામ રાખ્યું, ત્રિસ્તુતિકે આગમિક એ પ્રમાણે આપ્યું, લોકોએ આપેલા નામથી લજ્જા પામતા એવા તેઓએ પોતાની જાતે જ નિહેતુક અને અર્થશૂન્ય નામ પ્રગટ કર્યા છે તેવી રીતે આ પણ છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રદીપિકા ४सं પરંતુ આ ઔક્ટ્રિક અને ચામુંડિક નામની જેમ ‘અતિશય ખર=કઠોર તે ખરતર' એ પ્રમાણે તેના મતના અભિપ્રાય વડે કરીને ખરતર એ પ્રમાણે લોકોએ આપેલું નામ સાર્થક છે. કોઈપણ ઠેકાણે ઉત્સૂત્રકંદકુંદાલ આદિમાં આ નામનું સહેતુક કે સાર્થકપણાનું દર્શન નહિ થતું હોવાથી. હવે વાદી પ્રશ્ન કરે છે કે યાદૈચ્છિક એ નામનો અર્થ શું ? એ પ્રમાણે પૂછતો હો તો સાંભળ. જે હેતુશૂન્ય હોય, પોતાની મતિકલ્પનાએ કલ્પેલું હોય અને સંકેતરૂપ હોય તેને યાદચ્છિક કહેવાય છે, જેવી રીતે દેવનો દીધેલો ન હોય તો પણ દેવદત્ત નામ કહે તે યાદૈચ્છિક નામ કહેવાય છે. હવે કોઈક લોકો તેના મતનું આલંબન લઈને બોલે છે કે હે વિચક્ષણ ! ઔષ્ટ્રિક પટ્ટાવલીમાં અને ઔષ્ટ્રિકે બનાવેલ ષષ્ઠીશતક આદિની વૃત્તિમાં ખરતરના નામની સહેતુકતા અને સાર્થકતા કહેલી છે. ત્યારે તેવું કહેનારની સામે જવાબ આપવો કે : હે દેવાનુપ્રિય ! કોઈ પણ બુદ્ધિમાન સભ્યદ્ધિ વડે કરીને ચામુંડિક શાસ્ત્રનું અવલોકન કર્યા પછી તેની સત્યપણે શ્રદ્ધા કરતો નથી. જેથી કરીને ઔષ્ટ્રિકમતવાળાએ બનાવેલ આધુનિક ગ્રંથોને વિશે કોઈક-ઠેકાણે ચોર્યાશી મઠપતિઓને જીતીને દુર્લભરાજાની સભા સમક્ષ શ્રી જિનેશ્વર સૂરિ વડે કરીને સંવત-૧૦૨૪મા વર્ષે અને કોઈક ઠેકાણે ૧૦૮૦મા વર્ષે ખરતર બિરુદ મેળવાયું છે તેમ લખાયું છે. અને તે તદ્દન ખોટું છે. કારણ કે તે કાલે દુર્લભ રાજાનું જ દુર્લભપણું હતું, અર્થાત્ અસ્તિત્વ નહોતું. કારણ કે દુર્લભરાજા ૧૦૬૬-વર્ષે પાટણમાં રાજ્ય પર આવ્યો અને ૧૦૭૭ વર્ષે પરલોક સીધાવ્યો. એ પ્રમાણે કુમારપાલ પ્રતિબોધ આદિમાં કહ્યું છે. વળી તેના ખરતર પૂર્વજ પણ ગણધર સાર્ધશતકની વૃત્તિ કરતાં જેવો તેવો પ્રલાપ કરવા છતાં પણ કોઈપણ ઠેકાણે ખરતર બિરુદ લખ્યું નથી. તે વાત પણ સાથે સાથે વિચારવી. વળી સર્વસંમત એવા પ્રભાવક ચરિત્રને વિશે અને બુદ્ધિસાગર સૂરિજીએ રાજાના ઉપ૨ોધ વડે કરીને મઠપતિઓની આજ્ઞા વડે શ્રી જિનેશ્વરસૂરિએ પત્તન-પાટણને વિષે સ્થિતિ કરી, એટલું જ માત્ર લખ્યું છે. પરંતુ મઠપતિઓની સાથે વાદ કર્યો અને ત્યાર પછી ખરતર બિરુદ મળ્યું ઇત્યાદિ વાતની ગંધ પણ નથી, તે આ પ્રમાણે : Page #53 -------------------------------------------------------------------------- ________________ ઔષ્ટ્રિકમતોત્સત્રउपरोधेन नो यूय-ममीषां वसनं पुरे । अनुमन्यध्वमेवं च, श्रुत्वा तत्र तदादधु' ॥१॥ रिति श्रीप्रभावकचरित्रे । અથવા ઉપરોધ વડે કરીને આ લોકોને નગરમાં રહેવાનું તમે માન્ય રાખો તે પ્રમાણે સાંભળીને તેઓએ (ખરતરોએ) તે સ્વીકાર્યું ! તેથી કરીને ઔષ્ટ્રિકોએ બનાવેલા ગ્રંથમાં વિશ્વાસ ન કરવો. વળી ઔષ્ટ્રિક ગ્રંથોને વિષે નિન્યવકૃતપણા વડે કરીને પણ સમ્યગદૃષ્ટિઓએ વિશ્વાસ કરવો યોગ્ય નથી. અને તેનો વિશ્વાસ કરવામાં દુર્લભબોધિતા થાય છે, મહાનિશીથમાં કહ્યું છે કે - 'जे भिक्खू वा भिक्खूणी वा सावओ वा साविआ वा परपासंडीणं - पसंसं करेज्जा, जे आवि निह्नगाणं पसंसं करेज्जा, जे आवि निह्नगाणं अणुकूलं भासेज्जा, जे आवि निह्नगाणं आययणं पविसिज्जा, गंथसत्थपयक्खरं वा परूवेज्जा, जे आवि निह्नगाणं संतिए कायकिलेसाइए तवेइ वा संजमेइ वा नाणेइ वा विण्णाणेइ वा सुए वा पंडिच्चेइ वा अविबुहमुद्धपरिसामज्झगए सिलाहेज्जा, सेवि अ णं परमाहम्मिएसु उववज्जेज्जा, जहा सुमती' इति । અર્થ જે સાધુ અથવા સાધ્વી, શ્રાવક અથવા શ્રાવિકા, પરપાખંડીઓની પ્રશંસા કરે છે, અથવા નિcવોની પ્રશંસા કરે છે, અથવા તેઓ નિતવોને અનુકૂળ બોલે છે, અથવા જેઓ નિહ્નવોના આયતન-મંદિરોમાં પેસે છે, અથવા તેઓની પાસે કાયક્લેશ આદિ તપ કરે છે, અથવા સંયમ પાળે છે, અથવા જ્ઞાન મેળવે, અથવા શ્રુત મેળવે અથવા મુગ્ધ લોકોની સભામાં નિતવોની પ્રશંસા કરે તે પરમાધામીને વિષે ઉત્પન્ન થાય છે. જેમ કે સુમતિઃ અને ચામુંડિકનું નિહ્નવપણું “ઉસૂત્ર કંદકુંદાલ' ગ્રંથના પહેલા વિશ્રામમાં પ્રગટ જણાવેલું છે. તે આ પ્રમાણે - 'अनवस्थितकोत्सूत्रं, यथाच्छन्दत्वमेषु न । तदवस्थितकोत्सूत्रं, निह्नवत्वमुपस्थितम् ॥१॥ Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રદીપિકા एते स्वकर्मणा बाह्याः, पञ्चोत्सूत्रप्ररूपकाः । अभूवन् दुःषमाकाल-भ्रमोझामितचेतसः' ॥२॥इति । અનવસ્થિત ઉસૂત્ર બોલવું, કે યથાણંદપણું આ લોકોમાં નથી, તેથી કરીને તેઓનું અવસ્થિત ઉસૂત્ર અને નિલવપણું પ્રાપ્ત થાય છે. આ પાંચે ઉસૂત્ર પ્રરૂપકો દુષમાકાલના ભ્રમથી ભ્રમિત ચિત્તવાળા થયા છતાં પોતાના કાર્યો દ્વારા તીર્થબાહ્ય થયા છે, તેવી જ રીતે સાતમા વિશ્રામમાં પણ રાકૌષ્ટિકી પૂનમીઆ ખરતર સંઘથી બહાર છે. સાઈ પૂનમીયા અને આંચલિક એનાથી બાહ્ય છે, અને તેં તો પૂનમીયા અને આંચલિયાથી પણ બહાર છે, જેથી કરીને પૂજ્યને વિષે તારે પૂજા ન હોય એ બરોબર છે. આ બધાના સાક્ષી ગ્રંથો તો આ જ ઔષ્ટ્રિકમતોસૂત્ર પ્રદીપિકાના ત્રીજા અધિકારમાં દેખાડાશે. વળી બીજી વાત જિનેશ્વરસૂરિજીને જો ખરતર બિરુદ મળ્યું હોત તો ઉસૂત્ર કંદકુદ્દાલના કર્તાએ તે ગ્રંથના પહેલાં વિશ્રામની સ્વોપજ્ઞવૃત્તિમાં જિનેશ્વરસૂરિના શિષ્ય નવાંગી વૃત્તિના કર્તા શ્રી અભયદેવસૂરિ મને “જિનશાસન પ્રભાવક' એમ કહે ખરા ? કારણ કે નિહ્નવનું પ્રવચન ઉપઘાતીપણું હોવા વડે કરીને પ્રભાવકપણાનો અસંભવ હોવાથી. પરંતુ ખરતર ગચ્છમાંથી જિનદત્તાચાર્ય ઔષ્ટ્રિકમતનો આકર્ષક થયો, એ પ્રમાણે કહ્યું હોત એ પ્રમાણે પણ કહ્યું નથી, પરંતુ ખરતર મતનો આકર્ષક જિનદત્તાચાર્ય છે એ પ્રમાણે જણાવેલ છે. અને તેથી જ જિનેશ્વરસૂરિનું ખરતર બિરુદ દૂરથી જ ફેંકી દીધેલું જાણવું. એવો કોઈ પણ નથી કે લોંકામતી મહાપાપી એમ કહીને તેના મતમાં અમુક નામના ઋષિ જિનશાસન પ્રભાવક હતા એમ કહે. આ કહેવા દ્વારાએ નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજી મ. ખરતર હતાં, એ પ્રમાણેનો જે અસત્ય પ્રવાદ ચાલે છે તે પણ દૂર કર્યો જાણવો. જેથી કરીને નવાંગીવૃત્તિની ટીકાના અંતે પછી વિક્રમાદિત્ય-વિક્રમ મહારાજાના કાલથી ૧૧૨૦ વર્ષે અલ્પબુદ્ધિવાળાને ગમ્ય એવી સ્થાનાંગસૂત્રવૃત્તિ બનાવી, અને ખરતર મતની ઉત્પત્તિ તો વિ. સં. ૧૨૦૪-માં જિનદત્તાચાર્યથી જ થઈ છે, અને ઉસૂત્રકંદકુંદાલમાં હું નંદ્રિયઅગીયારસો ઓગણસાઠની Page #55 -------------------------------------------------------------------------- ________________ પર ઔષ્ટ્રિકમતોત્સત્રસાલમાં (૧૧૫૯) પૂર્ણિમા મત નીકળ્યો. ૧૨૦૪માં ખરતર મત નીકલ્યો, ૧૨૧૩માં આંચલીયા મત નીકળ્યો, ૧૨૩૬માં સાઈ પૂનમીયા નીકળ્યો અને ૧૨૫૦માં બે મતવાળો ત્રણ થોયનો મત નીકળ્યો, આ પાંચેય કુપાક્ષિક પક્ષો જાણી લેવા. - હવે અહીંયા કોઈ કહે છે કે તમારા ગ્રંથોને વિશે જે ૧૨૦૪માં ખરતરની ઉત્પત્તિ લખાઈ છે તે રુદ્રપલ્લીય ખરતર મતની ઉત્પત્તિ લખેલી હશે? ત્યારે તેને કહેવું કે હે દેવાનુપ્રિય ! રુદ્રપલ્લીય ખરતર મતની ઉત્પત્તિ તો ખરતરની પટ્ટાવલીમાં ૧૨૦૫ વર્ષે જિનશખરથી થયેલી લખી છે, અને અમારા ગ્રંથને વિશે ખરતર મતની ઉત્પત્તિ ૧૨૦૪માં જિનદત્તાચાર્યથી જ લખેલી છે તેથી તેમાં કોઈ શંકાનું કારણ નથી. વળી ખરતર પટ્ટાવલીમાં જિનશેખરસૂરિથી રુદ્રપલ્લીય મતની ઉત્પત્તિ વિ.સં. ૧૨૦૫માં લખી તે પણ રુદ્રપલ્લીય ગ્રંથોની સાથે વિરોધવાળી હોવાથી અસત્ય જાણવી. કારણ કે તેના જ ગ્રંથને વિષે જિનશેખરસૂરિની પાટે પદ્મચંદ્ર અને તેની પાટે વિજયચંદ્ર અને તેની પાટે અભયદેવ સૂરિ, તે અભયદેવસૂરિથી રુદ્રપલ્લીય મતની ઉત્પત્તિ લખેલી છે, અને રુદ્રપલ્લીય સંઘતિલકસૂરિકૃત-સમ્યક્ત સપ્તતિકાની ટીકામાં કહેવું છે કે પટ્ટે તેમની પાટે અભયદેવસૂરિ, ગુણો વડે કરીને અદ્વિતીય થયા, અને જેનાથી અતુચ્છ એવો રુદ્રપલ્લીય ગચ્છ થયો છે તે જયવંતો વર્તે છે. આ પ્રમાણે તે રુદ્રપલ્લીય મતવાળાની દાનોપદેશમાલાની વૃત્તિમાં પણ કહેલું છે. - હવે કોઈક અપંડિત આ પ્રમાણે બોલે છે, ૧૨૦૪ વર્ષે ખરતરની ઉત્પત્તિ, જિનદત્તથી થઈ તે વાત તેમ હો, તો પણ આ નવાંગીવૃત્તિકાર ખરતરના પૂર્વજ તો હતા જ, તેની પટ્ટાવલીમાં આ પ્રમાણે લખેલું હોવાથી. ત્યારે એવું બોલવાવાળાને આમ કહેવું કે હે દેવાનુપ્રિય ! પૂર્વે મલયગિરિસૂરિ આદિ ઘણાં આચાર્યો, કોઈની કેટલાકોની પાટને વિષે પણ વિદ્યમાન નહિ હોવાથી અને બહોળા શિષ્ય પરિવારથી રહિત હોવાથી દેવલોકમાં ગયા છે, તેઓને વર્તમાનકાળે કોઈક ઉસૂત્રભાષી પોતાની મતિએ કલ્પેલી પટ્ટાવલીમાં લખી નાખે તેટલા માત્રથી તે તેના પૂર્વજો થઈ જતાં નથી. પરંતુ, જે કહેલો માર્ગ તેને અનુસરવાવાળા હોય તેના તે પૂર્વજ થાય. એવો ન્યાય હોવાથી. Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રદીપિકા ૫૩ ઉત્સૂત્રભાષીઓના પૂર્વજો ઉત્સૂત્રભાષીઓ જ હોય છે. જેવી રીતે સાંપ્રતકાલના જે જિનચંદ્ર, જિનપતિ-આદિ જે પૂર્વજ ખતરો છે, તે ખરતરોના પૂર્વજ જિનદત્તાચાર્ય છે, અને જિનદત્તાચાર્યનો તો કોઈ પૂર્વજ નથી, જેથી તીર્થંકરો ગુરુ પારતંત્ર્યના અભાવવાળા છે. તેમ જિનદત્તસૂરિ ગુરુપારતંત્ર્યના અભાવ વડે કરીને જ સ્ત્રીજિન પૂજાનો નિષેધક આદિ સ્વરૂપ માર્ગના પ્રવર્તન માટે હોવાથી. જો આમ ન હોય તો લખ્યાના અનુસારે પૂર્વજની કલ્પના કરવામાં દિગંબર-પાશચંદ્ર આદિ બધાના પૂર્વજો સુધર્માસ્વામી આદિ થશે. અને તે સંભવતું નથી, કારણ કે પરસ્પર પ્રતિસ્પર્ધી એવા માર્ગોના વિવિધ માર્ગોના પ્રણેતા સુધર્મા સ્વામી સંભવે તો અનાષ્ટપણાનો પ્રસંગ થાય. તેથી કરીને જે જેના બતાવેલા માર્ગને અનુસરવાવાળો હોય તે તેનો પૂર્વજ કહેવાય, એ પ્રમાણેનો વિચાર કરવામાં પ્રવચનમાં કહેલી પરંપરાગત જે સામાચારી એનું આચરણ કરનારા પ્રવચનમાં કહેલાં સુધર્મા સ્વામી આદિ પુરુષો જ પૂર્વજો છે, બાકીના જે પ્રવચન અને પરંપરાથી પરામુખી થયેલા આત્માઓને, અમારા માર્ગના પ્રણેતા સુધર્મા સ્વામી આદિ છે, એ પ્રમાણેના વિકલ્પવાળાઓના સુધર્માસ્વામી આદિથી ભિન્ન જાણવા. પ્રવચન દ્વેષીઓના ઋષભ સ્વામી આદિ તીર્થંકરો પણ અમારા માર્ગના પ્રકાશક કરવા વડે કરીને કલ્પેલાં ભિન્ન જ જાણવા. અને તેથી જ કરીને ઉત્સૂત્રકંદકુદ્દાલ ગ્રંથમાં નિહ્નવોના કલ્પાયેલા તીર્થંકરો ઉત્સૂત્રભાષી જ જાણવા, એ પ્રમાણે કહેલ છે. તેથી કરીને કોઈપણ ઠેકાણે તેવું લખેલું હોય તો પણ તેની આજ્ઞાના વૈરીઓનો તે પૂર્વજ થતો નથી, અને કોઈ ઠેકાણે ન લખેલો હોય તો પણ તેની આજ્ઞાના રસીક આત્માઓનો પૂર્વજ થાય છે, એ પ્રમાણે પૂર્વજની ચતુર્વાંગી જાણી લેવી. વળી બીજી વાત ખરતોની પટ્ટાવલીમાં પણ શ્રીઅભયદેવસૂરિ પટ્ટધર તરીકે લખેલ નથી. પરંતુ ‘પાર્શ્વવર્તિ આચાર્ય’ તરીકે જણાવેલ છે, જેથી કરીને તે ખરતરની પટ્ટાવલીમાં પણ કોઈક ઠેકાણે ‘નવાંગીવૃત્તિના કર્તા શ્રી અભયદેવસૂરિ પટ્ટધર નથી, પરંતુ આચાર્ય છે અને તે પ્રભાવક તરીકે હોવાથી તેમને પટ્ટાવલીમાં લખેલ છે' એ પ્રમાણે લખ્યું છે, જેવી રીતે છત્રાઉલાગચ્છની પટ્ટાવલીમાં પણ ‘પાર્શ્વવર્નિસૂરિ’પણા વડે કરીને લખેલા છે તે આ પ્રમાણે - Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ઔષ્ટ્રિકમતોત્સત્ર“શ્રી વર્ધમાનસૂરિ તેના બે શિષ્ય જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ, તેમાં જિનેશ્વર સૂરિના જિનચંદ્રસૂરિ અને નવાંગીવૃત્તિકારશ્રી અભયદેવ સૂરિ, અને શ્રી જિનભદ્ર સૂરિ નામના ત્રણ શિષ્યો હતા, તે ત્રણની અંદર જિનચંદ્ર સૂરિ પટ્ટધર, તેની પાટે પ્રસન્નચંદ્ર સૂરિ, તેની પાટે દેવભદ્રસૂરિ તેની પાટે દેવાનંદ સૂરિ, તેની પાટે દેવપ્રભસૂરિ, તેની પાટે વિબુદ્ધપ્રભ સૂરિ, તેની પાટે શ્રી પદ્મપ્રભ સૂરિ ઇત્યાદિ. અને અભયદેવસૂરિ સંતાનીયા શ્રી પદ્મપ્રભસૂરિ વિરચિત શ્રી મુનિસુવ્રત સ્વામી ચરિત્રમાં કહેલું છે કે - यन्मुखाऽऽवासवास्तव्या, व्यवस्यति सरस्वती । गन्तुं नाऽन्यत्र स न्याय्यः श्रीमान् देवप्रभप्रभुः ॥४॥ मुकुरतुलामंकुरयति वस्तु प्रतिबिम्बविशदमतिवृत्तं । श्रीविबुधप्रभचित्तं न विधत्ते वैपरीत्यं तु ॥५॥ तत्पदपद्मभ्रमरश्चके पद्मप्रभश्चरितमेतत् ।। विक्रमतोऽतिक्रान्ते वेदग्रहरवि १२९४ मिते समये ॥६॥ • જેમના મુખરૂપી મકાનમાં રહેનારી સરસ્વતી વ્યવસાય કરે છે, અને બીજે જઈ શકતી નથી તે ન્યાયની વાત છે, એવા શ્રીમાન દેવપ્રભસૂરિ હતાં. • જેમના વિશદ મતિવાળા વર્તનનું પ્રતિબિંબ દુકૂરતુલાને અંકુરિત કરે છે, તે વિબુદ્ધપ્રભસૂરિનું ચિત્ત વૈપરીત્યતાને ભજતું નથી. • તેમના પદરૂપી જે કમલ તેના ભ્રમર સમાન એવા પદ્મપ્રભે આ ચરિત્ર વિ. સં. ૧૨૯૪માં બનાવ્યું. હવે અહીં કોઈક એમ બોલે છે, તમે પૂર્વે કહેલી પટ્ટાવલી છત્રાલિા ગચ્છ સંબંધીની છે તે કેવી રીતે જાણી ? તો તેને એ રીતે જવાબ દેવો કે હે મિત્ર ! સં. ૧૨૯૯ની સાલમાં પાટણ નગરમાં બધા આચાર્યોએ ભેગા થઈને શાસન મર્યાદાને માટે એક મતપત્રક બનાવ્યુંતેમાં નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિના સંતાન છત્રાલેલા શ્રી દેવપ્રભસૂરિ શિષ્ય શ્રી પદ્મપ્રભસૂરિ એ પ્રમાણે લખેલું છે, તેથી કરીને જાણ્યું. Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રદીપિકા પપ હવે કોઈક અતિ વાચાલ એમ બોલે છે કે આ પટ્ટાવલી ખરતરભેદ વિશેષની હશે ! ત્યારે તેને આ પ્રમાણે કહેવું કે વાકપટુ ! સમસ્ત ખરતર પટ્ટાવલીઓને વિશે ખરતર મતાકર્ષક જિનદત્તાચાર્યના ગુરુ શ્રી જિનવલ્લભસૂરિ લખેલા છે, કોઈ ચામુંડિક પટ્ટાવલી જિનવલ્લભના નામથી રહિત નથી, અને આ પટ્ટાવલી જિનવલ્લભના નામથી રહિત છે, આથી તે ખરતર પટ્ટાવલી નથી તેમ તું જાણ. હવે કોઈક શંકાશીલ આત્મા શંકા કરે છે કે અહો ! આટલું બધું અશુદ્ધ પટ્ટાવલી આદિને વિશે કેમ લખી શકાય? ત્યારે તેને કહેવું કે હે ભાગ્યશાળી ! ઉત્સુત્ર ભાષકોને ખોટું બોલવામાં શંકા હોતી જ નથી. જો એમ ન હોય તો આચારાંગ દીપિકાકારે ઉદ્યોતનસૂરિને પણ ખરતરના નામથી કલંકિત કરેલા છે, એ કેમ બને ? આચારાંગ દીપિકાની પ્રશસ્તિમાં લખેલું છે કે – श्रीवीरशासने क्लेश-नाशने जयिनि क्षितौ । सुधर्मस्वाम्यपत्यानि, गणाः सन्ति सहस्रशः ॥