Book Title: The Jain 1988 07
Author(s): Natubhai Shah
Publisher: UK Jain Samaj Europe

Previous | Next

Page 164
________________ Jain વૃધ્ધિ કરે. સાધક. જે ઉત્તમ ધર્મ-ધ્યાનનો સાધક હોય છે. જે સમ્યગ્દષ્ટિ દર્શનથી ધર્મની શ્રધ્ધા વધે અને ચારિત્રથી દ્રઢતા આવે ત્યા હોય છે. કષાયોથી મુકત, આત્મીન હોય છે. જયારે ધ્યાન તે વિરાગ્યથી અનાશકન ભાવ દ્રઢ થાય. આ ધર્મધ્યાન પણ ચાર મુખ્ય ક્રિયા છે. જેની વિષદ ચર્ચા કરી જ છે. ત્રીજો ધ્યેયમાં શુભ પ્રકારનો છે. ભાવના, સાંસારિક રીતે મૈત્રી, કરૂણા, દયા વગેરે ગુણોનો વિકાસ (૧) આજ્ઞાવિયા: જેમાં વિવિધ વાદ-વિવાદ, સિધ્ધાંત, થાય અને આત્મિક રીતે ધર્મધ્યાન દ્વારા આત્મ વિકાસની ઉત્તરોતર એકાંતવાદ વગેરે સાંભળીને પણ સંપૂર્ણ શ્રદ્ધાનો જિનવચનોમાંજ ભાવનાજ બેય હોય. પરમાત્મપદની પ્રાપ્તિ જ મુખ્ય ધ્યેય હોય રહે. જિનવચનની દ્રઢતા આનું મુખ્ય લક્ષણ છે. દ્વાદશાંગવાણીને છે અને અંતે એયફળમાં જે ધ્યેય નક્કી કરેલ છે. તેની પ્રાપ્તિ સ્વાધ્યાય ના માધ્યમથી સમજે વિચારે અને દ્રઢતાથી આરહ્મા એટલે મુકિત મળે. આમ આ અંગો પરસ્પર સાધકને ઉન્નત રાખીને જીવનમાં ઉતારે. બનાવી આત્મરત અને આત્મસ્થિર બનાવે છે. (૨) અપાય વિચય: આ ધ્યાનમાં કષ્ટ કે પીડામાં કષાયભાવના કોને ધ્યાન કરવોઃ પૂર્વમાં વર્ણવેલ ધ્યાનસ્થ યાત્રીએ સર્વ પ્રથમ જન્મ. મિથ્યાત્વ કેમ દૂર થાય. વગેરે સદવિચારો નું ચિંતન તન-મનની રિથરતા કરી આરાધ્યનું ધ્યાન કરવું જોઇએ. અને ચાલે. ક્રમશ: આરાધ્યની ઉપાસનામાંથી નિરાકારની ઉપાસના સુધી (૩) વિપાક વિચય: આ ધ્યાનમાં વ્યકિત સતત કર્મોની દશા તેને આગળ વધી નિશ્ચય આત્મવરૂપમાં સ્થિર થવું જોઇએ. આ લીધે થતી ભવ-ભ્રમણાનો વિચાર કરે. તે અષ્ટ કર્મો અંગે વિચાર નિરાકારમાં ૐ શ્રેવક ધ્યાન માટેનું આલંબન હોય છે. માં કરીને એમજ ચિંતવે કે આ જ્ઞાનાવરણી કર્મથી મારા જ્ઞાનઉપર પંચપરમેઢીનો સમાવેશ હોય છે. અને તેમાં સિદ્ધ શિલા સુધી આવરણ આવેલ છે તે દૂર થાય. સતજ્ઞાન કેમ પ્રગટે? દર્શનાવરણી ઉન્નયન કરવાની ભાવના રહેલ હોય છે. ૐ શબ્દનો ધ્વનિ કર્મનાં ઉદયથી મને જે દર્શનબાધા થઇ છે તે કેમ દૂર થાય. આ નાભિમાંથી ઉચ્ચરિત કરી બ્રહ્માંડ સુધી અનુગૂંજ ની સાથે ધ્વનિત મેહનીય કર્મ મારા આવ્યાબાધ પ્રગટ નથી થવા દેતો. આ વેદનીય થાય. દીર્ઘશ્વાસોચ્છવાસ થી તે દીર્ધ બને તે ચેતના જાગ્રત બને