Book Title: The Jain 1988 07
Author(s): Natubhai Shah
Publisher: UK Jain Samaj Europe

Previous | Next

Page 123
________________ -Jain પણ ભક્તિથી નમે છે. સિદ્ધરાજ જયસિંહની પરાક્રમશીલતા અને કુમારપાલના પુરુષાર્થની સાથે આચાર્ય હેમચન્દ્રની પવિત્રતા ભળી; પરિણામે ગુજરાતને વિજય ને સિદ્ધિ બને વર્યા. સાડીઓના ઇતિહાસ આઘ્યાય મચત વિના તા માત્ર લડાઈ ખાના ઇતિહાસ બની જાત, ગુજરાતી ભાષાના ઈતિહાસ પૂર્ણ અને અકિચન, લાગત. ાચાય િવના ગુજરાત પાસે દુનિયાના સાહિત્ય ઇતિહાસમાં મૂકવા ચોગ્ય વ્યક્તિ બહુ ખાછી છે. આચાર્ય સાધુતાને લેશમાત્ર છેાડયા વગર જ જ્ઞાનાપાસના કરી વ્યવહારદક્ષતા આચરી બતાવી, રાજનીતિનિપુખ્તા દાખવી અને સમગ્ર જીવનકાળ દરમિયાન ગુજરાતની સસ્કારિતાને પ્રાણવાન કરી. આવા મહાન મનીષીનું નામસ્મરણ પણ પુણ્ય આપનારુ છે. તેમને સામાન્ય અપન્ન મનુષ્ય તે શું અષ્ટ ધરી શકે ? આચાર્ય હેમચંદ્રના જીવનકાલ સાલકીયુગના બે મહાન રાજ્વીના શાસનકાલને આવરી લે છે. તેમણે પાબૂમાં આવીને સતત સાઠ વર્ષ સુધી સરસ્વતીની ઉપાસના કરીને ગુજરાતને સાહિત્યના ક્ષેત્રે આગવું સ્થાન અપાવ્યુ. ગુર્જરભૂમિને વિદ્યાવિભૂષિત કરી. ગુજરાતમાં તે સમયે જે કાંઈ અસ્તિત્વમાં હતું તેની ઉપર પેાતાની ન ભૂંસી શકાય એવી છાપ પાડી. એ પછી રાજસત્તા હાય કે લેાકવ્યવહાર, વિદ્યાધામાં હોય કે નાટકો હોય એ બધુ બાગાયના વ્યક્તિત્વથી છવાઈ ગયું. જીવન અને કાર્યો : 90 આચાર્ય હેમચંદ્રાચાયના જન્મ ધંધુકા ગામમાં માત વણિક શેઠ ચાચ ( ચાચિગ ) ને ત્યાં વિ. સં. ૧૧૪૫ ( ઇ. સ. ૧૦૮૯) કાર્તિક શુદી પૂર્ણિમાએ થયેલા. તેમનાં માતા પાહિણી શ્રદ્ધા અને પ્રેમની મૂર્તિસમાં હતાં. સામાન્ય સીઆમાં ન જેવા મળતા આ બે ગાના માતા પાર્વતી દેવીમાં વિકાસ થયેલેા. આચાય હેમચંદ્રે પેાતાના જીવન દરમિયાન ાવાદ 'ને સોપી બનાવ્યા તેમાં તેમનાં માતાએ આપેલા આનુવંશિક ગુણાનું પ્રમાણુ એ નહી હાય ! આચાર્ય નું જન્મનામ ચવ હતું. ભાગ્યાવસ્થાથી જ તેઓ જિતેન્દ્રિય, સંયમી અને સ્થિરચિત્ત હતા. ચ'ગદેવના દીક્ષા સમારાહુ નાની ઉંમરમાં જ વિ.સ. ૧૫૪માં ખંભાતમાં થયેલેા. “ કુમારપાલપ્રતિબાધ ’માં જણાવ્યા પ્રમાણે ચગદેવના દીક્ષાસમારેાહ નાગેારમાં થયેલા અને તેનું ખર્ચ કરનાર ધનદ શ્રેષ્ઠિ હતા. પરંતુ ‘પ્રભાવકચરિત્ર ’ પ્રમાવે તે ખંભાતમાં થયેલા અને મહોત્સવ ઉદયનમત્રીએ કરાવેલા. તેમના દીક્ષાગુરુ દેવચંદ્રસૂરિ 'દ્રમુકુટમણુ અને પૂત્તગચ્છના પ્રાણસમા હતા. વિદ્યા, વિરાગ અને વીતરાગનો તેઓ ઉપાસક હતા. દીક્ષાગ્રહણ પછી ચગદેવ સામમુહ – સૌમ્યમુખ-સામચંદ્ર કહેવાયા. દીક્ષાગ્રહણથી માંડીને સૂરિદ્રપ્રાપ્તિ સુધીના સમયના આચાયના જીવનની વિશ્વસનીય વિત્રતા મળતી નથી. Jain Education International_2010_03 સામચંદ્રને વિ. સં. ૧૧૬૬ (ઈ. સ. ૧૧૧૦) વૈશાખ સુદ ત્રીજના દિવસે નાગપુરમાં એકવીસ વર્ષની યુવાન વયે આચાર્ય પદ - સૂરિપદ પ્રાપ્ત થયું ને તેએ હેમચ'દ્રાચાય બન્યા. એક અન્ય મત પ્રમાણે તેમને સૂરિપદ વિ. સ. ૧૧૬૨ માં સત્તર વર્ષની થયે પ્રાપ્ત થયેલ. સૂરિપદની પ્રાપ્તિના ધન્ય સમયે.