१॥ गच्छः खरतरस्तेषु, समस्ति स्वस्तिभाजनं । યત્રમૂવદ્ ગુગુણો, ગુરવો રાતભષ: --નારા ' श्रीमानुद्योतनः सूरि-वर्द्धमानो जिनेश्वरः ।। जिनचन्द्रोऽभयदेवो, नवाङ्गवृत्तिकारकः ॥३॥ ક્લેશનાશક એવા અને પૃથ્વીને વિષે જયવંતા વર્તતા એવા શ્રી વીર શાસનમાં સુધર્માસ્વામીના અપત્યરૂપ હજારો ગણ છે, તે ગણોને વિષે સ્વસ્તિના ભાજનરૂપ ખરતર નામનો ગચ્છ છે, કે જે ગચ્છને વિષે ગુણોથી યુક્ત અને નિષ્પાપ એવા ગુરુઓ છે. જે ગચ્છમાં શ્રીમાનું ઉદ્યોતનસૂરિ, વર્ધમાનસૂરિ, જિનેશ્વરસૂરિ, જિનચંદ્રસૂરિ, નવાંગીવૃત્તિકાર શ્રી અભયદેવસૂરિ, અને આવશ્યક નિર્યુક્તિમાં કહેલ વિરાવલીની અંદર લખેલ નાગાર્જુન-ગોવિંદાચાર્ય આદિઓને અને બીજા શ્રી હરિભદ્રસૂરિ આદિને સ્વીકારીને શ્રી કલ્પસૂત્રની જે સ્થવિરાવલી એની વિરોધીની એવી પટ્ટાવલી કેમ રચે ? એ તમારે જ વિચારી લેવું. હવે કોઈક મિત્રતાના દાવે પૂછે છે કે અરે ! આશ્ચર્યની વાત છે કે Page #59 -------------------------------------------------------------------------- ________________ ઔષ્ટિકમતોત્સૂત્ર ૫૬ તમારા ગ્રંથોના અનુસારે શ્રી જિનેશ્વરસૂરિથી ‘ખરતર બિરુદ' થયું નથી, એમ અર્થથી પ્રાપ્ત થતું હોવા છતાં પણ જેવી રીતે ખરતરોના ગ્રંથોને વિષે ઔક્ટ્રિક ગ્રંથોને વિષે તેનું-જિનેશ્વરસૂરિનું ખરતર બિરુદ થયું. એ પ્રમાણે સ્પષ્ટ લખ્યું છે, તો તમારા ગ્રંથોને વિષે જિનેશ્વરસૂરિનું તેવું ‘ખરતર બિરુદ’ નથી, એવું કોઈપણ ઠેકાણે કેમ લખ્યું નથી ? ત્યારે તેને કહેવું કે હે મિત્ર ! તેવા પ્રકારનું લખવું ત્યારે થાય કે વિપ્રતિપત્તિ વડે કરીને વિવાદ ઊભો થયે છતે આમ લખવાનું સંભવે અને તે આજ સુધી તેવા પ્રકારની વિપ્રતિપત્તિનો અભાવ જ હોવાથી તેવું લખવાનું ક્યાંથી હોય ? અને વિવાદ ઉત્પન્ન થયે છતે તો લખવાનું થાય જ, જેમ અત્યારે મારા વડે લખાયું ! ઔક્ટ્રિકને તો તેવા પ્રકારનું લખવું યાદૈચ્છિક એવા પોતાના નામની સહેતુકતા કરવાને માટે હોય જ, પરંતુ લખાણ માત્ર વડે કરીને સંતોષ ન કરવો, પરંતુ વિચાર કરવામાં સમર્થ એવા અર્થની પ્રાપ્તિ થયે છતે સંતોષ કરવો. જેવી રીતે દૂધના અભિલાષી આત્માઓએ નાના સ્તનવાળી એવી દૂધ દેનારી ગાય પુષ્ટિ માટે થાય છે, તેવી રીતે મોટા વૃષણવાળો બળદિયો થતો નથી. ઇત્યાદિ અનેક દૃષ્ટાંતો સ્વયં જાણી લેવા. તેથી કરીને ખરતર પટ્ટાવલી આદિને અનુસારે શ્રી જિનેશ્વરસૂરિનું ખરતર બિરુદ શ્રદ્ધા કરવા લાયક નથી, પરંતુ પૂછતાં એવા આત્માઓની પાસે શ્રી જિનદત્તાચાર્ય વડે કરીને જ યાદૈચ્છિક નામ પ્રગટ કરાયું છે, એમ તાત્પર્ય જાણવું, એ પ્રમાણે શ્રીમત્ તપાગચ્છરૂપી જે આકાશના ચોગાનમાં સૂર્ય સમાન શ્રી વિજયદાનસૂરિજીના શિષ્ય ઉપાધ્યાયશ્રી ધર્મસાગરગણિ વિરચિત ઔષ્ટ્રિકમતોત્સૂત્ર પ્રદીપિકામાં ઔક્ટ્રિક નામ વ્યવસ્થાપના લક્ષણ નામનો પહેલો અધિકાર પૂર્ણ થયો. હવે બીજા અધિકારમાં ઔક્ટ્રિક મતના ઉત્સૂત્રને ઉઘાડા કરીને આગમ સાક્ષીએ તેનો તિરસ્કાર કરાય છે. તેમાં ઉત્સૂત્ર ચાર પ્રકારે સંભવે છે. તે આ પ્રમાણે (૧) ન્યૂન ક્રિયા પ્રરૂપણરૂપ, (૨) અધિક ક્રિયા પ્રરૂપણરૂપ, (૩) અયથાસ્થાન પ્રરૂપણરૂપ અને (૪) વસ્તુવિતથ પ્રરૂપણરૂપ. આ ચારમાં કોકનું-કોઈક-કોઈકમાં અને કેટલાંક ભાંગાઓ સંભવે છે, ઔષ્ટ્રિકમાં તો ચારેય પ્રકારના કષાયોથી પણ અનંત દુઃખ દેનારા એવા ચારેય ભાંગાઓ સંભવે છે. તે આ પ્રમાણે : Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રદીપિકા ૫૭ (૧) સ્ત્રીજિનપૂજાનિષેધ, (૨) જિનગૃહમાં નર્તકી નૃત્ય નિષેધ, (૩) ચતુષ્કર્વી સિવાય પૌષધ નિષેધ, (૪) માસકલ્પ વિચ્છેદ, (૫) છઠ્ઠ અઠ્ઠમ આદિ તપોના સળંગ ઉચ્ચારનો નિષેધ, (૬) ગૃહસ્થોને પણ “પાણસ્સ'ના આગારનો ઉચ્ચાર નિષેધ, (૭) સાંપ્રતકાલે શ્રાવક-શ્રાવિકાઓને પ્રતિમા તપનો નિષેધ, (૮) પૌષધિકોને મધ્યાહ્નકાળ સિવાય દેવવંદનનો નિષેધ, (૯) આચાર્ય સિવાય પ્રતિષ્ઠાનો નિષેધ, (૧૦) બે દ્રવ્યથી વધારે દ્રવ્ય ગ્રહણ કરીને આયંબિલ કરવાનો નિષેધ, એકાસણું આદિ તપ કરવાવાળાં અસમર્થ આત્માઓને પૌષધનો નિષેધ. આ વગેરે ન્યૂન ક્રિયા નિરૂપણરૂપ પહેલું ઉસૂત્ર જાણવું. - રાત્રિપૌષધિકોને રાત્રિના છેલ્લાં પ્રહરે સામાયિક કરવું. ૧, સામાયિક અને પૌષધ કરતાં શ્રાવકોને ત્રણ નવકાર ગણવા પૂર્વક ત્રણ વખત સામાયિક દંડકનો ઉચ્ચાર, ૨, સાધુને પણ ગૃહસ્થોને કહેલી વિધિ પ્રમાણે ઉપધાનનું વહન કરાવવું, ૩. એ અધિક ક્રિયા પ્રરૂપણરૂપ-બીજું ઉત્સુત્ર જાણવું. ૧. હવે સામાયિક દંડક ઉચ્ચર્યા પછી તુરત જ ઇરિયાવહિયં પડિક્કમવી, ૨. ચૌદશના ક્ષયે પાક્ષિક પ્રતિક્રમણની ભૂમિકા સ્વરૂપ-એ ત્રયોદશીથી યુક્ત એવી -જે ચૌદશ છે તેમાં દૈવસિક પ્રતિક્રમણ કરવું, અને દૈવસિક પ્રતિક્રમણની ભૂમિકારૂપ એવી પૂનમમાં પાક્ષિક પ્રતિક્રમણ કરવું, ૩. તેવી રીતે ચૌદશની વૃદ્ધિમાં પાક્ષિક પ્રતિક્રમણની ભૂમિકા સ્વરૂપ જે બીજી ચૌદશ તેમાં દૈવસિક પ્રતિક્રમણ કરવું, અને દૈવસિક પ્રતિક્રમણ સ્વરૂપ પહેલી ચૌદશમાં પાક્ષિક પ્રતિક્રમણ કરવું, ૪. શ્રાવણ માસની વૃદ્ધિમાં પર્યુષણાની ભૂમિકા સ્વરૂપભાદરવા સુદ ચોથની અપર્યુષણા કરવી, અને પર્યુષણાને અયોગ્ય એવા બીજા શ્રાવણ સુદ ચોથની પર્યુષણા કરવી, ૫. ભાદરવા માસની વૃદ્ધિમાં પર્યુષણાને યોગ્ય એવા બીજા ભાદરવા સુદ ચોથની પર્યુષણા નહિ કરવી, અને પર્યુષણાને અયોગ્ય એવી પહેલાં ભાદરવા સુદ ચોથને દિવસે પર્યુષણા કરવી, આ અયથાસ્થાન ક્રિયાપ્રરૂપણરૂપ ત્રીજું ઉત્સુત્ર જાણવું હવે, ૧. મહાવીર સ્વામીના ગર્ભાપહારને છઠું કલ્યાણક કહેવું, ૨. આ લોકના કાર્ય માટે તીર્થકરને ભોગ આદિ ધરવા તે માનવું કે લોકોત્તર મિથ્યાત્વ થતું નથી, ૩. આ લોકને માટે ચામુંડિકા-ક્ષેત્રપાલ આદિનું આરાધન કરવું, પંચ નદી આદિનું સાધન તે લૌકિક મિથ્યાત્વ નથી થતું, ૪. સાંગરિક Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ઔષ્ટ્રિકમતોત્સત્રઅને બુબ્બલ આદિ વિદલ થાય છે, ૫. વાસી-વિદલ અને પૂરી આદિનું ગ્રહણ કરવું તે દોષ માટે નથી, ૬. સાધુ-સાધ્વીઓ સાથે વિહાર યુક્ત નથી. એ પ્રમાણે વિતથવસ્તુપ્રરૂપણરૂપ ચોથું ઉસૂત્ર જાણવું સ્ત્રીઓને જિનપૂજાનો નિષેધ, જ્ઞાતાધર્મકથાગ તથા ઉત્તરાધ્યયન આદિની સાથે વિરુદ્ધ છે. જેથી કરીને ત્યાં દ્રૌપદી અને પ્રભાવતી આદિ સ્ત્રીઓએ કરેલી જિનપૂજા સકલ જન પ્રસિદ્ધ જ છે, વળી ભગવાનની પૂજાના વૈરી એવા શ્રી જિનદત્ત આચાર્યે સ્ત્રીઓની અપાવિત્રતાના કારણે જેવી રીતે જિનેશ્વર ભગવાનની પૂજા નિષેધી છે, તેવી રીતે તે સ્ત્રીઓના હાથે સંસ્કાર પામેલું પોતાનું અન્ન ભક્ષણ અને કરાતું ઓદન આદિનું દાન એ કેમ ન નિષેધ્યું? ઈત્યાદિ પ્રતિબંદીરૂપ દોષો પોતે જ જાણી લેવા. એ પ્રમાણે આગળ પણ પ્રાયઃ ઘણું કરીને કિંચ' ઇત્યાદિ વાક્ય વડે કરીને પ્રતિબંદી દોષ જાણી લેવા. જિનેગૃહને વિષે નર્તકી નૃત્યનો નિષેધ, શ્રી રાજપ્રશ્રીય ઉપાંગ આદિથી વિરુદ્ધ છે. કારણ કે ત્યાં સૂર્યાભદેવે પોતે જ કુમાર કુમારીઓ વિદુર્વાને નાટક કરેલું છે ! વળી જિનદત્ત વડે કરીને વીતરાગના ભવનમાં સ્ત્રીનૃત્યનો જેવી રીતે નિષેધ કરાયો તેવી રીતે સરાગી=રાગયુક્ત એવા પોતાના સ્થાનમાં સ્ત્રીપ્રવેશનો પણ નિષેધ કેમ ન કરાયો ? ચતુ:પર્ધી વિના પૌષધનો નિષેધ, તત્ત્વાર્થભાષ્યવૃત્તિ અને વિપાક શ્રુત આદિની સાથે વિરુદ્ધવાળો છે. કારણ કે તત્ત્વાર્થભાષ્યવૃત્તિ વિષે પડવા આદિ અપર્વ તિથિને વિષે અનિયમે પૌષધ કરવા એ પ્રમાણે લખેલું છે, અને વિપાક શ્રુતની અંદર સુબાહુ કુમાર આદિએ પણ ત્રણ પૌષધ કરેલાં છે. વળી ચતુષ્કર્વીની અંદર નિયમ કરતાં સંવરસ્વરૂપ પૌષધના પ્રાયશ્ચિત્તરૂપ બે પ્રતિક્રમણના દૃષ્ટાંત વડે કરીને શેષ અતિથિઓને વિષે પૌષધનો નિષેધ કરતાં આઠમ-ચૌદશ આદિ તિથિઓને વિષે જ નિશ્ચયપૂર્વક કરતાં ઉપવાસ આદિ તપનો શેષતિથિને વિષે એટલે કે અપર્વતિથિને વિષે પોતાનો કરાતો જે અતિથિ સંવિભાગ એ પણ કેમ ન નિષેધ્યો અને તેનો નિષેધ કરેલો જ નથી, તથા અપર્વરૂપી એવી નોમ આદિ તિથિને વિષે સ્પષ્ટ રીતે અતિથિ સંવિભાગ કરાતો હોવાથી તેનો પ્રત્યક્ષ અપલોપ કરવાનું અશક્યપણું હોવાથી. Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રદીપિકા પ૯ માસકલ્પ આદિના વિચ્છેદની વાત, શ્રી સ્થાનાંગસૂત્ર આદિની વિરુદ્ધતાવાળી વાત છે, તેથી કરીને તે સ્થાનાંગસૂત્રમાં : पंचविहे उवघाए पं. त्तं. उग्गमोवघाए, उप्यायणओवघाए, एसणोवघाए, परिकम्मोवघाए परिहरणोवघाएत्ति । પાંચ પ્રકારનો ઉપઘાત કહેલો છે, તે આ પ્રમાણે : ૧. ઉગમ ઉપઘાત, ૨. ઉત્પાદના ઉપઘાત, ૩. એષણા ઉપઘાત, ૪. પરિકમ ઉપઘાત અને ૫. પરિહરણોપઘાત. તેમાં પરિહરણોપઘાત પદની વૃત્તિમાં “વસતિ પણ માસચાર માસ ઉપર કાલાતિક્રાંત’ એ પ્રમાણે કહેલું છે. અને તેવી જ રીતે બે મહિના, બે ચોમાસા નહિ છોડીને ફરી તે સ્થાને રહેવામાં ઉપસ્થાન થાય છે. તેમાં વિચારવાનું એ છે કે જો માસકલ્પ વિચ્છિન્ન થયેલો હોત તો વૃત્તિકારે કાંઈક વિશેષ લખ્યું હોત, પરંતુ તેવું લખ્યું નથી, પરંતુ માસથી વધારેની સ્થિતિમાં વસતિ હણાય છે એમ લખ્યું છે ! વળી નિત્યવાસના લંપટી એવા જિનદત્ત આચાર્ય વડે કરીને જેમ માસકલ્પ વિચ્છેદ થયો છે એમ જે કહેવાયું તેવી રીતે શીતલ જલ આદિના પરિભોગવડે કરીને શાતાગારવાની લપટ્યતા હોવાથી વર્તમાન ચારિત્ર પણ વિચ્છિન્ન છે એમ કહીને તે લોકો ! “હું ચારિત્રી નથી એમ કેમ ન કહ્યું? Iઝા છ8-અઠમ આદિ તપનો સળંગ ઉચ્ચારનો નિષેધ કરે છે તે કલ્પસૂત્ર આદિની સાથે વિરુદ્ધતાવાળો છે, કારણ કે સંલગ્ન ઉચ્ચારના અભાવે છ8 અઠ્ઠમ આદિ તપ નિમિત્તે ગુરુની આજ્ઞા માંગવાનું વ્યર્થતા પામે છે. હંમેશા એક ઉપવાસની આજ્ઞાનું સફળપણું હોવાથી. તેવી જ રીતે “આ સાધુ છતપવાળો છે, આ સાધુ અઠ્ઠમ તપવાળો છે ઇત્યાદિનો વ્યવહાર પહેલાં દિવસે ન થાય, પરંતુ હંમેશા જુદો જુદો ઉપવાસ કરવાથી “આ ઉપવાસી છે' એવો વ્યવહાર કરવો તે શ્રેષ્ઠ છે, અને તેવી રીતે ચોમાસી પ્રતિક્રમણમાં છટ્રેણં, એ પ્રમાણે ગુરુ મહારાજનું વચન હોવાથી, શિષ્ય વડે કરીને ક્યારે પણ “તપ કર્યો છે એવું કહેવાનું નહિ થાય, પરંતુ તહત્તિ એ પ્રમાણે કહેવાનું થશે, અને તે અયુક્ત છે. એ પ્રમાણે પોતે વિચારી લેવું. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ઔષ્ટિકમતોત્સત્રઅને જો કોઈક આ પ્રમાણે પ્રશ્ન કરે કે : સંલગ્ન ઉચ્ચાર કરવામાં હંમેશા જે છ આવશ્યકો કરવાનાં છે, એને સત્ય કરી બતાવાતા નથી, કારણ કે પચ્ચખ્ખાણ પ્રથમ દિવસે જ કરેલું હોવાથી. ત્યારે તેને આ પ્રમાણે કહેવું કે હે દેવાનુપ્રિય ! જો એમ છે તો ચોવીહારો ઉપવાસ પણ સવારે કરવાનું નહિ થઈ શકે, પચ્ચખ્ખાણનું સવારમાં જ કરવાપણા વડે કરીને સાંજના ટાઈમે છે આવશ્યકનું સત્યાપન કરવાનો અસંભવ હોવાથી, તેથી કરીને હવે શું કરવું ? એમ જો પૂછતો હોય તો મિત્ર ભાવે સાંભળ, કૃત્યનું કરેલાપણા વડે કરીને કરેલા પચ્ચખ્ખાણમાં પણ છ આવશ્યકની સ્થાપના થઈ જાય છે. વળી પોતાની શક્તિ-અશક્તિના સંદેહથી સંલગ્ન ઉચ્ચારના અભાવમાં મહાવ્રતના ઉચ્ચારમાં પણ તે પ્રમાણે જ આચરણ કરવું જોઈએ, અને તેવી રીતે જિનદત્તનો હંમેશા પ્રવજ્યા મહોત્સવ સિદ્ધ થાય છે, એ મોટું આશ્ચર્ય છે...... ગૃહસ્થીઓને “પાણસ્સ'નો આગાર ઉચ્ચરાવવાનો જે નિષેધ કરે છે તે પ્રત્યાખ્યાનરૂપ આવશ્યકસૂત્રની સાથે વિરુદ્ધતાવાળું છે. ગૃહસ્થોને ભિન્ન એવી પ્રત્યાખ્યાનવિધિનું કોઈપણ ઠેકાણે દર્શન થતું નહિ હોવાથી; પરંતુ પારિષ્ટાપનિક આગારના નિષેધમાં પણ ગૃહસ્થોને પાઠના ઉચ્ચારનો સ્વીકાર કરેલો દેખાય છે. જેવી રીતે સાધુઓને સવારના પ્રતિક્રમણમાં ગોચરી આલોવવાનો પાઠ ! વળી કેવલ કસેલના પાણીનું ગ્રહણ કરનારા જિનદત્તને જ તેનો નિષેધ યોગ્ય છે. દા શ્રાવકની પ્રતિમા તપનો નિષેધ તો પ્રવચન સારોદ્ધાર આદિ ગ્રંથોની સાથે વિરુદ્ધ છે. કારણ કે તે ગ્રંથોમાં શ્રાવક પડિમા તપનો વિધિ કહેલી છે, પરંતુ શ્રાવક પ્રતિમા તપ વિચ્છિન્ન થયો છે એવું કોઈપણ ઠેકાણે દેખ્યું નથી. વળી જો પાંચમા ગુણસ્થાનકવર્તિ એવા શ્રાવકોને પ્રતિમા તપની વિધિ વિચ્છિન્ન થઈ ગયો છે તો સંહનન=સંઘયણ આદિ સામગ્રીની તુલ્યતા હોય છતે પણ છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકવર્તિ એવા પોતાના આત્માને માનતા એવા તારા માટે સર્વવિરતિનો આચાર કેમ વિચ્છિન્ન ન થયો ? કારણકે આગળના જે ગુણસ્થાનકના કારણરૂપ એવા સંઘયણ આદિનો Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રદીપિકા ૬૧ વિચ્છેદ થતે છતે જ કેવલ આગળના ગુણસ્થાનવર્તિ જે વિધિ છે તે ઉચ્છેદ થાય, જેવી રીતે કેવલજ્ઞાનની સામગ્રીનો વિચ્છેદ થયે છતે જ ક્ષાયિક સમ્યક્ત્વની સામગ્રીનો વિચ્છેદ થાય છે. મા પૌષધિકોને મધ્યાહ્ન કાળ સિવાય દેવવંદનનો નિષેધ તો શ્રાવકના આચારના પ્રકાશક એવા સર્વગ્રંથોની સાથે વિરુદ્ધ છે. જેથી કરીને જધન્યાદિ શ્રાવકોની નિયત કર્તવ્યતામાં ત્રણેય સંધ્યાએ જિનપૂજા અને ચૈત્યવંદન આદિ કહેલું છે, મહાનિશીથના ત્રીજા અધ્યયનમાં જણાવેલ છે 'अज्जप्पभिई जावज्जीवं तिकालिअं अणुदिणं अणुत्तावलेगग्गचित्तेणं चेइए वंदिअव्वा, इणमेव सो मणुअत्ताओ असूइअसासयखणभंगुराओ सारंति । तत्थ पुव्वण्हे ताव उदगपाणं न कायव्वं जाव चेइए साहूए न वंदिए, तहा मज्झहे ताव असणकिरियं न कायव्वं जाव चेइए न वंदिए, तहा अवरण्हे चेव तहा कायव्वं जहा अवंदिएहिं चेइएहिं नो संज्झाकालं अइक्कमेज्ज ! एवं च अभिग्गहबन्धं काऊण जावज्जीवाए ताहे अ गोअमा ! एयाए चेव विज्जाए अभिमंतिआओ सत्तट्ठगन्धमुट्ठिओ तस्सुत्तमंगे नित्थारगपारगो भवेज्जासित्ति उच्चारेमाणेणं गुरुणा घेत्तव्वाउत्ति' અર્થ : આજથી માંડીને જાવજજીવપર્યંત હંમેશને માટે ત્રણ કાલ ધીરજથી અને એકાગ્રચિત્તે ચૈત્યને વાંદવા, આ જ અશુચિ-અશાશ્વત-ક્ષણભંગૂર એવા મનુષ્ય જન્મનો સાર છે, તેમાં પૂર્વાહ્ન કાલે-જ્યાં સુધી ચૈત્યને અને સાધુને ન વંદાય ત્યાં સુધી પાણી પણ પીવું ન પે, તેવી રીતે મધ્યાહ્નકાલે જ્યાં સુધી ચૈત્ય અને સાધુને ન વંદાય ત્યાં સુધી અશન ક્રિયા નહિ કરવાની, એવી જ રીતે અપરાહ્નકાલે-ચૈત્યને વાંઘા સિવાય-સંધ્યા ન અતિક્રમવી. અને એ પ્રમાણે જાવજજીવને માટે અભિગ્રહ બંધ-ઉચ્ચરીને ત્યાર પછી હે ગૌતમ ! આ જ વિદ્યાથી અભિમંત્રિત એવી સાત-આઠ ગંધમુખીઓ એના ઉત્તમાંગે ‘નિત્યારગ પારગો ભવ' એ પ્રમાણે બોલવાપૂર્વક નાંખવી, અને તે વાત આગમના અવિરોધ કરીને પૌષધિકોને પણ યુક્ત જ છે. અને જે ચૈત્યવંદનોની સાત સંખ્યાના ભંગની ભીતિએ કરીને ઉભય સંધ્યાકાલના દેવવંદનને છોડી Page #65 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ઔષ્ટિકમતોત્સૂત્ર , દેવા, તે અનુપાસિત ગુરુકુલવાસના પરિણામની નિશાની છે. કારણ કે તે કુવિકલ્પન=ખરાબ વિચારવું તે અને જે ભોજન કરવાની ઇચ્છાવાળા જે છે તે પૌધિકોને જ સંભવે છે, તે સિવાયના તિવિહાર-ચઉવિહાર ઉપવાસવાળાને નહિ, કારણ કે તે પ્રમાણેના કુવિકલ્પમાં છ અથવા પાંચ ચૈત્યવંદનો થતાં હોવાથી પોતાના ગળામાં જ મોજડી આવવાનો સંભવ છે. અને જે સાધુ ચૈત્યવંદનના અનુસારે પૌષધિકોની પ્રવૃત્તિ કહે છે તે પણ યુક્ત નથી, સાધુની અપેક્ષાએ કરીને ભિન્ન પ્રકારે જ તેઓનું જણાવેલ હોવાથી, તે આ પ્રમાણે : 'पडिक्कमणे चेईअ जिमण चरिम पडिक्कमण सुअण पडिबोहे । चेइवंदण इअ जइणो सत्त उ वेला अहोरते' ॥