Book Title: Veervijayji Krut Ashtaprakari Puja
Author(s): Charitravijay
Publisher: Sorath Vanthali Jain Vidyashala

View full book text
Previous | Next

Page 18
________________ ભશ્રી અનુક્રમે દેવ, મનુષ્ય ઈત્યાદિના સુખને અનુભવિ સિદ્ધ પદને પામી. દ્વિતીય ચંદન પૂજા પ્રારંભ. હા. આતમ ગુણ વાસન ભણી ચંદન પૂજા સારા જેમ મઘવા અપછર કરે તેમ કરીએ નરનારા ૧ | ભાવાર્થ-આત્માના ગુણને સુગંધિત કરવા સારરૂપ ચંદન પૂજા કહી છે, તે જેમ ઇંદ્ર અપ્સરાઓ કરે છે, તેમ હે નરનારીઓ ! કરવી. વિવેચન–ચંદનથી જેમ હે પ્રભુ! આપની પ્રતિમા સુગંધિત બને છે, તેમ મારામાં આત્મગુણની પ્રરિમલ પ્રગટે લહરી બહેકી ઉઠે, એવી ભાવના ભાવવાની છે. ઢાવી. રામગ્રી રાગણ ગીતે, હર્ષ ઉલટ ધરી, સુરભિ જસ વિસ્તરી, બાવના ચંદન સરસ લીજે ૧ ઘસિય એરસપરી, માંહિ, કેસર ધરી, મન વચન કાય થિરતા કરી જે છે ૨ | કનક મણિયે પડી, રત કોલડીમાંહે ભરી નેત્ર જનશું ઠવી જે તે ૩ | ચરણ, જાનુ, કરે, અંસ, શિર, ભાલ, ગલે, ઉર, ઉદર, પ્રભુ નવ તિલક કીજે ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68