Book Title: Veervijayji Krut Ashtaprakari Puja
Author(s): Charitravijay
Publisher: Sorath Vanthali Jain Vidyashala

View full book text
Previous | Next

Page 45
________________ નેહપૂર્વક આલિંગન કર્યું, અને શુદ્ધ શ્રાવકપણું પાળી મૃત્યુ પામી. સર્વાર્થસિદ્ધિ વિમાનમાં દેવતા થઈ, ત્યાંથી ચવી મનુષ્ય થઈ વિશુદ્ધ ચારિત્ર પાળી, સર્વ કર્મને ક્ષય કરી તે બંને સખીઓ શાશ્વત સુખની સમૃદ્ધિરૂપ સિદ્ધિપદને પામશે. આ પ્રમાણે ભવિ પ્રાણીને બંધ કરવા શ્રી છનભુવનમાં દીપપૂજા કરવાનું પ્રશસ્ત એવું શુભ ફળ સંક્ષેપે કહેવામાં આવ્યું છે. — – પષ્ટ અક્ષત પૂજા પ્રારંભ દેહા. અક્ષયપદ સાધનતણું અક્ષત પૂજા સારા જીનપ્રતિમા આગળ મુદા ધરિયે ભવિ નરનાર. ૧ ભાવાર્થ-અય–મોક્ષપદ સાધવાને જેને સાર તાત્પર્ય છે, એવી આ અક્ષત પૂજા છે. જે અક્ષત જીનરાજની પ્રતિમા આગળ હે ભવિ નરનારીઓ ! હર્ષથી ધરવા. વિવેચન-અક્ષત-જ્યાંથી ક્ષતિ નથી, એવી મેક્ષગતિ સાધવાને જે રહસ્યાર્થ છે, તે અક્ષત પૂજા છે. ત્યાં પૂજકે તે કાળે તેવીજ ભાવના ભાવવાની છે. દ્રવ્યનો ઉપયોગ અને તે વડે કરવામાં આવતી પૂજામાં આવિધિ સંકેત રહેલે છે, એમ આથી સ્પષ્ટ સમજવામાં આવ્યું હશે. છે, એવી આ શા સાફ વાળ, જન મમળા ગિરા મા થી ની (રાગ બિલાવલ.) જગત પ્રભુ આગળ ભવિ વર અક્ષત હરિયે મણિ મુક્તાફળ લેઇને વળી સ્વસ્તિક કરિયે રે હાંહારે વળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68