Book Title: Veervijayji Krut Ashtaprakari Puja
Author(s): Charitravijay
Publisher: Sorath Vanthali Jain Vidyashala

View full book text
Previous | Next

Page 24
________________ 13 સૌગંધિ કુસુમ વિવિધ જાતિશું, મેળવી ધન મોકળે છે સુર૦ | ૧ | મોગરે ચંપકમાલતી સુમ કેતકી વર જાસુઓં પ્રિયંગુ ને પુન્નાગ નાગ, દાઉડી વર પાડલેં સુર | ૨ / સદા સહાગણ જાઈ જૂઇ બેલસિરી સેવંતરે, મચકુંદને ચંબેલી, વેલી, ઉગીયા શુચિ જળથળે ! સુર૦ ૩. લેઇ સુરભિ સુમ જિન ચરણ પૂજે પૂછયા આ ખંડલે, શિવ સુંદરી વરમાલિકા સમ થાપિમેં પારગ ગલે || સુર૦ + ૪ / ભાવાર્થ–ઇની પેઠે હે ભવિએ! સુગંધવાળાં નાના પ્રકારનાં પુ, પુષ્કળ ધન ખચ મેળવી પૂજે. જીવરાજ જે બીજે પ્રભુ નહીં મળે છે ૧ | મેગ, ચપ, માલતી પુષ્પ, કેતકી, જાસુદ, પ્રિયંગુ, પુન્નાગ, નાગ, ધાવડી અને સુંદર પાડલથી પૂજે છે ૨ . સદા સુહાગણ જાઈ, જૂઈ, બલસરી, સેવંતિ મચકુંદ, ચમેલીનાં પુષ્પ, કે જે પવિત્ર જળ અને સ્થળે ઉગ્યાં હેય, તેનાવડે પૂજે ૩. જેમ આખીલે પૂજ્યા છે, તેમ સુરભી સુગવાળાં પુષ્પ લઈ પૂજે, અને પારગ જે પ્રભુ તેના ગળે પુપની માળા આપે. જેમ શિવસુંદરી મુક્તિસુંદરીરૂપી સુંદર માળાને કંઠમાં સ્થાપીએ. વિવેચન–પુષે પવિત્ર જળથી સીચેલાં, તેમજ પવિત્ર સ્થળે ઉ. ગેલાં અખંડ પાંખડીઓવાળાં લેવાં જોઈએ. આજકાલ દેરાસરમાં બગીચામાં શ્રાવકે હાય છે, કપડાં ધુએ છે, તેવા મેલા પાણીથી પિવાયેલાં પુષે પુજાના વિધિમાં નિરૂપયોગી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68