१॥ પ્રતિક્રમણમાં-ચૈત્યવંદનમાં, જમવામાં, છેલ્લું પડિક્કમણું ને સૂતી વખતનું અને સવારે જાગતાનું એ પ્રમાણે સાધુને સાત ચૈત્યવંદન અહોરાત્રમાં હોય છે. આ સાધુની મર્યાદા કહેલી છે, અને શ્રાવકોને તો - 'पडिक्कमउ गिहिणो वि हु सगवेला पंचवेल इअरस्स । पूआसु तिसंज्झासु अ होइ तिवेलं जहण्णेणं' ॥१॥ ગૃહસ્થીઓને પણ સાતવેલા અને બીજાને પાંચવેલા અને ત્રણ સંધ્યાની પૂજાવેલાએ જઘન્યથી ત્રણ ચૈત્યવંદન તેમાં આ ભેદ છે : સાધુઓને ભોજન સંબંધી બે ચૈત્યવંદન કહેલા છે, અને તે શ્રાવકોને જઘન્ય આદિમાં ત્રણે ભેદોમાં કોઈપણ ઠેકાણે કહેલું નથી, અને જે શ્રાવકોને ઉભય સંધ્યાએ ચૈત્યની સન્મુખ બે ચૈત્યવંદનો કહેલા છે, તે સાધુને માટે કહેલાં નથી, તેથી કરીને શ્રાવકો વડે કરીને ચૈત્યવંદનના અધિકારમાં સાધુના આચારોને અનુસરવાનું નથી. સાધુનું અનુકરણ ત્યાં જ કરવાનું છે કે જ્યાં નામ ગ્રહણ કરવાપૂર્વક ભિન્ન વિધિ જણાવેલો ન હોય ત્યાં. તેવી જ રીતે ઉભય સંધ્યાના દેવવંદનાનો ત્યાગ કરતો એવા જઘન્ય શ્રાવકના આચારને પણ આરાધ્યો ન કહેવાય ! પછી ઉત્કૃષ્ટ આચાર આરાધવાની તો વાત જ ક્યાં ? કારણ કે પ્રવચનના અવિરોધ વડે કરીને જઘન્ય આચારનું આરાધન કરતો જ ઉત્કૃષ્ટ આચારનો આરાધક થાય છે, જેવી રીતે ઉત્કૃષ્ટ એવો શ્રાવક, Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રદીપિકા જઘન્ય એવું શ્રાવકસ્વરૂપને જ જિનેશ્વર ભગવંતે કહેલ તત્ત્વ અને અર્થની શ્રદ્ધાને નહિ ઓળંગતો જ, અન્યથા નહિ. ઔષ્ટ્રિકોએ તો પૌષધિકોનો જઘન્ય આચાર પણ છોડાવી દીધો છે, તે મોટું સાહસ છે. વળી સાધુઓને જે સાત સંખ્યાનો નિયમ કહેલો છે તે પણ હંમેશને માટે સામાન્ય પ્રયોજનને આશ્રીને જાણવો, અને પ્રયોજન વિશેષે તો ન્યૂનાધિકપણામાં દોષ નથી. ચારે પ્રકારના આહારનો ત્યાગ કરવાપૂર્વકના ઉપવાસવાળાઓને યાવત્ ચૈત્યાલયમાં ચૈત્યવંદનો કરનારાઓને વિષે તેવા પ્રકારનું દર્શન થતું હોવાથી યાવત્ ચૈત્યાલયમાં ચૈત્યવંદનો ઘણાં થતા હોય તો પણ એક જ ગણાય છે, તો ત્રણ સંધ્યાના ત્રણે ચૈત્યવંદનને એક ગણો ઇત્યાદિ પ્રશ્નોત્તરનું વિધાન સ્વયમેવ કરી લેવું અને તેથી કરીને ગણધર ભગવંતો આદિ આચાર્યની પરંપરામાં આવેલું જે છે તે તે રીતે જ આચરવું તેમાં શ્રેય છે, એમ વિચારીને પોતાની મતિકલ્પના વડે આત્માને ખેદ પમાડવો નહિ. Iટા આચાર્ય સિવાય પ્રતિષ્ઠાનો જે નિષેધ છે તે પ્રતિષ્ઠાકલ્પ આદિની વિરુદ્ધ છે, તેમાં=ને કલ્પમાં ઉપાધ્યાય આદિને પણ અનુજ્ઞાત હોવાથી-શ્રી શત્રુંજય માહાભ્યને વિષે સામાન્ય સાધુ વડે પણ પ્રતિષ્ઠા કરાઈ છે. lલી ગૃહસ્થીઓને આયંબીલમાં બે દ્રવ્યથી અતિરિક્ત દ્રવ્યોનો નિષેધ તો સાધુની અપેક્ષાએ ભિન્ન પ્રકારે કરીને કોઈપણ સ્થાને થતો નહિ હોવાથી સર્વ આગમથી વિરુદ્ધ છે. ૧ના પૌષધિકોને ભોજન નિષેધ તો શ્રી આવશ્યકચૂર્ણિ આદિને વિષે વિરુદ્ધ છે કારણ કે તે આવશ્યકચૂર્ણિમાં પૌષધિકોને ભોજન વિધિ કહેલો છે. ૧૧ અહીં જે કોઈ આ પ્રમાણે વિચારે છે કે “આશ્ચર્યની વાત છે કે આયંબિલ કરનારાઓને બે દ્રવ્યથી અતિરિક્ત દ્રવ્યના નિષેધમાં અને પૌષધિકોના ભોજન નિષેધમાં ક્રિયાનું ન્યૂનત્વ કેવી રીતે ? અર્થાત્ ઉગ્રત્વ જ જણાય છે એમ કહેનારો અજ્ઞાનશેખર જાણવો, કારણ કે ત્યાં ન્યૂનપણું હોવા છતાં પણ ઉગ્રપણું જાણે છે તે આ પ્રમાણે :. Page #67 -------------------------------------------------------------------------- ________________ ઔષ્ટિકમતોત્સૂત્ર બે દ્રવ્યો વડે જ આયંબીલ કરવું અધિક નહિ, એ પ્રમાણે કહે છતે ત્રણ ચાર આદિ યાવત્ ખપતાં દ્રવ્યોના ભેદથી ભિન્ન ભિન્ન એવા જે અનેક આયંબીલોના વિધાનો છે તેનો નિષેધ કર્યો ! પૌષધિકોના ભોજન નિષેધમાં એકાસણાદિ ભેદ ભિન્ન એવા અનેક પૌષધોનો નિષેધ કર્યો, અને અનેક આયંબીલ અને અનેક પ્રકારના પૌષધોમાંથી એક એક ભેદ સ્વીકારીને બીજા ભિન્ન ભિન્ન ભેદોનો તિરસ્કાર કરનારો ન્યૂનક્રિયા પ્રરૂપક કેમ ન થાય ? ૬૪ જો આમ ન હોય તો તિવિહાર અને ચોવિહાર ઉપવાસ, એ બંનેમાંથી એક ચોવિહારા ઉપવાસના ભેદને સ્વીકાર કરનારો પણ ઉગ્રક્રિયા પ્રરૂપક થશે, અને તેવી રીતે તો તે અભિનવ તીર્થંકર થાય છે. એટલે કરીને ન્યૂન ક્રિયા પ્રરૂપણરૂપ ઉત્સૂત્રનું નિરાકરણ કર્યું છે. હવે અધિક ક્રિયા પ્રરૂપણરૂપ ઉત્સૂત્રનું નિરાકરણ કહેવાય છે. તેમાં રાત્રિ પોષાતીઓને રાત્રિના છેલ્લા પહોરે સામાયિક કરાય, તે સામાયિકસૂત્રની સાથે પણ વિરોધવાળું છે. કારણ કે તેમાં ‘જાવ પોસહં પન્નુવાસામિ' એ પ્રમાણેના ઉચ્ચારણ વડે કરીને પૌષધની અવિધ સુધીનું સામાયિક ઉચ્ચર્યું, અને તે પૌષધની અસમાપ્તિમાં જ ફરી તે સામાયિકનું ઉચ્ચરવું તે સૂત્રની સાથે એટલે કે ‘નાવ ોસદુંની સાથે વિરુદ્ધ છે. જો આમ ન હોય તો મર્યાદા બાંધવાની વ્યર્થતા થાય છે અને ‘જાવ પોસહંના બદલે ‘પચ્છિમરત્તિ પન્નુવાસામિ' એ પ્રમાણેના પાઠ ઉચ્ચારનો પ્રસંગ ઊભો થાય છે, વળી પૌષધની અવિધ સુધીનું કરેલું-ઉચ્ચરેલું સામાયિક પણ પૌષધની સમાપ્તિ પહેલાં પણ સમાપ્ત થઈ ગયું, એ પ્રમાણેની બુદ્ધિ વડે કરીને નવીન સામાયિક કરાવતાં એવા જિનદત્ત આચાર્ય વડે કરીને જાવજજીવની અવિધવાળું=ચારિત્ર પણ ‘કેટલાક કાલ'ની અવિધ વડે કરીને જાવજીવની પહેલાં વારંવાર કેમ ઉચ્ચરાતું નથી ? ॥૧॥ સામાયિક અને પૌષધ કરતાં એવા શ્રાવકોને ત્રણ નવકાર ગણવાપૂર્વક સામાયિક દંડક અને પૌષધ દંડકનો પાઠ ત્રણવાર ઉચ્ચરાવવો તે આવશ્યક ચૂર્ણિ આદિની સાથે વિરુદ્ધવાળો છે. કારણ કે ત્યાં એવા પ્રકારનું ઉચ્ચારણનું દર્શન નહિ થતું હોવાથી. વળી બાર વ્રત અને મહાવ્રત ઉચ્ચરાવવાના દૃષ્ટાંત વડે કરીને ત્રણ Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રદીપિકા ૬૫ ત્રણ વખત ઉચ્ચરાવવામાં શોભન મુહૂર્ત જોવા પૂર્વક નંદીકરણ, વાસક્ષેપ આદિ અને શિરોમૂંડન આદિનો પ્રસંગ હોય છે. વળી ઉચ્ચાર માત્ર વડે કરીને શ્રાવકોને ક્રિયાની ઉગ્રતા પ્રકાશતા એવા જિનદત્તવડે કરીને આવશ્યકાદિની અંદર સામાયિક દંડક પોતે જ કેમ ત્રણ વખત નથી ઉચ્ચરતો? મહાવ્રતના દષ્ટાંતનો અહીંયા પણ સંભવ હોવાથી. |રા. સાધુઓને ઉપધાન વહેવા તે આવશ્યક યોગની સાથે વિરુદ્ધ છે. કારણકે છ આવશ્યક આરાધવાને માટે જ ઉપધાન ઉદ્વહન કરાય છે, અને તે આવશ્યકના યોગ વડે કરીને જ સિદ્ધ થઈ જાય છે. તેથી કરીને તે ઉપધાનનું ઉદ્વહન કરવું અધિક જ છે. વળી ગૃહસ્થના તપવિધિ વડે કરીને પણ આવશ્યકનું આરાધન કરતાં એવા જિનદત્ત વડે કરીને પૌષધગ્રહણ વિધિ વડે કરીને ચતુષ્કર્વી પણ કેમ નથી આરાધાતી? ૩. ઇત્યાદિ અધિક ક્રિયા પ્રરૂપણરૂપ ઉસૂત્રનું નિરાકરણ કર્યું. હવે અયથાસ્થાન ક્રિયા પ્રરૂપણરૂપ ઉસૂત્રનું નિરાકરણ કહેવાય છે, તેમાં સામાયિકોચ્ચાર = સામાયિક ઉચ્ચર્યા પછી તુરત જ ઈરિયાવહિયં કરવા તે મહાનિશીથ આદિની સાથે વિરુદ્ધ છે. જેથી કરીને સૂત્રમાં કહ્યું છે કે : 'गोयमा ! अपडिक्कंताए इरियावहिआए न कप्पइ चेव किंचिवि चेइअवंदणसज्झायज्झाणाइअं काउ'मिति ॥ હે ગૌતમ ! ઇરિયાવહિયં પડિકમ્યા સિવાય-ચૈત્યવંદન-સ્વાધ્યાય આદિ કાંઈ પણ કરવું કલ્પતું નથી, એમ લખેલું છે, તેથી કરીને સામાયિક ઉચ્ચર્યા પહેલાં ઇરિયાવહિયંનું સ્થાન છે, અને તે સ્થાન છોડી દઈને સામાયિક ઉચ્ચર્યા પછી તુરત જ ઇરિયાવહિયંનું સ્થાપન કરવું તે અયથાસ્થાન સ્થાપન છે, અને તે મહાપાપ છે. કોઈપણ એવો આત્મા નથી કે ખાધા પછી દાંતણ કરતો હોય, અથવા નવા અંકૂરા ફૂટી ગયા પછી હળવડે કરીને ખેતર ખેડતો હોય !! ઇત્યાદિ વિપરીત દષ્ટાંતો સ્વયં જાણી લેવા. હવે કોઈક અલ્પમતિ, “સામાયિક કર્યો છતે રાજા આદિના ઉપરોધ વડે કરીને પણ બીજે જવાને શક્તિમાન ન થઈ શકતો હોય, તેથી કરીને પહેલાં Page #69 -------------------------------------------------------------------------- ________________ ઔષ્ટ્રિકમતોત્સત્રજ સામાયિકનો ઉચ્ચાર કરવો યુક્ત છે” એ પ્રમાણે કુયુક્તિ ઉદ્ભવાવે છે, અને તેમ કહેનારે પૌષધ-ચારિત્ર આદિના ઉચ્ચારમાં પણ એ પ્રમાણે કરવું જ જોઈએ, કારણકે તેમાં પણ એવા પ્રકારના કારણોનો સંભવ હોવાથી. ઈત્યાદિ પ્રતિબંદી દોષ વડે કરીને જ તેનો તિરસ્કાર કરી નાંખવો, અને જે પછી ઇરિયાવહિયં પડિક્કમવામાં આવશ્યક ચૂર્ણિ આદિનું દર્શન કરાવે છે તેઓ તે આવશ્યચૂર્ણિ વડે કરીને જ તિરસ્કાર કરવાલાયક છે. કારણ કે ત્યાં જાવ સંદૂપyવાલામિ' એ પ્રમાણે કરીને ગફ ફારૂં મલ્થિ તો પઢમં વતિ | એટલે કે યાવત્ સાધુની પર્યાપાસના કરું છું. એ પ્રમાણે કરીને જો ચૈત્ય આદિ હોય તો પહેલાં વંદન કરે, એ પ્રમાણેના આલાવામાં સામાયિક ઉચ્ચર્યા પછી તુરત જ ચૈત્યગમન કહ્યું છે, અને ત્યાંથી આવીને ઇરિયાવહિય પડિક્કમવી, અને તે ઇરિયાવહિયં સામાયિક સંબંધીની થતી નથી તે જાણી લેવું. અહીં ઘણી ઉક્તિઓ મારી બનાવેલી તત્ત્વતરંગિણીમાંના સભ્યાશંકાનિરાકરણવાદથી જાણી લેવી. ૧ ચૌદશના ક્ષયે પૂનમનો સ્વીકાર કરવો અને ચૌદશની વૃદ્ધિ હોય ત્યારે પહેલી ચૌદશનો સ્વીકાર કરવો, તે પરંપરાગત એવા ઉમાસ્વાતિ વાચક મહારાજ આદિના વચનોની સાથે વિરુદ્ધ છે. ઉમાસ્વાતિ વાચક મહારાજનું વચન આ પ્રમાણે છે : 'क्षये पूर्वा तिथिः कार्या, वृद्धौ कार्या तथोत्तरा । श्रीमद्वीरस्य निर्वाणं, ज्ञेयं लोकानुसारतः ॥१॥ અને સમસ્ત જ્યોતિષ શાસ્ત્રની સાથે પણ વિરુદ્ધ છે. અહીંયા ઉક્તિઓ ગ્રંથાંતરથી અથવા તો તત્ત્વતરંગિણીથી જાણી લેવી. /ર-all હવે મહિનાની વૃદ્ધિમાં પહેલો માસ પ્રમાણ તરીકે સ્વીકારવાની વાત નિશીથચૂર્ણિ-દશવૈકાલિક વૃત્તિ આદિની સાથે વિરુદ્ધ છે. કારણ કે તેમાં=ને ગ્રંથોમાં ભાદરવા સુદ ચોથને દિવસે જ પર્યુષણાકૃત્ય કહેલું છે, અને વધેલો માસ કાલચૂલા તરીકે કહેલ છે, અહીંયા પણ ઘણી ઉક્તિઓ, ગ્રંથ ગૌરવના ભયથી લખતો નથી, એથી કરીને ગ્રંથાંતરથી જાણી લેવી અને કેટલીક તો તત્ત્વતરંગિણીમાં મારા વડે કહેવાયેલ છે, એ પ્રમાણે જાણવું. પા Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રદીપિકા એ પ્રમાણે અયથાસ્થાનક્રિયા પ્રરૂપણરૂપ ઉસૂત્રનું નિરાકરણ જણાવ્યું. હવે વિતથ વસ્તુ સ્વરૂપ પ્રરૂપણરૂપ ઉસૂત્રનું નિરાકરણ કહે છે, તેમાં શ્રી મહાવીર પરમાત્માના છ કલ્યાણકની પ્રરૂપણા જે છે તે શ્રી હરિભદ્રસૂરિજી પ્રણીત પંચાશકાદિની વિરુદ્ધ છે, કારણ કે તે ગ્રંથમાં મહાવીર દેવના પાંચ જ કલ્યાણકો કહેલાં છે, અને અભયદેવસૂરિ મહારાજે તેવી જ રીતે વિવેચન કરેલાં છે : आसाढसुद्धछट्ठी चेत्ते तह सुद्धतेरसी चेव ।। मग्गसिरकिण्हदसमी वइसाहे सुद्धदसमी य ॥१॥ कत्तियकण्हे चरिमा गब्भाइदिणा जहक्कम एते । हत्थुत्तरजोएणं चउरो तह सातिणा चरमो ॥२॥ ચિત્રવિધિપશ્ચાશા તે આ પ્રમાણે અષાઢ સુદ-૬, ચૈત્ર સુદ-૧૩, માગશર વદ-૧૦, વૈશાખ સુદ-૧૦ અને કાર્તિક વદી અમાવાસ્યા, છેલ્લા તીર્થંકર ભગવાનના ગર્ભાદિ દિવસો યથાક્રમે જાણી લેવા, તેમાં હસ્તોત્તરના ઉત્તરા ફાલ્યુનીના યોગે ૪ અને સ્વાતિ નક્ષત્રના યોગે છેલ્લો દિવસ' એ પ્રમાણે શ્રી હરિભદ્રસૂરિકૃત યાત્રાવિધિ પંચાશકમાં કહ્યું છે, અને આ ગર્ભાપહારનું ઉસૂત્ર જિનદત્તના ગુરુ વડે કરીને પ્રકાશાયું છે, એમ ઔષ્ટ્રિકોએ કરેલ ગણધર સાર્ધશતકની વૃત્તિના અનુસારે જણાય છે અને ગણધર સાર્ધશતકમાં કહેલું છે કે - असहाएणावि विही पसाहिओ जो न सेससूरीणं । लोअणपहेवि वच्चइ वुच्चइ पुण जिणमयन्नूहि ॥१२२॥ વ્યાખ્યા આ પ્રમાણે બને ત૨ પાસસ્થારૂ =જેના વડે કરીને તે વખતે જે પાસત્થા આદિએ પૂર્વ વાતની સાથે સંબંધ છે તેથી કરીને જે ભગવાન વડે કરીને અસહાય એવા પારકાની સહાય વિના હોવા છતાં પણ એટલે પારકાની સહાયથી નિરપેક્ષ એવા એકલાએ પણ આગમમાં કહેલી છઠ્ઠા કલ્યાણકરૂપ અને પૂર્વદર્શીત પ્રકાર, પ્રકર્ષે કરીને “આ પ્રમાણે જ થાય”, એ પ્રમાણે વિધિ પ્રકાશ્યો તે અત્યંત આશ્ચર્ય છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ ६८ ઔષ્ટ્રિકમતોત્સત્રઅને આ અર્થમાં ગર્ભાપહાર કલ્યાણકની વિધિની વાતમાં જે કોઈ અસહિષ્ણુ હોય તે બોલો, એ પ્રમાણે સ્કંધ અફળાવવા પૂર્વક–ખંભો ઉછાળવાપૂર્વક સકલ લોક પ્રત્યક્ષ પ્રકાશિત કરેલ ! કે જે વિધિ બાકીના અજ્ઞાત સિદ્ધાંતરહસ્યોવાળા બીજા આચાર્યોની દષ્ટિમાર્ગમાં તો નહિ પણ શ્રવણપથમાં પણ નહોતું આવ્યું, તે જિનમતને જાણનારા એવા અર્થાત્ ભગવાનના પ્રવચનના વેદી વડે કહેવાયું ! એમ ગણધર સાર્ધશતકના ૧૫૯મા પાને કહેવાયું છે. જેથી કરીને આ ઉત્સુત્રને આશ્રીને તે જિનદત્તનો કોઈ પૂર્વજ નથી, કારણકે ગુરુ ઉપદેશ સિવાય જે તેણે પ્રકાશન કરેલું હોવાથી, એ પ્રમાણે જે જે ઉસૂત્રો પ્રરૂપાય તેને આશ્રીને જે જે ઉત્સુત્રના પહેલા પ્રકાશક છે તે ઉસૂત્રને આશ્રીને તે ઉસૂત્રનો પ્રકાશ પૂર્વજરહિત છે, એમ જાણવું અને તેના જે શિષ્યો હોય તેનો તે ઉસૂત્ર પ્રકાશક જ “પૂર્વજ થાય છે. તે સ્વયં જાણી લેવું. તેના * લૌકિક અને લોકોત્તર મિથ્યાત્વ સ્વરૂપ, પ્રાયઃ કરીને પ્રવચનના જાણકારોને પ્રતીત જ છે, માટે અહીંયા એનો વિસ્તાર કરતાં નથી. /રા હવે સાંગરીક આદિનું વિદલપણું છે એવી પ્રરૂપણા તો'जंमि उ पीलिज्जंते नेहो न हु होइ बिंति तं विदलं । विदले वि हु उप्पण्णं नेहजुअं होइ नो विदलं ॥