Book Title: Veervijayji Krut Ashtaprakari Puja
Author(s): Charitravijay
Publisher: Sorath Vanthali Jain Vidyashala

View full book text
Previous | Next

Page 26
________________ ૧૫ સુગંધવાળાં પુષ્પ જેવાં કે, કમળ, મલ્લિકા, કુંદ, ડેલર, ડમર, મર, વરધોરે, વળી મચકુંદનાં લાવીને લાલ ગુલાબનાં, બકુલ, કરટે, કેવડે એમ અખંડ પાંખડીવાળાં પુષ્પને લાવી, જેમ ઇદ્દે પૂજ્યા હતા, તેમ ભવિઓ ! પરમ હોંશવડે કરીને પૂજે. વિષયીઓ શિવને ધતુરેથી પૂજે છે, વાયસ કાગડે લીંબડાને સેવે છે, તેમ. નિરીહ જે પ્રભુ, તેને પુષ્પથી દેવતાઓ સેવે છે. જેમ કોયલ આંબાને સેવે છે, તેમ શુભ ત્રિકોગથી મન, વચન, કાયાથી વીરવી જય કહે છે, આનંદ્રને પૂછ ભવરૂપી બંધનને હરે. વણક સ્ત્રી લીલાવતી એ પ્રમાણે પૂજી અનંદનું પદ-મેક્ષ તેને પામી હતી. વિવેચન–જેવી પિતાની યોગ્યતા-ઉત્તમતા-રૂચી તેવીજ તેની સાધન સંપત્તિ હેય, તે સ્વાભાવિક છે. ઉત્તમ પુષ્પ મૂકી વિષયી એવા મહાદેવને ધતુરે રૂચી છે. તાત્પર્ય. સ્થા–લીલાવતી નામની વિનયદત્ત નામના શ્રેણીની સ્ત્રી હતી, તે પિતાની શેક જનમતિએ પુષ્પની સુંદર માળાથી પૂજેવું જિનબિંબ નિહાળી, અત્યંત મત્સરથી તેમજ અનાદિ મિધ્યાત્વને લઈને કુદ્ધ બની, પિતાની દાસીને તે માળા લઈવાડીમાં ફેંકી દેવા કહ્યું, પણ તે દાસીને તે માળા સર્પરૂપે જણાયાથી તે લઈ શકી નહિ પશ્ચાત્ લીલાવતી તે લેવા દેડી અને લેતાની સાથે તે સર્પરૂપ બની તેના હાથે વીંટળાઈ રહી. આથી લીલાવતી પુકાર કરવા લાગી, જનમતિએ જઈ તેને મૂક્ત કરી. આથી લીલાવતી શરદી બની ગઈ. એકદા કેઈ મુનિના મુખથી લીલાવતીએ સાંભળ્યું કે, જે પ્રાણુ મત્સર ભાવથી બીજાએ કરેલી ન પૂજાને દૂર કરે છે, તે પ્રાણ આગામીકાળે દુઃખથી પરિતાપ પામતે હજારોભવ આ સંસારચક્રમાં પરિભ્રમણ કરે છે. આ ઉપદેશ સાંભળી લીલાવતી બેલી મહારાજ ! મેં પણ પૂર્વે એ અપરાધ કર્યો છે, અને એ પાપથી મારી પાપિણીની શુદ્ધિ કેવી રીતે થાય, તે કહે. મુનિ બેલ્યા કે, ભાવશુદ્ધિપૂર્વક જીન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68