Book Title: Veervijayji Krut Ashtaprakari Puja
Author(s): Charitravijay
Publisher: Sorath Vanthali Jain Vidyashala
View full book text
________________
૩૦
ગીત. (રાગ આશાવરી–ગરબાની રશી. ) દીપક, દીપતે રે, લેકાલેક પ્રમાણ, એહવે દીવડે રે, પ્રગટે પદ નિરવાણુ દી દવ્ય થકી દીપકની પૂજા, કરતાં ગતિ રોકેરે, પ્રભુ પડિમા આદર્શ કરીને, આતમરૂપ વિલોકે દી | એહ૦ ૧ શુદ્ધ દશા ચેતનકું પ્રગટે વિધટે ભવ ભય દૂરે, ચિદાનંદ ઝકળ ઘટાશું, કેવળ દીપ અનુપ | દો!
એહ૦ ૨ પડત પતંગ ન ધૂમકી રેખ, નહિ ચંચલ મારૂતરે, વૃત વિણ પૂરે પાત્ર ન તો વળી નવિ મેલ પ્રસૂતે દી | એહ | ૩ | પાપ ૫તંગ પડત તેમ દીપક કરતી દે સાહેલી રે, જનમતિ ધનસિરી વરી શિવસુખને, વીર કહે રંગરેલી દી. | છે એહ ૪
ભાવાર્થ-દીપ દવે, કે જેનું પ્રમાણ કલેકને કેવળજ્ઞાનને ભાસ થ એ છે, તે પ્રગટતાં નિર્વાણુ-મોક્ષની પ્રાપ્તિ થાય છે. દ્રવ્યથી દીવાની પૂજા કરતાં બે ગતિને રેકે, અને પ્રભુની પ્રતિમાને આદર્શ કરી-દર્પણ કરી, તેમાં તમારા આત્માના સ્વરૂપને નિહાળો ૧ જેથી ભવના ભયરૂપ કુપ નાશ પામી, ચેતન જે આત્મા, તેને શુદ્ધ દશા પ્રગટે એ ચિદાનંદરૂપી ગકર ઘટાવાળ કેવળજ્ઞાનરૂપી દે અનૂપ-ઉપમા સહિત છે. જેમાં પતગ પડતાં નથી, પમાડાની રેખા નથી, પવનથી જે બૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68