Book Title: Veervijayji Krut Ashtaprakari Puja
Author(s): Charitravijay
Publisher: Sorath Vanthali Jain Vidyashala

View full book text
Previous | Next

Page 55
________________ ૪૦ કન્યા વરે તે પ્રમાણે થાય. રાજાએ સહુ કોપાયમાન થયા, અને બેલ્યા કે, ખેડુતને મારી, કુમારીને પકડી લે, અને ખેડુતને કહ્યું, તું કુમારીને છોડી દે. ખેડુત અસંમત થયે, અને લડવા તત્પર થયે. મહાન સંગ્રામ થયે, ખેડુ રાજાઓના સૈન્યમાં ઘેર સંહાર પ્રવર્તાવવા લાગ્યા. આ જોઈ ચંડસિંહ બોલ્યું કે, આ કઈ દેવ આપણું ઉપર કે પાયમાન થયું છે. આપણે જઈ તેને શાંત કરીએ, અને સર્વે રાજાએ અમને શરણ આપે, એમ બેલતા ખેડુત પાસે ગયા અને બેલ્યા, ભગવન! મેહથી મૂઢ બની અમે આપને અઘટિત વચને કહ્યાં છે, અમને ક્ષમા કરે, અમે આપને પ્રણામ કરીએ છીએ. હાલીકનું આવું અદભૂત ચેષ્ટિત જોઈ કન્યાનાં માતાપિતા ઈત્યાદિ ખુશી થયાં. પછી રાજાએ કુમારીને હાલીકની જોડે વિવાહ કર્યો, અને પિતે અપુત્ર હોવાથી સર્વે રાજાઓએ મળી તે હાલીકને રાજ્યાભિષેક કર્યો, અને કહ્યું કે, આજથી તમે અમારા સ્વામી છે, અને સૂરસેને સર્વ રાજાઓને સત્કાર કરી વિદાયગીરી આપી. પશ્ચાત્ પેલા દેવે પ્રગટ થઈ કહ્યું, હાલિક ! તારું દારિદ્ર ગયું? હજી પણ તું કાંઈ માગીશ, તે હું તને આપીશ. હાલીક બે, જે એમ હોય, તે પૂર્વે કે ધવડે તમે નગરી ઉજજડ કરેલી છે, તે તમારા પસાયથી ફરીને વસે. તુરત દેવે તેમ કર્યું, અને ઈંદ્રાણીની સાથે ઇંદ્રની જેમ, હાલિક રાજા વિશુશ્રીની સાથે ત્યાં રહી વિલાસ ભેગવવા લાગે. આ પ્રમાણે જીનેશ્વર પાસે નૈવેદ્ય ધરવાથી ખેડુતે આ લેકમાંજ મનવાંછીત સુખ અને રાજ્ય પ્રાપ્ત કર્યું. અને તે બન્ને સ્ત્રીઓ સમેત ભક્તિયુક્ત બની પ્રતિદિન પ્રભુને નૈવેદ્ય ધરવા લાછે, અને સુખે દિવસે નિમવા લાગે. હવે પેલે દેવ, દેવ સંબંધી આયુષ્યને ક્ષય થવાથી ચવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68