કર્મ મારા આવ્યાબાધ સુખમાં કાપ મૂકે છે. જયારે આયુકર્મ આ છે. અંદરનો દૂષિત વાયુ નષ્ટ થાય છે. નવીન પ્રરેણા સ્કરે છે. અજ-અમર આત્માની પ્રતીતી થવા દેતો નથી. નામકર્મ અનંત કબીરની ભાષામાં નાભિચક્ર થી ઉદ્ભવેલ ધ્વનિ ઉત્તરોતર ચક્રોને વ્યાપી આત્માના અરૂપી સ્વભાવની પ્રતીતિ થવા દેતો નથી. જાગૃત કરી ને સાધકને દ્રઢ બનાવતો જાય છે. તે આજ્ઞાચક માં ગોત્રકર્મ ને લીધે અબુધ-ગુરૂના સ્વરૂપની પ્રતીતિ થી વંચિત રાખે છે ધ્યાનસ્થ પંચપરમેષઠી ને નિહાળે છે અને ઉગતા સૂર્યની રશ્મિનો અને અંતરાય કર્મ થી હું મારી અનંત શકિત ને ઓળખી શકતો કોમળ પ્રકાશ અનુભવે છે. જે આત્માને આહલાદ આપે છે જેથી નથી. આમ સતત અષ્ટકર્મના ક્ષયથી ભાવના કરી આત્મસ્વરૂપના નિવર્ચનીય સુખનો અનુભવ થાય છે. નિર્વિકાર રૂપને ઓળવવાનો પ્રયાસ કરે છે. હકીકતે તો ધ્યાન-યોગ' માં સ્થિત સાધકની ની દ્રષ્ટિ કશુંજ (૪) સંસ્થાન વિચય: આ ધ્યાનમાં સંસારનું સ્વરૂપ, બાહ્ય જોતી નથી. તે આત્મા સિવાય અન્ય વિચારતો નથી. તેના પંચારિતકાયનું સ્વરૂપ તેની ગોઠવણ અને ચતુર્ગતિનો વિચાર કરી મનમાં માત્ર કેવળજ્ઞાનને પ્રકાશ જન્મે છે. તે નહીં-જોવાનો, પોતાના આત્માને સતત ઉર્ધ્વ ગતિએ લઇ જવાનો સિધ્ધાવસ્થા નહીં-બોલવાનો અને નહીં-વિચારવાનો આંનદ અનુભવે છે તેને પ્રાપ્ત કરવાની ખેવના કર્યા કરે છે. સંપૂર્ણ યોગ આત્મા સાથે થઇ જાય છે. આજના વર્તમાન યુગમાં શકલ ધ્યાન સંવનનની (શકિત) જૈન યોગ સંસારી દ્રષ્ટિએ માણસને સંયમી, સદાચારી, દયાવંત હીનતાને લીધે શકય નથી. વાતાવરણ પણ નથી. આ ધ્યાન બનાવવાની કળા સીખવે છે જે વિકસિત થઇ પરમાત્મપદ સુધી નિરાલંબન અને નિર્વિકલ્યતા માંથી ઉદ્દભવે છે. પરંતુ ધર્મ ધ્યાનની પહોંચવા માટેનો માર્ગનાં કષાય, દુખો દૂર કરી દે છે. સાધના માં નિરંતર થિર સાધક યોગ્ય સમયે પરમાત્મપદ સુધી અંગ્રસર બનવાનો પ્રયાસ કરે છે. આવો સાધક શુકલ-લેશ્યાથી પ્રભામંતિ હોય છે. ડો. શેખરચંદ્ર જૈન, ભાવનગર આમ કહી શકાય કે એકાગ્રતા તો અશુભ ધ્યાનમાં પણ હોય પણ તેમાં પ્રસન્નતા હોતી નથી જયારે શુભ ધ્યાનમાં પ્રસન્નતા અને પર કલ્યાણની સાથે આત્મકલ્યાણની ભાવના હોય છે. ધ્યાનનાં અંગો: માં ચાર અંગ મુખ્ય છે - (૧) ધ્યાતા (૨) ધ્યાન (૩) એય (૪) એય ફળ. ધ્યાતા અર્થાત S.S & CO 131 Jain Education Intemational 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196