Book Title: The Jain 1988 07
Author(s): Natubhai Shah
Publisher: UK Jain Samaj Europe

Previous | Next

Page 111
________________ કર્યું અને જનભાષામાં પ્રચાર કરી વિશ્વને નવું દર્શન આપ્યું. સંધી સાધુઓ આ ભૂખ સહન નહિ થવાથી ગૃહરથ બની ગયા કે બ્રમ્હચર્યવ્રતને અલગ સ્થાપી ભ.પાર્થનાથના ચતુર્યામધર્મન જટાધારી તાપસ બની ગયા. જ્યારે મહારાજ શ્રેયાંસને પચમહાવ્રતવાળા બનાવ્યા.થમના નામ ચાલતા પાપડ, વિરમરણ(self knowledge) થયું ત્યારે શેરડીનો રસ તંત્ર મંત્રના નામે ઉત્પન્ન ભય અને બ્રાહણવાદને લીધે થતાં વહોરાવીને આહાર કરાવેલ, આમ પ્રભુએ ૧૩ માસ પછી અન્યાય સામે શંખનાદ કર્યો. ૩૦ વર્ષ સુધી જ્ઞાનપ્રકાશનાર વર્ષીતપનું પારણું કર્યું. જો કે આ વિલંબમાં તેમનો અંતરાયકર્મજ વિભૂતિ આસો વદ અમાસનાં રોજ ૭૨ વર્ષની આયુમાં કારણભૂત હતો. ભ. દષભ પ્રથમરાજા, માનવ સંરકૃતિના પ્રણેતા પાવાપુરીમાં મોગામી બન્યા. તેમનું લાંછન રિહ છે. તેમની અને પ્રથમ જન હતા. તેમની ઉચાઇ ૫૦૦ ધનુષ, રંગ સોનેરી ઉંચાઇ ૭ હાથ અને રંગ સોનેરી પીત માનવામાં આવે છે. અને ઉમર ૮૪ લાખ વર્ષ પૂર્વની માનવામાં આવી છે. કૈલાશ પર્વતથી મુક્તિ પ્રાપ્ત કરી તેઓ મોક્ષગામી બન્યા. તેમનું લાંછન વૃષભ છે. ભ. આદિનાથ (ઋષભદેવ)રવામી: દિગંબર મંદિરમાં સ્થાપિત થનાર ત્રણ પ્રતિમાજમાં ભદષભદેવ, ભ. નેમિનાથ: નેમિનાથ અને પાર્શ્વનાથની છે. ભ. આદિનાથ આ અવસર્પિણી ૨૪ તીર્થકરોમાં ભગવાન નેમિનાથ ૨૨ માં તીર્થકર હતા. તેઓ (પતનકાળ)ના ધર્મપ્રવર્તક પ્રથમ તીર્થંકર હતા. હજારો-લાખો વર્ષ પૌરાણિક પુરુષ હતા. ભ.શ્રીકૃષગના પિતરાઇ હોવાનો અનેક પૂર્વ અયોધ્યાના મહારાજ નાભિરાય કે જેઓને કલકર અને ઉલ્લેખ વેદ, ઉપનિષદ, ભાગવત અને ગીતામાં ઉપલબ્ધ છે. તેમનો વેદોમાં મનુ માનવામાં આવ્યા છે તેમની મહારાણી દેવીની જન્મ શૌર્યપુર (વર્તમાન શૌરીપુર) માં થયો હતો. તેમના પિતા કુક્ષિએ જમ્યા હતા. ઈશ્વાકુવંશીય કાશ્યપગોત્રીય ઇષભ ભગવાને મહારાજ સમુદ્રવિજય અનેમાતા શિવાદેવી હતા. તેમનું એક નામ બે પત્ની સુમંગલા અને સુનંદા હતા. સુમંગલાની કુખે ચક્રવતી અરિષ્ટનેમિ પણ મળે છે. શ્રીકૃષ્ણની આયુધશાળામાં સુદર્શનચક્ર ભરત અને બ્રામડી, ત્યા સુનંદાની કૂખે મહાન તપસ્વી બાહુબલી કુંભારના ચકરડાની જેમ ફેરવતા અને પાંચજન્ય શંખ ફૂંકતા અને સુંદરીનો જન્મ થયો હતો. સુમંગલાની કુખે અન્ય ૯ યુગલ શ્રીકૃષણ તેમની શકિતથી અંજાયા અને શકિત પણ બન્યા કે કદાચ પુત્ર જન્મ્યા હતા અને આરીત ઋષભદેવને ૧૦૦ પુત્રો અને બે નેમિનાથ તેમનું રાજ્ય લઇ લેશે. પણ આકાશવાણીથી જાગ્યું કે પુત્રિઓ હતી. વર્ષભદેવે તે કાળે નષ્ટ થયેલ અને વિસ્મૃત નેમિનાથ યુવાવસ્થામાંજ દીક્ષા લઇ લેશે. શ્રીકૃષણે તેમનું જોર સંસ્કૃતિનો પુનરધ્ધાર કરી જીવન યાપન માટે ખેતી, વિઘા, ઘટાડવા પોતાની પટરાણીઓ દ્વારા લગ્ન કરવા પ્રેરિત કર્યા. કારીગરી અને વિવિધ કળા સીખવી. તેઓએ પુરુષોને ૭૨ નેમિકુમારના મૌનને સ્વીકૃતિ ગણી જુનાગઢ ના મહારાજા કલાઓ, બ્રામડીને ૧૮ લિપી, સુંદરીને ગણિતનું જ્ઞાન આપ્યું અને ઉગ્રસેનની પુત્રી રાજુમતી સાથે લગ્ન નક્કી કર્યા. મિકુમારની સિયાઓ માટે ૬૪ કળાઓ સર્જ. સંસારને જીવવાની કળા જાન જ્યારે જુનાગઢનાં પાદરે પહોંચી ત્યારે તેઓનાં કાનમાં સીખવી. પુત્રોને રાજ્ય સોપી ચૈત્ર વદ ૮ ના રોજ વયે દીક્ષા લઇ - આર્તનાદ કરતા પશુઓનો કસાણપુકાર સંભળાઇ. અને જ્યારે કેશલોચન કરી દીક્ષિત બન્યા. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ્યારે પૂછતા ખબર પડી કે આ પશુઓનો વધ જાનૈયા મહેમાનોને ગોચરી માટે વિહાર કર્યો ત્યારે લોકો ચરીની વિધિથી અજાણ જ માણવા માટે કરવામાં આવનાર છે ત્યારે નેમિકુમારનાં મનમાં હોવાથી તેઓને લાંબા સમય સુધી નિરાહાર રહેવું પડયું હતું. અનુકંપા અને કરુણાનો જન્મ થયો. આત્મા કવી ઉઠયો અને Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196