Book Title: The Jain 1988 07
Author(s): Natubhai Shah
Publisher: UK Jain Samaj Europe

Previous | Next

Page 166
________________ gain= મહોત્સવ દરમ્યાન દિવસો સુધી ધાર્મિક અનુષ્ઠાન કરાય છે. મુખ્ય પણ પવિત્ર સ્થળો છે. આવા સ્થળોની પણ આમન્યા જળવાવી વિધિની સાથો સાથ અનેક નાના મોટા પૂજનો ને સાંકળીને તથા જોઇએ; માન જળવાવું જોઇએ. માનના તથા પવિત્રતાના અન્ય આનુસંગિક વિધિઓને સાકળીને સહુ ધર્મપ્રેમી ભાઇ બહેનો નીતિ-નિયમોનો ભંગ થાય તો આશાતના થાય. દેરાસરમાં શુદ્ધ ધર્મ ભાવનામાં મશગુલ બને છે. વિધિ વિધાનોની સાથો સાથ વોથી, વચ્છ મુખે જવું જોઇએ. ભગવાનની પ્રતિમા સમક્ષ વરઘોડો - બેન્ડ વાજા તથા બાહ્ય સાધનાનો આશ્રય લઈને સંપૂર્ણ સન્માન અને સમર્પણની ભાવનાથી ખડા રહેવું જોઇએ. જૈનતર પ્રજાને પણ જૈન ધર્મ વિષે કંઇક ખ્યાલ આવે તેવા આમ ન કરીએ તો આશાતના થાય, દોષ લાગે. ધાર્મિક ગ્રંથ પણ કાર્યક્રમો થાય છે. સવળા કાર્યક્રમોની પાછળની ભાવના ઉમદા જિનેશ્વર પ્રભુનો ઉપદેશ રજુ કરે છે. આ જ્ઞાન અને વિદ્યાનું પણ હોય છે અને જે વાતાવરણ ખડું થાય છે તે સહુને સ્પર્શી જાય છે. યથાયોગ્ય માન જળવાવું જોઇએ. પુસ્તકને જેમ તેમ વંચાય નહીં જેમ તેમ રખાય નહીં અને યોગ્ય સમયે જ વાંચવુ જોઇએ. વિધિ વિધાનો - મહોત્સવમાં આબાલ-વૃધ્ધ, જ્ઞાની-અજ્ઞાની સહુને આમ ન થાય તો આશાતનાને દોષ લાગે. આશતનાની પાછળની એક સરખો આનંદ આવે છે. સહુ આનંદથી ભાગ લઇ શકે છે. ભાવના એ જ છે કે સ્વચ્છતા, પવિત્રતા અને સંપૂર્ણ અદબ સહુ સાથે મળીને ભાગ લે તેથી પ્રેમ-ભાવ વધે અને સંઘબળ વધે. જળવાઇ રહે. જેમ જિનેશ્વર ભગવંતની પ્રતિમા પ્રતિભાવંત સંઘબળ અને એકતા વધે એટલે ખરેખર જિન પ્રરૂપિત ધર્મની મહામૂલી, દિવ્ય હોય છે તેમજ તેમને લગતાં સ્થળો, સાધન, પ્રભાવના વધે. ગ્રથી મૂલ્યવાન અને પવિત્ર છે. નાનામાં નાની બાબતે પ્રત્યે ચોક્કસાઇ, માન-જાળવવાની ભાવનાં તેનું નામ આશાતના - જેઓ વિધિ-વિધાનોનો વિરોધ કરે છે તે ખરેખર તેની પાછળનું રહીત કાર્ય. આમ આશાતના ન થાય તે જોવાની હરહંમેશ, રહસ્ય સમજતાં નથી. તેનાથી બહુજન સમાજને જે ફાયદા આપણી નમ્ર ફરજ બની રહે છે. થાય છે તે સમજતાં નથી. વિધિ દરમ્યાન જે દિવ્ય વાતાવરણ ખડું થાય છે તેનાથી જ પવિત્રતા અને ધર્મ ભાવના વધી જાય છે. આશાતના કેટલાક ઉદાહરણો આવા વાતાવરણની અસર સહુના દિલમાં થાય છે. જિન મંદિરની દસ જધન્ય આશાતનાઓ આ પ્રમાણે છે (૧) પાન ખાવુ (૨) પાણી પીવુ (૩) ભોજન કરવું (૪) પગરખા વિધિ વિધાનો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી આમ ચાર રીતે પહેરવાં (૫) સ્ત્રી સેવન કરવું (૬) થુંકવું (૭) શ્લેષ્મ ફેકંડુ (૮) થઇ શકે. દ્રવ્યથી કરવાથી હું કોણ છું, મારું સાચું સ્વરૂપ શું છે તે પેશાબ (૯) ઝાડો કરવો (૧૦) જુગાર ખેલવો. ઉપરોકત દસ વિચારી શકાય. દ્રવ્યના ઉપયોગ પાછળની ભાવના સમજી શકાય. જધન્ય - સૌથી ખરાબ છે. આ મુખ્ય ક્રિયા કંડ છે. ક્ષેત્ર એટલે જગ્યા. પોતાના ક્ષેત્રના વિચાર કરવો; તે પછી કાળને વિચાર અને છેલ્લે ભાવથી એટલે સત્ર ભણાતી વખતે ૩૨ પ્રકારનાં નિષેધ વર્ણવ્યાં છે. દા.ત. માનસિક રીતે વિધિમાં તલ્લીનતા. વિધિ-મહોત્સવાથી દનિ, નજદીકમાં હાડકા પડયાં હોય, સૂર્ય ગ્રહણ હોય, ચંદ્ર ગ્રહણ ઉપદેશ શ્રવણ, સંત સમાગમનો લાભ મળે છે. આપણા દોષો પ્રત્યે હોય, સુર્યોદય પહેલાં, સૂર્યાસ્ત પછી તથા ચોક્કસ અશુભ દષ્ટિપાત કરીને આપણી ખામીઓ જોવી જોઇએ. મહાપુરષોના દિવસોએ એમ વિવિધ રીતે ૩૨ પ્રકારે નિષેધ હોય છે. આમ ગુણ અને ખુબીઓના દર્શન કરીને તેમના અનંત ઉપકારોનું આશાતના ન થાય તે રીતે કાર્ય કરવાનો આદેશ આપણા ધર્મ મરણ કરી શકાય છે. આપણા દુર્ગુણો અને ખરાબ વિચારો દૂર આપેલ છે તે આદેશનું સર્વથા પાલન થાય તે ઇચ્છનીય છે. કરવાની ભાવના જાગૃત થાય છે. નાણ વભાવ જે જીવન, વપર પ્રકાશક જેહ તેહ નાણ દીપક સમ્, પ્રણમ ધર્મ સ્નેહ બહુ કોડો વરસે ખપે, કર્મ અજ્ઞાન જેહ જ્ઞાની શ્વાસો શ્વાસમાં કર્મ ખપાવે તે હ . . . હવે આશાતના વિષે વિચાર કરીએ તો જણાશે કે દરેક ક્રિયા કંડ અને તેના માટે વપરાતી સામગ્રી તથા ધાર્મિક પુસ્તકો ઇત્યાદિ આપણે પવિત્ર ગણીએ છીએ. જિન મંદિર, ઉપાશ્રય જ્ઞાન-ભંડાર 133 Jain Education Interational 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196