તેમ"દ્રે ત્યાં કસ્થિત રહેલાં તેમનાં માતા પાહિનીને પણ સાધ્વીવ માં પ્રતિનીપદે સ્થાપ્યાં. પ્રવતિ નીપદ અપાવ્યું અને પુત્રઋણ અદા કર્યુ. સૂરિપદ્યની પ્રાપ્તિ પછી આચાર્ય હેમચંદ્રની ઇચ્છા તા ભારતમાં અન્ય સ્થળે એ વિહાર કરવાની ઈચ્છા હતી તે સમયે કાશ્મિર વ્યાકરણના અભ્યાસનું પ્રસિદ્ધ કેન્દ્ર હતું, પરંતુ ગુરુ દેવસૂરિની સલાહથી ગુજરાતને જ તેમણે વેહાભૂમિ બનાવી. શારહાન શેવા કરતાં શારડાને અહીં જન્માવા એવી સલાહ મળી તેથી ગુજરાતમાં જ રહ્યા. પાટણમાં આગમન : અણહિલપુર પાટણમાં આચાય કયારે પધાર્યા તેના નિશ્ચિત સમય જાવાનું' કાઈ સાધન નથી. તે કાળે પાટણ સરસ્વતીનું કેન્દ્ર હતું. પાટણમાં આચાર્યના આગમનની સાથે ત્યાં માળવાની રાજાની સાથે સરસ્વતી પણ આવી. પાટણ ના મહાલયા, મહામહિંશ, મહાપુરુષો, મહાજના અને મહાપાઠશાલાળાનુ નગર હતુ. હેમચંદ્રાચાય પાટણથી અને પાટણ હેમચંદ્રાચાય થી મહાન દેખાવા લાગ્યાં. આચાય પાતે જ તેમના ચાય” કાવ્યમાં પાટણની ચવિતા ઢાંકી છે તે પ્રમાણે, “અત્રે સ્મૃતિ, અતિશા, વ્યાકરણ, જ્યાતિષ, યાદ્ગુણ એ સર્વને કઈ જાણનારા તેમ જ ફૅશાસ્ત્રના વર્કને જાણનારી એવા સુંદર વાણીવાળા ક્રાણુ નથી ? ” (૧ ૬૫) થી પાડુના મત્રી મહાવિચક્ષણ અને રાજનીતિ કુશળ ગણાતા અને તેમની ધાર્મિક સમન્વય સ્થાપવાની નીતિરીતિએ સૌને છ કર્યા હતા. ત્યારે પાટણની ગાદીએ સાલકી કુલ રોજથી સિદ્ધરાજ સિંહનું શાસન હતુ. સિદ્ધરાજ વિદ્યાપ્રેમી અને વિદ્વાન હતા. તેને માલવનરેશ વિક્રમ જેવા યશ પ્રાપ્ત કરવાની ઇચ્છા હતી. ગુજરાતના સુભટા, નિકા, સાધુ, સરસ્વતી એ પુત્ર, સુદરી, સમાજનેતાઓ એ બધાને મહાન જેવાની ઈચ્છા હતી. આચાર્યાં પાટણ પધાર્યા તે પૂર્વે જ સિદ્ધરાજ જયસિંહને તેમના પરિચય થયેલેા જ હતા. સિદ્ધરાજની રાજસભા શાસ્ત્રચર્ચા અને વિદ્વાનાને સન્માનવાનું સ્થળ હતું. પાટણમાં થયેલા કુમુદચ'દ્ર અને દેવસૂરિના શાસ્ત્રાર્થ પ્રસંગે આચાય હેમચ'દ્ર હાજર હતા. આ પ્રસંગ પછી હેમચ’દ્રાચાય નુ' સ્થાન વધારે પ્રતિષ્ઠામ થતું ગયું”, ‘ પ્રભાવકચરિત્ર' અને ‘ કુમારપાલપ્રમ’ધ ’માં આચાર્યના સિદ્ધરાજ જયસિંહ સાથેના પ્રથમ મિલનનો પ્રસંગ આવ્યા છે તે પ્રમાણે એક દિવસ સિદ્ધરાજ હસ્તિ ઉપર સવાર થઈને પાર્ટીની બજારમાંથી tr For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196