Book Title: The Jain 1988 07
Author(s): Natubhai Shah
Publisher: UK Jain Samaj Europe

Previous | Next

Page 125
________________ =Join જ છે. આચાર્યની વિદ્યોપાસના, તેમનું મહાન તપસ્વીપણું, સ્પર્ધામાંથી જે સાંસ્કારિક સ્પર્ધા જમી અને એ સ્પર્ધાનું સાહિત્યસર્જક તરીકેની તેમની પ્રતિભા, તેમનું મુત્સદ્દીપણું, જે પરિણામ આવ્યું તે સિદ્ધરાજની વિનંતીથી હેમચંદ્ર તેમની વ્યવહારનિપુણતા, તેમની સાધુતા એ બધું એમની રચેલું “સિદ્ધહમ-વ્યાકરણ” સ્વ. મુનશીએ પણ લખ્યું, અનેક કૃતિઓમાં પ્રગટ થયું છે. સિદ્ધરાજ અને હેમચંદ્રને એક કરતું “સિદ્ધહેમ' એ માત્ર વ્યાકરણ નથી, ગુજરાતનું જીવન ઝરણું નિઃસારતી કૃપાશ્રયી હેમચંદ્રાચાર્યની કૃતિઓને બે વિભાગમાં વહેંચી શકાય. ગંગોત્રી છે.” (૧) વ્યાકરણ-વિભાગ. આ વિભાગમાં કાષ, અલંકાર, છંદ, લિંગ વગેરેની ચર્ચા આવે છે. (૨) કાવ્ય અને દેશીનામમાલા : અભિધાન ચિંતામણિ વગેરે કશો : ઉપદેશ વિભાગ. આ “ દશ્યશદ સંગ્રહ’ એ વ્યાકરણના નિયમોથી સિદ્ધ ન થતા અને ભાષામાં વપરાતા લેકવ્યવહારના શબ્દોને સિદ્ધહેમશબ્દાનુશાસન : સંગ્રહ છે. આ કેશની રચના આચાર્ય વર્તમાન પદ્ધતિ આચાર્યો આ વ્યાકરણ સિદ્ધરાજ જયસિંહ માટે તેની પ્રમાણે અકારાદિ ક્રમે કરેલી છે. તેમાં ૩૫૦૦ શ્લોક છે. વિનંતીથી રમ્યું તેથી “સિદ્ધ” અને હેમચંદ્રનું હોવાથી “અભિધાન ચિંતામણિ' એક અર્થવાચી શબ્દોને સંગ્રહ છે. હેમ.” પરંપરા કથા પ્રમાણે સિદ્ધરાજના મુખમાંથી અવતીના એટલે તેમાં એક જ અર્થવાળા અનેક શબ્દો આપ્યો છે. ભેજ – વ્યાકરણને જોઈને “ વિદ્વાન કેડપિ કથ નારિત તેમાં ૧૦,૦૦૦ શ્લોક છે. તેની સાથે ૨૦૪ લોક–પ્રમાણનું દેશે વિપિ ગુજરે. એ ઉક્તિ સરી પડી ત્યારે, “સર્વે પરિશિષ્ટ આપ્યું છે. જ્યારે તેમણે રચેલા “અનેકાર્થસંગ્રહ સંભૂવ વિદ્વાંસે હેમચન્દ્ર વ્યયન અને આચાર્યો વ્યા- માં એક શબ્દના અનેક અર્થ આપ્યા છે. તેના ૧૮૨૮ કરણની રચના કરી. એક કથા પ્રમાણે તો કામિરના પ્રવર શ્લોક છે. જ્યારે આચાર્યે રચેલો “નિઘંટુકેશ” વૈદકીય પુરમાં ભારતીકોશમાં રહેલા પુરાતન આઠ વ્યાકરણની પ્રતો શબ્દ – વનસ્પતિનાં નામે સંગ્રહ છે. આ કેશ અન્યની મંગાવાઈ, અન્ય દેશોમાંથી પણ વ્યાકરણે મંગાવાયાં અને સરખામણીમાં માને છે. તેમાં ૩૯૬ શ્લેક છે. આચાર્યે એક વર્ષમાં નવું વ્યાકરણ રચ્યું. અને રાજસભામાં સિદ્ધરાજને સંભળાવ્યું. સિદ્ધરાજે આ પ્રસંગનું બહુમાન કાવ્યાનુશાસન, છંદનુશાસન : કર્યું અને વ્યાકરણ – પ્રતને પટ્ટહતિ ઉપર સ્થાપીને પાટણમાં ફેરવ્યું. આ અષ્ટાધ્યાયી વ્યાકરણ સંસ્કૃત અને કાવ્યાનુશાસન' એ અષ્ટાધ્યાયી, અલંકારચૂડામણિ નામે પ્રાકૃતાદિ ષડ્રભાષાનું વ્યાકરણ છે. તેને આઠમે અધ્યાય વિવરણ સાથે લખાયેલો અલંકાર ગ્રંથ છે. ૬૮૦૦ શ્લોકમાં પાકૃત-વ્યાકરણનો છે. તેના આઠ અધ્યાયેનાં લગભગ લખાયેલા આ અલંકારશાસ્ત્રના ગ્રંથમાં આચાર્ય અલંકાર, ૪૫૦૦ જેટલાં સૂત્રો છે. જેમાં લિંગાનુશાસન, ધાતુપારાયણ, ૨સ, ભાવ, ૨સાભાવ, ભાવાભાવ વગેરેનું વિવરણ કર્યું છે. ઉણાદિ ગણુ પાઠ વગેરે અંગેનો સમાવેશ થાય છે. સાથે જ્યારે “છંદોનુશાસન એ સંસ્કૃત-પ્રાકૃતને પિંગલગ્રંથ છે. સાથે આચાર્યો જ લઘુવૃત્તિ, બહદવૃત્તિ અને બહન્યાસની ૩૦૦૦ લોકમાં લખાયેલા આ છંદશાસ્ત્રમાં અક્ષરમેળ - પણ ૨ચના કરી. તેના બધા મળીને ૧૨૨૭૩૪ કલેકે છે. માત્રામેળ છંદોની વિગતે ચર્ચા કરી છે. ત્રણસો લહિયાઓએ સતત ત્રણ વર્ષ વ્યાકરણની પ્રત તૈયાર કરીને તેને અઢાર દેશમાં પઠન પાઠનાથે મેકલાયાની પણ દ્વયાશ્રય (સંરક્ત) : પરંપરા કથા છે. જિનમંડન ગણિવિરચિત કુમારપાલ પ્રબંધમાં ૨૮૨૮ શ્લોકમાં અને ૨૦ સગમાં લખાયેલા આ જણાવ્યા પ્રમાણે આ વ્યાકરણની પ્રત કર્નાટ, ગુર્જ૨, લાટ, મહાકાવ્યમાં આચાર્યે સેલંકી કુલની કીર્તિગાથા ગાઈ છે. સુરાષ્ટ્ર, કચ્છ, સિંધુ, ઉચ્ચ, ભંભેરી, મરૂ, માલવ, કાંકણ, મહારાજા મૂલરાજદેવના સમયથી માંડીને કુમારપાલના સમય રાષ્ટ્ર, કીર, જલંધર, સપાદલક્ષ, મેવાટ, દીવ, આભીર, સુધીનો ઈતિહાસ તેમાં નિરૂપા છે. જેવી રીતે કાલિદાસે કાશમીર વગેરે દેશમાં મેકલાઈ હતી. તે સમયના પ્રસિદ્ધ “રઘુવંશ” રચીને રઘુકુલની કીર્તિગાથા ગાઈ તેમ આ વૈયાકરાણી કાકલને પાઠશાળામાં અધ્યાપક નીમીને તેનું પઠન- આચાયે" આ કાવ્ય ૨યું છે. ગુજરાતમાં પાટણના રાજવીઓ પાઠન શરૂ કરાવ્યું. આસપાસ જે સ્થાનીક સામુદાયિક અસ્મિતા જન્મી તેનું - આ વ્યાકરણની રચના પછી આચાર્ય હેમચંદ્રનું સ્થાન પ્રથમ ગાન દ્વયાશ્રયમાં ૨જુ થયું છે. સ્વ. ક. મા. મુનશીએ સિદ્ધરાજની વિદ્વસ ભામાં અદ્વિતીય બન્યું. આચાર્યનો આચાર્યના આ કાર્યન અજાલ અર્પતાં લખ્યું છે, ઉદેશ સરલ રીતિથી પોતાને સંપ્રદાય, રાજન તથા પોતાના સિદ્ધરાજે સરજેલાં શક્તિ અને સામર્થ્યમાંથી જન્મેલી ગૌરવને માટે એવું વ્યાકરણ બનાવવાનું હતું કે જેમાં પ્રાદેશિક અમિતા જે પ્રજાના અંતરમાં ઊભરાઈ રહી હતી કોઈ વાત રહી ન જાય. પ્રસિદ્ધ વિદ્વાન શ્રી ભેગીલાલ તેની વીરત્વભરી વિજયથા આ મહાકાવ્યમાં ગ્રથિત થવા સાંડેસરાએ આચાર્યની આ વ્યાકરણું ૨ચનાને અંજલિ પામી છે.” તે કાળના ગુજરાતમાં જે કંઈ હતું તે આચાર્યો આપતાં લખ્યું છે, “માળવા અને ગુજરાતની રાજકીય આ કાવ્યમાં ૨જૂ કર્યું છે. તેમાં ધાર્મિક સહિષ્ણુતા છે, 92 Jain Education Intemational 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196