Book Title: The Jain 1988 07
Author(s): Natubhai Shah
Publisher: UK Jain Samaj Europe

Previous | Next

Page 158
________________ = Jain વર્ષ જેટલી ખટ રહી હોય ને શ્રીમંત શ્રાવકેએ ભેગા મળીને પૂરી કરી (૧) જિનમંદિરમાં અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી તેમ જ ઉપકરણ આદિ દેવી. ખરીદવામાં. (૨) સંધના સભ્યને પોતાને જે રસોડખર્ચ હોય તેના અમુક ટક (૨) પેઢીના મંદિરના નોકરે વગેરેને વેતન આપવામાં સાધારણ ખાતે લખાવવો એવો ઠરાવ પાસ કરાવી સાધારણ આવક કરી (૩) ઉપાશ્રયના ચોગાન આદિ કરવામાં. શકય, દા.ત. જેનો રસોડાખર્ચ મહિને ૧૦૦૦ રૂ. ના હોય તે ૨૬% (૪) આગળ જણાવેલ સાતે ખાતાઓમાં આ દ્રવ્ય વાપરી શકાય છે. લેખે ૨૫ રૂપિયા સાધારણ ખાતામાં આપે. જેને ૨૦૦૦ રૂપિયા રસોડાખર્ચ હોય તે રૂપિયા ૫૦ સાધારણ ખાતે આપે. આમ કરવાથી (૨) અનુકંપા ખાતું: સાધારણ ખાતું તરતું થયા વિના નહિ રહે. જિનેશ્વરદેવે કરમાવેલા પાંચ પ્રકારના દાનમાં અનુકંપા દાનનો પણ (૩) વાર્ષિક જે ખર્ચ થતો હોય તેના માટે ભાગે પડતા ૧૦૦/૧૦૦ સમાવેશ થાય છે. અંધ-અપંગ, દીન-દુ:ખી, અનાથ, અસહાય રૂપિયા વાળા વાર્ષિક સભ્યો બનાવી શકાય. કુલ ખર્ચને ૧૦૦/૧૦૦ માણસોને વસ્ત્ર, અન્ન, ઔષધ, આપવા માટે ભેગું કરેલું કંડતે અનુકંપા રૂપિયા આપીને પૂરો કરી આપે. દ્રવ્ય કહેવાય. તે ઉપરનાં કાર્યોમાં વાપરી શકાય છે. (૪) વર્ષ દરમિયાન થતા લગ્ન સમારંભ, જન્મપ્રસંગો, મરણના પ્રસંગમાં સાધારણ ખાતામાં સારી રકમ લખાવવા માટે આગેવાનોએ (૩) જીવદયા ખાતું: પ્રેરણા કરવી જોઈએ. માત્ર તિર્યંચ ગતિનાં પશુ-પક્ષી આદી જીવોના રક્ષણ માટે તથા પેષણ માટે (પ) શાસનમાન્ય સમરષ્ટિ. અધિષ્ઠાયક દેવ દેવી-જેવાં કે ભેગું કરેલું દ્રવ્ય જીવદયા દ્રવ્ય કહેવાય છે. મણીભદ્રજી, પદમાવતીદેવી, ચશ્વરદેવી આદિની દેરી પર વર્ષગાંઠના આ ધનનો ઉપયોગ ને જીવોને કતલખાનેથી છોડવામાં, પાંજરેથી મુક્ત દિવસ ધજા ચડાવવાની બોલી વગેરે દ્વારા તેમજ ત્યાં ભંવર મૂકીને તેમાં કરવામાં, પાંજરાપોળમાં તેમના રક્ષણ-પષણ આદિ માટે વાપરી શકાય આવતી રકમ સાધારણ ખાતે લઈ જઈ શકાય, પરંતુ આ દ્રવ્ય શ્રાવક-શ્રાવિકાના ઉપયોગમાં ન વાપરી શકાય, તેમ જ અધિષ્ઠયકોની જીવદયાના પૈસા બોલનારે રકમ તરત પહોંચતી કરવી જોઈએ. મૂર્તિના મસ્તક ઉપર જ તીર્થંકર દેવની પ્રતિમા હોય તો તે દ્રવ્ય દેવદ્રવ્ય જગણ નું જરૂરી છે. જીવદયાના પૈસા-પેઢી પર આવી ગયા બાદ રાખી શકાય નહિ. તુર્તજ (૬) સંઘમાં થયેલ તપસ્યા બાદ તપસ્વીઓનું બહુમાન તિલક જીવદયાના કાર્યો માટે મેક્લી આપવા જોઈએ, અન્યથા છતે પૈસે જીવે વગેરેકરવાની બોલી. બાય, કપાય તેને દોષ લાગે. આ દ્રવ્યને બીજા ઈ ખાતામાં વાપરી (૭) સંધની કંકોતરીમાં દસ્કત કરવાની બોલી. શકાય નહિ. ના દેવમંદિરમાં પણ આ દ્રવ્ય ન વપરાય. (૮) સંઘપતિનું બહુમાન કરવાની બાલી. (૪) આંબિલ ખાતું: (૯) ૧૪ સ્વપ્ન ઉતરે ત્યારે તે તે બાલીનો આદેશ લેનાર આ બિલ કરનાર તપસ્વીઓની ભકિતરૂપે આપેલું દ્રવ્ય આયબિલની શ્રાવક-શ્રાવિકાને તિલક કરવાની બાલી. રસાઈ વગેરે બનાવવામાં તેમ જ આયંબિલના તપસ્વીઓની યોગ્ય માટે (૧૦) દીક્ષાર્થીનું બહુમાન કરવાની બેલી ઈત્યાદિ બોલીઓ વાપરી શકાય છે. આ દ્રવ્યમાં જે વધારે હોય તે અન્ય ગામના ભવનમાં તે દ્રવ્ય આપી શકાય છે. સાધારણ ખાતામાં લઈ જઈ શકાય છે. લેખક: મુનિશ્રી હેમરત્નવિજ્યજી (૧૧) સાધારણ ખાતાની કાયમી તિથિ યોજના કરી શકાય. (૧૨) જિનેશ્વર દેવની અષ્ટપ્રકારી પૂજાના દ્રવ્યોની ઉછામણી કરી તે (જૈન સમાજ યુરેપ આપણી ધર્મ પ્રણાલિબ્ર મુજબ ઉપર જણાવ્યા દ્રવ્યો લાવી શકાય. પ્રમાણે જા જા ખાતાઓ રાખે છે અને તેની વ્યવસ્થા કરે છે. અત્યારે (૧૩) એક એક માસને સાધારણ ખર્ચનો લાભ લેવા માટે કારતક, ખેલ ખાતાઓ દેવદ્રવ્ય, જનરલ ફંડ, પાઠશાળા કુંડ, જીવ દયા કંડ, માગસર આદિ એક એક માસની ઉછામણી કરી ૧૨ પુવાનોને બાર પર્યુષણ અને બીજી ઉજવણી માટેનું કંડ, ભાતી ફંડ, “ધી જન’ અને માસનો લાભ આપી શકાય. પબ્લીકેશન ફંડ, ભગિની કેન્દ્ર કુંડ અને યુથ કંડ છે. આમાં અનુકંપા કંડને ઉમેરે કરવામાં આવશે કે જેથી માનવ સેવા માટે પણ આપણે કંઈ કરી સાધારણ દ્રવ્યનો સદુપયોગ: શકીએ. તંત્રી) 125. Jain Education International 2018_03 Jain Education Interational 2010_03 For Private & Personal Use Only For Private & Pers www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196