३॥ જેને પીલતાં તેલ ન નીકળે અને બે દલ હોય (ફાડચાં) તેને વિદલ જાણવું. વિદલમાં પણ ઉત્પન્ન થયું હોય પણ સ્નેહયુક્ત હોય તો તે વિદલ નથી.” એ પ્રમાણેની પરંપરાગત સર્વસંમત એવા આચાર્યના વચનથી વિરુદ્ધ છે. પષિત=વાસી, વિદલ, કઠોળ અને પૂરી આદિનું ગ્રહણ કરવું તે શ્રાદ્ધવિધિ-બૃહત કલ્પસૂત્રવૃત્તિ સાથે વિરુદ્ધતાવાળી વાત છે, કારણ કે ગ્રંથોમાં વાસી એવો વિદલ-પૂરી આદિ અને કેવલ રાંધેલા ચોખા આદિ અને તેવી રીતનું બીજું પણ ક્વથિત=કહોવાઈ ગયેલું અન્ન આદિ અને વિઘારેલો ભાત આદિ તેમજ બગડેલ પક્વાન્ન આદિ અભક્ષ્યપણા વડે કરીને વર્જનીય છે. એ પ્રમાણે શ્રાદ્ધવિધિમાં કહ્યું છે તેવી રીતે - -જૂરી આદિ અને ઉજવતાવાળી વાતોનું ગ્રહણ Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રદીપિકા मिच्छत्तमसंचइए विराहणा सत्तु पाणजाईओ। संमुच्छणा य तक्कण दवे अ दोसा इमे हुंति ॥१॥ (બૃહત્કલ્પવૃત્તિ- પાનું ૬૪૦-ગાથા-૬૦૦૫) આ ગાથાની વૃત્તિમાં વાસી પૂરી આદિમાં લાલા આદિ સંમૂછિમ જીવો કહેલાં છે, અને તેથી ત્યાં તેના ગ્રહણમાં સંયમ વિરાધના જણાવેલી છે, વળી દેખાતાં હાલતાં ચાલતાં એવા ત્રસ જીવોને વિષે પણ અનુકંપા રહિતનો એવો તે નિર્દય જિનદત્તાચાર્ય, કસેલનું પાણી ગ્રહણ કરતો અને જીવ સહિતનું પાણી ગૃહસ્થોને આપતો વાસી-વિદલ અને પૂરી આદિનું ગ્રહણ કરે છે તેમાં શું આશ્ચર્ય છે ? સાધુ-સાધ્વીનો જે સાથે વિહાર છે તેનો નિષેધ જે કરે છે તે સ્થાનાંગ સૂત્રની સાથે વિરુદ્ધ છે. કારણ કે તે ગ્રંથોને વિશે “નદી આદિમાં, આપત્તિમાં આવેલી સાધ્વીને હાથ આદિનું આલંબન દેતો સાધુ, આજ્ઞાને ઓળંગતો નથી.” એ પ્રમાણે કહેલું છે, અને સાધ્વી આદિને નદી-અટવી આદિ ઉતરવામાં “કારણ વિશેષ આ વિધિ છે એમ ન બોલવું. કારણ કે કારણઅકારણ આદિની વિચારણામાં તો માર્ગ આદિને વિશે ગમન વિધિના ભેદનું કહેલું હોવાથી અને બૃહત્કલ્પના ભાષ્યમાં કહેલું છે કે 'पडिलेहिअं च खित्तं संजइवग्गस्स आणणा होई । निक्कारणंमि मग्गतो कारणे समगं च पुरतो वा' ॥१॥ (ગાથા-૨૦૬૯) - આ ગાથાની વૃત્તિ આ પ્રમાણે : પરંતુ એ પ્રમાણે વસતિ વિચારમાં અને ભૂમિ આદિની વિધિ વડે કરીને પડિલેહેલું (તપાસેલું) અને સાધ્વીને યોગ્ય એવું ક્ષેત્ર, ત્યારબાદ તે ક્ષેત્રને વિષે સાધ્વી વર્ગનું લાવવું થાય છે. કેવી રીતે? તે જણાવે છે. નિષ્કારણ એટલે નિર્ભય હોયે છતે અથવા તો નિરાબાધ હોયે છતે સાધુઓ આગળ અને પાછળ ચાલતી સાધ્વીઓ અને કારણ ઉપસ્થિત થાય તો સાધુઓની સાથે અથવા તો પડખે, અથવા તો કાલ ઉપસ્થિત થયે સાધુની આગળ સંયતીઓ જાય છે. /પા એ પ્રમાણે વિતથ વસ્તુપ્રરૂપણરૂપ ઉત્સુત્ર જણાવ્યું. અને તે કહે છતે ચારે પ્રકારના ઉસૂત્ર જણાવ્યા તેમ જાણી લેવું, એ પ્રમાણે બીજા પણ “ગોચરી આદિમાં પલ્લા Page #73 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ઔષ્ટિકમતોત્સત્રઆદિનું જે ગ્રહણ કરવું તેનો જે નિષેધ કરવો આદિ ન્યૂન ક્રિયા પ્રરૂપણ આદિ ઉત્સુત્રો ઓઘનિયુક્તિ આદિ ગ્રંથોની સાથે વિરુદ્ધ છે. એ પ્રમાણે પોતાની બુદ્ધિથી જાણી લેવાં. એ પ્રમાણે તપાગચ્છરૂપી આકાશમાં સૂર્ય સમાન વિજયદાનસૂરીશ્વરજીના શિષ્ય ઉ. ધર્મસાગરગણિ વિરચિત ઔષ્ટ્રિક મતોત્સુત્ર પ્રદીપિકામાં ઔષ્ટ્રિક ઉત્સુત્રોને આગમસાક્ષીએ ખુલ્લા કરવાપૂર્વક તે ઉત્સુત્રોનો તિરસ્કાર રૂપ બીજો અધિકાર પૂર્ણ થયો. હવે ત્રીજો અધિકાર હવે દુર્જનોના વચનોને સાંભળીને અરિહંત આદિની હીલના વડે કરીને જેમણે સમ્યક્તને છોડી દીધેલું છે, તેઓને ફરી સમ્યક્તના આરોપણનો પ્રકાર જણાવીએ છીએ. તેમાં પહેલાં સમ્યક્તના પરિત્યાગને ભેદથી જણાવે છે, સમ્યક્તનો પરિત્યાગ બે પ્રકારે છે. આશાતનાજન્ય અને બીજો કષાય આદિના ઉદયજન્ય, તેમાં પણ જો કે કષાય આદિનો ઉદય હોયે છતે જ આશાતનાનો સંભવ હોવાથી, સમ્યક્ત પરિત્યાગનો એક જ પ્રકાર યુક્ત છે. તો પણ ગૌણ અને મુખ્યના ભેદે કથન હોવાથી બે ભેદ જણાવ્યા છે. કારણકે કેટલાકો આશાતનાને આગળ કરીને સમ્યક્તને વમતાં હોય છે, અને કેટલાકો કષાય આદિના ઉદયથી સમ્યક્તને વમતાં હોય છે, અને આશાતના તે અરિહંત આદિના ભેદે કરીને અનેક પ્રકારની છે તેમજ બોધિદુર્લભતાના હેતુભૂત છે, સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે કે – 'पंचहि ठाणेहि जीवा दुलहबोहित्ताए कम्मं पकरंति, तं. अरिहंताणं अवण्णं वदमाणे, अरिहंतपण्णत्तस्स धम्मस्स अवण्णं वदमाणे, आयरियउवज्झायाणं अवण्णं वदमाणे, चाउवण्णस्स संघस्स अवण्णं वदमाणे, विविक्कतवबंभचेराणं देवाणं अवण्णं वदमाणे 'त्ति । પાંચ સ્થાનને વિશે જીવો બોધિદુર્લભતા કર્મને ઉપાર્જન કરે છે. તે આ પ્રમાણે છે : ૩ો છે. • Page #74 -------------------------------------------------------------------------- ________________ ૭૧ પ્રદીપિકા (૧) અરિહંત ભગવંતોનો અવર્ણવાદ બોલતાં, (૨) અરિહંત ભગવંતે પ્રરૂપેલા ધર્મનો અવર્ણવાદ બોલતાં, (૩) આચાર્ય-ઉપાધ્યાય આદિનો અવર્ણવાદ બોલતાં, (૪) ચતુર્વિધ સંઘનો અવર્ણવાદ બોલતાં, - () ઉત્કૃષ્ટ તપ અને બ્રહ્મચર્ય વડે ઉત્પન્ન થયેલા દેવોનો અવર્ણવાદ બોલતાં. - જો કે અહીં એકની આશાતના કરે છતે બધાની આશાતના કરેલી થાય છે, તો પણ ગૌણ અને મુખ્યના ભેદે કરીને ભેદ જાણવા. તેમાં કોઈક કોઈકની આશાતના કરનારો થાય છે, અને કોઈક અત્યંત અશુભ કર્મના ઉદયથી સામુદાયિક બધાની આશાતના કરનારો બને છે. તેમાં પહેલું “છત્રત્રય આદિની સમૃદ્ધિને ભોગવતાં હોવા છતાં પણ અરિહંત વીતરાગ કેમ કહેવાય ? એ પ્રમાણે બોલતાં આશાતના જાણવી, બીજું તો સમુદાય વડે કરીને બધાની અવહેલના કરનારો હોય છે, જેવી રીતે “સ્વપક્ષને સ્થાપનારાઓ અને પરપક્ષને ઉત્થાપનારા જે છે તે બધા રાગદ્વૈષવાળા હોવાથી ત્યાજ્ય છે ઈત્યાદિ બોલનારા જાણવા. કારણ કે બધા જ પણ તીર્થકર અને ગણધર આદિઓ પોતાના પક્ષને સ્થાપનારા અને પારકાના પક્ષને ઉત્થાપનારા હોય છે. ઔપપાતિકસૂત્રમાં કહ્યું છે કે 'इणमेव निग्गंथे पावयणे सच्चे अणुत्तरे केवलिए'त्ति । આ સૂત્રની વૃત્તિનો અર્થ એ છે કે “ફક્ત આ જ પ્રત્યક્ષ-નૈગ્રંથ-પ્રવચન એટલે કે જિનશાસન, તે સજ્જનોને હિત કરનાર અને પ્રધાનતર છે, અદ્વિતીય એવું અને કેવલી પ્રણીત છે, બીજું કોઈ નથી, ઇત્યાદિ. હવે અહીં કોઈક પૂછે છે કે હે ભાગ્યશાળી ! આગમવ્યવહારિઓ વડે કરીને જ સ્વપક્ષસ્થાપન અને પરપક્ષઉત્થાપન કરી શકાય. કારણ કે તેઓના જ્ઞાનનું નિશ્ચયાત્મકપણું હોવાથી અને બીજા જનોને માટે વિશ્વાસનું સ્થાન હોવાથી. બાકીના બીજાઓનું નહિ, કારણ કે તેનું વિપરીતપણું હોવાથી. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૭૨ . ઔષ્ટ્રિકમતોત્સત્રઆમ કહેનારાને જણાવવું કે હે ભાગ્યશાળી ! બધા જ સમ્યક્તવાળાઓને જૈન પ્રવચન એ જ સત્ય છે, બાકીનું નહિ, ઈત્યાદિ રૂપે કરીને તો નિશ્ચયાત્મક જ જ્ઞાન છે. ભગવતી સૂત્રની અંદર તુંગિયા નગરના શ્રાવકના વર્ણનમાં કહેલું છે કે - 'अयमाउसो ! निग्गंथे पावयणे अटे अयं परमद्वे सेसे अण?'त्ति। હે આયુષ્યમાન ! આ જ નિગ્રંથ પ્રવચન, અર્થ તાત્ત્વિક છે, પરમાર્થ છે, બાકીનું બધું અનર્થરૂપ છે.” આ સૂત્રની સામાન્યવૃત્તિ આ પ્રમાણે છે, હે આયુષ્યમાન્ ! નિગ્રંથ પ્રવચન સિવાયનું ધન-ધાન્ય-પુત્ર-કલત્ર-મિત્ર કુપ્રવચન આદિ બધા જ અનર્થ છે, જો આમ ન હોય તો કુપ્રવચન આદિના વિવેકના અભાવ વડે કરીને મિથ્યાદષ્ટિપણું જ છે. વળી આધુનિક એવા સાધુઓ આદિ વડે કરીને જૈન પ્રવચનની વ્યવસ્થા કરવાનું નહિ બની શકે, કારણ કે સાંશયિક જે અર્થો અથવા તો પ્રશ્ન કરેલા પદાર્થો તેના સમ્યમ્ નિર્ણયના અભાવ વડે કરીને પ્રત્યુત્તર આપવાનું અશક્ય હોવાથી, અને “શક્ય છે એ પ્રમાણે હોયે છતે સિદ્ધ થાય છે કે આગમ વ્યવહારીથી જુદા એવા આત્માને પણ સ્વપક્ષ-સ્થાપનના અને પરપક્ષની ઉત્થાપના દોષ રહિતની છે, અને તે વાત સિદ્ધ થયે છતે તેના હેતુભૂત એવું જે જ્ઞાન તે પણ નિશ્ચયાત્મક જ છે. વાદી પ્રશ્ન કરે છે કે ખરેખર “જૈન પ્રવચન સત્ય છે બીજું નહિ, એ પ્રકારનું જ્ઞાન તો આગમવ્યવહારિના વચનને અનુસરતા એવા શ્રુત વ્યવહારિઓને હોય જ, અને તેને અનુસાર કરીને જૈન પક્ષની સ્થાપના અને પરપક્ષની ઉત્થાપનામાં પ્રવર્તતા હોવા છતાં પણ રાગદ્વેષ રહિત જ છે, એ પ્રમાણે જો કહેતો હોય તો તે મિત્ર ! તને વધામણી આપવામાં આવે છે કે જે કારણે કરીને અમારા કહેલાં માર્ગ વડે કરીને તું સ્વયં આવી ગયો છે. અમે પણ આ પ્રમાણે જ કહીએ છીએ કે, “જે આગમ વ્યવહારીઓના વચનો આચારાંગાદિ શાસ્ત્રો છે, તેના અનુસારે સ્વપક્ષ સ્થાપન અને પરપક્ષ ઉત્થાપન કરનારને રાગદ્વેષરૂપી ચંડાલનો સ્પર્શ પણ નથી.” અને તેથી જ કરીને સ્વપક્ષ સ્થાપન અને પરપક્ષ ઉત્થાપનાત્મક એવા Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રદીપિકા ૭૩ ગ્રંથના કરનારા મહાત્મા “રાગદ્વેષના ઉદયી છે એ પ્રમાણેના સામાન્ય વચન વડે કરીને આગમ વ્યવહારીના વચનને અનુસરતા એવા ઉસૂત્રકંકુદ્દાલ ગ્રંથના કર્તાની હીલના કરનારા આત્માઓ “જેનાભાસો છે, મુમતીઓ છે, અને અરિહંત આદિની આશાતના વડે કરીને પરિત્યક્ત સમ્યક્તવાળા છે એમ અમે કહીએ છીએ, એ પ્રમાણે આશાતનાજન્ય સમ્યક્ત પરિત્યાગ કહ્યો. કષાય ઉદય જન્ય જે સમ્યક્ત પરિત્યાગ છે તે તો ચાલુ અધિકારમાં અત્યંત ઉપયોગના અભાવ વડે કરીને અહીંયા વિસ્તારતા નથી. એ પ્રમાણે સમ્યક્ત પરિત્યાગનું સ્વરૂપ કહ્યું. હવે જો કે સમ્યક્ત પરિત્યાગનું સ્વરૂપ જણાવતાં મારા વડે નિપુણઆત્માઓને વિષે ફરી સમ્યક્તનું આરોપણ પણ થઈ જ ગયું છે, તો પણ કેટલાક મુગ્ધ આત્માઓ અને દુર્વિદગ્ધ આત્માઓને સમ્યક્ત આરોપણ કરવું તે દુઃસાધ્ય છે એમ વિચારીને પ્રકારાન્તરે સમ્યક્તનું આરોપણ જણાવાય છે. તે આ પ્રમાણે : તે સમ્યક્તના આરોપણને માટે પહેલાં તેને જ આ પ્રમાણે પૂછવું કે હે વિદગ્ધ ! સ્વપક્ષનું સ્થાપન કરનારા અને પરપક્ષનું ઉત્થાપન કરનારા હોવા વડે કરીને ઉસૂત્રકંદકુંદાલ તમને પ્રમાણ નથી તો ગણધર ભગવંતે રચેલી એવી દ્વાદશાંગીની વાત તો દૂર રહો; પરંતુ તમારા બનાવેલા ગ્રંથો તમોને જ પ્રમાણભૂત શી રીતે થશે? કારણ કે તે ગ્રંથો પણ સ્વપક્ષ સ્થાપન અને પરપક્ષ ઉત્થાપનાત્મક દેખાય છે. તે આ પ્રમાણે : તમારા તીર્થકર જે જિનદત્તાચાર્ય છે તેમણે જે ઉત્સુત્રપદોદ્ઘાટન કુલાદિક બનાવતાં જેવા તેવા પ્રલાપ કરવા દ્વારાએ પોતાની સિવાયનાને દૂષિત કહેલા જ છે. તે આ પ્રમાણે : 'मुद्धाणाययणगया चुक्का मग्गाओ जायसंदेहा । बहुजणपिट्ठिविलग्गा दुहिणो हुआ समाहूआ' ॥१॥ (ગણધર સાર્ધશતક મળે) આ ગણધર સાર્ધશતકની ઔષ્ટ્રિકોએ બનાવેલી વૃત્તિ આ પ્રમાણે છે : જેના વડે બોલાવાયા છે તે કોણ ? અનાયતનને પામેલા, આ અનાયતનનું સ્વરૂપ અમે આગળ કહીશું. તે અનાયતનને કેમ પામ્યા? ભ્રષ્ટ થયા હોવાથી, શેનાથી ભ્રષ્ટ થયા? સત્પથથી= સન્માર્ગથી. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ઔષ્ટ્રિકમતોત્સવતે સન્માર્ગથી ભ્રષ્ટ કેવી રીતે થયા? તો કહે છે કે ઉત્પન્ન સંદેહવાળા થયેલા હોવાથી, સંદેહ કેમ ઉત્પન્ન થયો? આ નિત્યવાસ વસતિનું નિરાસ અને સ્વગચ્છપાશ રૂપે જે પ્રકારનું બંધન છે તેનું પ્રકાશ કરનારો એવો ચૈત્યવાસીનો માર્ગ સારો છે ? અથવા પંચામૃતસ્નાત્ર-યતિપ્રતિષ્ઠા, સર્વબિંબના સ્નાત્રનો નિષેધ, બ્રહ્મશાંતિ આદિ જે વૈયાવૃત્ય કરનારા એવા દેવો તેની પૂજા અને તેને પ્રણામનો પ્રતિષેધ (નિષેધ) અને પૂજાના ઉપકરણો ગ્રહણ કરેલા છે જેણે એવો શ્રાવક. સાધુવંદન અને દેવની આગળ સ્થાપનાચાર્યની સ્થાપના કરવાપૂર્વક ઈર્યાપથિકી કરનારા, એવા પૂનમીયાઓનો મત સારો ?, અથવા ચંદન-કપૂર આદિની પૂજા નહિ કરવાવાળા એવા સાઈ પૂનમીયાઓનો મત સારો ? અથવા તો વસ્ત્રના છેડા વડે કરીને વંદન દેવડાવવા રૂપ જે અંચલ ગચ્છવાળા છે તેનો મત સારો છે? અથવા મલથી મલિન ગાત્રની દુર્ગધવાળા, પાત્રનું જે અવશ્રાવણ ધોવણ-તંદુલધાવન આદિને ગ્રહણ કરવાવાળા એવા એકાકી વિહારી અને ગુરુકુલવાસના ત્યાગી એવા તપસ્વીનો માર્ગ સારો છે?' ઇત્યાદિ પ્રકારનો સંશય જેને ઉત્પન્ન થયેલો છે તે જાત સંશય કહેવાય. એવા જાત સંદેહવાળા મુગ્ધ આત્માઓ અને એથી જ કરીને ઘણાં ચૈત્યવાસી, રાકાપલીય=પૂનમીયા અને સૈચયિક=આંચલીયા આદિ મલથી ક્લિન્ન અને ભેજવાળા તેના પૂતને સુંઘતા એવા પ્રચુરલોક, મુગ્ધ ધાર્મિકપણા વડે કરીને પાછળ લાગેલા લોકો, એ પ્રમાણે આધાકર્મ ઉપભોગ-ગુરુકુલવાસ ત્યાગ, સૂતકના પિંડનું ગ્રહણ આદિ એક એક દોષોને જોઈને એક મનવાળા અને એક સ્થાનની વિકલતા વડે કરીને દૂષિત થયેલા, સારી રીતે જેના ગાત્રો તપી ગયા છે એવા જે મુગ્ધ લોકો છે તેને બોલાવાયા કે હે શ્રદ્ધાળુ લોકો ! તમે આ પ્રમાણે કેમ ઉદ્વિગ્ન ચિત્તવાળા થઈને ફરો છો? મારું એક વચન સાંભળો. મહાવીરદેવ પણ સંજાત ઉત્પન્ન થયો છે દિગ્મોહ જેને એવા પ્રાણીઓને અનાયતનમાં ગયેલાને, સ્થાનભ્રષ્ટ થયેલાને અર્થાત માર્ગભ્રષ્ટ થયેલા મુગ્ધ જે આત્માઓ તે આત્માઓને શું આ પૂર્વે માર્ગ? શું આ પશ્ચિમ માર્ગ? કે આ , ઉત્તર માર્ગ શ્રેય છે? એવા પ્રકારનો સંદેહ ઉત્પન્ન થયો છે જેને એવા, અને કોઈક નિષ્પાપ માર્ગ બતાવશે !” એમ એકબીજાની પાછળ લાગેલા છે Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રદીપિકા ૭૫ એથી જ કરીને દુખી અને કષ્ટને ભોગવવાવાળા આત્માઓને મહાવીર દેવ પણ બોલાવે છે ગાથાર્થ-૧૦૫ (ગાથા પત્ર-૧૫૫) હવે આ વૃત્તિમાં “પીર્ણમયક આદિ બધા જ ઉન્માર્ગપ્રકાશકો છે,” હે લોકો ! હું જ શુદ્ધમાર્ગ પ્રકાશક છું. એ પ્રમાણે લોકોને આહ્માનપૂર્વક જણાવાયું છે, તેવી જ રીતે સંઘપટ્ટક નામના ગ્રંથની અંદર - 'वृद्धौ लोकदिशा नभस्यनभसोः सत्यां श्रुतोक्तं दिनं, पञ्चाशं परिहत्य ही शुचिभवात् पश्चाच्चतुर्मासकात् । तत्राऽशीतितमे कथं विदधते मूढा महं वार्षिकं, कुग्राहाद्विगणय्य जैनवचसो बाधां मुनिव्यंसकाः ॥