Book Title: The Jain 1988 07
Author(s): Natubhai Shah
Publisher: UK Jain Samaj Europe

Previous | Next

Page 154
________________ faina આત્માનું તેજ વધે તે ક્રિયાને પ્રભાવના કહી શકાય. ઉતારવાનો સંકલ્પ કરે. અહીં પ્રચાર જેવી છેતરપિંડી લાલચ કે - વ્યવહારિક દૃષ્ટિએ પ્રભાવના’ લોકોમાં ધર્મ પ્રત્યે આકર્ષણ પ્રસાર માટેનો ખર્ચ કે પ્રયાસ નથી પણ સ્વયં સ્ફરિત ભાવના હોય અને પ્રભાવ વધારવા માટે અપાતી ભેટ વસ્તુઓ માટે વપરાય છે છે. જૈનધર્મમાં પ્રભાવ વધારનાર આઠ પ્રકારની વ્યક્તિઓનો જયારે નિશ્ચય દૃષ્ટિએ તે રત્નત્રય દ્વારા આત્મપ્રકાશ કરનાર તત્વ ઉલ્લેખ છે જેમાં પ્રવચન પ્રભાવક, ધર્મકથા પ્રભાવક, વાદી છે. અને આવો સમ્યગ્દષ્ટિ ભગવાન જિનેન્દ્રના જ્ઞાનની પ્રભાવના પ્રભાવક, નિમિત્તવત્તા પ્રભાવક, પરવી પ્રભાવક, વિદ્યા પ્રભાવક, કરે છે. મોહરૂપી શત્રુનો નાશ કરતાં જઇ શુદ્ધમાંથી શુદ્ધતર અને સિદ્ધ પ્રભાવક અને કવિ પ્રભાવક. આ બધામાં દ્વાદશાંગવાણીને શુદ્ધનરમાંથી શુદ્ધતમ ભૂમિકા ઉપર પહોંચવાનો પુરૂષાર્થ તે આત્મ પ્રવચન પ્રભાવક સૌથી વધુ મહત્વપૂર્ણ હોય છે. વિવિધ ધર્મકથા પ્રભાવના છે. આમ નિજ જ્ઞાનને નિરંતર વધારી આત્મા-પ્રત્યે દ્વારા અંતરને પ્રભાવિત કરી ધર્મપ્રત્યે શ્રદ્ધા વધારી શકાય છે. જાગૃત થવું નિશ્ચય પ્રભાવના છે. ભગવાને કહયું છે- ધર્મકથા સાંભળવાથી કે સંભળાવવાથી જીવ - પ્રભાવના અનેક સ્વરૂપે થઇ શકે છે. જે જીવો વિકલ્યાણ સૌભાગ્ય શાળી બને છે અને કર્મની નિર્જરા કરે છે.' સાધવા અને અનેક જીવોને ધર્મના પંથે વાળી શકે તેઓ ધર્મની કેટલીક વખતે ઉત્તમ દલીલો, શાસ્ત્રોક્ત તર્કો દ્વારા પ્રભાવના વિશેષપણે કરી શકે છે. આ પ્રભાવના ઉત્પન્ન કરવા માટે વાદવિવાદ થી પણ ધર્મની પ્રભાવના વધે છે તેનાં ઘણાં ઉદાહરણો ધર્મ પ્રત્યે સમજણપૂર્વકની ઉંડી શ્રદ્ધાની પ્રથમ આવશ્યકતા છે. ઉપલબ્ધ છે. કેટલાક ભદ્રબાહુ જેવા મહાન નૈમિત્તિકો કાળ, સમ્યક દૃષ્ટિ વ્યક્તિ જ ધર્મની સારી પ્રભાવના કરી શકે. ચોઘડિયું, પશુ પક્ષિઓનાં આવાજ દ્વારા નિમિત્તજ્ઞાનનો ઉપયોગ પ્રભાવનાનો તેથીજ સમ્યગ્દર્શન સાથે ગાઢ સંબંધ છે. કરી ધર્મપ્રભાવના વધારતા હતા. ઉગ્ર તપશ્ચર્યા વયેની શ્રદ્ધા અને જૈન ધર્મ આચાર પ્રધાન ધર્મ છે. દરેકે દરેક બાબતમાં શું-શું અન્યમાં પ્રભાવના વધારનાર મહત્વપૂર્ણ બાબત છે. ભ. મહાવીરની કરવા યોગ્ય છે અને શું-શું ન કરવા જેવું છે તેની છણાવટ તેમાં ૧૨ ૧/૨ વર્ષની તપસ્યા કે સાધુ-શ્રાવકોની સલ્લેખના, કે કરવામાં આવી છે. મોક્ષ માર્ગ માટે સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્ર પર માસક્ષમણ વગેરે તપસ્યા પ્રભાવનાને વધારે છે. કેટલીક વખતે ભાર મુકવામાં આવ્યો છે. અને તેની પુષ્ટિ આપવા તપ અને વીર્ય યોગી-યતિઓ પોતાની લબ્ધિ-મંત્ર-તંત્રથી પણ ચમત્કાર સર્જી પર ભાર મુકવામાં આવ્યો છે. તે માટે ૧-વિધિપૂર્વક દોષરહિત ધર્મ-પ્રભાવના વધારતા રહયા છે. ઉત્તમ કાવ્યશક્તિ દ્વારા પદ, થઇને જ્ઞાન ગ્રહણ કરવું તે જ્ઞાનાચાર છે. ૨- શંકાવગર દોષોની રચના કરીને લોકોમાં પ્રભાવના વધારવા માટે સિદ્ધસેન દિવાકર, ત્યાગ કરીને શુદ્ધ સમ્યકત્વની સાચી આરાધના કરવી તે દર્શનાચાર માનતુંગસૂરી, હરિભદ્રસૂરી, હેમચંદ્રાચાર્ય, ઉ.