Book Title: Veervijayji Krut Ashtaprakari Puja
Author(s): Charitravijay
Publisher: Sorath Vanthali Jain Vidyashala

View full book text
Previous | Next

Page 15
________________ મેરૂ ગિરિ ઉપરે મેઘ વાહન કરે, હર્ષભર હિયડલે જળતણી એ, ઈયે જળતણ એ. ૩ જનતણું પૂજના દુરિત દુઃખ ધૂજના, દ્રવ્ય ને ભાવ ભેદે ભણુએ, ઈ ભેદં ભણુએ. ૪ ભાવાર્થ–પુષ્પાદિથી સુવાસત, નિર્મળ ગધદકથી વાસીત મગમગીત મણિ અને માણિકયે જડેલા સેનાના કળશ ભરી, દે હાથમાં ધરી રહ્યા હતા, અને મેરૂ પર્વત ઉપર તે દેએ, ઇએ હર્ષયુક્ત હદયથી એ જળની પૂજા કરી હતી, એવી જે દુરિત જે પાપ અને દુઃખને ધ્રુજાવનારી જીનરાજની પૂજા દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારે ભણું કહી છે. વિશેષાર્થ—કેટલાક તદ્દન પંચામૃત વિના તદ્દન જળથીજ પૂજા કરે છે તે અનુચિત છે. દેહા. જળ પૂજા જુમતે કરે, મેલ અનાદિ વિનાશ, જળ પૂજા ફળ મુજ હજો, માગે એમ પ્રભુ પાસ. ૧ ભાવાર્થ-જળ પૂજા યુક્તિથી કરે, જેનું ફળ મારા અને નાદિ મેલને વિનાશ થાઓ એમ શ્રી જન પ્રભુ પાસે માગે. વિવેચન–જેવી રીતે હે પ્રભુ! જળ પ્રક્ષાલનથી આપની પ્રતિમાને અંગે રહેલો મેલ ધોવાઈ જાય છે, તેમ મારા આત્માની સાથે અનાદિકાળથી ચેતી ગયેલે કરપી મળ પણ ઘવાઈ શુદ્ધ બને, એ ભાવના ભાવવાની છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68