Book Title: The Jain 1988 07
Author(s): Natubhai Shah
Publisher: UK Jain Samaj Europe

Previous | Next

Page 156
________________ =gáin (૨) સ્વપ્ન અવતરણ દર્શનાદિની ઉછામણી. તેને પૂજારીઓને કે માણસોને મફતમાં કે પગાર પેટે આપી દેવું ઉચિત (૩) અષ્ટપ્રકારી પૂજા વગેરેની ઉછામણી. જણાતું નથી. (૪) શાતિસ્નાત્ર, સિક્યક્ર પૂજન, પ્રતિષ્ઠ, અંજનશલાક આદિ (ડ) મેટાં પૂજનમાં આવતાં ફૂટ, નૈવેધ વગેરેને વેચીને તેની રકમ મહોત્સવમાં જિન ભકિતને લગતી તમામ ઉછામણી. દેવદ્રવ્ય ખાતે જમા કરવી જોઈએ. વેચવાની વ્યવસ્થા ન થઈ શકે. તે (૫) ઉપધાન પ્રવેશના નકરાની રકમ. પૂજા ભણાવનાર પાસેથી જેટલા રૂપિયાનાં ળ-નૈવેધ આવ્યાં હોય તેટલા (૬) ઉપધાન માલારોપણની ઉછામણી, રૂપિયા તેમની પાસેથી લઈને દેવદ્રવ્યમાં જમા કરવા જોઈએ. નઆપે તે સાધારણ ખાતામાંથી તેટલી રકમ દેવદ્રવ્ય ખાતે જમા કરવી જોઈએ. (૭) તીર્થ માલારેપણની ઉછામણી. અને પછી તે કુળ-નેવેધ ભેટરૂપે આપી દેવા ઊંચત જણાય છે. (૮) રથયાત્રાદિની ઉછામણી. (ઈ) દેવદ્રવ્યને પગાર મને અપાતા હોય તેવા માણસ પાસે પોતાનું (૯) ગુરુપૂજનમાં તેમ જ ગડુલીમાં આવેલી રકમ. કઈ કાર્ય કરાવી શકાય નહિ. તેમની સલામ પણ સ્વીકારી શકાય નહીં. (૧૦) દેવદ્રવ્યનાં માને, ખેતર, બગીચાઓ વગેરેની આવક તથા (૩) જ્ઞાનદ્રવ્ય: દેવદ્રવ્યના વ્યાજની આવક. આવક: (૧૧) મંદિરમાં પરમાત્માને ભેટ કરેલાં છત્ર, ચામર, ભંવર, કનિચર (૧) લ્પસૂત્ર અને અન્ય કોઈ પણ સૂત્ર વહોરવા, પૂજા કરવા અને આદિ. વધાવવા નિમિતે બોલાયેલ ઉછામણી. (૧૨) પરમાત્માને ધવાં ફળ, નૈવેધ, ચોખા વગેરે. (૨) ૪૫, આગમના વરધોડમાં આગમ માથે લેવાની બાલાયેલી (૧૩) આરતી મંગળદીવાની ઉછામણી તથા થાળીના પૈસા. ઉછામણી.. (૧૪) પરમાત્માના ભંડારમાંથી નીકળતી તમામ રકમ. (૩) જ્ઞાન સમક્ષ ચવેલ કુળ, નૈવેધ, રૂપાનાણું, ક્લમ, પથી આદી. સદુપયોગ: 3) જ્ઞાન ભંવરનાં પુસ્તકે વાંચવા માટે શ્રાવકે ભલા (૧) જિન પ્રતિમાજી ભરાવવામાં તથા લેપ કરાવવામાં નકરાની રકમ. (૨) જિન પ્રતિમાજીનાં આભૂષણો બનાવવામાં (૫) ગુરુમહારાજ પાસે વાસક્ષેપ લેતાં પુસ્તક પર પૂજારૂપે ચઢવેલ રકમ. (૩) સ્નાત્ર પૂજા માટે ત્રિગડુ વગેરે બનાવવામાં. (૬) પ્રતિક્રમણમાં સૂત્રો બોલવાની ઉછામણીની રકમ. (૪) જિન ભકિત માટે ઉપકરણો બનાવવામાં. સદુપયોગ (૫) જિનપ્રાસાદ નિર્માણ કરવામાં. (૧) સાધુ સાધ્વીજી-મહારાજને ભણાવતા અજૈન પંડિતોને પગાર પેટે આપવામાં. (૬) જિનપ્રસાદોને જીણોદ્રાર કરવામાં. (૨) સાધુ સાધ્વીજીને અધ્યયન અર્થે પુસ્તક પ્રતાદિ અર્પણ કરવામાં. (૭) આક્રમણ સમયે જિનમૂર્તિ, મદિર આદિનાં ક્ષણમાં. (૩) જિનાગમ લખાવવામાં તથા છપાવવામાં. (૮) આપ ધર્મ સમજીને દેવદ્રવ્યની રકમ પરનો ટેક્ષ વગેરે ભરવામાં. (૪) જિનાગમ રાખવા માટે જ્ઞાનમંદિરનું નિર્માણ કરવામાં. કેટલાંક સૂચન: (૫) જ્ઞાનભંવરના કબાટો લાવવા માટે. (૬) જ્ઞાન પર બાંધવાના ચંદરવા પંક્ષિા બનાવવામાં. (અ) જિન મંદિરમાં રાખેલ પૂજારીને પગાર દેવદ્રવ્યમાંથી અપાય નહિ, (૭) જ્ઞાનભંવરની સંભાળ માટે રાખેલા અને કર્મચારી (લાયબ્રેરિયન) કેમ કે મંદિરનાં જે કર્યો શ્રાવકોએ કરવાનાં છે એ કર્યો શ્રાવકોના જ ગેરેને પગાર આપવામાં. નોકર તરીકે તે કામ કરે છે; તેને દેવદ્રમાંથી પગાર કેમ આપી શકાય? (૮) જીર્ણ થયેલાં, કાટેલાં પુસ્તકદિના બાઈન્ડિગ વગેરે કરાવવામાં. (બ) દેવદ્રવ્યનો પગાર લઇને કામ કરતા શિલ્પી, સુથાર, કડિયા, પેઈન્ટર વગેરેને તેની ચાલુ સર્વિસના ટાઈમે ઉપાશ્રય પેઢી કે આંબિલ ખાતાના સમ્યક જ્ઞાનના ક્ષણ માટે કેટલાં સૂચને કામમાં જેી શકાય નહીં. તેમ કરવું હોય તે ને કામો કરાવ્યા પૂરો પગાર (અ) જ્ઞાનદ્રવ્યોનો ઉપયોગ પાઠશાળાના પંડિત કે માસ્તરને પગાર સાધારણ ખાતામાંથી ચૂકને કરવો જોઈએ. આપવામાં કરવો નહિ. (ક) કળ, નૈવેધ, ચોખા, વરખ, બાદલું વગેરે તમામ દેવદ્રવ્યગણાય છે. (બ) શ્રાવક-શ્રાવિકાને ભણાવવા માટે જ્ઞાનદ્રવ્ય વાપર્સ શકય નહિ. 123. Jain Education Intermational 2010_03 Jain Education Interational 2010_03 For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196