Book Title: The Jain 1988 07
Author(s): Natubhai Shah
Publisher: UK Jain Samaj Europe

Previous | Next

Page 165
________________ વિધિ, વિધાનો તથા આશાતના આપણા ધર્મના વિધિ-વિધાન, અનુષ્ઠાન એ કંઇ માત્ર બાહય ક્રિયા કીડોમાં પદ્ધતિસરની વિધી દાખલ કરવામાં આવી છે. ક્રિયા નથી. શુષ્ક કાર્યમાંથી પરિણમતી ધર્મ-ઘેલછા નથી. એની આવી વિધિ પાછળ જ્ઞાન સાથે ધર્મ ભાવનામાં વધારો થાય છે. પાછળ ઊંડુ રહસ્ય છે અને મહાન ભાવના છૂપાયેલી છે. ચૈત્યવંદન તથા સ્નાત્ર પૂજા બીજી પૂજામાં સમધુર કંઠે સ્તવન સામાન્ય, ધર્મ પ્રેમી જનતામાં અંધ શ્રધ્ધા પરવાના આ કિમીયા પણ ગાવામાં આવે છે. વાતાવરણની પવિત્રતામાં આથી વધારો નથી આ તે આરાધના વિધિના એક ભાગ રૂપ મંગળ અનુષ્ઠાન થાય છે અને સુંદર સંગીતથી આનંદ સાથે ભકિત ભાવમાં વધારો છે. જીવનમાં દરેક કાર્ય વ્યવસ્થિત પણે, ચોક્કસ ક્રમમાં અને તેની થાય છે. સ્નાત્ર પૂજાની રચનાઓમાં આપણા સાધુ ભગવંતોએ યોગ્ય પધ્ધતિ પ્રમાણે કરવું જોઇએ એમ માનીએ છીએ. ખાસ જૈન ધર્મના સિધ્ધાંતો પણ વણી લીધા છે. પંચકલ્યાણક પૂજામાં કરીને કોઇ કાર્ય કરીને સમુહમાં કરવાનું હોય ત્યારે સહુ એક તીર્થકરના પાંચ મંગળમય કલ્યાણકોને યાદ કરીને પૂજવામાં આવે સરખી રીતે કરે તે જ વ્યવસ્થા અને શાંતિ જળવાય તથા ધાર્મિક છે. આ પાંચ કલ્યાણક તે અવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન તથા ક્રિયાની અદબ જળવાય. આ વ્યવસ્થા રાખવા માટે હંમેશા એક મોક્ષ. આઠ પ્રકારી પૂજામાં જળ પૂજા, ચંદન પૂજા, પુષ્પ પૂજા, ચોક્કસ ધોરણ અપનાવવું પડે છે. જે જે કરવાનું હોય, જે જે ધુપ પૂજા, દીપક પૂજા, અક્ષત પૂજા, નૈવધ પૂજા, ફળ પૂજા એમ બોલવાનુ હોય તે એક સરખી રીતે - ચોક્કસ પધ્ધતિથી કરવાનું આઠ પ્રકારે પૂજા કરાય છે. આ આઠ પ્રકારના પૂજાના જે હોય છે. આમ કરવાથી એક વાકયતા આવે છે. એક સરખાં દૂહા છે તેમાં તેનું મહત્વ તથા પૂજાનું ફળ સમજાવેલ છે. આ સામુહિક ઉચ્ચારો તથા ક્રિયાથી ભાવના યુકત વાતાવરણ સર્જાય રીતે પૂજા કરતાં કરતાં જ્ઞાન પણ મળે છે. આ રીતે બાર વતની છે અને ભાગ લેનારાઓના મન પર પણ ઊંડી અસર કરે છે. પૂજા, પીસ્તાલીસ આગમની પૂજા, નવપદ પૂજન, સિધચક્ર બ્રિટનમાં પાર્લામેન્ટનું ઉદધાટન થાય એટલે કે નવું સત્ર શરૂ થાય પૂજન એમ વિવિધ પ્રકારની પૂજા થાય છે. દરેક પૂજા માં ત્યારે ખૂબજ ચોક્કસાઇથી તેની વિધિ કરવામાં આવે છે. અષ્ક કંઇને કંઇ શીખવાનું હોય છે. જૈન ધર્મના સિધ્ધાંતોની સમજણ જ પ્રકારનાં કપડાં, અમુક રીતે ચાલવાનું બોલવાનું - નવા હોય છે. પૂજા કરતાં પહેલાં પણ સ્નાન ઇત્યાદિથી શુધ્ધ થઇન, ચુંટાયેલા સંસદ સંભ્યો એક મોટા ખંડમાં બેસી જાય છે. રાણીને શુધ્ધ વસ્ત્રો પહેરીન ક્રિયા કરવાની હોય છેઆનાથી મન પણ શુધ્ધ નક રાજાની પ્રતિનિધિ એક ખાસ દંડ લઈને આવે છે. તેને અને પવિત્ર થાય છે. જોઈને ખંડના દરવાજા બંધ કરીને સંસદ સભ્યો બેસી જાય છે. સમાયિક અને પ્રતિક્રમણ જેવી વિધિઓ તે સાધના માર્ગના પ્રતિનિધિ પોતાની પાસેના દંડથી ત્રણ વાર બારણું ખખડાવે છે. ઉચ્ચતર પગથીયાં છે. સામાયિક એટલે ધ્યાન માર્ગ - સમતા બારણા પરની અમુક જ જગ્યાએ સેકંડો વર્ષથી આ દંડ ભાવમાં લીન થવાનું ઉત્તમ સાધન તે સામાયિક - સામાયિક ચિત્તને ખખડાવવામાં આવે છે. દંડ પણ ચારસોથી વધુ વર્ષોથી સચવાયેલો નિર્મળ બનાવે છે. શાંતિ આપે છે અને સમના ભાવ ઉત્પન કરે છે. છે. બદલાવામાં નથી આવ્યો. ત્રણ વાર ખખડાવવામાં આવે ત્યારે સામાયિક દરમ્યાન ધર્મગ્રંથોનું વાંચન પણ થઇ શકે છે તેનાથી બારણું ઉઘાડવામાં આવે છે. રાણીને પ્રતિનિધિ સંસદ સભ્યોને જ્ઞાનની વૃદ્ધિ પણ થાય છે. આમ રાણીનો સંદેશો આપે છે. બધાંજ સભ્યો વિધિવત્ પ્રતિક્રમણમાં સર્વ જીવો પ્રત્યે જાણતાં અજાણતાં થયેલાં સર્વ પાર્લામન્ટના ખંડ તરફ જાય છે અને ત્યારબાદ રાણી સંસદના આ પ્રકારનાં દોષોની ક્ષમાયાચના કરવામાં આવે છે. જૈન ધર્મનું આ સત્રનું ઉદઘાટન કરે છે. આ વિધિ સેંકડો વર્ષથી જરાયે બદલાવવામાં નથી આવી અને પૂરી ચક્કસાઇથી હજીયે કરવામાં આગવું પ્રદાન છે. જીવનમાં પાપ-કર્મ થયુ હોય તે પશ્ચાત્તાપ કરવો, માફી માગવી અને પુન: આ પ્રકારનું કર્મ ન થાય તેવી આવે છે. આ પ્રકારની ક્રિયાને ધાર્મિક વિધિથી ઓછી ન ગણી શકાય. આ વિધિથી એક સૂત્રતા જળવાઇ રહે છે. ચોક્કસ ભાવના સેવવી તે પ્રતિક્રમણ-વિધિનું ધ્યેય છે. આમ આ વિધિ કોઇ શુષ્ક કંટાળા ભરેલી પ્રક્રિયા નથી. વાતાવરણ ખડુ થાય છે અને ‘ડીઝીટી’ ઊભી થાય છે. ધાર્મિક ક્રિયા કાંડની પાછળ શિસ્ત જાળવીને ધાર્મિક વાતાવરણ જૈનો અવારનવાર મોટા મહોત્સવ પણ ઉજવે છે. અંજન ઊભું કરવાનું હોય છે. પ્રભુના પૂજન અર્ચન તથા એવા બીજા શલાકા મહોત્સવ, પ્રતિષ્ઠા મહોત્સવ આમાં મુખ્ય છે. આવા 132 Jain Education Intemational 2010_03 Education Interational 2010_03 For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196