SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ જૈન ધર્મમાં રૂચી જોડી દઈને હલદેવ પિતાના દેવલેકમાં ગયે, અને મનવાંછીત સુખ ભોગવવા લાગ્યા. શ્રી જીનેશ્વર ભગવંત પાસે નૈવેદ્ય ધરવાના ફળથી દેવ તથા મનુષ્યનાં સુખ ભેગવી. સાતમે ભવે તે હલીક શાસ્વત સ્થાનને પ્રાપ્ત થશે. આ પ્રમાણે ભવ્ય જીના બેધને અર્થે શ્રી જીનેશ્વર ભગવંત પાસે નૈવેદ્ય ધરવાનું ફળ કહેલું છે. જે નૈવેદ્ય પૂજામાં - ઘમ કરવાથી પ્રાણુને અવશ્ય મેક્ષ સુખ થાય છે. અષ્ટમ ફળ પૂજા પ્રારંભ. દોહા. અષ્ટમી ગતિ વરવા ભણી, અષ્ટમી પૂજા સારા તરૂ સંચિત ફળ પામીએ, ફળથી ફળ નિર્ધાર | ભાવાર્થ-આઠમી ગતિ વરવા આઠમી ફળની પૂજા ભણે છે, જેનું તાત્પર્ય તરૂ જે ઝાડ તેને જળથી સીંચતાં જ્યમ ફળને પામીએ, તેમફળના અર્પણથી મુક્તિરૂપી ફળને પણ અવશ્ય પામીએ. હાળ. (રાગ ગેડી-મારૂણી.) મુગતિ ફળીરે ફળીરે ફળી, અહો ભવિયાં હે મુગતિ pળી કુમતિ ટળી સુમતિ ભલી એમ નરનારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034756
Book TitleVeervijayji Krut Ashtaprakari Puja
Original Sutra AuthorN/A
AuthorCharitravijay
PublisherSorath Vanthali Jain Vidyashala
Publication Year1915
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy