Book Title: Veervijayji Krut Ashtaprakari Puja
Author(s): Charitravijay
Publisher: Sorath Vanthali Jain Vidyashala
View full book text
________________
વિવેચન–જેમ અંધારામાં પડી ગયેલી વસ્તુ દીવાના પ્રકાશથી ખેળી કઢાય છે, તેમ કૈવલ્યરૂપી રત જે અજ્ઞાનરૂપી અંધકારમાં બેવાયું છે, તેને અનુભવ-જ્ઞાન દીપકથી ખોળી કાઢવું, એવી ભાવનાને-ઉદેશને અવલંબી આ પાંચમી દીપક પૂજાને પ્રબંધ છે.
હાળ.
(રાગ પૂર્વી,) દીપકી જેતી બની નવ રંગા, દીન દયાલકે દાહિણ અંગા દીપ || રયણ જડિત વર્તુલભાજનમે, ધેનુ વિષ ભરીએ ઉછરંગા દીપ | ૧ પ્રાણુ ઉગારણ કારણ ફાનસ, કરીયે ક્યું નવિ આય પતંગા ! દીપા ઝગમળ જ્યોતિ શું દીપક ધરીએ, અનુભવ દીપક સમકિત સંગા ! દીપ | ૨ જીનમંદિર જઈ દીપ પ્રગટ કરિ, આશય શુદ્ધ વિમળ જળ ગંગા દીપળા ધ્યાન વિમળ કરતાં ભવિ નાસે, દીપ વિરાજથી મોહ ભુજંગા | ય | ૩ | તિમ મિથ્યાત્વ તિમિરકું હરિયે, શાર્વર તમ હર વ્યોમ પતંગા દીપ૦ ગેઈન દેખત નાસત તરકર ન્યું છન દર્શન જત અનંગા છે દી૫૦ | ૪.
ભાવાર્થ-દીનદયાળા જીનપ્રભુની પ્રતિમાના જમણા અંગ તરફ જળહળતી દીવાની જાતિ રન જડિત મેળ પાત્રમાં ગાયનું ઘી ઉછરંગથી પૂરી પ્રગટવી u ૧ પ્રાણીઓને ઉગારવાના કારણે કાનમાં તે કરવો, તેથી પતંગ-કુદાં તેમાં આવી પડે નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68