Book Title: Veervijayji Krut Ashtaprakari Puja
Author(s): Charitravijay
Publisher: Sorath Vanthali Jain Vidyashala

View full book text
Previous | Next

Page 16
________________ અથ ગીત. (અને હેજી –એ રશી.) સુરરાજ ક્યું ભવી, જળ પૂજા જુગતે કરે છે સુરરાજર્યું ભવિ, માગધને વરદામ, સનેહા સર દેવનઈ પરભાસનારે છે સુર | ક્ષીરદધિ શુચિ ઠામ છે સનેહા . ૧. સુર જળ પૂજા જુગતે કરે છે એ આંકણી I સુર અડવિધ કળશા જળ ભરી રે ! સુર૦ હવણુ કરે જેમ દેવ ! સનેહા સર૦ મે તેમ તીર્થોદક મેલીનેરે સુરો અરિહા હવણ કરેલ છે સનેહા ના ૨. સુર છે મિશ્રિત કેશર ઓષધિ રે સુર. | કર્મ પડેલ દૂર જાય છે સનેહા ! સુર૦ આત્મવિમળ કેવળ લહેરે છે સુર૦ | કારણે કારજ થાય છે સનેહા ના ૩ સુર૦ વિપ્ર વધુ જળ પૂજથીરે ને સુર. || સેમેસરી તસ નામ છે સનેહા સુર | જગ જસ શુભ સુખ સંપદારે સુર | પામી અવિચલ ઠામ સનેહા ૪સુર૦ છે. ભાવાર્થ-ઇંદ્રની માફક ભવિઓ માગધ અને વરદામ દેવનદિ, પ્રભાસ તેમજ બીજા પવિત્ર ક્ષેત્રના નિર્મળ જળથી પૂજા કરે, અષ્ટવિધિ કળ જળથી ભરી જેમ દેવે કરે છે, તેમ તીર્થના જળે કરી અરિહંત પ્રભુને હવણ નાન કરવું (તે જળ) કેશર ઈત્યાદિ ઔષધિથી મિશ્રિત લેવું. એ વિધિ પૂજતાં કર્મનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68