Book Title: Veervijayji Krut Ashtaprakari Puja
Author(s): Charitravijay
Publisher: Sorath Vanthali Jain Vidyashala
View full book text
________________
૪૬
જૈન ધર્મમાં રૂચી જોડી દઈને હલદેવ પિતાના દેવલેકમાં ગયે, અને મનવાંછીત સુખ ભોગવવા લાગ્યા.
શ્રી જીનેશ્વર ભગવંત પાસે નૈવેદ્ય ધરવાના ફળથી દેવ તથા મનુષ્યનાં સુખ ભેગવી. સાતમે ભવે તે હલીક શાસ્વત સ્થાનને પ્રાપ્ત થશે.
આ પ્રમાણે ભવ્ય જીના બેધને અર્થે શ્રી જીનેશ્વર ભગવંત પાસે નૈવેદ્ય ધરવાનું ફળ કહેલું છે. જે નૈવેદ્ય પૂજામાં - ઘમ કરવાથી પ્રાણુને અવશ્ય મેક્ષ સુખ થાય છે.
અષ્ટમ ફળ પૂજા પ્રારંભ.
દોહા. અષ્ટમી ગતિ વરવા ભણી, અષ્ટમી પૂજા સારા તરૂ સંચિત ફળ પામીએ, ફળથી ફળ નિર્ધાર | ભાવાર્થ-આઠમી ગતિ વરવા આઠમી ફળની પૂજા ભણે છે, જેનું તાત્પર્ય તરૂ જે ઝાડ તેને જળથી સીંચતાં જ્યમ ફળને પામીએ, તેમફળના અર્પણથી મુક્તિરૂપી ફળને પણ અવશ્ય પામીએ.
હાળ.
(રાગ ગેડી-મારૂણી.) મુગતિ ફળીરે ફળીરે ફળી, અહો ભવિયાં હે મુગતિ pળી કુમતિ ટળી સુમતિ ભલી એમ નરનારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68