१॥ એ પ્રમાણે આ શ્લોકની વૃત્તિમાં જણાવાયું છે તેમાં શ્રાવણ મહિનાની વૃદ્ધિ હોય ત્યારે ભાદરવામાં, અને જ્યારે ભાદરવાની વૃદ્ધિ હોય ત્યારે બીજા ભાદરવામાં, જે સાધુ પર્યુષણા કરે છે તેઓને મુનિબંસક-દુષ્ટમુનિ તરીકે કહેલા છે. આ પ્રમાણે પૌર્ણમયક આદિઓ જે છે તેના નામ ગ્રહણ કરવા પૂર્વક ખોટી રીતે આચારનું વિપરીતપણું ઉદ્ભવાવીને દૂષિત કરેલાં છે, તેથી જ કરીને આ જે “ઔષ્ટિક–ખરતર એ જ એક જ શીલગાંગેય છે', એ પ્રમાણેનો નિશ્ચય થાય અને આ વાત તને પણ અનિષ્ટ છે, એથી જ કરીને અજાકૂપાણી=બકરીને ગળે તલવારનો ન્યાય તને જ લાગું થશે, માટે તારી જાતે જ તું વિચાર કર. હવે કોઈક અત્યંત ધૂતારો થઈને “હું મરીને પણ તને મારીશ'. એ પ્રમાણેની કુબુદ્ધિ વડે કરીને આ પ્રમાણે બોલે છે કે “હે લોકો ! તેવા પ્રકારના અમારા હોય તો પણ અમને પ્રમાણ નથી, ત્યારે તેવું બોલવાવાળાને આમ પૂછવું કે “હે ભાગ્યશાળી ! તને કેવા પ્રકારના ગ્રંથો પ્રમાણ છે? તે કહે. આમ પૂછે છતે જો તે એમ બોલે કે પોતાની નિંદાપૂર્વક બીજાની પ્રશંસા જે ગ્રંથમાં થતી હોય તે, અથવા તો બંનેની પ્રશંસા જેમાં થતી હોય તે જ ગ્રંથ નિરભિમાનીએ કરેલો અમને પ્રમાણ છે.” એમ કહે ત્યારે તેને કહેવું કે હે મૂર્ખ શિરોમણિ ! જેવા પ્રકારનું તું કહે છે તેવા પ્રકારના ગ્રંથનું કોઈપણ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ઔષ્ટિકમતોત્સૂત્ર ઠેકાણે દર્શન થતું ન હોવાથી તારા માટે શૂન્યવાદ એ જ શ્રેયસ્કર છે. વળી તારા અભિપ્રાય વડે કરીને તેનું જ વચન પ્રમાણ થાય છે કે જે પોતાની નિંદાપૂર્વક પારકાની પ્રશંસા કરનારો હોય'. એનું જે વચન તે તને પ્રમાણ થાય, એ પ્રમાણે હોયે છતે તારા વડે કરીને જ ઉત્સૂત્ર કંદકુંદાલાદિ ગ્રંથો પ્રમાણ નથી એવું બોલવું ન જોઈએ, પરંતુ ઉત્સૂત્રકંદકુદ્દાલ ગ્રંથ પ્રમાણ જ છે, પરંતુ ‘મારા વડે કરીને ઉત્સૂત્રકંદકુંદાલ પ્રમાણ નથી એમ જે બોલાયું છે તે અસત્ય છે’, એમ કહેવું જોઈએ, અને એમ જો તું કહે તો તારા ગળે જ મોજડી લાગે તેમ છે. અને તારા વડે કરીને પણ ઉત્સૂત્રકંદકુદ્દાલ પ્રમાણ તરીકે કહેવા વડે કરીને અમારું સમીહિત=ઇચ્છેલું સિદ્ધ થાય છે. હવે તારા વડે કરીને જે બીજું કહેવાયું છે કે જે ગ્રંથની અંદર બંનેની પણ પ્રશંસા હોય તે ગ્રંથ અમોને માન્ય છે,' તે વાત પણ અસંગત છે, જે બંનેની પણ પ્રશંસા, તે બંને જે છે તે ‘અવિરુદ્ધ કે વિરુદ્ધ ?' એમ તું નક્કી કર. તેમાં પહેલામાં તો ઇષ્ટ આપત્તિ જ છે. કારણ કે ચોવીશે તીર્થંકર ભગવંતોનાં પ્રવચનોની જેમ અવિરુદ્ધ છે એવા અનેક આત્માઓની પણ અભેદ બુદ્ધિએ કરીને પ્રશંસાનો સ્વીકાર કરેલો હોવાથી. હવે બીજો પ્રકાર જે ‘વિરુદ્ધ છે’ તેમાં એક માર્ગગામી, અને બીજો ઉન્માર્ગગામી હોવા વડે કરીને પરસ્પર બંને વિરુદ્ધ હોવાથી તે બંનેની પ્રશંસા કરવી તે લોક પ્રસિદ્ધિ વડે કરીને પણ બાધક છે. લોકને વિશે પણ કોઈ એવો મૂર્ખમુખ્ય નથી કે જે પરસ્પર વિરુદ્ધ હોય એવી વસ્તુની તુલ્યતાને જાણતો હોય કે બોલતો હોય ! વિષ અને અમૃત બંને તુલ્ય છે, એમ માને છતે વિષ ભક્ષણનો પ્રસંગ આવશે. વળી આ પ્રમાણે ઉત્સૂત્રકંદકુદ્દાલ આદિ જે છે તેની પ્રમાણતા સ્વીકાર્ય જ છે, એકની પણ નિંદાનું તારા વડે કરીને નિરાકરણ કરાયેલું હોવાથી. બંને બાજુ તને ફાંસલો આવશે, એ રહસ્ય જાણવું. હવે કોઈક મિત્રભાવે પૂછે છે કે હે ભાગ્યશાળી ! ખરેખર પોતાના પક્ષનું સ્થાપન અને પરપક્ષનું ઉત્થાપન એ વડે કરીને બધાઓને માટે સરખું હોયે છતે આ માર્ગ સત્ય છે કે આ માર્ગ સત્ય છે ? એનો નિર્ણય કેવી રીતે કરી શકાય ? જ્યારે આમ પૂછે ત્યારે તેને કહેવું કે હે મિત્ર ! તું લોકવ્યવહારને પણ જાણતો નથી, લોકને વિશે પણ કોઈપણ વસ્તુનું પરીક્ષણ વેચનારની Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૭ પ્રદીપિકા બુદ્ધિને આધીન નથી, પરંતુ નિપુણ એવા ગ્રાહકની બુદ્ધિને આધીન છે. જો આમ ન હોય તો અસલ વસ્તુ અને નકલી વસ્તુ વેચનારાને તુલ્ય મૂલ્ય ઉપાર્જન કરવાની ઈચ્છા હોવાથી બંનેને માટે તુલ્ય વચન બોલશે, તેને વખતે તેના વચન પર વિશ્વાસ રાખવામાં આવે તો વસ્તુની પરીક્ષા કરવી એ વાતને જલાંજલિ આપવા જેવું જ થાય. - એ પ્રમાણે ગ્રંથપરીક્ષણ પણ ગ્રંથકર્તાના વચનને આધીન નથી, પરંતુ શુદ્ધ માર્ગને ગ્રહણ કરનાર એવા બુદ્ધિમાન પુરુષને આધીન છે, એમ જાણવું. ત્યારે વાદી પૂછે છે કે પરીક્ષા કેવી રીતે થઈ શકે ? એમ જો પૂછતો હોય તો સાંભળ, ગ્રંથકર્તા બે પ્રકારના હોય છે, એક સમ્યગદૃષ્ટિ અને બીજો મિથ્યાદષ્ટિ. તેમાં જે સમ્યગદષ્ટિ એટલે અવિપરીત એવી અર્થાત્ યથાર્થ વસ્તુને ગ્રહણ કરવાવાળી જે દૃષ્ટિ જ્ઞાન જેનું છે તે સમ્યગ્દષ્ટિ. માર્ગ અને ઉન્માર્ગને યથાર્થ=તે તે રૂપે બોલતો એવો આત્મા સમ્ જ્ઞાનવર્શન રાત્રિ મોક્ષમા એ વચન હોવાથી જ્ઞાન-દર્શન ચારિત્રાત્મક જૈન પ્રવચન-તેને માર્ગ તરીકે જાણે છે, અને તેનાથી વિપરીત નિબંધ આદિનું જે કુપ્રવચન, નરક આદિનું કારણ હોવાથી તેને ઉન્માર્ગ તરીકે કહે છે. અને તે પ્રમાણે કહેવાથી રાગદ્વેષનો ઉદય છે. એવી સંભાવના ન કરવી. લોકને વિશે પણ કોઈક માર્ગ અને ઉન્માર્ગને જાણનારો આત્મા, માર્ગે ચાલતો હોવા છતાં પણ પારકાઓને પોતે જે ગમ્યમાન માર્ગ છે તેને માર્ગપણાવડે કરીને અને ચોર-સિંહ-વ્યાપદ આદિના ભયથી વ્યાપ્ત એવા માર્ગને ઉન્માર્ગ તરીકે જણાવતો “રાગદ્વેષના ઉદયવાળો છે” એવા વ્યપદેશને ભજતો નથી. તેવી જ રીતે પોતાના સોનાને સોનારૂપે અને પારકાના પિત્તલને પિત્તલરૂપે કહેનારો આત્મા, રાગદ્વેષના ઉદયવાળો કહેવાતો નથી, પરંતુ યથાર્થભાષીપણું હોવાથી વિશ્વાસનું સ્થાન બને છે. તેથી કરીને સમ્યદૃષ્ટિ આત્મા માર્ગ અને ઉન્માર્ગને સમ્યફ જણાવવાની ઇચ્છા વડે કરીને કહેવાતી ચતુર્ભગીની અંદર પહેલાં ભાંગામાં જ વર્તતો જાણવો. તે ચતુર્ભગી આ પ્રમાણે ૧. માર્ગ અને ઉન્માર્ગનો યથાર્થ ભાષી, ૨. માર્ગનો યથાર્થ ભાષી અને ઉન્માર્ગનો અયથાર્થ ભાષી, ૩. માર્ગનો અયથાર્થ ભાષી અને ઉન્માર્ગનો યથાર્થ ભાષી અને ૪. માર્ગ અને ઉન્માર્ગનો અયથાર્થ ભાષી. Page #81 -------------------------------------------------------------------------- ________________ ઔષ્ટિકમતોત્સત્ર- તેમાં પહેલા ભાંગામાં સમ્યગુદૃષ્ટિ છે બીજા અને ત્રીજા ભાંગામાં કોઈનું પણ વિદ્યમાનપણું ન હોવાથી અસંભવિત છે, અને ચોથા ભાંગામાં નિહ્નવ આદિ. માર્ગમાં આસક્ત હોય અને જૈનમાર્ગથી પરાક્ષુખ હોય તે ચોથા ભાંગામાં જાણવા. હવે વાદી પ્રશ્ન કરે છે કે તમે જે બીજો-ત્રીજો ભાંગો અસંભવિત જણાવ્યો છે તે અસત્ય છે, બીજા ભાંગાની અંદર માર્ગ-ઉન્માર્ગ હોય છતે બંનેને સત્ય બોલતો મિશ્રગુણસ્થાનવર્તિ છે. અને ત્રીજા ભાંગામાં માર્ગ અને ઉન્માર્ગ એ બંનેને અસત્ય કહેનારો શૂન્યવાદી છે. એમ જો કહેતા હોવ તો તમારી વાત સ્વીકાર્ય છે. વ્યવહારથી બંને ભાંગા હોવા છતાં નિશ્ચયથી તો બંને ભાંગા ચોથા ભાંગાની અંદર અંતર્ગત થઈ જાય છે. વિષ અને અમૃતનું તુલ્યપણું કહેનારો બંને ઠેકાણે પણ ઉપમા વડે કરીને જૂઠું બોલનારો છે. ઉપમા વડે કરીને કેમ ? એમ જ કહેતો હો તો સાંભળ. તેમાં બીજા ભાંગાની અંદર “જૈનધર્મ સત્ય છે' કોની જેમ ? એમ પૂછે છતે બોલે “બૌદ્ધ આદિ ધર્મની જેમ સત્ય છે ! બૌદ્ધ આદિ ધર્મ સત્ય છે' કોની જેમ ? તો “જૈનધર્મની જેમ !” અને ત્રીજા ભાંગામાં પણ ઉત્કૃષ્ટ અસત્ય ઉપમા વડે કરીને કહેનારો હોય છે, એ પ્રમાણે તાત્પર્ય જાણવું. અને એથી જ કરીને નિતવ પ્રવચનના એકદેશ ભાગનો અપલાપ કરતો હોવા છતાં પણ સર્વથા અપલાપી કહેવાય છે ! આ વિષયમાં ઘણું કહેવા જેવું છે, પરંતુ ગ્રંથના ગૌરવના ભયથી કહેતાં નથી. અને નિદ્ભવ જે છે તે ચોથા ભાંગામાં અંતર્ભત ન કરાય, પરંતુ જૈન પ્રવચનનો સ્પર્શ કરનારા હોવાથી “જૈન માર્ગમાં છે એમ પણ ન કહેવું. કારણકે બૌદ્ધ આદિની જેમ તેના પ્રવચનનું બાહ્યપણું હોવાથી. સ્થાનાંગસૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે- “સમુદ્ધાતાવિ વિનાહિત વર્તન્યથા પ્રરૂપયન વનવાહો મવતિ, યથા નિવા' રૂતિ | સમુદ્યાત આદિ જે જિનેશ્વર ભગવંતે કહેલી વસ્તુ તેનું અન્યથા રીતે પ્રરૂપણ કરનારો આત્મા, પ્રવચન બાહ્ય થાય છે. જેમકે નિદ્વવો.” એ પ્રમાણે કહેલું છે. અને એવી શંકા નહિ કરવી કે જૈન પ્રવચન બાહ્ય નિદ્વવાદિ, કુપ્રવચનના ઉન્માર્ગને ઉન્માર્ગપણા વડે કરીને બોલતો હોવાથી, પરપરિવાદી થશે, તીર્થંકર Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રદીપિકા ૭૯ આદિઓને પણ તેવો પ્રસંગ આવતો હોવાથી. બલ્કે ઉન્માર્ગને માર્ગરૂપે બોલતો મૃષાભાષીપણું હોવાથી પરપરિવાદી થાય છે. ભગવતી સૂત્રમાં કહ્યું છે કે‘પરપરિવાન્તિ' આ પદના એક ભાગની વૃત્તિ આ પ્રમાણે છે : પારકાના છૂટાછવાયા ગુણ અને દોષનું બોલવું તે પરપરિવાદ છે એ પ્રમાણે. આ કહેવા વડે કરીને પોતાના માર્ગનો નિંદક અને નિરભિમાનીપણાવાળો હોવાથી માન્ય છે, અને તેણે કહેલો માર્ગ અંગીકાર કરવા યોગ્ય છે, એમ કોઈક બોલે છે તેને પણ દૂર કર્યો જાણવો, કારણ કે પોતે સ્વીકારેલા માર્ગને ઉન્માર્ગ જણાવવા વડે કરીને=જાહેર કરીને હીલના કરતો છતો તે માર્ગને આશ્રય કરનારા બધા આત્માની હીલના કરનારો થાય છે, અને તેવી રીતે માર્ગથી બહિર્ભૂત થયો છતો જે માર્ગની હીલના કરનારો છે તેની અપેક્ષાએ માર્ગની અંદર રહીને માર્ગની હીલના કરનારો બીજા જે માર્ગમાં પડેલાં આત્માઓ છે તે આત્માઓને સંદેહ ઉત્પન્ન કરવા વડે કરીને પ્રવચનનું ઉપઘાતીપણું હોવાથી મહાપાતકી છે. પોતાના ઘરના કૂવામાં પડવાના ન્યાયે કરીને પોતાનામાં જ ઉત્સૂત્રભાષીપણાવડે કરીને મિથ્યાત્વને પામેલો અને સમ્યક્ત્વ પ્રાણરહિત તે આત્મા હોય છે. એ પ્રમાણે ઉન્માર્ગનો આશ્રય લીધેલો હોવા છતાં પણ જે આત્મા ઉન્માર્ગને માર્ગ તરીકે જણાવે છે તેની અપેક્ષાએ કરીને માર્ગનો આશ્રય કર્યો હોવા છતાં પણ ઉન્માર્ગને માર્ગ તરીકે કહેનારો મહાપાતકી છે. પારકાના ઘરના કૂવામાં પડવાના ન્યાયે કરીને, પારકામાં જ ઉત્સૂત્ર ભાષીપણાવડે કરીને મિથ્યાત્વને પામેલો અને સમ્યક્ત્વપ્રાણ રહિત જાણવો. આ કહેવા વડે કરીને ગંભીર એવા આચાર્યોને ધારણ કરી શકવાને યોગ્ય અને ગંભીર અર્થવાળા એવા જે છેદગ્રંથો છે, તેને આગળ કરીને મૂર્ખપર્ષદાની અંદર પ્રવચનની જ હીલના કરવામાં પરાયણ એવા જે તે પ્રલાપી, મૂર્ખચક્રવર્તિ પાશચંદ્રની જેમ જે કોઈક સાંપ્રતકાળે આબાલગોપાંગનાને પણ પ્રતીતિ=ખાતરીના વિષયભૂત એવો જ્ઞાનાદિ રત્નોના રત્નાકર સરખા એવા શ્રીમત્ તપાગચ્છની હીલના કરવાના અભિપ્રાયે કરીને ઉત્સૂત્રકંદકુદ્દાલને આગળ કરવા પૂર્વક પોતાનું મૂર્ખચક્રવર્તિપણું પ્રગટ કરતો છતો મૂર્ખની પર્ષદાની અંદર પોકાર કરે છે કે જુઓ ! જુઓ ! ઉત્સૂત્રકુંદકુંદાલ ગ્રંથના આઠમા વિશ્રામમાં Page #83 -------------------------------------------------------------------------- ________________ ८० ઔષ્ટિકમતોત્સૂત્ર ડ 'स्वाऽवधिं तच्च क्षेत्रे ऽ त्राग्रतो ऽ प्येभ्यो भविष्यति । चारित्रं, वज्रदुःप्रसहादिवत् स्तोकेष्वप्येषु un અર્થ : તે ચારિત્ર પોતાની અવધિ સુધી આ ક્ષેત્રને વિષે=એટલે ગુજરાત આદિને વિષે અને એનાથી પણ આગળ થોડા એવા તપસ્વીઓમાં વજસ્વામી દુઃપ્રસહાચાર્યાદિની જેમ ચારિત્ર થશે. ‘આ તપસ્વીઓ વડે કરીને દીક્ષિત જે છે તે, ચારિત્રીઓ છે', આ પ્રમાણે બળાત્કારે પ્રાપ્ત થયું, અને આ થોડા તપસ્વીઓને વિષે પણ ચારિત્ર છે.' એવી અહીંયા શંકા ન કરવી કે બીજે બધે પણ અચારિત્ર છે. આ એક જ ગચ્છની અંદર ચારિત્ર કેવી રીતે ઘટે વત્તેત્યાદ્િ’ જેવી રીતે પ્રભુ શ્રી વયર સ્વામીના શિષ્ય શ્રી વજસેન તે એકમાં પણ જેમ ચારિત્ર હતું તેવી રીતે. જેમ અલ્પપરિવારવાળા દુષ્પ્રસહાચાર્યને વિષે પણ ચારિત્ર થશે. તેથી કરીને ‘આ થોડાને વિષે પણ ચારિત્ર છે, એ સિદ્ધ છે.’ એ પ્રમાણે કહીને પોતાના જ ગચ્છની અંદર ચારિત્રની સ્થાપના કરનારાઓનું આ મોટું અસંગત વચન છે, અને તેથી તેનો ઉત્સૂત્રકંદકુદ્દાલનો તિરસ્કાર કર્યો જાણવો. પોતે આશ્રય કર્યો છે તે ગચ્છની અંદર ચારિત્ર હોયે છતે તેનો અપલાપ ક૨વો, અને પારકાની અંદર ચારિત્ર ન હોવા છતાં પ્રલાપ કરવામાં મહાઉત્સૂત્રભાષીપણા વડે કરીને મહાપાતકીપણાની આપત્તિ આવતી હોવાથી. અને આથી સિદ્ધ થાય છે કે આ ગ્રંથના કર્તા ચતુર્ભૂગીમાંના પહેલા ભાંગામાં વર્તતા છતાં, શુદ્ધમાર્ગનો આશ્રય કરેલો હોવાથી સમ્યગ્દષ્ટિ જ છે, અને આ ગ્રંથકારનું શુદ્ધ માર્ગાશ્રિતપણું પ્રવચનને અવિરુદ્ધ એવી શુદ્ધ પરંપરામાં આવેલી સામાચારીને આચરનારા તપાગચ્છની નિશ્રા સ્વીકાર્યપણું હોવાથી સુપ્રતીત જ છે. વળી અતીત કાલને વિશે સાંપ્રતકાલનું સ્વરૂપ જેવું બતાવ્યું તેવું જ પ્રત્યક્ષ દેખાતું હોવાથી, યથોક્ત અર્થને પામવા વડે કરીને દિવ્ય પુરુષ વડે કરીને આ ગ્રંથ કરાયેલો હોય એવી રીતે આ ગ્રંથનું ખાતરીપણું હોવાથી, સાતિશયિક=અતિશયપૂર્વકના જ્ઞાનવાળા મહાત્માએ આ ગ્રંથ બનાવ્યો છે, એમ શ્રદ્ધા કરવી જોઈએ. Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રદીપિકા ૮૧ વળી જે “પોતાના માર્ગને નિંદવા વડે કરીને કહેવાયેલો માર્ગ સ્વીકાર્ય છે એ પ્રમાણે જે કહેવું તે લોક વિરુદ્ધ હોવાથી અત્યંત અસાર છે, લોકને વિષે પણ કોઈ આત્મા તેવા પ્રકારની ચેષ્ટા કરતો નથી, જો આમ ન હોય તો રાજા વડે કરીને “હે ચંડાલ ! તું તારા કુલનો આચાર જેવો છે તેવો કહે, જેથી કરીને તારું કહેલું હું અંગીકાર કરું.” એ પ્રમાણે રાજા વડે પ્રેરણા કરાયેલો ચંડાલ, પોતાના કુલાચારની નિંદા કરતો રાજ્યની પ્રાર્થના કરે જ, અને તેનું કહેલું રાજા ન કરે. તેથી કરીને આ વાત જે છે તે આ પ્રમાણે પોતાના માર્ગની નિંદા કરતો એવો આત્મા મહાનુભાવ છે અને પૂજ્ય છે', એ પ્રમાણે કુત્સિત બોલતાં એવા આત્માને દૂર કર્યો જાણવો. કારણકે ચાંડાલ આદિનું પણ મહાનુભાવત્વ અને પૂજ્યત્વ આદિની આપત્તિ આવતી હોવાથી. - તેથી કરીને ઘણાં ચાંડાલ આદિઓ પોતાના કુલાચારની નિંદા કરતા દેખાય છે, અને તેથી કરીને ઉસૂત્રકંદકુંદાલ ગ્રંથકર્તાએ અંગીકાર કરેલો જે શુદ્ધ માર્ગ તેની પ્રશંસા કરતો, અને જે અશુદ્ધ માર્ગ છે તેને અશુદ્ધ રૂપે બોલનારા આત્માને કોઈપણ દૂષણ નથી; પરંતુ મહાગુણ છે એમ તું પ્રતીતિ કર. એ પ્રમાણે હોવા છતાં પણ જો તને આસ્થા ન થતી હોય તો હાથમાં રહેલાં કંકણને જોવા માટે આરીસાનું શું પ્રયોજન ? એ પ્રમાણેની લોક કહેવાતને સાચી કરી બતાવતો એવો તું હાથ થોભી થોભીને “આ ચારિત્રી છે' એમ અમને બતાવ, જેથી કરીને અમે પ્રતીતિ કરીએ ! તેથી કરીને કોઈ પણ ધર્મી આત્માઓએ પોતાના પક્ષનું સ્થાપન અને પારકાના પક્ષનું ઉત્થાપન કરવાનો અસત્ દોષ ઉદ્ભવાવીને ગ્રંથકર્તાની હીલના કરવી ન જોઈએ. બોધિનાશનો પ્રસંગ હોવાથી, “પરંતુ પ્રવચનની વિરુદ્ધ ભાષણ કરનારની હીલના કરવી ન જોઈએ.” અને તેવું ઉસૂત્રકંદકંદાલમાં લેશથી પણ દેખાતું નથી. એથી કરીને આ ગ્રંથકર્તાને પ્રમાણમાન્ય કરીને સ્તવવો જોઈએ, જે અગ્નિવડે કરીને બળ્યો, તેને અગ્નિ જ ઔષધ છે, એમ ન્યાય હોવાથી. આ ગ્રંથકર્તાની હીલના દ્વારા સમ્યના નાશના હેતુરૂપ અરિહંત આદિની હીલના કરી છે, અને તેની સ્તુતિ દ્વારાએ જ અરિહંત આદિઓને સ્તવ્યા છે, અને Page #85 -------------------------------------------------------------------------- ________________ ઔષ્ટ્રિકમતોસૂત્ર તે સમ્યત્ત્વનું કારણ થાય છે, એ પ્રમાણે પરિત્યક્ત સમ્યક્તવાળાઓને ફરી સમ્યત્વનો આરોપણવિધિ બતાવ્યો છે. હવે પ્રસંગ હોવાથી ભાવિ શંકા ઊભી કરવાની પારકાની જે ઇચ્છા તેના વડે કરીને શંકા ઊભી ન થાય, તે માટેનો વિધિ બતાવે છે. હવે કોઈક એમ કહે છે કે આ ગ્રંથમાં ખરતર મતના આકર્ષક એવા જિનદત્તાચાર્યનું ઔષ્ટિક નામ આપ્યું છે, અને તેનું નિહ્નવપણું જણાવ્યું છે, અને તપગચ્છવાલામાં જ ચારિત્ર છે, ઈત્યાદિ જણાવ્યું છે, તેવી રીતનું બીજા કોઈ ગ્રંથાંતરમાં દેખાતું નથી, એથી કરીને સાક્ષાગ્રંથના અભાવ વડે કરીને આ ઉત્સુત્ર કંદમુદ્દાલ ગ્રંથ અમોને વિશ્વાસનું સ્થાન નથી, ત્યારે તેને એમ જણાવવું કે હે ભાગ્યશાળી ! ઘણાં સાક્ષીગ્રંથો છે, તે આ પ્રમાણે : हुं नन्देन्द्रियरुद्रकाल जनितः पक्षोऽस्ति राकाङ्कितो, वेदाऽभ्रारुणकाल १२०४ औष्ट्रिकभवो विश्वाळकाले ऽञ्चलः । षट्व्यर्केषु १२३६ च सार्द्धपौर्णिम इति व्योमेन्द्रियार्के पुनः, काले त्रिस्तुतिकः कलौ जिनमते जाताः स्वकीयाग्रहात् ॥१॥ ૧૧૫૯ની સાલમાં પૂનમીયો, ૧૨૦૪માં ખરતર-ૌષ્ટિક, ૧૨૧૩માં આંચલીયા મતની, ૧૨૩૬માં સાર્ધ પૂનમીયો મત અને ૧૨૫૦ ત્રિસ્તુતિક મત નીકળ્યો. એક બીજા મતો પોતપોતાના આગ્રહથી જિનેશ્વર ભગવંતના મતથી આ કુપાક્ષિકો નીકળ્યા, એ પ્રમાણે સોમસુંદરસૂરિ મહારાજના રાજ્યમાં મુનિસુંદરસૂરિજી મ. ના શિષ્ય હર્ષભૂષણ ગણિએ કરેલા શ્રાદ્ધવિધિ વિનિશ્ચય નામના ગ્રંથમાંના આ કાવ્યમાં ત્રિસ્તુતિક અંતવાળા અને એ પૂર્વના ત્રણ પદ–ત્રણ ચરણ તેના વડે કરીને પાંચેય કુપાક્ષિકોનો ઉત્પત્તિકાળ સૂચવ્યો, અને તેની નિમણે ગાતાર સ્વદીયાહાત્ એ કાંઈક ન્યૂન એવા ચોથા પદ વડે આ પાંચેયનું નિદ્વવપણું જણાવ્યું છે. અને તેવી રીતે ખરતરનું ઔષ્ટ્રિક એવું નામ અને નિવપણું સાક્ષાત્ જણાવ્યું છે. ઉત્પત્તિકાળ સૂચવવા વડે કરીને ખરતર મતના આકર્ષક એવા જિનદત્તાચાર્યનો અર્થથી આવ્યો છતો તે કાળે તે મતના કલ્પિત આચાર્યનો અભાવ હોવાથી અને જિનદત્તાચાર્યનો સદ્ભાવ હોવાથી તેના નામે જ કહેલું છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રદીપિકા ૮૩ એ પ્રમાણે સંદેહવિષષધીમાં પણ આ જ કાવ્ય છે, તેવી જ રીતે મુનિ સુંદરસૂરિજીના રાજ્યમાં પણ સં. ૧૪૬૬ વર્ષ બનાવેલ “વિજ્ઞક્ષિત્રિદશતંરગિણી' ગ્રંથમાં આ બધાયનું નિતવપણું જણાવ્યું છે તે આ પ્રમાણે : आज्ञाभङ्गान्तरायोत्था-5 नन्तसंसारनिर्भयैः । સામાર્યોfપ પાશ્ચાત્યે , પ્રાય: સ્વરં પ્રવર્તતી શા उपधानप्रतिक्रान्ति-जिना दिनिषेधतः। न्यूनिता दुःषमादोषात् प्रमत्तजनताप्रियाः ॥२॥ આજ્ઞાભંગ, અંતરાય આદિથી ઉત્પન્ન થયેલો જે અનંત સંસાર અને તે અનંત સંસારથી ભય વગરના એવા પછીના કાળના પુરુષોએ પ્રાયઃ કરીને સામાચારીઓ પણ પોતાની ઇચ્છા મુજબ પ્રવર્તાવી છે. દુઃષમા કાળના દોષથી પ્રમાદી જનતાને પ્રિય થઈ પડે એવી ઉપધાન, પ્રતિક્રમણ, સ્ત્રીઓ વડે થતી જિનેશ્વર ભગવાનની પૂજા આદિનો નિષેધ દ્વારાએ કરીને સામાચારી ધૂન પણ કરાઈ છે.” આ કાવ્યમાં “જિનેશ્વરની જિનાર્ચ=સ્ત્રી દ્વારા થતી પૂજા-તેનો નિષેધ કરનારો અનંત સંસારથી નિર્ભીક છે.” એ પ્રમાણેના પદ વડે તે ખરતરને નિલવ કહેલો છે, તેવી જ રીતે “તપોવāવ=એટલે તપાગચ્છને વિષે જ ચારિત્ર છે એ પ્રમાણે મુનિસુંદરસૂરિએ કહેલું, અને તે જ વિજ્ઞક્ષિત્રિદશ તરંગિણીમાં પણ કહેલું છે તે આ પ્રમાણે : . या श्रीवीरसुधर्माद्यैः, प्रणीता स्वागमानुगा । आचीर्णा स्थविरैः कालानुरूपयतनाश्रिता ॥१॥ सामाचारी गणेऽस्मिस्तु, शुद्धा सैवाऽस्त्यखण्डिता । परम्परागता सर्वगणान्तरगताधिका ॥२॥ જે મહાવીરદેવ અને સુધર્મા સ્વામી આદિ વડે કરીને આગમને અનુસરતી એવી જે સમાચારી પ્રવર્તાવી, અને તે સમાચારી કેવી ? કાળને અનુરૂપ યતના=જયણાનો આશ્રય કરવાવાળી, અને સ્થવિર મહાપુરુષો વડે આચરાયેલી એવી શુદ્ધ, અખંડિત અને પરંપરાગત અને સર્વગચ્છોમાં રહેલી જે સામાચારી Page #87 -------------------------------------------------------------------------- ________________ ८४ ઔષ્ટ્રિકમતોત્સવતેનાથી પણ અધિક સામાચારી આ તપાગચ્છમાં જ છે.” એ પ્રમાણે સોમસુંદરસૂરિજીએ અધિક માસને આશ્રીને બનાવેલ “પર્યુષણા વ્યવસ્થાપન વાદસ્થલમાં ખરતરનું નિદ્વવપણું સૂચવેલું જાણી લેવું. હવે અહીંયા કોઈક કહે છે કે “હે ભાગ્યશાળીઓ ! આ બધા ગ્રંથો તપાગચ્છના પક્ષના છે, અને તેથી કરીને તપાગચ્છીઓને જ પ્રમાણ છે, અમને પ્રમાણ નથી.' ત્યારે તેને આ પ્રમાણે કહેવું કે-હે ભાગ્યશાળી ! તને તે ગ્રંથ પ્રમાણ કેમ નથી ? શું તેમાં પ્રવચન વિરુદ્ધપણું છે ? અથવા તો તમારા જેવાના મતના ઉત્સુત્રોનો ઉચ્છેદ કરનારા હોવા વડે કરીને અનિષ્ટ છે ? પહેલો જે પ્રવચન વિરુદ્ધનો ભાંગો છે તેનો તો અસંભવ હોવાથીઃ અને બીજા વિકલ્પમાં તમારા જેવા કદાગ્રહી આત્માઓને અમારા ગ્રંથો પ્રમાણ ન થાવ, એથી કરીને અમને કોઈ જાતની ક્ષતિ નથી.” ઘૂવડના કુળવાળા જે પક્ષીઓ હોય તેને સૂર્યનું ઊગવું તે અનિષ્ટપણા રૂપ હોય, તો પણ તે સિવાયના સુલોચનાવાળા પંડિત આત્માઓને અંધકારના સમૂહનો નાશ કરવાપણા વડે કરીને તે સૂર્યનું પ્રમાણપણું દૂર કરી શકાય તેમ નથી. અથવા તો તારું દૂષણ પણ અમે નથી જાણતા એમ નહિ; પરંતુ તારું સ્વરૂપ યથાર્થ જાણીએ છીએ. જો કે કોઈ પણ કદાગ્રહી પોતાના મતને ઉચ્છેદ કરનાર ગ્રંથને પ્રમાણ કરતો નથી. જેવી રીતે બૌટિક દિગંબર, આવશ્યક નિર્યુક્તિને અપ્રમાણ કહે છે, અને તેવી રીતે તને અનિષ્ટ હોવા વડે કરીને દુષિત કર્યો છતે પણ ઉસૂત્રકંકુદ્દાલ કોઈ દૂષિત થઈ જવાનો નથી, કારણ કે ગ્રંથનો તેવા પ્રકારનો સ્વભાવ હોવાથી. જો એમ ન હોય તો ઉસૂત્રરૂપી જે કંદ છે એના ઉપરનો કુહાડો એ નામને વ્યાઘાત પહોંચે છે ! જે સૂર્ય ઊગે છતે ઘૂવડના કુળને આનંદ થાય, એ સૂર્ય, સૂર્ય જ નથી, એ ન્યાય હોવાથી. હવે ફરી પણ કોઈક કહે છે કે “હે ભાગ્યશાળી ! તમે કહો છો એવા અર્થનો બોધક અન્ય પક્ષનો કોઈ ગ્રંથ હોય તો અમોને પણ પ્રમાણ જ છે.” ત્યારે એવું બોલનારને આ પ્રમાણે કહેવું કે આવા પ્રકારનું આલંબન લેવું એ તો બાલચેષ્ટા જ છે. જેથી કરીને છએ દર્શનોની અંદર દ્વાદશાંગીરૂપ એવું જૈન પ્રવચન, તેના વિચારોના બોધકપણા વડે કરીને છે. બીજું કોઈ પણ Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રદીપિકા ૮૫ કાપિલેય આદિ શાસ્ત્રો નથી, અને એથી કરીને જૈન પ્રવચનની અપ્રમાણતા નહિ થાય ! આમ છતાં અતિ આગ્રહ હોય તો કાનને આગળ કરીને-ધ્યાન દઈને સાંભળ. “તારો જ ગોત્રીય શતપદીકાર, એ જ સાક્ષી છે. એમાં સમજ; પરંતુ આ વાત બીજે કોઈ પણ ઠેકાણે ગાઢ સ્વરે બોલીશ નહિ, કારણ કે “એમ કરવાથી તારા જ ગોત્રમાં ક્લહ ઊભો થશે, અને પોતાના ગોત્રમાં ઊભો થયેલો કલહ તે શ્રેયને માટે નથી.” એ પ્રમાણે મારું કહેલું વચન ચિત્તમાં ધારી રાખ, લાંબા વિસ્તારથી સર્યું. ત્યારે બીજો કોઈ એમ કહે છે કે હે ભાગ્યશાળી ! કોઈ ઠેકાણે તમારા તપાગચ્છીઓ વડે કરીને જ “ખરતર ગચ્છને વિષે શ્રી અભયદેવસૂરિ, શ્રી જિનવલ્લભસૂરિ એમ લખેલું છે, તે વાત તમારે પ્રમાણ છે કે અપ્રમાણ છે? ત્યારે તેને આ પ્રમાણે કહેવું કે હે ભાગ્યશાળી! તે વાત અમને અપ્રમાણ જ છે, કારણકે અમને માન્ય એવા પૂર્વાચાર્યોના વચનથી વિરુદ્ધ હોવાથી તેમજ સુધર્મા આદિના વચનથી વિરુદ્ધ એવા વચનની જેમ. અમને એવા પૂર્વાચાર્યોના વચનથી વિરુદ્ધ હોવાથી “તેથી કરીને અમોને માન્ય આચાર્યો શ્રી સુધર્માસ્વામી આદિ આચાર્યોના વચનને અનુસરનારા એવા જગશ્ચંદ્રસૂરિ, શ્રી દેવેન્દ્રસૂરિ, શ્રી સોમસુંદરસૂરિ, શ્રી મુનિસુંદરસૂરિ, શ્રી આણંદવિમલસૂરિ આદિ અને તેમના કહેલા વચનને અનુસરવાવાળા બીજા જે કોઈ પણ તપાગચ્છીઓ છે, તેઓનું વચન પ્રમાણ છે, પરંતુ “તપાગચ્છનું નામ માત્ર ધારણ કરનારા અને શ્રી જગચંદ્રસૂરિ વગેરેથી પરાભુખ એવા અથવા તેના કહેલા વચનના અનુપયોગી એવા અનાભોગવાળા એવા આત્માનું વચન અમોને પ્રમાણ નથી જ.” જો આમ ન હોય તો દિગંબરોની આગળ શ્વેતાંબર નામધારી એવા તારું પણ વચન પ્રમાણ કરવાપણું થશે, અને તે અમોને અનિષ્ટ છે. એ પ્રમાણે સાંખ્ય આદિની આગળ તારે પણ જૈનનામધારી એવા દિગંબરોના વચનને પ્રમાણ કરવાપણું થશે, અને એ વાત તારે પણ અનિષ્ટ છે. માટે વધારે વિસ્તારથી સર્યું, એ પ્રમાણે ઉસૂત્રકંદકુદ્દાલ ગ્રંથની અંદર ઔષ્ટ્રિકનું જે સંઘબાહ્યપણું કહ્યું છે તેના સાક્ષી ગ્રંથોની પૃચ્છામાં તો સંઘપટ્ટકની વૃત્તિ બતાવવી જોઈએ, જેથી કરીને તે ગ્રંથની અંદર Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ઔષ્ટ્રિકમતોત્સત્ર'सङ्घनाकृतचैत्यकूटपतितस्यान्तस्तरां ताम्यतस्तन्मुद्रादृढपाशबन्धनवतः शक्तश्च न स्पन्दितुम् । मुक्त्यै कल्पितदानशीलतपसोऽप्येतत्क्रमस्थायिनः, सङ्घव्याघ्रवशस्य जन्तुहरिणवातस्य मोक्षः कुतः? ॥१॥ અર્થ: સંઘે બનાવેલા ચૈત્યરૂપી જે પાશ તેની અંદર તારી મુદ્રાના દઢ પાશના બંધનવાળા એવા અને તેની અંદર અત્યંત પીડાતા અને ફરકી શકવાને પણ સમર્થ નથી એવાની મુક્તિ માટે કલ્પિત એવા દાન-શીલ-તપ આદિના ક્રમમાં રહેલા સંઘરૂપી વાઘના વશમાં પડેલા હરણીયાઓના ટોળાઓનો મોક્ષ કેવી રીતે થાય ? લો. એ પ્રમાણે આ ૩૩માં કાવ્યની વૃત્તિમાં આજના (વર્તમાનકાલીન) સંઘની પ્રવૃત્તિના પરિહારવડે કરીને પોતાનું જે સંઘબાહ્યપણાનું પ્રતિપાદન કર્યું, તે એ લોકોને ભૂષણ છે, નહિ કે દૂષણ? એમ વિચારીને પોતાના મોઢે જ પોતે પોતાનું સંઘબાહ્યપણે જણાવ્યું છે. વળી આ કાવ્ય પણ તેના કર્તાને સંઘબાહ્ય અને સંઘષી જણાવે છે. અને જો એમ ન હોય તો સંઘને વાઘની ઉપમા વડે કરીને વર્ણન કરવાનું ન થાત. આ પ્રમાણે ભાવિ શંકાને ઊભી થવાના નિરોધના ઉપાયને બતાવ્યો. હવે મિથ્યાદષ્ટિ ગ્રંથનો કર્તા = બનાવનારો આત્મા, ચોથા ભાંગામાં વર્તતો છતાં પણ બે પ્રકારનો હોય છે. નિલવ અને એ સિવાયનો. તે બંને પણ મિથ્યા=વિપરીત એટલે કે યથાર્થ વસ્તુને નહિ ગ્રહણ કરવાની દૃષ્ટિ છે જેની એવી વ્યુત્પત્તિવડે કરીને તે બંને પણ ઉન્માર્ગગામીપણાવાળા હોવાથી જિનપ્રવચનથી વિપરીત જ બોલે છે. તેમાં જે નિલવ છે તે વચન માત્ર કરીને દૃષ્ટિનો વિપર્યાસ હોવાથી “જિનપ્રણીત માર્ગને સ્વીકારીને તેનાથી વિપરીત બોલે છે. જેવી રીતે ઉત્સુત્રપદોદ્દઘાટનકુલક આદિ બનાવતાં જિનદત્તાચાર્યની જેમ. અને બીજો જે મિથ્યાષ્ટિ છે તે વચનમાત્રે કરીને જિન પ્રવચનને સ્વીકાર્યા સિવાય જ વિપરીત બોલે છે. જેવી રીતે સાંખ્યાદિ. આમ મિથ્યાદિ ગ્રંથકર્તા અને સમ્યગુદૃષ્ટિ ગ્રંથક્ત બતાવ્યો, એમ બંને દષ્ટિના ગ્રંથકર્તા બતાવ્યા. Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રદીપિકા અને આમ હોવા છતાં પણ તને ગુણોને વિષે મત્સર=ઇર્ષ્યાભાવ હોય તો હો; પરંતુ ખાનગીમાં જઈને આંખો બંધ કરીને વિચાર કરજે, કે જેથી કરીને સમ્યગ્માર્ગનું જ્ઞાન થાય. પૂજ્યશ્રી હેમચંદ્રાચાર્ય મહારાજે કહેલું છે કે'गुणेष्वसूयां दधतः परेऽमी, मा शिश्रियन्नाम भवन्तमीशम् । तथापि सम्मील्य विलोचनानि, विचारयन्तां नयवर्त्म सत्यम् ॥१॥ ८७ અર્થ : ગુણોને વિષે ઇર્ષ્યાભાવને ધારણ કરતાં એવા આ અન્યદર્શના આત્માઓ હે ભગવંત ! આપના નામનો આશ્રય ન કરે તો પણ આંખો મીંચીને સત્ય એવા નયમાર્ગનો વિચાર કરે. એ પ્રમાણે શ્રીમદ્ તપાગચ્છરૂપી આકાશને વિષે સૂર્ય સમાન આચાર્ય શ્રી વિજયદાનસૂરિજીના શિષ્ય ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિ વિરચિત ઔષ્ટિકમતોત્સૂત્રદીપિકામાં અરિહંત આદિની હીલના વડે કરીને જેને સમ્યક્ત્વ છોડી દીધું છે તે આત્માઓને ફરી સમ્યક્ત્વનું આરોપણ કરવા રૂપ આ ત્રીજો અધિકાર પૂર્ણ થયો. હવે ચોથા અધિકારમાં ઔક્ટ્રિકના મુખે કરીને જ ઔક્ટ્રિકના ઉત્સૂત્ર વ્યવસ્થાપનનો પ્રકાર કહીએ છીએ. તેમાં પહેલાં જિનદત્તવડે કરીને સ્ત્રીઓને પ્રતિમા પૂજાનો નિષેધ કરાયો છે, તેનું કારણ ઉસૂત્ર કંદકુંદાલ ગ્રંથના અનુસારે જિનેશ્વર ભગવાનના મંદિરમાં જિનદત્ત વડે કરીને રુધિર પડેલું જોવાયું. ૧, ચામુંડિકની કિંવદંતી પ્રમાણે સ્ત્રીધર્મમાં આવેલી કોઈક સ્ત્રીના સ્પર્શ વડે કરીને પ્રતિમાનો વિનાશ થયો. ૨, અને કોઈક એમ કહે છે કે પ્રતિમાની પૂજા કરતી એવી સ્ત્રીને ઋતુધર્મની પ્રાપ્તિ થઈ. ૩. આ ત્રણ વાતમાં ત્રણ વાત વિચારવાની છે. ૧. જિનદત્તનું સ્વરૂપ, ૨. સ્ત્રીનું સ્વરૂપ, ૩. પ્રતિમાનું સ્વરૂપ. તેમાં પહેલાં તો જિનદત્તની વિચારણા કરાય છે. હે ચામુંડિકના છોકરા ! જિનાર્ચનો નિષેધ કરતો એવો તારો જિનદત્ત, શું આગમવ્યવહારી હતો ? કે શ્રુતવ્યવહારી હતો ? તેમાં તે જિનદત્ત, આગમ વ્યવહારી નથી તે તો તું પણ જાણે છે, કારણ કે દશ આદિ પૂર્વોને ધારણ કરનાર, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, કેવલજ્ઞાની આ બધામાં જ આગમવ્યવહારીપણું હોય છે. તેવી જ રીતે તેનામાં શ્રુતવ્યવહારીપણું પણ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ઔષ્ટ્રિકમતોત્સત્રનથી, “નહિ કરેલા અથવા અવિધિએ કરેલા એવા અવશ્ય કરવા લાયક જે ધર્મકર્તવ્યો તેને વિષે તે ધર્મ કરનાર જાતિનો મૂળથી જ બહુશ્રુતધરોએ નિષેધ કરવો જોઈએ', એવું કોઈ પણ શ્રુતમાં લખાણ મળતું ન હોવાથી, પરંતુ ધર્મકૃત્યોનું પ્રાયશ્ચિત્ત સ્વીકારીને ફરી એ જ ધર્મની અંદર પ્રવર્તાવવા' એવી અનુજ્ઞાના દર્શન થતાં હોવાથી. જો આમ ન હોય તો અનાભોગે કરીને તારી આશાતના કરનારા એવા ભક્તો વડે કરીને તું દૂરથી જ છોડી દેવાને લાયક થઈશ, એ પ્રમાણે મહાસંકટમાં પડવાનું તારે જ થશે ! વાદી કહે છે કેજિનદત્તાચાર્ય વડે “સ્ત્રીઓને પ્રાયશ્ચિત્ત જ અપાયેલું છે', એમ કહેતો હોય તો આશ્ચર્યની વાત છે કે “શ્રુત અને આગમ વ્યવહારથી શૂન્ય એવા ચામુંડિકને એવા પ્રકારના પ્રાયશ્ચિત્તનું દાન આપવું એ યુક્ત જ છે, અને જો એવું પ્રાયશ્ચિત્ત ન આપે તો તેવા અજ્ઞ-મૂર્ખનું મૂર્ખચક્રવર્તિપણે કેવી રીતે જણાય? કહ્યું છે કે-!! मुक्खो ताव महग्धो मोणं काऊण सयलमज्झमि । जाव न खप्फस बसर खसप्फफससखसफसं कुणइ ॥१॥ મૂર્ણ ત્યાં સુધી જ મહાર્ણ=પૂજનીય થાય છે કે બધાની અંદર મૌન કરીને બેસી રહે ત્યાં સુધી. પણ જો ખuસ-બસર-ખસપ્ટ-ફસ-ખસ-પસ. એવું ન બોલે તો !” એ પ્રમાણેનું વચન હોવાથી. એ પ્રમાણે પ્રાયશ્ચિત્ત દેવાનું હૃદયશૂન્ય જિનદત્ત સિવાય કોઈને પણ માટે અસંભવિત છે. પ્રવચનને વિષે કોઈ પણ ઠેકાણે આવા પ્રકારનું પ્રાયશ્ચિત્ત દેવાનું દેખાતું નથી. જો આમ હોય ન હોય તો પ્રમાદ આદિના વશ કરીને પ્રતિમા આદિનો વિનાશ થવાના સ્વરૂપવાળી આશાતના, પુરુષોને પણ દેખાતી હોવાથી જિનદત્તે આપેલા પ્રાયશ્ચિત્તની જેમ પ્રાયશ્ચિત્ત દેવામાં “મનુષ્યમાત્રે પણ પ્રતિમાનો સ્પર્શ નહિ કરવો” એવું થશે, અને તેવી રીતે બ્રહ્મવ્રત=ચારિત્ર આદિના એકના ભંગના કારણે તેની જાતિના બધાને તેના નિષેધના પ્રસંગ વડે તીર્થમાત્રનો પણ ઉચ્છેદ થશે, એ પ્રમાણે અભિનવ તીર્થંકરરૂપ એવો તારો ગુરુ, તેણે પોતે પોતાના ગળામાં ફાંસલો આવે છે તે પણ ન જાણું. અને આ જિનદત્ત કેવલ “શાસ્ત્રનો અજ્ઞાની જ છે એવું નહિ; પણ લોક વ્યવહારને પણ જાણતો નથી. લોકને વિષે પણ કોઈક વાત (વાયુ) Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રદીપિકા ૮૯ આદિ રોગ વિશેષના કારણે રસ્તામાં અલના પામતાં પુરુષને જોઈને તે માર્ગને વિષે તેની જાતિમાત્રને એ માર્ગે ગમન કરવાનો નિષેધ કરે છે એવું બનતું નથી, પરંતુ કોઈક ઉપકારી પુરુષ, સ્મલન પામતાં તે પુરુષને તૈયાર=આગળ કરીને યથાશક્તિ વીર્ય વડે તેને માર્ગમાં પ્રવર્તાવે છે. તેવી જ રીતે કોઈ પણ ભવિષ્યકાળમાં મેલાં થશે, ફાટી જશે, સડી જશે. ઇત્યાદિ શંકા વડે કરીને જિનદત્ત સિવાય એવો બીજો કોઈ નથી કે તે સ્ત્રી-પુરુષના વસ્ત્રોનો ત્યાગ કરાવે ! વળી જે શ્રુતવ્યવહારી છે તે પરંપરાગત જે વસ્તુઓ છે તેને શ્રુતને અનુસરીને જુદી રીતે પ્રવર્તાવે અને તે તત્કાલીન બહુશ્રુતને સંમત હોય એવું પ્રવર્તાવે છે. જેવી રીતે પાંચમમાંથી ચોથનું પર્યુષણ પર્વ કાલિકાચાર્યે પ્રવર્તાવ્યું. તેનું તેવી રીતનું અનુકરણ સામાન્ય અને વિશેષ એમ બે રીતે હોય છે. જેમકે : “અંતરવિ . તે ખરૂ નો તે कप्पइ तं रयणि उवायणावित्तए'त्ति અર્થ : એટલે પર્યુષણાપર્વ, વચ્ચે પણ કરવું કહ્યું; પણ પાંચમની રાત્રિને ઓળંગવાની નહિ એ જે વચન છે તે સામાન્ય શ્રુતનું અનુસરણ છે. 'वायणंतरे पुण अयं नवसयतेणऊएहि काले गच्छति इइ. दीसइ'त्ति વળી વાચનાંતરે આ-૯૯૩મું વર્ષ જાય છે એમ દેખાય. એ વિશેષરૂપનું અનુસરણ છે, અને તત્કાલીન બહુશ્રુતસંમતપણું તો “સબ્યસંઘfÉ અનુમન્નિતિ=એ વચનથી છે. જિનદત્તને તો તેમાંનું કાંઈ પણ નહોતું. કોઈ પણ શ્રુતની અંદર “પ્રતિમા આદિનો વિનાશ થયે છતે વિનાશ કરનારની જાતિના મનુષ્યોને પ્રતિમાનો સ્પર્શ કરવો યુક્ત નથી એવું સામાન્ય વચન જોયું કે સાંભળ્યું નથી, પરંતુ પ્રતિમા કે પુસ્તકના નાશમાં નવીન બનાવવાથી શુદ્ધિ થાય છે', એ પ્રમાણે જોયું છે. તેવી જ રીતે “અમુકકાલે જિનદત્તથી જિનેશ્વર પ્રભુની પૂજાનો નિષેધ થશે', એવું વિશેષ વચન પણ સાંભળ્યું કે જોયું નથી. તેમજ તત્કાલીન બહુશ્રુતધરોને સંમતપણું થયું એવું પણ નથી, પરંતુ પૂર્ણિમાની પાખીના પ્રવર્તક એવા ચંદ્રપ્રભસૂરિ વડે ચૌદશમાં પાણીનો નિષેધ કરાયો તેની જેમ, બહુશ્રુતધરોએ નિવારાયેલા છતાં પણ જિનદત્તવડે કરીને સ્ત્રીઓને જિનાર્ચનો નિષેધ કરાયો છે ! અને તેનું નિવારણ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ઔષ્ટિકમતોત્સત્રનથી થયું એમ નહિ, જો એવું ન હોય તો “ઊંટ પર બેસીને જિનદત્તને કેમ પલાયન થવું પડ્યું ? એમ પણ ન કહેવું કે તે કાલે કોઈ બહુશ્રુતધર નહોતા. એવું પણ નથી, તે કાલે કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી વાદીદેવસૂરિ આદિ પ્રખર શ્રતધરો હતા, તેમ સંભળાય છે. તેથી કરીને જિનદત્ત, શ્રત વ્યવહારી પણ નથી, એ વાત સિદ્ધ થઈ. હવે ચાર વૈદ્યના દૃષ્ટાંત કરીને તારા જેવા મૂખને પણ આ વાત શ્રદ્ધાગમ્ય પ્રતીતિનો વિષય થાય છે, તે બતાવે છે, તેમાં જેને વ્યાધિ ઉત્પન્ન થયો છે તેવો ચતુર આત્મા, વૈદ્યને બોલાવીને પૂછે છે કે હે દેવાનુપ્રિય ! વૈદ્ય ! મને વ્યાધિ ઉત્પન્ન થયો છે, ત્યારે તે વૈદ્ય કહ્યું કે ક્યાંથી ઉત્પન્ન થયો? ત્યારે તેને કહ્યું કે અવિધિકૃત ભોજન કરવાથી જ થયો છે. ત્યારે પહેલો વૈદ્ય બોલે છે કે તને ભોજનથી વ્યાધિ ઉત્પન્ન થયો હોય તો તમારી જાતિના જેટલા બધા (મનુષ્યો) છે, તેઓને ભોજન કરવું યોગ્ય નથી, એથી કરીને તારા વડે તારી જાતિના સર્વે મનુષ્યોએ ભોજન ખાવું નહિ, ક્યારેક અવિધિએ ખાવાથી રોગની ઉત્પત્તિ થવાનો સંભવ હોવાથી. ત્યારે બીજા વૈદ્ય કહ્યું કે જેને ભોજન કર્યું હતું તેને જ નિષેધ કરવો, નહિ કે તેની જાતિના બધા બીજાઓને પણ. ત્યારે ત્રીજા વૈધે કડવા આદિ ઔષધોવડે તેને સાજો કરે છે, અને ફરી ફરી આ વ્યાધિ ઉત્પન્ન ન થાય તેનો ઉપાય શીખવાડતો નથી. અને ચોથો વૈદ્ય જેની વૈદક શાસ્ત્રની અંદર એક નિશ્ચિતમતિ છે, તેણે કોઈ એવી વિધિ વડે કરીને તેને એવી રીતે ખવડાવે છે કે જેથી કરીને પૂર્વે ઉત્પન્ન થયેલો વ્યાધિ શાંત થાય છે, અને નવો વ્યાધિ જીવનપર્યત થતો નથી. હવે આ ચાર વૈદ્યો છે તેમાં તું કદાગ્રહ છોડીને વિચાર કરતાં કહેજે કે “કયા વૈદ્યના જેવો જિનદત્તાચાર્ય છે ? જો પહેલાં વૈદ્યની જેવો છે તો તારા મુખે જ કરીને તારા તીર્થકરરૂપ જે ચામુંડિક છે તેનું અગીતાર્થચક્રવર્તિપણું સિદ્ધ થયું. આ કહેવા વડે કરીને સ્ત્રી જિનાર્ચના નિષેધનો તેને દોષ આપવા જેવો નથી, ગચ્છસામાચારી હોવાથી, એ વાતનો પણ નિરાસ કર્યો. પ્રવચનને ઉપઘાત કરનારી પ્રવૃત્તિનું અવશ્ય તિરસ્કાર્યપણું હોવાથી, અને જે ગચ્છાન્તરીય સામાચારી છે તે પ્રવચનને અવિરોધી હોય તો દૂષિત Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રદીપિકા ૯૧ નથી, એમ જાણવું, પરંતુ પ્રવચનની ઉપઘાતિની હોય તો તે અવશ્ય તિરસ્કારને પાત્ર છે. હવે ભગવતી સૂત્રની અંદર કહેલું છે કે : ‘અસ્થિ ં ભંતે ! સમળા निग्गंथा कंखामोहणिज्जं कम्मं वेदेंति' इत्यालापके 'पावयणंतरेहित्ति मा પદના લેશની વૃત્તિ આ પ્રમાણે છે, પ્રવચનને શીખતો હોય અથવા પ્રવચનને જાણતો હોય તો તે પ્રાવચનિક, એટ્લે કે કાલાદિની અપેક્ષાએ ઘણાં આગમોને જાણવાવાળો પુરુષ પ્રાવચનિક છે. તેમાં ‘એક પ્રાવચનિક આ પ્રમાણે કહે અને બીજો પ્રાવચનિક આ પ્રમાણે કહે, તેમાં તત્ત્વ શું ?, એવી શંકાના સમાધાનમાં કહે છે કે ચારિત્ર મોહનીય કર્મના ક્ષયોપશમ વિશેષે કરીને અને ઉત્સર્ગ તથા અપવાદના ભાવિતપણાવડે કરીને પ્રાવચનિકોની વિચિત્ર પ્રવૃત્તિ હોય છે. તેથી કરીને ‘આ સર્વથા પ્રમાણ છે' એમ નહિ, પરંતુ આગમ અવિરુદ્ધ પ્રવૃત્તિનું જ પ્રમાણપણું હોવાથી. જો આમ ન હોય તો લોંકા-પાશચંદ્ર આદિની પણ પોતાની મતિકલ્પિત એવી જે સામાચારીઓ છે તેનું પણ પ્રામાણ્યપણું થઈ જાય. અને તે તને પણ અનિષ્ટ છે. વળી આ સ્ત્રી જિનાર્ચના નિષેધથી ઊભું થયેલું ફક્ત પાતક જે નથી, પરંતુ તીર્થંકર, ગણધર આદિઓને પણ ઉત્સૂત્રભાષીપણાના કલંકદાનવડે કરીને મહાપાતકીપણું છે. જેથી કરીને જિનદત્તે પોતે જ ઉત્સૂત્રપદોદ્ઘાટનમાં કહ્યું છે. 'पूएइ मूलपडिमंपि साविआ चेइवासि सम्मत्तं । गब्भापहारकल्लाणगंपि न हु होइ वीरस्स' ॥१॥ ચૈત્યવાસી શ્રાવિકા, મૂલ પ્રતિમાને પણ પૂજે છે, અને ચૈત્યવાસીમાં સમ્યક્ત્વ છે, અને મહાવીરદેવનું ગર્ભાપહાર કલ્યાણક પણ નથી.' આ ગાથા વડે કરીને ‘સ્ત્રી જિનાર્ચના પ્રકાશકો, ઉસૂત્ર ભાષીઓ છે.' એમ ધ્વનિત કરવા દ્વારા તીર્થંકર અને ગણધર આદિઓ સ્ત્રી જિનાર્ચા પ્રકાશકો છે, અને એથી કરીને તેઓને પણ ઉત્સૂત્રભાષીપણાના કલંકદાન કરવા વડે કરીને પોતે જ ઉત્સત્રભાષી થયો, તે ચામુંડિકની પાછળ લાગેલાઓનું ચાતુર્ય જ છે, વળી સોમચંદ્ર-અપરનામ જિનદત્ત તો આવા પ્રકારનો ઉત્સૂત્ર ભાષક થાય તે યુક્ત જ છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ઔષ્ટિકમતોત્સૂત્ર જેથી કરીને બાલ્યાવસ્થામાં પ્રવ્રજ્યાના દિવસે જ દિવ્યાનુભાવે જે ન હોય તેમ પોતાનું સ્વરૂપ પોતાના મુખે જ આણે—જિનદત્તે જણાવ્યું હતું. પરંતુ મોહવશ એવા તેના ગુરુએ સમ્યગ્ સ્વરૂપ જાણ્યું નહિ ! પ્રવચનની ભાવિ બાધાનું અવશ્ય ભાવિપણું હોવાથી. તે આ પ્રમાણે : ૯૨ પ્રવ્રજ્યાસ્વીકારના પહેલે દિવસે જ સર્વદેવગણિવડે કરીને સોમચંદ્રમુનિ (જિનદત્ત) બહિર્ભૂમિ લઈ જવાયો હતો, અજ્ઞાનપણું હોવાથી તે સોમચંદ્રે ઉગેલા ઘાસના છોડવાઓને તોડ્યા, ત્યારે તેની શિક્ષા નિમિત્તે સોમચંદ્રનું રજોહરણ અને મુખવસ્તિકાને સર્વદેવગણિએ 'લઈ લીધાં, અને કહ્યું કે ‘તું વ્રત ગ્રહણ કર્યે છતે આ રોપાઓ કેમ તોડે છે ? તેથી કરીને તું તારા ઘેર જા.’ ત્યારે તે વખતે જ ઉત્પન્ન થઈ છે બુદ્ધિ જેને એવા સોમચંદ્રે કહ્યું કે ‘ગણિવડે યુક્ત કરાયું છે. પરંતુ મારી જે ચોટલી હતી તે અપાવો, જેથી કરીને હું ઘરે જાઉં.' એ પ્રમાણે કહે છતે ગણિને આશ્ચર્ય થયું, ‘અરે ! નાનો હોવા છતાં પણ તેનું સત્ય ઉત્તરદેવાપણું કેવું છે ? અને આને જવાબ શું આપવો ?' ઇત્યાદિ જિનદત્તનું વચન સાર્ધશતક વૃત્તિમાં કહેલું છે, તેમાં ઉગેલા ક્ષેત્રના દેશભાગનું તોડવા વડે કરીને ‘હું ધર્મબીજથી અંકુરિત થયેલા એવા સંઘરૂપી ક્ષેત્રનું દેશભાગે તોડનારો થઈશ.’ એમ જણાવ્યું અને રજોહરણ અને મુખવસ્તિકા ખેંચી લેવામાં જે ‘યુક્તિ યુક્ત સારું કર્યું' એ પ્રમાણેનું બોલવાવડે કરીને ‘આ પ્રવ્રજ્યા મને અને પ્રવચનને શ્રેયઃકારી નહિ થાય' એ પ્રમાણે જણાવ્યું. પરંતુ ‘મારી ચોટલી હતી તે અપાવો, જેથી કરીને હું ઘરે જાઉં' એ વચનવડે કરીને ‘મારે ઘરવાસ જ શ્રેય છે' એમ સૂચવ્યું, આવી વિચારણા કરવાને બદલે તે ‘સારો ઉત્તર દેનારો થયો' એવી પ્રશંસા કરી !‘બાલચેષ્ટા હોવાથી દોષ નથી' એવી શંકા ન કરવી. બાલ્યાવસ્થાની ચેષ્ટાવડે કરીને જ વૃદ્ધાવસ્થાની ચેષ્ટાનું અનુમાન થતું હોવાથી, અને કહેલું છે કે : 'पीऊण पाणिअं सरवराण पिट्ठि न दिंति सिंहिडिंभा । होही जाण कलावो ताणं चिअ एरिसा बुद्धी ॥१॥ સરોવરનું પાણી પીધા પછી સિંહના બાલકો સરોવરને પીઠ આપતાં નથી, જેનામાં આવો જ્ઞાનકલાપ-ચતુરાઈ હોય છે તેને આવી બુદ્ધિ હોય છે.' અને એથી જ કરીને શ્રી મહાવીર પ્રભુના શિષ્ય અતિમુક્તકમુનિ વડે Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રદીપિકા ચાલતું અને બાંધેલા એવા પાણીમાં પાત્રને મૂકીને “હે લોકો ! મારી નાવડી તરે છે જુઓ', એ ચેષ્ટા વડે કરીને પોતાના આત્માને તે જ ભવે સંસારસાગરને પાર ઉતરવાનું સૂચવ્યું, અને “જે ચેષ્ટા દોષ સૂચક નથી અને ગુણસૂચક નથી તે બધી ચેષ્ટા બાલ સાધારણ જાણવી. એમ શંકા નહિ કરવી કે “અતિમુક્તક કુમારને પણ આ ચેષ્ટા સાધારણ થશે.” પ્રવ્રજિત એવા બાલકોનું અસાધારણપણું હોવાથી તેની ચેષ્ટા અસાધારણીય હોય અને તેથી કરીને પ્રવ્રજિત બાલકોની અંદર જિનદત્તની દોષ સૂચવનારી આ અસાધારણીય ચેષ્ટા છે, એમ જાણવું, એ પ્રમાણે જિનદત્તની ચર્ચા પૂરી થઈ. હવે સ્ત્રી સ્વરૂપની ચર્ચા કરાય છે. હે ! ચામુંડિકના છોકરા ! મનુષ્ય સ્ત્રી જે છે તે, જિનપ્રતિમાની પૂજાને માટે યોગ્ય છે કે નહિ? જો પહેલો વિકલ્પ કહેતો હોય તો ઉસૂત્ર પદોદ્ઘાટન કુલકને બનાવતા એવો જિનદત્ત શું મદિરા પીધેલો હતો? કે જેથી કરીને “સ્ત્રી જિનાર્ચા પ્રરૂપકોને ઉસૂત્ર ભાષીઓ છે? પ્રમાણે કહ્યું. - હવે બીજો વિકલ્પ યોગ્ય નથી, બીજા વિકલ્પમાં કેમ યોગ્ય નથી ? અપાવિત્યપણું હોવાથી, એમ જો કહેતો હોય તો તે સ્ત્રીઓનું અપાવિત્યપણું સાર્વત્રિક છે કે કદાચિત છે?” જો “સાર્વત્રિક છે એ પ્રમાણે કહેતો હોય તો જ્ઞાન ભણવું-જ્ઞાન ભણાવવું, નવકારમંત્ર ગણવા, પ્રતિક્રમણ : કરવું, પૌષધઆદિનું ગ્રહણ કરવું અને સાધુ આદિને દાન દેવું આદિ સર્વ ધર્મકૃત્ય સ્ત્રીઓને માટે ઉચ્છેદિત થઈ જશે. હવે બીજા-કદાચિત્ વિકલ્પ'માં તો પુરુષોને પણ તેવા પ્રકારના અપવિત્રનો સંભવ હોવાથી, ઔદારિક શરીરધારી માત્રને નિષેધનો પ્રસંગ ઉપસ્થિત થતો હોવાથી: તારું પણ ધર્મ ઉપદેશકપણે કેવી રીતે સંભવે ? આમ અત્યંત અઘટિતપણું થાય છે, એ પ્રમાણે સ્ત્રી સ્વરૂપની ચર્ચા થઈ. હવે પ્રતિમાનું સ્વરૂપ ચર્ચે છે. હે જિનદત્તના છોકરા ! સ્ત્રીએ પૂજેલી પ્રતિમાઓ શું અપૂજ્ય છે અને અવંદનીય બને છે ? અથવા તો તે પ્રતિમાનો વિનાશ થાય છે? “પ્રતિમા અપૂજ્ય અને અવંદનીય બને છે એ પહેલાં વિકલ્પની અંદર તારી નિશ્રાના Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ઔષ્ટ્રિકમતોત્સત્રજે જિનચૈત્યો છે તેને પ્રવચનના પરમાર્થને નહિ જાણનારા એવા તારા સમુદાય સિવાયની જે ભોળી સ્ત્રીઓ, જિન પ્રતિમાની પૂજા કરે છે તેને કેમ નિષેધ નથી કરતો ? અને પ્રત્યક્ષ બાધ હોવાથી નિષેધ થઈ શકે એમ જ નથી. વળી બીજી વાત એ છે કે-અમારા પ્રતિષ્ઠિત કરેલા-ચૈત્યની અંદર ચૈત્યવંદન માટે તારે પ્રવેશ કરવો યોગ્ય નથી. કારણ કે અમારા મંદિરોમાં સ્ત્રીઓવડે યથેષ્ટ પૂજા કરાતી હોવાથી. એમ જો કહેતો હોય કે-“તમારા ભયથી કરીને ત્યાં આવીએ છીએ તો હે દેવાનુપ્રિય ! અમારા ચૈત્યની અંદર આવવાને આશ્રીને અમારા વડે તારું નામ પણ સ્મરણ કરાતું નથી, અને આ ખાત્રીમાં તું કહે તેવા સોગંદ લેવા તૈયાર છીએ, અને આ વિષયની અંદર ઈર્ષ્યા પણ નથી; પરંતુ તારા પ્રત્યેની અનુકંપાપરાયણ એવા અમોને પ્રીતિ જ છે. “મારા પર અનુકંપા પરાયણ” એમ કેમ કહો છે ? એમ જો કહેતો હોય તો સાંભળ ! ત્યાં તે જિનમંદિરની અંદર અમારા ઉપદેશથી જાણેલો છે પ્રવચનનો પરમાર્થ જેણે એવી શાણી સ્ત્રીઓ વડે કરીને કરાતી એવી તીર્થકર ભગવંતની પૂજાને જોઈને તે જિનપૂજાની નિંદામાં તત્પર એવા અને ભગવંતની પૂજાના વૈરી એવા તારું તે ચૈત્યમાં આવવું તે નરકના હેતુરૂપ એવો તને તીવ્રકર્મ બંધનો અનુબંધ થાય છે. તેથી કરીને તે કારણને નિવારવાવાળા એવા તારા વિષે અમે અનુકંપાવાળા જ છીએ એ તાત્પર્ય જાણવું. હવે બીજા વિકલ્પમાં-સ્ત્રીઓ વડે પૂજાયેલી પ્રતિમાઓનો વિનાશ થતો દેખાતો નથી, પરંતુ પૂર્વે કહેલા વિસ્તારવડે તારી કલ્પેલી મતિએ કલ્પેલા તારા માર્ગનો વિનાશ થાય છે, એ પ્રમાણે પ્રતિમાનું સ્વરૂપ ચણ્યું. - હવે એ પ્રમાણે ચતુષ્કર્વી સિવાયના અન્ય દિવસે જે પૌષધનો નિષેધ, તે પણ ઊભય સંધ્યાએ કરાતાં પ્રતિક્રમણની જેમ પૌષધ પ્રાયશ્ચિત્તરૂપ છે કે સંવરરૂપ છે ?” એ પ્રમાણેના વિકલ્પમાં ઊભયરીતે ઔષ્ટિકના મુખે જ ઔષ્ટ્રિકનો તિરસ્કાર કરવો. એ પ્રમાણે બીજા વિકલ્પમાં ઉત્સુત્રનો સમૂહ, પ્રવચનને વિષે ભક્તિ રસિક એવા આત્માઓએ “આ પ્રવચન=જિનશાસન અમારા પિતાનું) બાપનું છે એ પ્રમાણે કહીને તિરસ્કાર કરવો પરંતુ ઉપેક્ષા કરવી નહિ. Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રદીપિકા ૯૫ હવે કોઈક ઔષ્ટિકમતનો છોકરો ‘આનું પાપ જિનદત્તને માથે' એવી કુબુદ્ધિએ કરીને પિઠ્ઠાઈનું આલંબન કરે છે તે અયુક્ત છે, જિનદત્તની અપેક્ષાએ કરીને જિનદત્તે પ્રકાશેલા ઉત્સૂત્રોના પ્રવર્તકને મહાપાપ છે, એ પ્રમાણે બીજું પણ તેનું અસત્ય કહેલું વચન સાંભળીને પરોપકારમાં તત્પર એવા બુદ્ધિમાનો વડે કરીને સારા ઉત્તરની બુદ્ધિએ તેનો વિચાર કરવો. श्रीविजयदानसूरीनापृच्छ्यापृच्छ्य शास्त्रसम्मत्या । औष्ट्रिकमत उत्सूत्रोद्धतान्धकारप्रणाशपरा ॥१॥ श्रीवीरशासनस्नेहसिक्ता ह्याशासनस्थितिः । जीयाद् दुर्वाग्वचोवातैरक्षोभ्या दक्षहस्तगा ॥२॥ मुनीन्दुषट्क्षमावर्षे (१६१७) हर्षात् शोभालये पूरे । धर्मसागरसज्ञेन, निर्मिताऽऽशु प्रदीपिका ॥ ३ ॥ त्रिभिर्विशेषकम् ॥ શ્રી વિજયદાનસૂરિજી મ.ને પૂછી પૂછીને, શાસ્ત્રની સંમતિએ કરીને ઔષ્ટિકમતનું જે ઉત્સૂત્ર તેનાથી ઉત્પન્ન થયેલો જ અંધકાર તેનો નાશ કરવામાં તત્ત્પર એવા શ્રી મહાવીર દેવના શાસનના સ્નેહ=તેલથી સીંચાયેલી અને આશાસનની સ્થિતિ સુધી રહેવાવાળી, દુર્જનોની વાણીરૂપી જે વાયરો તેના વડે કરીને પણ અક્ષોભ્ય એવી પંડિતના હાથમાં રહેલી આ દીપિકા-ચિરકાલ જયવંતી વર્તો. ૧૬૧૭ની સાલમાં હર્ષથી શોભાપુરમાં અથવા શોભાના સ્થાનરૂપ એવા હર્ષપુર નગરમાં ધર્મસાગર નામના ઉપાધ્યાયે આ પ્રદીપિકા જલ્દી બનાવી. એ પ્રમાણે શ્રીમત્ તપાગચ્છરૂપી આકાશમાં સૂર્ય જેવા શ્રી વિજયદાનસૂરીશ્વરજીના શિષ્ય ઉપાધ્યાય શ્રી ધર્મસાગર ગણિએ બનાવેલ ‘ઔષ્ટ્રિકમતોત્સૂત્ર પ્રદીપિકા'માં ઔક્ટ્રિક મતના ઉત્સૂત્રનું ઔક્ટ્રિકના મુખે જ વ્યવસ્થાપના લક્ષણ ચોથો અધિકાર પૂર્ણ થયો. અનુવાદકની પ્રશસ્તિ : પરમપૂજ્ય પ્રાતઃસ્મરણીય સુગૃહીતનામય આગમમંદિરોના સ્થાપક-આગમોદ્ધારક-આગમવાચના દાતા-શૈલાનાનરેશ પ્રતિબોધક–જિનશાસનસમ્રાટ-ધ્યાનસ્થસ્વર્ગત શ્રી શ્રી શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી આનંદસાગરસૂરીશ્વર પટ્ટદિવાકર-વર્ધમાનાચામ્લ તપોનિષ્ણાત-વૈરાગ્યવારિધિ Page #99 -------------------------------------------------------------------------- ________________ ઔષ્ટિકમતોત્સત્રમાલવદેશોદ્ધારક પૂ. આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરિ પટ્ટાલંકાર-નૂતનતિથિપથોભૂલક-દેવસૂરતપગચ્છ સામાચારી સંરક્ષક-વાદિવિજેતા-શાસનકંટકોદ્ધારક પૂજય ગુરુવર્ય શ્રી હંસસાગરસૂરિ પાદપદ્મસેવી નરેન્દ્રસાગરસૂરિએ વિક્રમ સંવત ૨૦૫૮ના શ્રાવણ શુદિ પંચમીના દિવસે પરમપૂજય પ્રાતઃસ્મરણીયજિનશાસન સૌધસ્તંભાયમાન પૂ. મહામહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી ગણિ પ્રવર વિરચિતા “ઔષ્ટ્રિકમતોત્સુત્રપ્રદીપિકા' ગ્રંથનો અનુવાદ પૂર્ણ કર્યો છે અને આ અનુવાદની કોપી, પ્રેસકોપી, સંશોધન કોપીઓ કરવામાં ગચ્છાધિપતિ સ્વર્ગત પૂ. આ. શ્રી હેમસાગરસૂરિજી મ. ના શિષ્ય મુનિરાજશ્રી મહાભદ્રસાગરજીએ જે જહેમત ઉઠાવી છે તે ચિરસ્મરણીય રહેશે. આ અનુવાદમાં છદ્મસ્થ સુલભતાદિ કારણે ગ્રંથકારના આશય વિરુદ્ધ કાંઈ લખાઈ જવા પામ્યું જણાય તો સુજ્ઞ વાચકો તે તરફ મારું ધ્યાન અવશ્ય દોરે એવી અભ્યર્થના. | ઇતિ ઔષ્ટિકમતોસૂત્રપ્રદીપિકા ટીકાનો ગૂર્જર અનુવાદ સમાપ્ત છે Page #100 -------------------------------------------------------------------------- ________________ महोपाध्यायश्रीधर्मसागरगण्युपज्ञम् औष्ट्रिकमतोत्सूत्रोप्रदीपिकाकुलकम् पणमिय वीरजिणिंदं सुरिंदपूइअपयारविंदजुअं । उट्ठियमयउस्सुत्तं दंसेमि गुरूवएसेणं ॥१॥ तं उस्सुत्तं चउहा परूवणाभेअओ भवे एव । नूणा १ ऽहिआ २ ऽजहट्ठाण ३ किरिअमजहत्थकरणं च ॥२॥ तत्थाइमं च इत्थीजिणपूअनिसेहणं च १ जिणभवणे। नट्टइनच्चनिसेहो २ मासकप्पस्स वुच्छेओ ३ ॥३॥ मोत्तूणं चउपव्विं पोसहपडिसेहणं च तस्स मए ४। छट्ठाइतवुच्चरणं पढमदिणे तेण पडिसिद्धं ५ ॥४॥ गिहिणो पाणागारोच्चारनिसेहो अ तम्मए भणिओ ६। सावयपडिमाधम्मो वुच्छिन्नोऽत्थि त्ति तव्वयणं ७ ॥५॥ अंबिलपच्चक्खाणे दव्वदुगऽहिआण गहणपरिहरणं८ । पोसहि-अगिलाणाणं भोअणपडिसेहणं च कयं ९ ॥६॥ पोसहिअसावयाणं जिणभणिअ तिकालदेववंदणयं। तत्थ उभयं चइत्ता मज्झण्हे चेव देववंदणयं १०॥७॥ आयरियं मोत्तूणं न जुज्जइ पइट्ठपमुहमहकिच्चं ११। इच्चाइ नूणकिरिया उस्सुत्तं तम्मए णेयं(१) ॥८॥अह बीयमहिअकिरियं रयणीपोसहिअ रत्तिअवसाणे । सामइयं कायव्वं१ इअ भणि तेण मूढेण ॥९॥ सामाइअं कुणंतस्सति अनमुक्कार तिदंडउच्चरणं २। उवहाणुव्वहणं पुण जइणो गिहिणो व्व इहमहिअं ३ (२) ॥१०॥ अह अजहठाणकिरिया तइअं उस्सुत्तमत्थि दुत्थमए । काऊणं सामइअं इरिआवहि-आपडिक्कमणं ॥११॥पक्खियपडणे पुण्णिम पक्खिअपडिकमणमजहठाणम्मि २। वुड्डीए पढमतिहि पक्खिअमेअस्स कुविगप्पो ३ ॥१२॥सावणवुड्डीए पुण पजोसवणंपि सावणे तस्स४। भद्दवयवुड्डि पढमे भद्दवए तेण तं वुत्तं ५ (३) ॥१३॥अह वत्थुवितहभणणं चउत्थमुस्सुत्तमेव तस्स Page #101 -------------------------------------------------------------------------- ________________ ९८ औष्ट्रिकमतोत्सूत्र मए । गब्भापहाररूवं छटुं कल्लाणगं वीरे१ ॥ १४ ॥ इहलोगस्स निमित्तं जिणवरभोगाइमाणणं अत्थि । लोउत्तरमिच्छत्तं न होइ तस्सेवमुवएसो २ ॥ १५ ॥ एवं चामुंडाईआराहणमत्थि नत्थि किर दोसो । बलिबक्कुलाइविहिणा पंचनईसाहणं च पुणो ३ ॥ १६ ॥ पज्जुसिअविदलमाईगहणम्मि न तस्स दोसपडिवत्ती४ । दोसस्सवि पडिवत्ती ससमणसमणी विहारम्मि ५ ॥ १७ ॥ एवं चामुंडि - अमयउस्सुत्तं दंसिअं मए चउहा । लहिऊणं गुरुवयणं तुरियं निअबोहट्ठा ॥ १८ ॥ इत्यौष्ट्रि कमतोत्सूत्रोद्घाटनकुलकं सम्पूर्णम् । महोपाध्यायश्री६ धर्मसागरगणिकृतं ॥ श्रीः ॥ 事事事 : ॥ औष्ट्रिकमतोत्सूत्रोद्घाटनकुलकावचूरिः ॥ ॐ नमः । सुरेन्द्रैः पूजितं पदारविंदयुगं यस्य स तमेवंविधं वीरजिनेन्द्रं प्रणम्य 'औष्ट्रिकमतोत्सूत्रं ' खरतरमतोत्सूत्रं गुरूपदेशेन दर्शयामीति ॥१॥ तदेतदुत्सूत्रं प्ररूपणाभेदतश्चतुर्द्धा भवेत्, 'द्वन्द्वान्ते श्रूयमाणं पदं प्रत्येकमभिसम्बध्यत' इति न्यायात् क्रियाशब्दस्य प्रत्येकमभिसम्बन्ध:, 'नूणाहिअ 'त्ति न्यूनक्रिया १ अधिकक्रिया२ अयथास्थानक्रिया३ चेति त्रयम्, चतुर्थं चायथार्थकथनं वस्तुन ४, इति गम्यं, चः समुच्चये ॥२॥ तत्रादिमं च न्यूनक्रियारूपमुत्सूत्रं स्त्रीजिनपूजानिषेधः १ जिनभवने नर्त्तकीनृत्यनिषेधः २ मकारस्यालाक्षणिकत्वात् 'मासं कप्पस्स वुच्छेउ 'त्ति मासकल्पस्य व्युच्छेदः ३ ॥ ३ ॥ तस्य मते चतुष्पव विना पौषधप्रतिषेधनं४ प्रथमदिने षष्ठादितपउच्चरणं प्रतिषिद्धं५ आदिशब्दादष्टमदशमादि-परिग्रहः ६ ॥ ६ ॥ गृहिणः 'पाणस्से' त्याकारोच्चार Page #102 -------------------------------------------------------------------------- ________________ प्रदीपिका निषेधः६॥ तन्मते भणितः, श्रावकप्रतिमाधर्मो व्युच्छिन्नोऽस्तीति तद्वचनं चामुण्डिवचनं७ ॥४॥ आचामाम्लप्रत्याख्याने, गृहिण इति गम्यं, द्रव्यद्वयाधिकानामर्थाद् द्रव्याणां ग्रहणपरिहरणं८, ‘पोषधिकग्लानानां' पोषधिकानां मध्ये ग्लानाअसमर्थाः क्षुधं सोढुमशक्ता इति यावत् तेषां भोजनप्रतिषेधनं च कृतं१, पौषधिकश्रावकाणां 'जिनेन' तीर्थकृता भणितं त्रिकालदेववन्दनकमस्ति, तत्र प्रातः सन्ध्यायां चेत्युभयं त्यक्त्वा, चैव एवकारार्थे, मध्याह्ने एव देववन्दनकं१० ॥७॥ आचार्य मुक्त्वा न युज्यते प्रतिष्ठाप्रमुखं महःकृत्यं महोत्सवकृत्यं११, आदिशब्दान्मालाकोपणादिपरिग्रह१२ इत्यादि न्यूनक्रियारूपमुत्सूत्रं ज्ञेयम्, आदिशब्दाद्गोचर्यादौ पटलकग्रहणनिषेधादिकं१३ मन्तव्यं ॥८॥ अथाधिकक्रियारूपमुत्सूत्रं, तथाहि-रयणीपोसहिअत्ति विभक्तिलोपाद्रजनीपोषधिकेन रात्रिपश्चिमप्रहरे सामायिकं कर्त्तव्यमिति तेन मूढेन भणितं१ ॥९॥ सामायिकमुपलक्षणात्पोषधं च कुर्वतः श्राद्धस्य नमस्कारत्रयपूर्वकं दण्डकोच्चरणमर्थात् त्रिवारमिति ॥२, यतेः गृहिण इवोपधानोद्वहनमिहाधिकं ३, उपलक्षणात्प्रतिदिवसं विशेषत: पाक्षिकचातुर्मासादिपर्वदिवसेषु च जलच्छटाक्षेपादिना शौचाचारद्यपि बोध्यम्४ ॥१०॥ अथायथास्थानक्रियारूपमुत्सूत्रं दुःस्थमतेवराकमते वर्त्तत इति गम्यं, तथाहि-सामायिकं कृत्वा ईर्यापथिकीप्रतिक्रमणं१, अयथास्थानत्वं च स्वस्थानपरावृत्त्या भवति, तथाहि-'ईर्यायाः स्थानं सामायिककरणात्पूर्वसमयः, सामायिकस्य च स्थानमीर्याप्रतिक्रान्त्यनन्तरः समयः, तयोर्विपर्ययत्वं१ ॥११॥ पाक्षिकपाते पूर्णिमायां पाक्षिकप्रतिक्रमणं, अयथास्थाने ज्ञेयमिति गम्यं२, वृद्धौ च प्रथमतिथि: पाक्षिकमित्येतस्य खरतरस्य कुविकल्प:३ ॥१२॥ श्रावणमासवृद्धौ श्रावणमास एव ‘पज्जुसवणं'ति पर्युषणापर्व४ 'अपि:' एवार्थे Page #103 -------------------------------------------------------------------------- ________________ १०० औष्ट्रिकमतोत्सूत्र द्रष्टव्यः, भाद्रपदवृद्धौ प्रथमभाद्रपदे तेन औष्ट्रिकेन 'तत्' पर्युषणापर्व उक्तं ५ ॥१३॥ अथ 'वस्तुवितथभणनं' वस्तुस्वरूपस्य विपरीतभाषणं चतुर्थमुत्सूत्रं, ‘एवं' वक्ष्यमाणप्रकारेण एतस्य-चामुण्डिकस्य 'तत्र' वीरे गर्भापहाररूपं षष्ठं कल्याणं१ ॥१४॥ 'इहलोकस्य निमित्तं' इहलोकार्थं जिनवरभोगादिमाननमस्ति, परं लोकोत्तरमिथ्यात्वं न भवति, एवमेतस्योपदेशः२ ॥१५॥ ‘एवं' अमुना प्राकरेण चामुण्डाद्याराधनमस्ति, आदिशब्दात् क्षेत्रपालाद्यपि, नास्ति किल दोषः, तथा बलिबक्कुलादिविधिना पञ्चनदीसाधनं३, च पुनः ॥१६॥ पर्युषितद्विदलादिग्रहणे तस्य दोषप्रतिपत्तिः-दोषाङ्गीकारो नास्ति, आदिशब्दात् पर्युषितपूपिकादिग्रहणं ४, 'अपि' पुनर्दोषस्य प्रतिपत्तिरङ्गीकारोऽपि, क्क?-सश्रमणश्रमणीविहारे ससाधुसाध्वीविहार इत्यर्थ ५॥ एवमुपलक्षणात् सांगरिकबुब्बूलादीनां द्विदलत्वेनोपदेशोऽपि वस्तुवितथभणनं ज्ञेयमिति६। अत्र यद्यपि प्रागुक्तास्त्रयोऽपि प्रकाराश्चतुर्थेऽन्तर्भवन्ति, सर्वेषामपि वितथवस्तुप्ररूपणारूपत्वात् , तथापि क्रियाया आधिक्ये तावन्न कश्चिद्दोषः प्रत्युताप्रमत्तेति कस्यचिन्मुग्धस्य व्यामोहो भवति तद्व्युदासार्थं भेदकथनं, तथा च न्यूनाधिकक्रिययोरुत्सूत्रत्वमाश्रित्य तुल्यतेति भावः ॥१७॥ एवं-प्रागुक्त प्रकारेण 'चामुण्डिक मतोत्सूत्रं' 'गुरुवचनं' श्रीविजयदानसूरीश्वरवचनं 'लब्ध्वा' अवाप्य 'मया' धर्मसागरेण दर्शितं, किमर्थं ? 'त्वरितं' शीघ्रं 'निजबोधनार्थम्' आत्मज्ञानार्थमिति ॥१८॥ इत्यौष्ट्रकमतोसूत्रोद्घाटनकुलकस्य शब्दार्थमात्रावचूरिः । लिखि गणिश्री सौभाग्येण ॥ श्रीरस्तु॥ ॥औष्ट्रिकमतोत्सूत्रोद्घाटनकुलकावचूरि:समाप्ता ॥ Page #104 -------------------------------------------------------------------------- ________________ ભરત ગ્રાફિક્સ ન્યુમાર્કેટ, પાંજરાપોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦ 001. ફોન : 2134106, 2124023