યશોવિજયજી, છે. ૩- પાંચસમિતિ, ત્રણગુમિનું શુદ્ધ પાલન કરવું તે ચારિત્રાચાર આનંદઘનજીએ ખૂબજ ઉત્તમ રચનાઓ કરી છે. છે. - આત્મકલ્યાણ માટે બાર પ્રકારનું તપ યથાશકિત કરીને સારરૂપે કહી શકાય કે પ્રભાવના તે સાધર્મી બંધુઓ અને કર્મની નિર્જરા કરવી તે તપાચાર છે. ૫- ધર્મકરણીમાં શકય જૈનેતરો દ્વારા ધાર્મિક ઉત્તમ ક્રિયાઓ, ઉત્સવો ઉજવીને ઉત્પન્ન તેટલી શક્તિ ફરાવવી તે વીર્યાચાર છે. કરી શકાય છે. પંચ કલ્યાણક, અંજન શલાકા, પ્રતિષ્ઠા ઉત્સવો સમ્યગ્દર્શન કે દર્શનાચારના આઠ અંગોમાં પ્રભાવના એક જેવા વિધિ-વિધાનોનું આયોજન, ઉત્તમ મંદિર-ઉપાશ્રયો, અંગ છે. જેમાં પ્રવચન, ધર્મકથા, વાદવિજય, દુષ્કર તપ વગેરે ધર્મ-સ્થળોનું નિર્માણ કરાવીને તથા ધાર્મિક ઉત્સવો ઉજવીને, કરી ધર્મનો પ્રભાવ વધારવાનો ઉલ્લેખ છે. એવાં કાર્યો કરવાં જેથી શોભાયાત્રા કાઢીન, પોસ્ટર-બેનર લગાવીને, આચાર્ય ભગવંતો, અન્ય લોકો પણ ઘર્મની પ્રસંશા, અનુમોદના કરે અને ધર્મનું વિદ્વાનોના પ્રવચન ગોઠવીને, ધર્મની વીડીયો બતાવીને, સ્વાધ્યાઆલંબન સ્વીકારવા પ્રેરાય. ધર્મની પ્રભાવના તીર્થંકર ભગવાન થ–ધ્યાન શિબિર યોજીને, સત્સંગ યોજીને, વિવિધ પ્રકારે ધર્મની કરતા હોય છે પણ તેમની અનુપસ્થિતીમાં આચાર્યો, સાધુભગવંતો પ્રભાવના કરી શકાય. અને આવા શુભ પ્રસંગે સ્વામી વાત્સલ્ય, પોતાના આચાર-ધર્મકથન દ્વારા કરતા હોય છે. સમકિતના નવકારશી દ્વારા સમૂહ ભોજનનું આયોજન તથા અન્ય સઢસઠ બોલમાં પ્રભાવનાનો નિર્દેશ બે વખત કરવામાં આવ્યો છે. ‘પ્રભાવના' (વસ્તુ-પતાસા-લાડુ ) વહેંચવાથી પણ પ્રભાવના વધે સમકિતના પાંચ ભૂષણોમાંથી એક ભૂષણ તે પ્રભાવના છે. છે. મંદિર જેવા સ્થળેથી ખાલી હાથે પાછા નહિં ફરવાની ભાવના પ્રભાવનાને તીર્થંકર નામ કર્મના કારણરૂપ માનવામાં આવે છે. પણ પ્રભાવનામાં વધારો કરે છે. પ્રભાવના ધર્મ પ્રચાર માટે ઉપયોગી તત્વ છે. પરંતુ વર્તમાન લૌકિક રીતે પ્રભાવના વધારી આત્મ પ્રભાવના તરફ વધીએ યુગમાં પ્રચાર શબ્દમાં પરિશુદ્ધતા કરતા રાજનીતિક દાવ-પેચ નો એ સંકલ્પ કરીને ધર્માચરણ કરવું જોઇએ. ભાવ વધુ હોવાથી પ્રસાર’ શબ્દ વધુ યોગ્ય છે. અને તેનાથી વધુ ચઢિયાતો શબ્દ પ્રભાવના છે. જેમાં વ્યકિતને ધર્મની પ્રતીતિ થાય, શ્રદ્ધા વધે અને રવેચ્છાએ તે પ્રભાવિત બની ધર્મને જીવનમાં પ્રો. રમણલાલ ચિ. શાહ. 121 Jain Education Intemational 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196