Book Title: Veervijayji Krut Ashtaprakari Puja
Author(s): Charitravijay
Publisher: Sorath Vanthali Jain Vidyashala

View full book text
Previous | Next

Page 23
________________ એ વિદ્યાધર કુમાર વિસ્મય પામ્ય, તે નિહાળી એ કેવળીએ તેને પૂર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું, અને તેને પ્રતિબંધવા ઉપદેશ આપે કે, હે ખેચર! સંસારના કારણરૂપ મેહને છોડી દે, અને ધર્મને વિશે ઉદ્યમ કર એમ કહ્યું. આ ઉપદેશથી એ વિદ્યાધાર કુમારને સંવેગ પ્રાપ્ત થયે, અને પિતાના કેશને પિતાના હાથેજ લેચ કર્યો, અને જેન દિક્ષા ગ્રહણ કરી, અને ઉગ્ર તપવડે કર્મને ખપાવી, મેક્ષ પામ્યું. મદના વળી પણ કેવળી પર્યાયને પામી અનેક ભવિ જનેને પ્રતિબોધતી શાસ્વત સુખને પામી. ચંદન પૂજાનું આ ફળ છે. તૃતિય પુષ્ય પૂજા પ્રારંભ. દેહા. હવે ત્રીજી સુમન તણી સુમનસ કરણ સ્વભાવ, ભાવ સુગંધ કરણ ભણી દ્રવ્ય કુસુમ પ્રસ્તાવ. ભાવાર્થ-હવે ત્રીજી પૂજા સુમનસ પુષ્પની સુમનસ સારું મન કરવાને સ્વભાવ છે, એવી પુષ્પ દ્રવ્યના પ્રયોગ કરી ભાવને સુગંધિત કરવા ભણી છે. વિવેચન–જેમ પુષ્પપરિમળથી મન પ્રફલિત બને છે, તેમ ભાવને સુગંધિ કરવા અથવા આત્મપરિમળ થવા પુષ્પ દ્રવ્યની પૂજાને પ્રસ્તાવ-વિધિ ભર્યો છે. લાવી, (રાગ મિયાની ધન્યાશ્રી–જતી રેખતાની.) (મોરી માયરે મુને જાન દે-એ દેશી.) સુરનાથ ક્યું ભવિલેક પૂજે, છપ દૂજે નહિ મળે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68